લોભ ને નહીં થોભ ! | august 2013 | અક્રમ...
DESCRIPTION
"લોભને નહીં થોભ ! આ કહેવત કેટલી સાચી છે ! એક વાર કોઈ વસ્તુ મેળવવાનો લોભ જાગ્યો એટલે પછી પોતાનું બધું સુખ-ચેન ગુમાવીને આપણે એ મેળવવાની પાછળ પડી જઈએ છીએ અને ગમે તે ભોગે એ પ્રાપ્ત કરવા મંડી પડીએ છીએ. એટલું જ નહીં, આપણા સંસ્કારોની બલિ ચડાવવા સુધીની પણ આપણી તૈયારી થઈ જાય છે. આ કેટલું યોગ્ય છે ? તો આવો, આ ભયાનક દોષનું સ્વરૂપ ઓળખીએ. પરમ પૂજ્ય દાદાશ્રીએ આ દોષની વિગતવાર સમજ આપી છે. એની ભયાનકતા તેમ જ એમાંથી નીકળવાનો રસ્તો વગેરે આ અંકમાં મૂકાયા છે. આ અંક વાંચીને આપણે પણ આ ભૂલમાંથી બહાર નીકળી જઈએ. "TRANSCRIPT