islami talim (p:2) 1 hajinaji talim (part-2).pdf · islami talim (p:2) ‐ 2 hajinaji.com...

137
ISLAMI TALIM (P:2) 1 HAJINAJI.com ઇƨલામી તાલીમ (ભાગ-2) : કાશક : - હાĥ નાĥ મેમોરયલ ˼ƨટ માળ ટ°કરા, ӕબાચોક, ભાવનગર ફોનનંબર : (0278) 2510056 / 2423746 … Kitab Downloaded from … www.hajinaji.com Lik_ us on F[]_\ook www.facebook.com/HajiNajiTrust

Upload: others

Post on 12-Mar-2020

29 views

Category:

Documents


0 download

TRANSCRIPT

ISLAMI TALIM (P:2) ‐ 1  HAJINAJI.com 

 

ઇ લામી તાલીમ 

(ભાગ-2) 

 

‐ :  કાશક : - હા ના મેમોર યલ ટ 

માળ ટકરા, બાચોક, ભાવનગર 

ફોનનબંર : (0278) 2510056 / 2423746 

… Kitab Downloaded from …

www.hajinaji.com

• Lik_ us on F[]_\ook • www.facebook.com/HajiNajiTrust 

ISLAMI TALIM (P:2) ‐ 2  HAJINAJI.com 

ન ધ.....  વ ુ કતાબો ડાઉનલોડ કરવા 

માટ www.hajinaji.com પર

લોગ ઓન કરો. 

કતાબમા ંકોઈ લૂ કૂ જણાય

તો પેજની િવગત અને

કતાબ ુ ં નામ ણ કરવા

િવનતંી.

[email protected] 

ISLAMI TALIM (P:2) ‐ 3  HAJINAJI.com 

અ ુ મણકા ક્રમ  િવષય : પાઠની િવગત  પાના

નબંર  િવભાગ – 1

દ િનયાત

૧ ઉસલેૂ દીન અથર્ સાથ ે ૯

૨ ઇમામત ૧૧

૩ (એ) પાયખાના (સડંાસ

જવાના આદાબ) ૧૩

(બી) વુ ક્યારે જ રી છે ? ૧૫

(સી) કઈ કઈ બાબતો માટે ૧૬

ISLAMI TALIM (P:2) ‐ 4  HAJINAJI.com 

વ સુ ત છે ?

૪ (એ) અ સલાત (દરરોજની

નમાઝ) ૧૮

(બી) નમાઝ કોની ઉપર

વાિજબ છે ? ૧૯

(સી) નમાઝ પઢતા પહલેા ં

યાનમા ં રાખવા વી

બાબતો. ૨૦

(ડી) નમાઝ પઢતી વખતે

યાનમા ં રાખવા વી

બાબતો.  ૨૩

૫ નમાઝના કાય   ૨૫

ISLAMI TALIM (P:2) ‐ 5  HAJINAJI.com 

િવભાગ – 2

અ લા કયાત

૧ જુદા જુદા િઝક્ર કરવાથી

થતા ફાયદા. ૫૦

૨ મા-બાપનુ ંમાન જાળવવુ.ં ૫૩

૩ કુરઆનની આયતો તથા

હદીસો ૫૬

૪ (૧) કામ અને ફરજપાલન ૬૧

(૨) સામાિજક યવહાર ૬૪

િવભાગ – 3

ઇિતહાસ

૧ અ લાહ તરફથી ૬૮

ISLAMI TALIM (P:2) ‐ 6  HAJINAJI.com 

પયગબંરો આ યા

૨ હઝરત નહૂ

(અલિ હ સલામ)નો ઈિતહાસ. ૭૧

હઝરત નહૂ

(અલિ હ સલામ) અન ે

કદ પો કુતરો ૮૯

૪ કેટલાક પ્રખ્યાત નબીઓ ૯૧

૫ હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ)નો ઈિતહાસ. ૯૨

હઝરત ઇબ્રાહીમ

(અલિ હ સલામ) અન ે

તેઓના મહમેાન ૧૦૫

ISLAMI TALIM (P:2) ‐ 7  HAJINAJI.com 

૭ હઝરત ઈ માઈલ

(અલિ હ સલામ)નો ઈિતહાસ ૧૧૨

૮ હઝરત ઈસહાક

(અલિ હ સલામ)નો ઈિતહાસ ૧૧૪

૯ ઝમઝમનો કૂવો ૧૧૫

૧૦ ખાનએ કાઅબાનો ઈિતહાસ ૧૧૯

૧૧ અ હાબલુ ફીલ ૧૨૨

૧૨

હઝરત મોહ મદ મુ તફુા

(સ લ લાહો અલ હ ે વ

આલેહી વસ લમ)ના

જીવનના ન ધપાત્ર પ્રસગંો ૧૨૭

૧૩ પયગ બર સાહબે ૧૩૦

ISLAMI TALIM (P:2) ‐ 8  HAJINAJI.com 

(સ લ લાહો અલ હ ે વ

આલેહી વસ લમ) સાિદક

અને અમીન હતા

૧૪

બીજા લોકો સાથે પયગ બર

(સ લ લાહો અલ હ ે વ

આલેહી વસ લમ) નુ ંવતર્ન ૧૩૪

ISLAMI TALIM (P:2) ‐ 9  HAJINAJI.com 

િવભાગ પહલો

દ નીયાત

1 - ઉ લેૂ દ ન અથ સાથે

દરેક મસુલમાન માટે વાિજબ છે કે તે

ઇ લામના અકીદા િવષે જાણે. ઉસલેૂ દીનનો

અથર્ દીનના મળૂ થાય છે. તે પાચં છે.  

(૧) તૌહીદ  : એટલે ખદુા એક  છે,  તેનો કોઈ

શરીક અથવા ભાગીદાર નથી. તેમજ તેને

મા-બાપ, ઔરત, બ ચા (બાળકો) કે સગા-

હાલા નથી. 

ISLAMI TALIM (P:2) ‐ 10  HAJINAJI.com 

(૨) અદલ : એટલે ખદુા ઇ સાફી છે, જુ મગાર

નથી. 

(૩) નબુ વત  : એટલે ખદુાએ ૧,૨૪,૦૦૦

(એક લાખ ચોવીસ હજાર) પયગ બરો

મોક યા છે,તે બધા સાચા (બરહક) છે. 

(૪) ઇમામત : એટલે ઈમામ બાર છે. 

(૫) કયામત : િહસાબ – િકતાબનો િદવસ   પ્ર : ઉસલેૂ દીનના નામ આપો. 

ISLAMI TALIM (P:2) ‐ 11  HAJINAJI.com 

2 – ઇમામત  

બાર ઈમામ પૈકીના કોઈ પણ ઈમામનુ ં

નામ લઈએ યારે અલિ હ સલામ કહવે ુ ં

જોઈએ. ને ટૂંકમા ં (અ.સ.) લખાય છે.

જનાબે ફાતેમાના નામ પછી અલિ હ સલામ

અથવા સલામુ લાહ ેઅલયહા કહવે ુ ંજોઈએ. 

ISLAMI TALIM (P:2) ‐ 12  HAJINAJI.com 

(2) ચૌદ માઅ મૂીન (અલ હ સલામ)

વ ચે સબંધં :

  

ISLAMI TALIM (P:2) ‐ 13  HAJINAJI.com 

પાઠ - 3

(એ) પાયખાના (સડંાસ જવાના

આદાબ)

(૧) સડંાસમા ંદાખલ થતી વખતે ડાબો પગ

પહલેા મકૂીને દાખલ થવુ.ં સડંાસમાથંી બહાર

નીકળતી વખતે પહલેા જમણો પગ મકૂવો

જોઈએ. 

(૨) િક લા તરફ મોઢંુ કે પીઠ રાખીને

સડંાસમા ંબેસવુ ંહરામ છે. 

(૩) પેશાબ કયાર્ પછી,  તે ભાગને બે વખત

ધોવ ુ જોઈએ. ત્રણ વખત ધોવ ે તો વધારે

સા ંછે. 

ISLAMI TALIM (P:2) ‐ 14  HAJINAJI.com 

(૪) સડંાસ કયાર્ પછી,  તે ભાગ પાણીથી, 

કપડાથી, કાગળથી અથવા માટીથી સાફ કરી

શકાય છે. પરત ુ ંકપડુ ં , કાગળ અથવા માટી

સકૂા અને પાક હોવા જોઈએ. કપડા, કાગળ કે

માટીને જુદા જુદા ત્રણ ભાગ કરીને વાપરવા

જોઈએ. જો સડંાસની જગ્યા એક કે બે

ટકૂડાથી સાફ થઇ ગઈ હોઈ તો પણ ત્રણ

કટકાથી સાફ કરવુ ં વાિજબ છે. ત્રણ કટકા

વાપયાર્ પછી જો તે ભાગ સાફ થયો ન હોય

તો બીજા વધારાના કટકા વાપરવા જોઈએ.  

પ્ર : સડંાસની તહારત કેવી રીતે કરવી

જોઈએ? 

ISLAMI TALIM (P:2) ‐ 15  HAJINAJI.com 

(બી) ુ ાર જ ર છે?

નીચે મજુબની બાબતો માટે વુ કરવુ ં

વાિજબ છે : 

(૧) નમાઝે મ યત િસવાય દરેક વાિજબ

નમાઝ માટે વુ વાિજબ છે. 

(૨) વાિજબ તવાફ માટે. 

(૩) કુરઆનના અક્ષરો,  અ લાહના નામો

તથા ચૌદ માઅસમુીન (અલિ હ સલામ)ના

નામોને અડતા પહલેા. (મસઅલા ન.ં ૩૨૩-

૩૨૪) 

(૪) સજદા તથા તશહદુની કઝા માટે. 

ISLAMI TALIM (P:2) ‐ 16  HAJINAJI.com 

(૫) જો કુરઆન નિજસ થઇ ગયુ ં હોય તો

તેને ધોવા માટે. 

(૬) નઝર, અહદ અથવા કસમના કારણે વુ

વાિજબ થઇ જાય તો વુ કરવુ ંવાિજબ છે.  પ્ર : બાબતો માટે વુ વાિજબ છે

તેમાથંી કોઈપણ ત્રણ લખો.  

(સી) નીચે જુબની બાબતો માટ

ુ ુ ત છે

(૧) નમાઝે મ યત પઢવા માટે. (મસઅલા

ન.ં ૩૨૮) 

ISLAMI TALIM (P:2) ‐ 17  HAJINAJI.com 

(૨) મોમીનોની કબ્ર ઉપર ફાતેહા પડવા માટે.

(કબ્ર તાનમા ંજતી વખતે) 

(૩) મિ જદમા ંપ્રવશે કરતા ંપહલેા. 

(૪) નબીઓ તથા ઇમામોના હરમ (રોઝા)મા ં

દાખલ થતા પહલેા. 

(૫) કુરઆનના પાનાના હાિંસયા (િકનારી)ને

અડકવા અથવા પોતાની પાસે કુરઆન

રાખવા માટે 

(૬) રાતે્ર સતુા પહલેા.  પ્ર : કામ માટે વુ કરવુ ં સુ ત હોય

તેવા ચાર કામ જણાવો .  

ISLAMI TALIM (P:2) ‐ 18  HAJINAJI.com 

પાઠ – 4

(એ) અ સલાત (દરરોજની નમાઝ) નમાઝ ુ ં

નામ

ફઝીલતનો સમય નમાઝ કઝા

થવાનો

સમય

(1) ુ હ ુ હ સા દક યૂ દય (2)

ઝોહર

બપોરનો સમય

શ થતા ં

યૂા ત

(3) અ ઝોહરની નમાઝ

પછ

યૂા ત

(4)

મગ રબ

યૂા ત પછ

જયાર વૂ

મ ય રાિ

ISLAMI TALIM (P:2) ‐ 19  HAJINAJI.com 

તરફની લાલાશ

માથા ઊપર જતી

રહ યારથી

(5) ઈશા મગ રબની

નમાઝ પછ

મ ય રાિ

  

(બી) સલાત (નમાઝ) કોની ઉપર

વા જબ છે ?

નમાઝ દરેક મસુલમાન માટે િદવસમા ં

પાચં વખત પઢવી વાિજબ છે. દરરોજની

નમાઝ દરેક બાિલગ ઉપર વાિજબ

છે.છોકરાઓ પદંર વષર્ પરૂા થયા પછી અને

ISLAMI TALIM (P:2) ‐ 20  HAJINAJI.com 

છોકરીઓ નવ વષર્ પરૂા થયા પછી,બાિલગ

થાય છે યારે તેની ઉપર નમાઝ વાિજબ

થાય છે.  

પ્ર : કેટલા વષર્ની છોકરી માટે નમાઝ

વાિજબ છે ?  

(સી) નમાઝ પઢતા પહલા આ

બાબતો યાનમા ંરાખવી જ ર છે.

નમાઝ ઇ લામ મઝહબનો થાભંલો

( તભં) છે. નમાઝ પડવી,  એ દરેક

મસુલમાનની પહલેી ફરજ છે. કુરઆનમા ં

અ લાહ ે એંશી (૮૦) જગ્યાએ નમાઝની

ISLAMI TALIM (P:2) ‐ 21  HAJINAJI.com 

ઝીલત વણર્વી છે.બીજી બધી ઇબાદતો

કરતા ં નમાઝને વધ ુ ે ઠ દર જો અપાયો

છે.નમાઝ માણસને બધા ખરાબ કાય

કરવાથી બચાવ ે છે, અને પાક તથા પિવત્ર

િજંદગી ગજુારવામા ંમદદ પ બને છે. 

દરેક મસુલમાનની ફરજ છે કે તે

નમાઝ પઢે અને નમાઝ પઢવાની સાચી રીત

શીખે. નમાઝ પઢતા પહલેા ંઅમકુ બાબતોનુ ં

યાન રાખવુ ંજ રી છે. નીચે મજુબ છે. 

(૧) આપણુ ં શરીર તથા કપડા પાક હોવા

જોઈએ. 

(૨) વુ પાક તથા વ છ પાણીથી કરવુ ં

જોઈએ. 

ISLAMI TALIM (P:2) ‐ 22  HAJINAJI.com 

(૩) કપડા,  મુ સલો તથા નમાઝ પઢવાની

જગ્યા વ છ તથા પાક હોવી જોઈએ. તેમજ

ગસબી ન હોવા જોઈએ. એટલે કે કોઈની

નારાઝગીથી લીધેલા ન હોવા જોઈએ. 

(૪) િક લો (ખાન-એ-કાબા) કઈ િદશામા ં છે, 

તેની જાણ હોવી જોઈએ. 

(૫) નમાઝનો વખત થયો હોવો જોઈએ. 

(૬) નમાઝ પડતી વખતે શરીરના ભાગોને

પાવવા જ રી છે, તે પરેૂપરૂા ઢંકાયેલા હોવા

જોઈએ.  

પ્ર : નમાઝ પઢતી વખતે કઈ વાતો

યાનમા ંરાખવી જોઈએ?  

ISLAMI TALIM (P:2) ‐ 23  HAJINAJI.com 

(ડ ) નમાઝ પઢતી વખતે યાનમા ં

રાખવા વી બાબતો.

નમાઝ પઢવી,  અ લાહ સાથ ે વાતો

કરવા સમાન ઈબાદત છે. આપણે જયારે

કોઈ મોટા માણસ,  નેતા કે અિધકારી સાહબે

પાસે જઈએ છીએ યારે તેની સામે તેમનુ ં

માન જળવાય તે રીતે અદબપવૂર્ક ઊભા

રહીએ છીએ. જયારે નમાઝમા ં અ લાહની

હુ રમા ંઊભા રહવેાનુ ં હોય છે. તેથી નીચે

મજુબની કેટલીક બાબતોનો ખાસ ખ્યાલ

રાખવો જોઈએ. 

ISLAMI TALIM (P:2) ‐ 24  HAJINAJI.com 

(૧) નમાઝ ખબૂજ એકાગ્રતા અને યાનથી

પડવી જોઈએ. 

(૨) નમાઝ દર યાન ક્યારેય હસવુ ં ન

જોઈએ. 

(૩) નમાઝમા ંરડવુ ંપણ ન જોઈએ. (ખદુાના

ખોફ થી રડવુ ંઆવ ેતો વાધંો નહીં) 

(૪) આપણુ ંમોઢંુ િક લા તરફથી ફરી ન જાય

તેનુ ંખાસ યાન રાખવુ ંજોઈએ. 

(૫) ચાલ ુનમાઝમા ંમાથુ ંકે પગ િબન જ રી

રીતે હલાવવા ન જોઈએ.  પ્ર : નમાઝ પડતી વખતે કઈ કઈ વાતો

યાનમા ંરાખવી જોઈએ? 

ISLAMI TALIM (P:2) ‐ 25  HAJINAJI.com 

5 - નમાઝના કાય

(1) કયામ :- (મસઅલા ન.ં 967)

નમાઝ પઢતી વખતે િક લાની સામે

ટ ાર ઊભા રહવે ુ ંજોઈએ. નમાઝની િન યત

કયાર્ની સાથ ે જ કયામની હાલત શ થઇ

જાય છે.કયામની હાલતમા ં જરા પણ

હલનચલન કરવુ ંન જોઈએ. 

(૨) પુ ષે તેના બનેં પગ એવી રીતે જુદા

રાખવા,  થી બનેં પગ વ ચે ૪ થી ૮ ઇંચની

જગ્યા રહ.ે 

(૩) ીએ બનેં પગ ભેગા રાખીને ઊભા રહવે ુ ં

જોઈએ. 

ISLAMI TALIM (P:2) ‐ 26  HAJINAJI.com 

(૪) પુ ષે તેના બનેં હાથ સીધા રાખવા

જોઈએ. (સાથળ ઉપર હાથ રાખવા સુ ત

છે.) 

(૫) ીએ તેના બનેં હાથ છાતી (સીના)

ઉપર રાખવા સુ ત છે. 

(૬) પુ ષ- ી બનેં નજર મોહર (સજદગાહ)

ઉપર રાખવી જોઈએ.  

પ્ર : નમાઝના કયામમા ં કઈ વાતોને

યાનમા ંરાખવી જોઈએ ?     

ISLAMI TALIM (P:2) ‐ 27  HAJINAJI.com 

(2) િન યત : (મસઅલા ન.ં 952)

િન યત વાિજબ કન છે. નમાઝ શ

કરતા ં પહલેા મનમા ં િન યત કરવી કે હુ ં

અમકુ નમાઝ પઢંુ .ં ખદુાની ખશુી માટે

“કુબર્તન એલ લાહ”.  િન યત કરવા માટે

મોઢેથી બોલવુ ંજ રી નથી. 

છોકરા માટ છોકર માટ

-પગ જરા ટા રાખવા

-હાથ બા ુમા ંરાખવા

- ગળ ઓ ભેગી

રાખવી

-નજર (મોહર તરફ)

-પગ ભેગા રાખવા

-હાથ બા ુમા ંરાખવા

- ગળ ઓ ભેગી

રાખવી

-નજર (મોહર તરફ)

ISLAMI TALIM (P:2) ‐ 28  HAJINAJI.com 

નીચે રાખવી

-ખભા ઢ લા રાખવા નીચે રાખવી -ખભા ઢ લા રાખવા

પ્ર : નમાઝની િન યત કેવી રીતે કરાય ?  

(3) તકબીર લુ એહરામ

િન યત કયાર્ પછી બનેં હાથ કાન સધુી

એવી રીતે ઊંચા કરવા ંજોઈએ કે બનેં હાથની

હથળેી િક લાની સામે ખુ લી હોય. તે પછી

‘અ લાહો-અકબર’ કહવે ુ.ં આ પહલેી તક્બીરને

‘તકબીરતલુ-એહરામ’  કહવેાય છે. આ

તકબીર ક ા પછી,  એ બધી બાબતો

પહલેા (પેરગ્રાફ સી અને ડી) આવી ગઈ છે, 

તેનુ ંબરાબર યાન રાખવુ ંજોઈએ.  

ISLAMI TALIM (P:2) ‐ 29  HAJINAJI.com 

છોકરા માટ છોકર માટ

-પગ જરા ટા રાખવા

-હાથને કાન ધુી

લઈ જવા

(હાથનો ઠૂો કાનની

પાછળના ભાગ ધુી

લઈ જવો.)

- ગળ ઓ ભેગી

રાખવી

-નજર (મોહર તરફ)

નીચે રાખવી

-ખભા ઢ લા રાખવા

-પગ ભેગા રાખવા

-હાથને કાન ધુી લઈ

જવા

(હાથનો ઠૂો કાનની

પાછળના ભાગ ધુી

લઈ જવો.)

- ગળ ઓ ભેગી

રાખવી

-નજર (મોહર તરફ)

નીચે રાખવી -ખભા ઢ લા રાખવા

પ્ર : તકબીરતલુ એહરામ શુ ંછે ? 

ISLAMI TALIM (P:2) ‐ 30  HAJINAJI.com 

(4) કરઅત

નમાઝની િન યત કયાર્ પછી,  સરૂએ

અલ દ તથા સરૂએ કુલહો વ લાહ (અથવા

બીજી કોઈ નાની સરૂા) પડવી જોઈએ. આ

બ ે સરૂા સાચા ઉ ચાર (સહી મખરજ) થી

અદા કરવા જોઈએ. (મસઅલા ન.ં૯૮૭)  

રૂએ અલહ દ

િબિ મ લાહ હીરરહમાન િનરરહીમ 

(શ ક ં ંઅ લાહના નામથી રહમેાન અને

રહીમ છે.) 

અ દો િલ લાહ ેર બીલ આલમીન 

ISLAMI TALIM (P:2) ‐ 31  HAJINAJI.com 

(તમામ વખાણ ખાસ ખદુા માટે છે સમ ત

મખ્લકૂની પરવરીશ કરનાર છે.) 

અરરહમા િનરરહીમ 

(રહમેાન અને રહીમ છે.) 

માલેકે ય મીદ ીન 

(  કયામતના િદવસનો માિલક છે.) 

ઇ યાક નઅબોદો વ ઇ યાક ન તઇન 

(માત્ર તારી જ બદંગી કરીએ છીએ, અને ફક્ત

તારી પાસેથી જ મદદ યાચીએ છીએ.) 

એ દેન સેરાતલ મુ તકીમ 

(તુ ંસીધા ર તા તરફ અમારી િહદાયત

ફરમાવ.) 

સેરાતલ લઝીન અનઅ્ ત અલયહીમ 

ISLAMI TALIM (P:2) ‐ 32  HAJINAJI.com 

(એવા લોકોની રાહ તરફ મને તે તારી

નેઅમતોથી નવા યા છે.) 

ગયરીલ મગ બે અલયહીમ વલ ઝા લીન 

(એવા લોકોની રાહ નહી કે મના ઉપર તારો

કોપ નાિઝલ થયો હોય અને ન એવા લોકોની

રાહ કે ઓ ગમુરાહ છે.)   

રૂએ ુલહો વ લાહ

િબિ મ લાહ હીરરહમાન િનરરહીમ 

કુલ હો વ લાહો અહદ 

અ લાહુ સમદ 

લમ યલીદવલમ યલુદ 

ISLAMI TALIM (P:2) ‐ 33  HAJINAJI.com 

વલમ યકુ લહ ુકોફોવન અહદ 

તરજૂમો :(હ ેરસલૂ) કહો કે અ લાહ એક જ

છે. તે અ લાહ કે તમામ માવજુદાતથી

બેનીયાઝ ( વતતં્ર) છે. ન તે કોઈને જ મ

આપે છે,અને ન તેને કોઈએ જ મ આ યો છે, 

અને ન કોઈ તેના વો છે. [સ.ૂ ઇખ્લાસ ૧

થી ૪ ] 

પ્ર :નમાઝમા ં સરૂએ અલ દ અને બીજી

સરૂા પડવાને શુ ંકહવેાય છે ?  

(5) અૂ તથા તેનો ઝ

બનેં સરૂા પઢી લીધા પછી એટલુ ં કવુ ં

જોઈએ કે બનેં હાથ પગના બનેં ધટૂણ ઉપર

ISLAMI TALIM (P:2) ‐ 34  HAJINAJI.com 

રહ.ે આને ‘ કૂઅ’ કહવેાય છે. કૂઅમા ંનજર

બે પગની વ ચે રાખવી જોઈએ. કૂઅની

હાલતમા ં ત્રણ વખત ‘સુ હાન લાહ’ અથવા

એક વખત ‘સુ હાન ર બેયલ અઝીમે વ બે

હ દેહી’  (મારો મોટો પાલનહાર, અયબ અને

ઉણપોથી પાક અને મકુ્ત છે, અને હુ ં તેના

વખાણ કરવામા ંમશગલૂ )ં કહવે ુ ંજોઈએ.

ઉપરોક્ત બનેં કહ ેતો બહતેર છે. (મસઅલા

ન.ં ૧૦૩૧-૧૦૩૭) 

છોકરા માટ છોકર માટ

1. પગ જરા ટા

રાખવા

2. હાથ ટૂણ પર

1. પગ ભેગા રાખવા

2. હાથ ટૂણ પર

રાખવા

ISLAMI TALIM (P:2) ‐ 35  HAJINAJI.com 

રાખવા

3. બનેં પગની વ ચે

નજર રાખવી.

4. પગના બનેં

ટૂણને દબાવીને

રાખવા.

5. કમરનો ભાગ

સરખો (સમતલ) રહ

તેમ ક ુ ં

3. બનેં પગની વ ચે

નજર રાખવી.

4. ટૂણના ભાગને

દબાવવો નહ .

 પ્ર : કૂઅનો િઝક્ર જણાવો. 

 

ISLAMI TALIM (P:2) ‐ 36  HAJINAJI.com 

સમેઅ લાહનો ઝ [મસઅલા ન.ં 1052 (7)]

કૂઅ કયાર્ પછી સીધા િ થર ઊભા

થઈને ‘સમેઅ લાહો લેમન હમેદહ’  ( પણ

ખદુાની તારીફ અને વખાણ કરે ખદુાએ

તઆલા સાભંળે અને વીકારે છે) ક ા પછી

‘અ લાહો અકબર’  કહવે ુ ં જોઈએ. આ ઝીક્ર

ઊભા રહીને કરવાનો છે.   

(6) સજદા તથા તેનો ઝ [મસઅલા ન.ં 1054-1058] તે પછી નીચે નમીને કપાળ,  હાથની

બનેં હથળેીઓ, બનેં ગોઠણ તથા પગના બનેં

અંગઠુા જમીન ઉપર રાખી કપાળને મોહર

ISLAMI TALIM (P:2) ‐ 37  HAJINAJI.com 

(સજદગાહ) ઉપર રાખવુ ં જોઈએ. સજદામા ં

શરીરના સાત ભાગ જમીન ઉપર રાખવા

જોઈએ. મોહર ન હોય તો પાક જમીન, 

પ થર,  અથવા તો લાકડાના કટકા ઉપર

કપાળને રાખવુ.ં આને સજદા કહવેાય છે.

સ દાનો િઝક્ર ત્રણ વખત ‘સુ હાન લાહ’ 

અથવા એક વખત ‘સુ હાન ર બેયલ

અ’અલા વ બે હ દેહી’ છે. (મારો અ લાહ

સૌથી ઉ ચતર છે. દરેક અયબ અને ઉણપથી

મકુ્ત છે. અને હુ ં તેના વખાણ કરવામા ં

મશગલુ )ં. ઉપરોક્ત બનેં કહ ેતો બહતેર

છે.  

ISLAMI TALIM (P:2) ‐ 38  HAJINAJI.com 

છોકરા માટ છોકર માટ

1. બનેં પગ જરા ુદા

રાખવા.

2. પગના ઠૂા

જમીનને અડકવા

જોઈએ.

3. હાથની

ગળ ઓનો ઉપરનો

ભાગ ક બા તરફ રહ

તેમ ભેગી રાખવી.

4. હાથ કાનની હારમા ં

રાખવા.

5. નાક જમીનને

1. બનેં પગ ભેગા

રાખવા.

2. પગના ઠૂા

જમીનને અડકવા

જોઈએ.

3. હાથની

ગળ ઓનો ઉપરનો

ભાગ ક બા તરફ રહ

તેમ ભેગી રાખવી.

4. હાથ કાનની હારમા ં

રાખવા.

5. નાક જમીનને

ISLAMI TALIM (P:2) ‐ 39  HAJINAJI.com 

અડાડ ુ ં અથવા

મહોરપર રાખ ુ ં

ુ તહબ છે.

6. ખો ુ લી

રાખવી.

7. બનેં હાથની કોણી

જમીનને અડ નહ તે

ર તે પડખાની

બહારની બા ુએ

રાખવી.

અડાડ ુ ં અથવા

મહોરપર રાખ ુ ં

ુ તહબ છે.

6. ખો ુ લી

રાખવી.

7. બનેં હાથની કોણી

જમીનને અડક તેવી

ર તે બા ુમા ંરાખવી.

 તે પછી બેઠા થઈને ‘અ તગફે લાહ

ર બી વ અતબૂો એલયહ’  

ISLAMI TALIM (P:2) ‐ 40  HAJINAJI.com 

(હુ ંમારા ખદુાથી માફી તલબ ક ંછે

મારો પાલનહાર છે અને તેની તરફ પાછો

વ ં )ં. યારપછી અ લાહો અકબર કહીને

બીજો સજદો કરવો,  િઝક્ર કરવો અને ઉભા

થવુ.ં નમાઝની પહલેી રકાત પરૂી થઈ. હવે

બીજી રકાત માટે તૈયાર થવુ.ં  

બી રકાત માટ ઉભા થ ુ ં

બીજી રકાત માટે ઉભા થતા થતા

‘બેહવ લી લાહ ે વ કુ વતેહી અકુમો વ

અકઉદ’નો ઝીક્ર પઢાય છે. 

(અ લાહની મદદથી અને તેની

તાકાતથી ઉભો થાવ ંઅને બેસુ ં .ં) 

ISLAMI TALIM (P:2) ‐ 41  HAJINAJI.com 

આખી નમાઝમા ંફક્ત આ એક િઝક્ર જ

હલનચલનની હાલતમા ં પઢાય છે. આ

િસવાયના બધા િઝક્ર વખતે શરીરને િ થર

રાખવુ ંજોઈએ. 

પહલેી રકાત પરૂી થયા પછી બીજી

રકાત શ થાય છે. રીતે પહલેી રકાત

પડયા તેવી જ રીતે બીજી રકાત પડવામા ં

આવ ે છે. મા ંપહલેા સરૂએ અલ હ દ અને

બીજી કોઈ સરૂા પડાય છે.  

ુ તુ

બીજી રકાતમા ં કુઅ કરતા પહલેા

‘કુનતૂ’ પઢવી સુ ત છે. કુનતૂમા ં અંગઠુા

ISLAMI TALIM (P:2) ‐ 42  HAJINAJI.com 

િસવાયની બધી આંગળીઓને ભેગી કરી બનેં

હથળેીને પોતાના મોઢા સામે આકાશ તરફ

રાખવી જોઈએ. મા ંપહલેા સલવાત પઢી

પછી ‘ર બે ઝીદની ઈ મવંવ અલિહકની

િબ સાલેહીન’ 

(અય મારા અ લાહ, મા ંઇ મ િવશાળ

કર અને મને સારા લોકો સાથે મેળવી આપ.)

તેમજ “ર બના આતેના ફીદદુિનયા હસનત ં

વ ફીલ આખેરતે હસનત ં વ કેના

અઝાબ ાર” 

(અય મારા પાલનહાર ! અમને

દુિનયામા ં નેઅમત આપ અને આખેતરમા ં

ISLAMI TALIM (P:2) ‐ 43  HAJINAJI.com 

(પણ) નેઅમત (સવાબ) આપ. અને

(દોઝખની) આગથી બચાવ.)  

છોકરા માટ છોકર માટ

1. બનેં પગ જરા ટા

રાખવા.

2. હાથોને ચહરા સામે

રાખે અને હથેળ ઓને

એકમેકથી મીલાવીને

આસમાન સામે

ગોઠવે. હાથના ઠૂા

િસવાયની બાક ની

ગળ ઓને

1. બનેં પગ ભેગા

રાખવા.

2. હાથોને ચહરા સામે

રાખે અને હથેળ ઓને

એકમેકથી મીલાવીને

આસમાન સામે

ગોઠવે. હાથના ઠૂા

િસવાયની બાક ની

ગળ ઓને

ISLAMI TALIM (P:2) ‐ 44  HAJINAJI.com 

મીલાવીને રાખે.

3. નજર હથેળ ઓ

સામે રાખવી.

મીલાવીને રાખે.

3. નજર હથેળ ઓ

સામે રાખવી.  

યારપછી કુઅ કરી બનેં સજદા

બજાવી લાવવા.  

પ્ર ો: 

૧. સજદાનો અને બીજી રકાત માટે ઉભા

થતી વખતે પઢવાનો િઝક્ર જણાવો. 

૨. કુનતુ પઢવી સુ ત છે કે વાિજબ?  

 

ISLAMI TALIM (P:2) ‐ 45  HAJINAJI.com 

તશ દુ :- તશ દુ, સલામ અને

ઝી [મસઅલા ન.ં1109]

  બીજી રકાતના ંબનેં સજદા કયાર્ પછી, 

બેસીને આ રીતે તશહદુ પઢે : ‘અ હદો અલ

લા એલાહ ઇ લ લાહો વહદહ ૂલા શરીક લહુ

વ અ હદો અ મોહ મદન અ દોહ ુ વ

રસલૂોહ. અ લાહુ મ સ લે અલા મોહ મદીંવ

વ આલે મોહ મદ’ 

  (ગવાહી આપુ ં ં કે કોઈ ખદુા

ઈબાદતને યોગ્ય નથી. એના િસવાય કે

અજોડ અને એક છે, અને તેનો કોઈ શરીક

નથી. અને હુ ં ગવાહી આપુ ં ં કે હઝરત

ISLAMI TALIM (P:2) ‐ 46  HAJINAJI.com 

મોહમંદ (સ લ લાહો અલ હ ે વ આલેહી

વસ લમ) ખદુાના બદંા અને તેના પયગબંર

છે. અય ખદુા તુ ં મોહ મદ અને આલે

મોહ મદ (અલ હમેુ સલામ) પર રહમેત

નાિઝલ કર.)  

છોકરા માટ છોકર માટ

1. ડાબા પગના

તળ યા ઉપર જમણો

પગ રાખવો.

2. હાથ સાથળ ઉપર

રાખવા.

3. નજર નીચે બનેં

1. ડાબા પગના

તળ યા ઉપર જમણો

પગ રાખવો.

2. હાથ સાથળ ઉપર

રાખવા.

3. નજર નીચે બનેં

ISLAMI TALIM (P:2) ‐ 47  HAJINAJI.com 

પગ વ ચે (ખોળામા)ં

રાખવી.

પગ વ ચે (ખોળામા)ં

રાખવી.  

સલામ : તશહદુ પછી,  નમાઝ પરૂી કરતી

વખતે નીચે મજુબ ત્રણ સલામ પડવી

જોઈએ. [મસઅલા ન.ં૧૧૧૪] 

(૧) અ સલામો અલયક અ યોહન નિબ યો

વ રહમત ુ લાહ ેવ બરકાતોહ  

(અય પયગબંર,  તમારા પર સલામ થાય

અને ખદુાની બરકતો અને રહમેતો થાય.) 

(૨) અ સલામો અલયના વ અલા

એબાિદ લાિહ સાલેહીન. 

ISLAMI TALIM (P:2) ‐ 48  HAJINAJI.com 

(ખદુા તરફથી અમો નમાઝ પઢનારાઓ પર

અને તમામ નેક બદંાઓ પર સલામતી

નાિઝલ થાય.) 

(૩) અ સલામો અલયકુમ વ રહમત ુ લાહ ેવ

બરકાતોહ. 

(તમો મોમીનો પર ખદુાની સલામતી અને

રહમેતો અને બરકતો નાઝીલ થાય.)  

ત બીહ

  સલામ પઢયા પછી ત બીહ પઢવી.

‘ત બીહ ે ફાતેમા ઝહરેા (સલામુ લાહ ે

અલ હા)’ના નામથી મ હરુ છે. આ ત બીહ

પઢવી સુ ત છે. નીચે મજુબ પઢાય છે. 

ISLAMI TALIM (P:2) ‐ 49  HAJINAJI.com 

(૧) અ લાહો અકબર (૩૪ વખત) 

(અ લાહ સૌથી મહાન છે) 

(૨) અલ હ દો િલ લાહ (૩૩ વખત) 

(બધા વખાણ અ લાહના જ છે) 

(૩) સુ હાન લાહ (૩૩ વખત) 

(ખદુાએ તઆલા પિવત્ર અને પાક છે)  

પ્ર : 

(૧) તશહદુ અને સલામમા ંશુ ં િઝક્ર પડવાનો

હોય છે?  

(૨) ત બીહ પઢવી વાિજબ છે કે સુ ત?  

ISLAMI TALIM (P:2) ‐ 50  HAJINAJI.com 

િવભાગ બીજો

અ લા કયાત 1 : ુદા ુદા ઝ કરવાથી થતા

ફાયદા  

(1) બ મી લાહનો ઝ :

િબ મી લાહ િહર રહમાનીર રહીમ 

જમવાનુ ંશ કરતા પહલેા અથવા કોઈ

કામ શ કરતા પહલેા “િબ મી લા હીર

રહમાનીર રહીમ”  કહવે ુ ં જોઈએ. નો અથર્

થાય છે કે : ‘અ લાહના નામથી શ ક ં ં

ISLAMI TALIM (P:2) ‐ 51  HAJINAJI.com 

મહાન દયા અને કૃપા છે.’  અ લાહ ે

આપણને ઘણી નેઅમતો આપી છે. આપણે

ખોરાક ખાઈએ છીએ,  પાણી પીએ છીએ.

આપણામા ંકામ કરવાની શિક્ત અને અક્કલ

છે. નાથી આપણે વધ ુશીખી અને સમજી

શકીએ છીએ. તે બધ ુ અ લાહ તરફથી

આપવામા ંઆવલેુ ં છે. તેથી દરેક કામ શ

કરતા પહલેા ‘િબ મી લાહ’કહવેાથી

(અ લાહનુ ંનામ લેવાથી) આપણા બધા કામ

સફળ થશે, અને અ લાહની યાદ રહશે.ે   

ISLAMI TALIM (P:2) ‐ 52  HAJINAJI.com 

(2) અલ હ દો લી લાહ ર બીલ

આલમીન :

જમી લીધા પછી અને કોઈ પણ કામ

પ ૂ ંથયા પછી ‘અલ હ દો િલ લાહ ેર બીલ

આલમીન’કહવે ુ ંજોઈએ. નો અથર્ થાય છે કે

: ‘વખાણ તે અ લાહના છે,  આલમીનનો

રબ (દુિનયાઓના પાલનહાર) છે.’  કારણ કે

અ લાહ ે દરેક કામ પ ૂ ં કરવામા ં આપણી

મદદ કરી છે. અને દરેક કામ કરવાની શિક્ત

આપી છે. તેથી તેની નેઅમતો માટે તેનો

આભાર માનવો જોઈએ.  

ISLAMI TALIM (P:2) ‐ 53  HAJINAJI.com 

2 - મા બાપ ુ ંમાન ળવ ુ ં

(તાબેદાર કરવી)

દરેક માણસ માટે નેક બનવાનુ,ં 

પોતાના મા – બાપની તાબેદારી કરી તેમને

માન આપવાનુ ં વાિજબ છે. આપણા ં મા – 

બાપે આપણને ઉછેયાર્,  ખવડા યુ-ંપીવડા યુ,ં 

આપણે જયારે સાવ નાના બાળક હતા, 

યારથી આપણને કેળવણી આપી. તેઓએ

આપણા ં બચપણમા ં તેમની ઉંઘ છોડીને

ઉજાગરા પણ કયાર્ છે. 

આપણે મ મ મોટા થતા ગયા તેમ

તેમ તેઓ આપણા િશક્ષણની યવ થા કરવા

ISLAMI TALIM (P:2) ‐ 54  HAJINAJI.com 

લાગ્યા. તેમણે આપણને ઘણી બાબતો

શીખવાડી છે. જયારે આપણે કોઈ કામમા ં

સફળ થઈએ છીએ યારે તેઓ ખબૂજ રાજી

થાય છે. 

અ લાહ ે આપણને મા –  બાપ વી

નેઅમત બક્ષી છે,  તેથી આપણે તેનો શકુ્ર

અદા કરવો જોઈએ. આપણા મા –  બાપ

આપણી સાથ ે માયા પણે વતેર્ છે. તેથી

આપણે તેઓનો આભાર માનવો જોઈએ.

આપણે તેમના હક્કો અદા કરીને તેઓની

સાથ ે નેક વતર્ન રાખવુ ંજોઈએ. તેઓને ખશુ

રાખવા જોઈએ અને તેમની નાફરમાની કદી

ન કરવી જોઈએ. 

ISLAMI TALIM (P:2) ‐ 55  HAJINAJI.com 

અ લાહ તઆલા કુરઆનમા ંફરમાવ ેછે

કે : તમો તમારા મા – બાપ સાથ ેનેક વતાર્વ

રાખો. જો આપણે મા –  બાપ સાથ ે સારો

વતાર્વ નહીં રાખીએ તો અ લાહ આપણી

ઉપર ગુ સે થશે, અને કયામતના િદવસે સજા

કરશ.ે જયારે આપણા ંમા – બાપ વ ૃ ધ થઈ

જાય યારે આપણે તે લોકોની એવી રીતે

સભંાળ લેવી જોઈએ,  વી રીતે આપણે

યારે નાના હતા યારે તેઓ આપણી સભંાળ

લેતા હતા. લોકો મા – બાપ સાથે એહસાન

કરે અને નેક વતાર્વ રાખે તો અ લાહ તેને

બક્ષી આપશ.ે  

ISLAMI TALIM (P:2) ‐ 56  HAJINAJI.com 

3 - ુરઆનની આયતો તથા

હદ સો

હઝરત રસલેૂખદુા (સ લ લાહો અલયહ ે

વ આલેહી વસ લમ)ના િવષયોની યાદગાર

હદીસો :- 

(૧) સારા િમત્રો : ને સારા તથા ઉમદા

િમત્રો મ યા છે, તે સૌથી નસીબદાર છે. 

(૨) મા – બાપ ને મદદ કરવી : મા – બાપ

સાથ ે નેક વતાર્વ કરવાથી જ ત મળશે, 

ખરાબ વતાર્વ કરવાથી જહ મની આગ

મળશ.ે 

ISLAMI TALIM (P:2) ‐ 57  HAJINAJI.com 

(૩) પાડોશી : પોતાના પાડોશીને તકલીફ

આપતો હશે તે જ તની (મીઠી) ખુ બ ુપણ

સુઘંી શકશ ેનહીં. 

(૪) બીમાર તથા અપગં : કોઈ ગરીબ, 

ફકીર,  િબમાર તથા અપગં સાથ ે ભાઈચારો

રાખે,  પોતાની દોલત માથંી તેને કંઈ આપે

અને તેની સાથ ે યાયપવૂર્ક વતેર્ તો તે ખરો

મોમીન (અથવા મોમેના) છે. 

(૫) પ્રમાિણકતા : પ્રમાિણકતા રોઝી

લાવવામા ં મદદ પ બને છે. જયારે જૂઠથી

ગરીબાઈ આવ ેછે. 

(૬) સબ્ર-શકુ્ર : ઈમાનના બે ભાગ છે. અધ

ભાગ સબ્ર છે.જયારે બીજો અધ ભાગ શકુ્ર છે. 

ISLAMI TALIM (P:2) ‐ 58  HAJINAJI.com 

(૭) ક્ષમા-માફી : અ લાહ તઆલાએ મારા

ઉપર જુ મ કરનારને માફ કરી દેવા માટે

ફરમા યુ ંછે. 

ઉપરની હદીસો આપણા આખરી

પયગબંર હઝરત મોહ મદ (સ લ લાહો

અલ હ ે વ આલેહી વસ લમ)એ ફરમાવલેી

છે.  

ુરઆને શર ફની આયતો

(૧) યાય ઉપકાર : િનસશંય, અ લાહ યાય

તથા ઉપકાર તથા નજદીકી સગા- હાલાઓને

(આિથર્ક સહાય આપવાનો) હકુમ કરે

છે.(સ.ુનહલ ૧૬-૯૦)  

ISLAMI TALIM (P:2) ‐ 59  HAJINAJI.com 

(૨) સબ્ર (નેક વતર્ન) : હ ે ઈમાન

લાવનારાઓ ! ધીરજ ધરો અને

સહનશીલતામા ં એકબીજાની હરીફાઈ કરો

અને હાદ માટે કમર કસી લો,  અને

અ લાહથી ડરતા રહો કે કદાચને તમે

સફળતાને પામો. (સરૂએ આલે ઇમરાન

૩:૧૯૯) 

(૩) વાયદા પાલન : અલબ ,  ણે પોતાનો

વાયદો પરૂો કય તથા (ગનુાહથી) બચીને

ચા યો તો િનસશંય અ લાહ (પણ ગનુાહથી)

બચનારાઓને દો ત રાખે છે. 

(૪) મા-ંબાપ સાથ ે નેક વતર્ન : અને તારા

પરવરદીગારે (ત ન છેવટનો) હુકમ આપી

ISLAMI TALIM (P:2) ‐ 60  HAJINAJI.com 

દીધો છે કે તમે તેના િસવાય બીજા કોઈની

ઈબાદત કરો નહીં અને મા-બાપ સાથ ે નેકી

કરતા રહો. (સરૂએ બની ઇસરાઈલ ૧૭:૨૩) 

પ્ર ો : 

(૧) પાડોશી િવશ ેરસલૂ (સ લ લાહો અલ હ ે

વ આલેહી વસ લમ)એ શુ ંફરમા યુ ંછે ? 

(૨) સબ્ર અને શકુ્ર િવશ ેરસલૂ (સ લ લાહો

અલ હ ે વ આલેહી વસ લમ)ની હદીસ

વણર્વો. 

(૩) વાયદા પાલન ઉપર કુરઆને શરીફની

આયત તેના સદંભર્ સાથે વણર્વો.   

ISLAMI TALIM (P:2) ‐ 61  HAJINAJI.com 

પાઠ – 4

(1) કામ અને ફરજ પાલન  ઇ લામ હમેંશા કામ કરતા રહવેાનો

અને આળસ ન કરવાનો હકુમ આપે છે.

આપણે કોઈ પણ કામ કરીએ યારે તે કામ

સમયસર પ ૂ ંથઇ જાય તેવા પ્રય નો કરવા

જોઈએ. અ લાહ ઉપર ભરોસો રાખીને કામ

કરવાથી કામ સરળ થઇ જાય છે. 

એક િદવસ હઝરત અલી

(અલિ હ સલામ) ખજૂરના ઠિળયા (બી)થી

ભરેલી એક થલેી લઈને મદીનાના

ISLAMI TALIM (P:2) ‐ 62  HAJINAJI.com 

ખેતરમાથંી પસાર થઇ ર ા હતા. આપને

કોઈએ સવાલ કય કે,  ‘આ થલેીમા ંશુ ં છે?’ 

હઝરત અલી (અલિ હ સલામ)એ જવાબ

આ યો : ‘ઇ શાઅ લાહ (ખદુા ચાહશ ે તો)

ખજુરના થોડા ઝાડ છે.’  હઝરત અલી

(અલિ હ સલામ)ને ખદુા ઉપર પરેૂપરૂો

ભરોસો હતો. તેઓના આ જવાબથી

જણાઈ આવ ે છે,  તેઓ સખત કામ કરતા.

કોઈ કામને કદી ટાળતા નહીં. તેઓને િવ ાસ

હતો કે તેમની થેલીમાનંા ખજૂરના બી જ ર

ઉગશ.ે તેઓનો તે િવ ાસ પરૂો પણ થયો.

જયારે તેઓએ ખજુરના બી વાવી દીધા.

ISLAMI TALIM (P:2) ‐ 63  HAJINAJI.com 

યારે તેમાથંી ઝાડ ઉગીને જમીન ઉપર

આ યા. 

આપણે કુલમા ંઅ યાસ કરતા હોઈએ, 

યા ંઆપણી પરીક્ષા હોય અથવા તો ઘરનુ ં

કોઈ કામ હોય યારે તેમા ંસફળતા મેળવવા

માટે આપણે પરેૂપરૂી કોિશષ કરવી જોઈએ.

કોઈપણ કામ કરવામા ં આળસ કરવી ન

જોઈએ. તેની સાથ ે અ લાહ ઉપર ભરોસો

રાખીને કામ કરવુ ં જોઈએ. તેથી અ લાહ

આપણને જ ર મદદ કરશ ે અને આપણે

સફળ થઈશુ.ં કેટલીકવાર એવુ ંપણ બને કે :

આપણને સફળતા મળતી નથી. તેમા ં

અ લાહની મરજી હોય છે. તેવા વખતે

ISLAMI TALIM (P:2) ‐ 64  HAJINAJI.com 

આપણે િનરાશ ન થવુ ંજોઈએ. પણ અ લાહ

ઉપર વધ ુ ભરોસો રાખીને પ્રય નો કરવા

જોઈએ. તેથી વહલેા મોડા પ્રય નોના ફળ

જ ર મળશ.ે  

(2) સામા જક યવહાર

ઇ લામ સારી વતર્ણકૂ તથા સારા

અખ્લાક માટે હકુમ કરે છે. આપણે યા ંપણ

રહતેા હોઈએ યા ંઆપણે આપણી વતર્ણકૂ

અને કાયર્નો ખ્યાલ રાખવો જોઈએ. 

હઝરત રસલેૂખદુા (સ લ લાહો અલ હ ે

વ આલેહી વસ લમ)ના જમાનામા ં

અરબ તાનના લોકો બહ ુજ જડ,  િનદર્ય તથા

ISLAMI TALIM (P:2) ‐ 65  HAJINAJI.com 

ખરાબ ચાિર યવાળા હતા. એકબીજા સાથે

કેવી રીતે વતર્વુ ં તે જાણતા ન હતા. તેઓ

હમેંશા આપસમા ં લડતા રહતેા. રસલેૂખદુા

(સ લ લાહો અલ હ ેવ આલેહી વસ લમ)એ

તેઓને ધીમે ધીમે સારી વતર્ણકૂ શીખવી અને

સમજા યુ ંકે તેઓ સારા અખ્લાક કેળવ.ે 

જયારે આપણે કોઈના ઘરે જઈએ યારે

અથવા કોઈના મમા ંદાખલ થવાના હોઈએ

યારે દાખલ થતા પહલેા ધીમેથી દરવાજો

ખખડાવવો જોઈએ. અથવા બહારથી ડોરબેલ

દબાવવી જોઈએ. કોઈના ઘરે જઈએ યારે

શાિંત રાખવી જોઈએ યા ં કોઈપણ વ તનેુ

અડકવુ ંન જોઈએ.  

ISLAMI TALIM (P:2) ‐ 66  HAJINAJI.com 

જયારે કોઈ સતૂ ુ ં હોય યારે ઘ ઘાટ કે

અવાજ ન કરવો જોઈએ. કારણ કે તેનાથી

ઊંઘમા ંખલેલ થાય છે. તેથી કોઈ સતૂ ુ ંહોય

યારે શાિંત જાળવવી જોઈએ. 

કોઈ ર તામા ં સામે મળે યારે પહલેા

તેને “સલામનુ અલયકુમ”  કહવે ુ ં જોઈએ.

જયારે આપણે એકબીજાથી ટા પડીએ યારે

“ખદુાહાફીઝ” અથવા “ફી અમાની લાહ”  કહવે ુ ં

જોઈએ. નો અથર્ છે “ખદુા તમા ં રક્ષણ

કરે”. 

સાચા મસુલમાન બનવા માટે અને નેક

જીવન ગજુારવા માટે આપણે ઉપર જણાવલેી

ISLAMI TALIM (P:2) ‐ 67  HAJINAJI.com 

બાબતો ઉપર અમલ કરીને સારા ચાિર યના

માિલક બનવુ ંજોઈએ.  

પ્ર : 

(૧) કોઈને મળીએ યારે અને જુદા પડીએ

યારે શુ ંકહવે ુ ંજોઈએ ?  

ISLAMI TALIM (P:2) ‐ 68  HAJINAJI.com 

િવભાગ ીજો

ઇ લામનો ઈિતહાસ

1 - અ લાહ તરફથી પયગબંરો

આ યા

અ લાહ (સુ હાનહ ુ વ તઆલા)એ

લોકોના માગર્દશર્ન માટે પયગબંરો મોક યા.

અ લાહ ેઆ પયગબંરો માનવજાતમાથંી જ

ચ ૂટંીને મોક યા હતા. પયગબંરો ગણુવાન

અને દયા હતા. તેઓનુ ંજીવન પિવત્ર તથા

ઉમદા હત ુ.ં તેઓએ અ લાહના હકુમોનુ ં

પાલન કયુર્ં હત ુ.ં તેઓનુ ં જીવન સમગ્ર

ISLAMI TALIM (P:2) ‐ 69  HAJINAJI.com 

માનવજાત માટે નમનૂા પ છે. તેઓ જ ખરા

માગર્દશર્ક અને ર તો બતાવનારા છે. આ

દુિનયામા ં માનવજાતની શ આત

પયગબંરના આવવાની સાથ ે થઇ હતી.

દુિનયામા ં આવલેા પહલેા ઇ સાન હઝરત

આદમ (અલિ હ સલામ)થી માડંીને આજ

સધુી સમગ્ર માનવજાત કદી અ લાહના

પયગબંર કે માગર્દશર્ક વગરની ખાલી રહી

નથી. દુિનયાના સૌ પ્રથમ ઇ સાન હઝરત

આદમ (અલિ હ સલામ) પણ પહલેા નબી

હતા. કોઈ નબી ખદુા ન હતા. નબી પણ

આપણી વા જ ઇ સાન હતા. કોઈ નબીએ

ક ુ ં નથી કે,  હુ ં ખદુા .ં નબીને અ લાહ

ISLAMI TALIM (P:2) ‐ 70  HAJINAJI.com 

તરફથી િહદાયત મળે છે. તેઓ અ લાહનો

હકુમ માનતા અને બીજાઓને પણ

અ લાહનો હકુમ માનવાની આજ્ઞા આપતા

હતા. કેટલાક નબીઓને અ લાહ તરફથી

િકતાબ આપવામા ંઆવી હતી. જયારે બીજા

નબીઓ, તેમની પહલેાના નબીઓની િકતાબો

મજુબ ચાલતા હતા. નબીને અ લાહ

તરફથી િકતાબ મળી તેને ‘રસલૂ’ નો લકબ

મ યો હતો. 

નબીને િકતાબ નથી મળી તેને

‘નબી’ કહવેાય છે. અ લાહ ે જુદા જુદા સમયે

આખી દુિનયાના લોકો માટે ૧,૨૪,૦૦૦

નબીઓ મોક યા. બધા જ નબીઓ ફક્ત એક

ISLAMI TALIM (P:2) ‐ 71  HAJINAJI.com 

અ લાહની જ ઈબાદત કરતા હતા અને

તેઓએ આપણને પણ અ લાહની ઈબાદત

કરતા ંશીખ યુ ંછે. મસુલમાન એ છે બધા

પયગબંરોને માને,  તેમના િવશે િદલથી

અકીદત અને ઈમાન રાખે.   

2 - હઝરત હૂ

(અલ હ સલામ)નો ઈિતહાસ

હઝરત નહૂ (અલિ હ સલામ) અ લાહ

તરફથી આવલે એક મહાન નબી હતા.

એમનુ ં સાચુ ં નામ અ દુલ ગ ફાર અથવા

અ દુલ માિલક અથવા અ દુલ આ’લા

ISLAMI TALIM (P:2) ‐ 72  HAJINAJI.com 

અથવા સકન હત ુ.ં તેઓએ અ લાહના ખૌફમા ં

પાચંસો વષર્ સધુી દન કયુર્ં. યારથી તેઓ

‘નહૂ’  તરીકે ઓળખાવા લાગ્યા. નહૂને અથર્

થાય છે “ દન કરવાવાળા”.  નહૂ શ દ

“નવહા” શ દ ઉપરથી બ યો છે. 

હઝરત આદમ (અલિ હ સલામ)ના

ઇ તેકાલના ૧૨૬ વષર્ પછી હઝરત નહૂ

(અલિ હ સલામ)નો જ મ થયો. તેમની

પહલેા દસ નબીઓ આ યા હતા. તેઓના

વશંજની િવગત આ મજુબ છે. હઝરત નહૂ

બીન લમેક બીન મેથસુલાહ િબન અનોખ (

ઈદરીસ નબીના નામથી ઓળખાય છે.)

હઝરત નહૂ (અલિ હ સલામ)ના ં જમાનામા ં

ISLAMI TALIM (P:2) ‐ 73  HAJINAJI.com 

લોકો િબ કુલ ગમુરાહીમા ં હતા. તેઓ

મિૂતર્પજૂા કરતા અને મિૂતર્ઓ તેમને મદદ

કરશ ે તેવી આશા રાખતા. હઝરત નહૂ

(અલિ હ સલામ)એ તેઓને મિૂતર્પજૂા છોડી

દેવાની િહદાયત આપી અને સમજા યુ ં કે

ખરો ખદુા તો અ લાહ જ છે, અને તેની જ

ઈબાદત કરવી જોઈએ. તેઓએ લોકોને સારા

કામ કરવાની અને ખરાબ કામ છોડી દેવાની

િશખામણ આપી. અ લાહ કેટલો દયા છે, તે

સમજા યુ ંઅને અ લાહના અઝાબથી લોકોને

ડરા યા પણ તે જમાનામા ંલોકોને તેની કંઈક

અસર થતી નહીં. તેઓ હઝરત નહૂ

ISLAMI TALIM (P:2) ‐ 74  HAJINAJI.com 

(અલિ હ સલામ)ની મ કરી કરતા અને

તેમની િશખામણને ગણકારતા નહીં. 

હઝરત નહૂ (અલિ હ સલામ) તેઓને

સાચા માગર્ પર લાવવાની અનહદ કોિશષો

કરતા પણ તેમની બધી જ કોિશષો નકામી

જતી. હઝરત નહૂ (અલિ હ સલામ) કેટલાક

લોકોને ખાનગીમા ંપોતાના િવ ાસમા ંલેવાનો

પ્રય ન કરતા પણ તેમને કંઈ અસર થતી

નહીં. તે લોકો હઝરત નહૂ (અલિ હ સલામ)

ઉપર પ થર ફકીને હમૂલો કરતા. ક્યારેક તો

હઝરત નહૂ (અલિ હ સલામ) પ થરોના

ઢગલા નીચે દબાઈ જતા. અને લોહી લહુાણ

થઇ જતા. તેઓમા ં એવી મા યતા હતી કે

ISLAMI TALIM (P:2) ‐ 75  HAJINAJI.com 

તેમના બાળકો ભિવ યમા ં હઝરત નહૂ

(અલિ હ સલામ) ઉપર દયા રાખીને તેઓને

નહીં મારે. તેથી તેઓ તેમના બાળકોને

લાવીને પોતાની નજર સામે તેમની પાસે

હઝરત નહૂ (અલિ હ સલામ) ઉપર હમુલો

કરાવતા.  

આવા હીંસક હમૂલાને કારણે હઝરત

નહૂ (અલિ હ સલામ) પ થરોના ઢગલા નીચે

દબાઈને બેભાન થઇ જતા. યારે જીબ્રઈલ

નામના ફરી તા ખદુાના હકુમથી આવતા.

હઝરત નહૂ (અલિ હ સલામ)ને બહાર કાઢતા

અને તેમના જખ્મોને સાફ કરી તેમની

સારવાર કરતા. હઝરત નહૂ

ISLAMI TALIM (P:2) ‐ 76  HAJINAJI.com 

(અલિ હ સલામ) યારે સાજા થઇ જતા

યારે ફરીથી લોકોને સમજાવવાની કામગીરી

શ કરી દેતા. આમ,  હઝરત નહૂ

(અલિ હ સલામ)એ સતત નવસો વષર્ સધુી

તેમની કૌમને સધુારવાની કોિશષ કરી. તેમ

છતા ં તેમની કૌમ સધુરી નહીં. યારે હઝરત

નહૂ (અલિ હ સલામ)એ ખદુાની બારગાહમા ં

બદ –  દુવા કરી. થી તેમની કૌમની ીઓ

િનસતંાન બની ગઈ. ઢોર –  ઢાખંર મરણ

પા યા. બાગ-બગીચા,  ખેતી-વાડી વગેરે

સકૂાઈને નાશ પા યા. ચાર વષર્ સધુી સતત

દુકાળ પાડયો. યારપછી હઝરત નહૂ

(અલિ હ સલામ)એ ફરીથી લોકોને િહદાયત

ISLAMI TALIM (P:2) ‐ 77  HAJINAJI.com 

કરી કે,  ‘અ લાહને એક માનો. તમારી જીવન

યવહારની રીત બદલાવો તો આ

મસુીબતોથી મિુક્ત પામશો.’  આ વાતને

તેઓની કૌમે સાભંળી નહીં. પણ યારે

હઝરત નહૂ (અલિ હ સલામ) બોલતા યારે

તેમની વાત કાને પડી ન જાય તે માટે તેઓ

કાનમા ં આંગળી નાખી દેતા. હઝરત નહૂ

(અલિ હ સલામ)એ તેમની કૌમને આટલો

બધો અસહકાર ને હીદાયતથી દૂર રહવેાની

દાનત જોઇને ખબૂજ દુ:ખ અને િનરાશા થઇ.

તે વખતે હઝરત નહૂ (અલિ હ સલામ) ઉપર

અ લાહની વહી (સદેંશો) આવી કે :

“ગમગીન ન થાવ. લોકો ઈમાન લા યા છે

ISLAMI TALIM (P:2) ‐ 78  HAJINAJI.com 

તેઓ જ ઈમાન ઉપર રહશે,ે તે િસવાય બીજા

કોઈ ઈમાન લાવનાર નથી. 

મારા હકુમ પ્રમાણે એક વહાણ બનાવો.

લોકો ઝાિલમ છે,  તેની િચંતા કરો નહીં.

બેશક તેઓ ડૂબી જશ.ે”  હઝરત નહૂ

(અલિ હ સલામ)એ અ લાહના હકુમથી

વહાણ બનાવવાનુ ં શ કયુર્ં. તેઓને વહાણ

બનાવતા જોઈ તેમની કૌમના આગેવાનો

તેમની મ કરી કરવા લાગ્યા. હઝરત નહૂ

(અલિ હ સલામ) તે જમાનામા ં દુિનયાના

ભાગમા ં રહતેા તે હાલમા ં ‘ઈરાક’  નામથી

ઓળખાય છે. હઝરત નહૂ

(અલિ હ સલામ)એ જગ્યાએ વહાણ

ISLAMI TALIM (P:2) ‐ 79  HAJINAJI.com 

બના યુ ં તે જગ્યાએ આ મિ જદે કુફા છે.

હઝરત નહૂ (અલિ હ સલામ) એ વહાણ

બના યુ ં તે ઘણુ ં મોટંુ હત ુ.ં તેની લબંાઈ

૩૬૦૦ ટ (૧૨૦૦ વાર),  તેની પહોળાઈ

૨૪૦૦ ટ (૮૦૦ વાર) અને ઉંચાઈ ૨૪૦

ટ (૮૦ વાર) હતી. તે વહાણને ત્રણ માળ

હતા. વહાણના પહલેા માળે પશઓુ,  બીજા

માળે પક્ષીઓ અને ત્રીજા અને સૌથી ઉપરના

માળમા ં ઈમાન લા યા હતા તેવા એંશી

સાથીદારો હઝરત નહૂ (અલિ હ સલામ)ની

સાથે હતા. તેમા ં તેઓ માટે જીવન જ રી

વ તઓુ પણ હતી. યારે વહાણ સપંણૂર્

તૈયાર થઇ ગયુ ં યારે અ લાહ તરફથી

ISLAMI TALIM (P:2) ‐ 80  HAJINAJI.com 

હઝરત નહૂને તેમના કુટંુબીજનો,  સતંાનો, 

સાથીદારો અને એક-એક પશ-ુપક્ષીઓની

જોડી સાથ ેરાખીને તેમા ંદાખલ થઇ જવાનો

હકુમ થયો. 

યારપછી, વરસાદ વરસવાનુ ંશ થયુ.ં

ચારે બાજુથી પરૂ આવવા લાગ્યા. આખી

દુિનયા પાણી-પાણી થઇ ગઈ. દુિનયાના

ઇિતહાસનુ ંતે સૌથી મોટંુ પાણીનુ ંપરૂ હત ુ.ં

લોકો અ લાહ ઉપર ઈમાન લા યા ન હતા

એ બધા ડૂબી ગયા. હઝરત નહૂ

(અલિ હ સલામ)ની એક નાફરમાન પ ની, 

તેઓનો એક પતુ્ર નુ ંનામ ‘કનાન’ હત ુ ંઅને

ISLAMI TALIM (P:2) ‐ 81  HAJINAJI.com 

ણે ઈમાન લાવવાનો ઇ કાર કય હતો તે

બનેં ડૂબી ગયા. 

અ લાહ ે હઝરત નહૂ

(અલિ હ સલામ)ને વચન આ યુ ંહત ુ ં કે તેને

તથા તેના કુટંુબીજનોને બચાવશ.ે યારે

હઝરત નહૂ (અલિ હ સલામ)નો પતુ્ર કનાન

પાણીના પરૂમા ંડૂબવા લાગ્યો યારે તેઓએ

અ લાહની બારગાહમા ં ફિરયાદ કરી : અય

અ લાહ,  આ મારો િદકરો છે. મારા

કુટંુબમાથંી છે. અને તારો વાયદો હમેંશા

સાચો છે. યારે અ લાહ (સ લ લાહો અલ હ ે

વ આલેહી વસ લમ) તરફથી જવાબ મ યો, 

‘અય નહૂ તે તારા કુટંુબનો અહલ (યોગ્ય

ISLAMI TALIM (P:2) ‐ 82  HAJINAJI.com 

પાત્રતા ધરાવનાર યિક્ત) નથી.’  અ લાહ ે

આ જવાબ એ માટે આ યો કારણ કે કનાન

હક ઉપર ન હતો. હઝરત નહૂ

(અલિ હ સલામ)ને બીજા પતૂ્રો હતા. ના

નામ આમ, સામ અને યાફસ હતા. આ ત્રણેય

ભાઈઓ અને તેમની અ ય પ નીઓ ઈમાન

લા યા હતા. તેઓ હઝરત નહૂ

(અલિ હ સલામ)ના વહાણમા ં બેસી ગયા

હતા ને બચી ગયા હતા. હઝરત નહૂ

(અલિ હ સલામ)નુ ંવહાણ ઘણા ંિદવસો સધુી

પાણી ઉપર તરત ુ ંર ુ ંધીમે ધીમે પાણી શાતં

થઇ ગયુ.ં અને વહાણ એક પહાડ પાસે

આવીને અટ ુ.ં તે પહાડનુ ંનામ ‘જુડી’  છે.

ISLAMI TALIM (P:2) ‐ 83  HAJINAJI.com 

આ પહાડ તકુ મા ં આવલેો છે. આ રીતે

હઝરત નહૂ (અલિ હ સલામ) અને તેઓના

સાથીઓ બચી ગયા. દુિનયાનુ ં વાતાવરણ

ફરી િ થર થયુ ં યારે તેઓએ મઝહબના

પ્રચારની કામગીરી ફરી શ કરી,  તેમના

જીવનના અંત સધુી ચાલ ુરાખી.  

કહવેાય છે કે : હઝરત નહૂ

(અલિ હ સલામ) ૨૫૦૦ વષર્ જી યા. તેઓને

૮૫૦ વષર્ની વયે નબુ વતનો હો ો મ યો.

યારપછી ૯૫૦ વષર્ સધુી તેઓએ ત લીગ

કરી. તેઓના જીવનના ૨૦૦ વષર્ વહાણ

બનાવવાની કામગીરીમા ં વી યા હતા.

ISLAMI TALIM (P:2) ‐ 84  HAJINAJI.com 

દિરયામા ંઆવલેા પરૂના બનાવ પછી,  તેઓ

૫૦૦ વષર્ જી યા. 

હઝરત નહૂ (અલિ હ સલામ)ના

જીવનની એક ન ધપાત્ર વાત એ છે કે

તેઓને ૨૫૦૦ વષર્ની લાબંી િજંદગી મળી

હોવા છતા ંતેઓએ પોતાના માટે પોતાનુ ંએક

પણ ઘર બના યુ ં ન હત ુ.ં હઝરત નહૂ

(અલિ હ સલામ) એક નાનકડા પંડામા ં

રહતેા હતા. તે પંડુ ંએટલુ ંબધ ુનાનુ ંહત ુ ંકે

યારે હઝરત નહૂ (અલિ હ સલામ) તેમા ં

સતૂા યારે તેમના પગ પંડાની બહાર

રહતેા હતા.  

ISLAMI TALIM (P:2) ‐ 85  HAJINAJI.com 

પ્ર ો : 

(૧) “નહૂ” શ દનો અથર્ શુ ંથાય?  

(૨) હઝરત નહૂ (અલિ હ સલામ)નો પતુ્ર

કનાન ડૂબે ગયો તેનુ ંકારણ શુ ંહત ુ?ં 

(૩) લોકોએ હઝરત નહૂ (અલિ હ સલામ)ની

િહદાયતની વાત ન માની યારે અ લાહ ેશુ ં

સદેંશો મોક યો?  

(૪) હઝરત નહૂ (અલિ હ સલામ)ના

વહાણનુ ંમાપ લખો. તે કેવ ુ ં હત ુ ંઅને તેમા ં

કોણ બે યુ?ં     

ISLAMI TALIM (P:2) ‐ 86  HAJINAJI.com 

ઈિતહાસમાથંી મળતો બોધ

જયારે આપણે કોઈ ઈિતહાસ વાચંીએ

યારે આપણે આપણા ં મનને પ્ર કરવો

જોઈએકે આપણે આ ઈિતહાસમાથંી શુ ં

શીખ્યા?  આપણે હઝરત નહૂ

(અલિ હ સલામ)ના જીવનની ઉપરની

િવગતથી નીચે મજુબના બોધપાઠ મેળવી

શકીએ છીએ. 

લોકોને અ લાહના હકુમનુ ં પાલન

કરવા કહવેાનુ ંઅને નેકીની િહદાયત કરવાનુ ં

કામ ચાલ ુ રાખવુ ં જોઈએ. હઝરત નહુ

(અલિ હ સલામ)ના જમાનામા ંલોકો તેઓની

ISLAMI TALIM (P:2) ‐ 87  HAJINAJI.com 

મ કરી કરતા.ં તેમની ઉપર પ થરોનો

વરસાદ વરસાવતા અને તેમની વાતો

સાભંળતા નહીં. તેમ છતા,ં  તેઓએ તેમની

કામગીરી બધં કરી ન હતી. અને તેઓ ૯૫૦

વષર્ સધુી ત લીગ કરતા ર ા હતા. 

હઝરત નહુ (અલિ હ સલામ)ની એક

પ નીની વતર્ણકૂ ખરાબ હતી. તેથી તે ડૂબી

ગઈ. નાથી એ શીખવા મળે છે કે કોઈની

સાથ ે ફક્ત કૌટંુબીક સબંધં હોય તો તેનાથી

કંઈ ફાયદો થતો નથી. ભલે પછી તે એક

નબીના પ ની કેમ ન હોય?  દરેક માણસને

તેના અમલ પ્રમાણે સઝા અને જઝા મળે છે. 

ISLAMI TALIM (P:2) ‐ 88  HAJINAJI.com 

તેવી જ રીતે હઝરત નહુ

(અલિ હ સલામ)એ પોતાના દીકરા કનાનને

બચાવી લેવા માટે અ લાહને િવનતંી કરી.

અ લાહ ે તેને જવાબ આ યો કે કનાન તારો

દીકરો (થવાને લાયક) નથી અને કનાન પણ

ડૂબી ગયો. આ બનાવથી એ શીખવા મળે છે

કે જો મા-બાપના સદગણુો તેના દીકરા કે

દીકરીમા ંન હોય તો તે સઝાને પાત્ર બને છે.

પછી ભલેને નબીનો દીકરો કેમ ન હોય?    

ISLAMI TALIM (P:2) ‐ 89  HAJINAJI.com 

3 - હઝરત હૂ (અલ હ સલામ)

અને કદ પો ુતરો

હઝરત નહૂ (અલિ હ સલામ)એ વહાણ

બના યુ ં તે પહલેાના સમયની આ વાત છે.

હઝરત નહૂ (અલિ હ સલામ) એક િદવસ

એક િન ન ર તા ઉપરથી પસાર થઇ ર ા

હતા. યા ં તેમણે એક કૂતરો જોયો. તે કૂતરો

બહજુ કદ પો હતો. તે એટલો બધો કદ પો

હતો કે હઝરત નહૂ (અલિ હ સલામ)ને તેની

સામે ફરીથી જોવાની ઈ છા થતી ન હતી. તે

વખતે હઝરત નહૂ (અલિ હ સલામ) મનમા ં

કહવેા લાગ્યા કે,  ‘યા અ લાહ,  આ કૂતરો

ISLAMI TALIM (P:2) ‐ 90  HAJINAJI.com 

કેટલો કદ પો છે.’  તેજ વખતે અ લાહના

હકુમથી કૂતરો હઝરત નહૂ(અલિ હ સલામ)ને

કહવેા લાગ્યો. ‘અય નહૂ (અલિ હ સલામ) હુ ં

કદ પો .ં તેમા ંકોઈ શક નથી. પણ તમારી

પાસે જો કુદરત હોય તો મારા વો એક

કદ પો કૂતરો તો પેદા કરી જુવો?  શુ ં તમે

એમ કરી શકશો ?’  હઝરત નહૂ

(અલિ હ સલામ) બહુ નેક,  નમ્ર અને ભલા

હતા. તેમને ખ્યાલ આ યો કે તેમણે કૂતરાને

કદ પો કહવેો જોઈતો ન હતો. તેથી તેઓ

પ તાવો કરી દન કરવા લાગ્યા અને

અ લાહ પાસે આ કામ માટે માફી માગી.   

ISLAMI TALIM (P:2) ‐ 91  HAJINAJI.com 

4 - કટલાક યાત નબીઓ

કેટલાક પ્રખ્યાત નબીઓના નામ નીચે

પ્રમાણે છે : 

(૧) હઝરત નહૂ (અલિ હ સલામ)  

(૨) હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ) 

(૩) હઝરત ઈ માઈલ (અલિ હ સલામ)  

(૪) હઝરત ઈસહાક(અલિ હ સલામ) 

(5) હઝરત મસુા (અલિ હ સલામ) 

(૬) હઝરત ઇસા (અલિ હ સલામ) 

(૭) હઝરત મોહ મદ મુ તફુા (સ લ લાહો

અલ હ ેવ આલેહી વસ લમ) છે લા નબી છે.   

ISLAMI TALIM (P:2) ‐ 92  HAJINAJI.com 

5 - હઝરત ઈ ાહ મ

(અલ હ સલામ)નો ઈિતહાસ

હઝરત નહૂ (અલિ હ સલામ) પછી

ધણો સમય વીતી ગયો. તે પછી હઝરત હદુ

(અલિ હ સલામ),  હઝરત સાલેહ

(અલિ હ સલામ) અને બીજા ધણા ંનબીઓએ

લોકોને અ લાહનો માગર્ દેખાડી નેકીના ર તે

લાવવાની કોિશષ કરી.પરંત ુતેમની વાત બહ ુ

થોડા લોકોએ માની. 

મોટા ભાગના લોકો દુ ટ હતા. અને

મિુતર્પજૂા કરતા હતા. તે વખતે અ લાહ ેએક

મહાન નબી હઝરત ઈબ્રાહીમ

ISLAMI TALIM (P:2) ‐ 93  HAJINAJI.com 

(અલિ હ સલામ)ને પેદા કયાર્. હઝરત

ઈબ્રાહીમ (અલિ હ સલામ)નો જ મ

બેબીલોન નામના દેશમા ં થયો હતો. તે

દેશના રાજાનુ ંનામ નમ દ હત ુ.ં નમ દ ધણો

જ ર અને ધાતકી હતો. તે પોતે ખદુા

હોવાનો દાવો કરતો હતો. 

તે જમાનામા ં યોિતષીઓએ નમ દને

ક ુ ંહત ુ ંકે તેના જમાનામા ંમહાન નબી પેદા

થશ.ે અને તેના રા યને બરબાદ કરી

નાખશ.ે નમ દ તે વાત સાભંળીને ગભરાઈ

ગયો હતો. તેણે પોતાના રા યમા ં ટલા

છોકરાઓ જ મે તેને ક લ કરી નાખવાનો

હકુમ આ યો.  

ISLAMI TALIM (P:2) ‐ 94  HAJINAJI.com 

જયારે હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ)નો જ મ થયો યારે તેમની

માતાને એ વાતની બીક લાગી કે નમ દના

માણસો તેમના પતુ્રને મારી નાખશ.ે તેથી

તેણે હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ને

ગામની બહાર એક ગફુામા ં પાવી દીધા.

તેઓ હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ની

સભંાળ લેવા માટે િદવસે અને ક્યારેક રાતે્ર

પણ જતા.ં હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ) આ ગફુામા ં તેર વષર્ સધુી

ર ા. તેટલા વષર્ સધુી તેમણે તેમની માતા

િસવાય બીજા કોઈને જોયા ન હતા.ં જયારે

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ની

ISLAMI TALIM (P:2) ‐ 95  HAJINAJI.com 

માતાને લાગ્યુ ં કે તેમના ફરઝદં હવ ેબહાર

આવ ે તો તેમના માટે કોઈ જોખમ નથી.

યારે તેઓ હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ)ને બહાર લઇ આ યા.

જયારે હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)

બહાર આ યા યારે તેઓને બધુ ં નવુ-ંનવુ ં

લાગવા માડંયુ.ં હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ) તેમના કાકા આઝરને

મ યા. તેમના કાકા તથા બીજા લોકો

પોતાના હાથ ે મિૂતર્ બનાવી તેની ઈબાદત

કરતા હતા.ં હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ)ને આ બધી બાબતો જોઇને

નવાઈ લાગતી હતી. આ બાબત િવશ ેજયારે

ISLAMI TALIM (P:2) ‐ 96  HAJINAJI.com 

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ) તેઓને

સવાલ કય યારે તેઓએ જવાબ આ યો કે

અમારા બાપ દાદા આ રીતે મિૂતર્ઓની પજૂા

કરતા હતા. તે અમે જોતા આ યા છીએ. તેથી

અમે પણ તેવી જ રીતે મિૂતર્ પજૂા (બતુ

પર તી) કરીએ છીએ. 

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)

ઈ છતા હતા કે તે લોકો ફક્ત એક અ લાહ

(સુ હાનહ ુ વ તઆલા)ની જ ઈબાદત કરે.

તેઓ મને િધક્કારતા અને ઈ છતા કે

લોકો એકબીજા સાથ ેહળી મળીને રહ.ે તેઓ

હમેંશા નબળા લોકોની મદદ કરતા અને

ઝાિલમ લોકો પ્ર યે અણગમો રાખતા હતા. 

ISLAMI TALIM (P:2) ‐ 97  HAJINAJI.com 

થોડા સમય પછી હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ)એ જાહરે કયુર્ં કે તેઓ

અ લાહની ઈબાદત કરે છે અને મિૂતર્પજૂાની

વાત તેમને જરાય પસદં નથી. તેઓ લોકોને

એકજ અ લાહની ઈબાદત કરવા અને

મિૂતર્પજૂાથી બચવાનો ઉપદેશ આપવા

લાગ્યા. લોકોએ તેમની વાત માની નહીં અને

તેઓ મિૂતર્પજૂા કરતા જ ર ા. 

એક િદવસ ગામની બહાર મેળો ભરાયો

હતો. ગામના લોકો મેળાનો ઉ સવ મનાવવા

માટે ગયા હતા. હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ) ગામમા ં રોકાયા હતા.ં

તેઓએ એક કુહાડીથી બધી મિૂતર્ઓને તોડી

ISLAMI TALIM (P:2) ‐ 98  HAJINAJI.com 

નાખી. ફક્ત એક મોટી મિૂતર્ને તોડયા વગર

રહવેા દીધી અને તેની ગરદન ઉપર કૂહાડી

લટકાવી દીધી અને પોતાના ઘરે પાછા ફરી

ગયા. મેળો પરૂો થયો યારે લોકો ગામમા ં

પાછા ફયાર્. તેમણે મિૂતર્ઓને તટેૂલી જોઈ.

તેમના મનમા ં હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ) માટે શકંા ગઈ. કે આ કામ

તેમનુ ં જ હોવુ ં જોઈએ. લોકોએ હઝરત

ઈબ્રાહીમ (અલિ હ સલામ) પાસે જઈને પ્ર

કય , ‘શુ ંતમે અમારી મિૂતર્ઓને તોડી નાખી?’ 

યારે હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)એ

જવાબ આ યો કે, ‘બેશક, કોઈએ આ કામ કયુર્ં

છે. તમારી મિૂતર્ઓનો આ નેતા સલામત છે.

ISLAMI TALIM (P:2) ‐ 99  HAJINAJI.com 

જો તે જવાબ આપી શકે તો તમે તેને જ

પછૂી યોને કે મિૂતર્ઓ કોણે તોડી છે?’ હઝરત

ઈબ્રાહીમ (અલિ હ સલામ)નો જવાબ

સાભંળીને તે લોકો ભ ઠા પડયા અને ક ુ ં કે, 

‘તમને ખબર તો છે કે મિૂતર્ઓ બોલી શકતી

નથી.’  યારે હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ) એ કહયુ,ં  ‘શુ ં તમારામા ં

અક્ક્લ નથી? તમે એવી મિૂતર્ની પજૂા કરો છો

તમને મદદ કરી શકતી નથી કે તકલીફ

પણ પહ ચાડી શકતી નથી. તમારા માટે આ

શરમની વાત છે.’ 

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ના

આ જવાબથી તે લોકો અને નમ દ ગુ સે

ISLAMI TALIM (P:2) ‐ 100  HAJINAJI.com 

થયા. તેઓ તેમના દુ મન બની ગયા અને

તેમણે હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ને

મારી નાખવાના પ્રય નો શ કયાર્. તેઓએ

આ માટે એક મોટી આગ સળગાવી. 

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ને

તેમા ંફકી દીધા. પરંત ુઅ લાહના હકુમથી તે

આગ ઠંડી થઇ ગઈ. હઝરત ઈબ્રાહીમને કોઈ

જાતની ઈજા ન થઇ. તેઓ તેમાથંી સહી

સલામત રીતે બહાર નીકળી ગયા. થોડા

સમય બેબીલોનમા ં ર ા પછી હઝરત

ઈબ્રાહીમ (અલિ હ સલામ)ને યાથંી

ફરજીયાત િહજરત કરવી પડી. તેઓએ

િફિલ તીન (પેલે ટાઇન) તથા શામ

ISLAMI TALIM (P:2) ‐ 101  HAJINAJI.com 

(િસિરયા)ના દેશોમા ં જઈને તબલીગ શ

કરી. અ લાહ ેતેઓને ઈ માઈલ અને ઇસહાક

નામના બે ફરઝદંની નેઅમત આપી. આ

બનેં ફરઝદંો પણ અ લાહના નબી હતા.

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ) અને

હઝરત ઈ માઈલ (અલિ હ સલામ) એ

મક્કામા ં અ લાહનુ ં ઘર ખાનાએ કાબાનુ ં

ચણતર કયુર્ં. 

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)એ

લોકોને િહદાયત આપવા માટે ઘણી

મુ કેલીઓનો સામનો કય અને ઘણી

કુરબાની આપી. અને તેઓ તેમના આ

કામમા ંસફળ થયા. અ લાહના દીનનુ ંનામ

ISLAMI TALIM (P:2) ‐ 102  HAJINAJI.com 

‘ઇ લામ’  જાહરે કરનાર તેઓ પહલેા નબી

હતા. ઇ લામના માનનારાઓને ‘મસુલમાન’ 

નામ તેઓએ જ આ યુ.ં હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ)ની અવલાદમાથંી ઘણા ં

નબીઓ હતા. તેથી તેઓને ‘નબીઓના

બાપ’નો લકબ મ યો. આપણા નબી હઝરત

મોહ મદ મુ તફુા (સ લ લાહો અલ હ ે વ

આલેહી વસ લમ) પણ હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ)ના વશંમાથંી હતા.ં 

પ્ર ો: 

(૧) હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)

લોકોને કઈ વાતનો ઉપદેશ આપતા હતા? 

ISLAMI TALIM (P:2) ‐ 103  HAJINAJI.com 

(૨) હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)એ

મિૂતર્ઓને તોડી નાખી હતી. એ બનાવથી

આપણને શુ ંશીખવા મળે છે? 

(૩) નમ દને યોિતષે શુ ં ક ુ ં હત ુ ં ? અને

તેના પિરણામે તેણે શુ ંકયુર્ં ? 

(૪) મિૂતર્પજૂા કરવાવાળાઓએ મિૂતર્પજૂાનુ ંશુ ં

કારણ દશાર્ યુ ં? 

હઝરત ઈ ાહ મ (અલ હ સલામ)ના

વનમાથંી મળતો બોધપાઠ :

મિૂતર્પજૂા અજ્ઞાનતાની િનશાની છે.

મિૂતર્ંમજૂક અજ્ઞાન હતા. તે લોકોના બાપ

દાદાઓ મિૂતર્ઓની પજૂા કરતા હતા. તેથી

તેઓ પણ મિૂતર્ઓને પજૂતા હતા.  

ISLAMI TALIM (P:2) ‐ 104  HAJINAJI.com 

આઝર હઝરત ઇબ્રાહીમ

(અલિ હ સલામ)ના ં કાકા હતા. તેમ છતાયં

તેઓએ તેમનો િવરોધ કાય તેવી જ રીતે

કદાચ આપના મા બાપ આપણને ખોટા ંકાય

કરવાનુ ંકહ ેતો તેનો ઇનકાર કરવો જોઈએ.

કારણ કે તેનાથી આપણો ખાિલક (અ લાહ)

નારાજ થશ.ે 

જો આપણે અ લાહને માનશુ,ં  તેના

ઉપર ભરોસો રાખશુ,ં  ધીરજ રાખશુ,ં  તેના

હકુમનુ ં પાલન કરશુ,ં  તો અ લાહ ે રીતે

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ને આગથી

બચા યા હતા રીતે આપણને પણ તે ઘણી

આફતો અને મસુીબતોથી બચાવશ.ે 

ISLAMI TALIM (P:2) ‐ 105  HAJINAJI.com 

6 - હઝરત ઇ ાહ મ

(અલ હ સલામ) અને

તેઓના મહમાન

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ને

મહમેાનો બહજુ પસદં હતા. તેમના ઘરે

મહમેાન આવ ે તો તેઓ બહજુ ખશુ થતા

હતા. યારે તેઓને કોઈ મસુાફર મળી જતો

તો તેને તેઓ પોતાના ઘરે લઇ જતા ં

જમાડતા અને તેના માટે સવૂાની યવ થા

કરતા. હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)

દરરોજ સવારે ગામના ં મખુ્ય ર તા ઉપર

ઉભા રહતેા અને યાથંી કોઈ મસુાફર પસાર

ISLAMI TALIM (P:2) ‐ 106  HAJINAJI.com 

થાય તેની રાહ જોતા અને યારે કોઈ

મસુાફરને જોતા તો તેને પોતાના ઘરે

મહમેાન બનવાનુ ંઆમતં્રણ આપતા. હઝરત

ઈબ્રાહીમ (અલિ હ સલામ)ને આ નેક કામ

બહજુ પસદં હત ુ.ં બીજાને સગવડતા કરી ખશુ

કરવાના કાયર્થી હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ) પોતે બહ ુજ ખશુ થતા. આ

રીતે હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)

દરરોજ કોઈને કોઈ એક મહમેાનને પોતાની

સાથ ેઘરે લઇ જતા,ં જો કોઈ િદવસ એક પણ

મહમેાન મળતો નહીં, તો તેઓને બહજુ દુ:ખ

થતુ,ં તે િદવસે તેઓ જમવાની વ તઓુને હાથ

પણ લગાડતા નહીં. 

ISLAMI TALIM (P:2) ‐ 107  HAJINAJI.com 

એક વખત એવુ ં બ યુ ં કે ત્રણ િદવસ

સધુી તેમને કોઈ મસુાફર મ યો નહીં. તેથી

તેઓ બહજુ દુ:ખી થયા. મહમેાન વગર તેઓ

જમતા નહીં. તેઓ દરરોજ સવારે ર તા ઉપર

જઈ રાહ જોતા કે આ મહમેાન મળી

આવશ.ે તેઓ દૂર દૂર સધુી નજર દોડાવતા

કે કોઈ મસુાર દેખાઈ જાય, પણ કોઈ મસુાફર

દેખાતો નહીં અને દરરોજ સાં તેઓ િનરાશ

થઈને ઘરે પાછા ફરતા.ં 

ત્રણ િદવસ પછી એક િદવસ સવારે ઉંટ

ઉપર સવાર થયેલ એક વ ૃ મસુાફર યાથંી

પસાર થયો. તેને જોઇને હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ) ખશુ થઇ ગયા. તેમણે તે

ISLAMI TALIM (P:2) ‐ 108  HAJINAJI.com 

વ ૃ મસુાફરને પોતાના ઘરે મહમેાન થવાનુ ં

આમતં્રણ આ યુ.ં તે વ ૃ માણસે આમતં્રણનો

વીકાર કાય . 

યારે તેઓ બનેં જમવા બેઠા યારે

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ) એ

જમતા પહલેા િબિ મ લાહ’ ક ુ.ં પણ તે વ ૃ

મસુાફર એક પણ શ દ બો યો નહીં. 

હઝરત ઇબ્રાહીમ (અલિ હ સલામ) એ

તેમને પછૂ ુ ં કે,  ‘તમે જમતા પહલેા

િબિ મ લાહ કેમ ન બો યા ?  શુ ં અ લાહ

આપણો ખાિલક (પેદા કરનાર) તથા રાિઝક

(રોઝી આપનાર) નથી ? શુ ંઅ લાહ ેઆપેલ

ISLAMI TALIM (P:2) ‐ 109  HAJINAJI.com 

રોઝી ખાતા પહલેા એને યાદ કરવો જ રી

નથી?’ 

તે વ ૃ માણસે જવાબ આ યો કે તેના

ધમર્મા ં તેવો િરવાજ નથી. હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ)એ પછૂ ુ,ં ‘તારો ધમર્ કયો છે

?’ તેને ક ુ ંકે, ‘મારો ધમર્ અિગ્નપજૂકનો છે.’ 

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ને

ગુ સો આ યો અને તેઓ (અલિ હ સલામ)એ

તે વ ૃ ને પોતાના ઘરની બહાર કાઢી મકુ્યો.

તે વ ૃ માણસ બહાર ગયા કે તરત જ

અ લાહ તરફથી િજબ્રઈલ ફિર તા હઝરત

ઈબ્રાહીમ (અલિ હ સલામ) પાસે આ યા અને

ક ુ ં કે,  ‘અ લાહ આ વ ૃ ને સી ેર વરસથી

ISLAMI TALIM (P:2) ‐ 110  HAJINAJI.com 

ખવરાવ ેછે. પણ તુ ંતેને એક ટંક પણ જમાડી

શક્યો નહીં.’  હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ)ને આ વાતથી બહ ુજ દુ:ખ

થયુ.ં તેઓ તરત જ તે વ ૃ માણસની પાછળ

દોડયા અને તેમની પાસે જઈને તેમની માફી

માગંી અને કરગરીને તેને પોતાના ઘરે પાછો

લઇ ગયા અને પોતાની સાથ ેતેને જમાડયો.  

પ્ર : હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ના

વતર્ન પછી અ લાહ તરફથી હઝરત

િજબ્રઈલ શુ ંસદેંશો લઈને આ યા?  

  

ISLAMI TALIM (P:2) ‐ 111  HAJINAJI.com 

આ ક સાથી ુ ંશીખવા મળે છે?

- તમે ગમે તેટલા ભલા હો છતા ંતમને બીજા

િવશ ેખોટો અિભપ્રાય બાધંી લેવાનો હક નથી. 

- તમારે હમેંશા અ લાહની બારગાહમા ંતોબા

ગઝુારવી જોઈએ. અને તેની ખશુી પ્રા ત

કરવા માટેના પ્રય ન કરવા જોઈએ. 

- તમારે યા ં આવતા મહમેાનની આગતા

વાગતા કરી મહમેાનને ખશુ રાખો.     

ISLAMI TALIM (P:2) ‐ 112  HAJINAJI.com 

7 - હઝરત ઈ માઈલ

(અલ હ સલામ)નો ઈિતહાસ

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)એ એક વખત અ લાહ પાસે દુઆ કરી કે તેને પિવત્ર અવલાદ અતા કરે. યારે હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ) ૮૦ (એંશી) વષર્ની વયે પહ યા યારે હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ની દુઆ અ લાહ ે કબલૂ કરી. તેમના ઘરે એક િદકરો પેદા થયો. નુ ંનામ હઝરત ઈ માઈલ (અલિ હ સલામ) રાખવામા ંઆ યુ.ં 

હઝરત ઈ માઈલ (અલિ હ સલામ)ની માતાનુ ં નામ જનાબે હાજરા હત ુ.ં જનાબે હાજરા હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ની

ISLAMI TALIM (P:2) ‐ 113  HAJINAJI.com 

પહલેી પ ની જનાબે સારાહના ઈજી શયન કનીઝ હતા.ં યારે જનાબે સારાહને ઘણા સમય સધુી કોઈ અવલાદ થઈ નહીં યારે હઝરત ઇબ્રાહીમે જનાબે હાજરા સાથ ે શાદી કરી. આમ,  હઝરત ઈ માઈલ (અલિ હ સલામ),  હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ના પહલેા ફરઝદં હતા.ં પ્ર : 

(૧) હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ના

પહલેા ફરઝદંનુ ંનામ શુ ંહત ુ ં?  

(૨) હઝરત ઇ માઇલ (અલિ હ સલામ)ના ં

માતાનુ ંનામ શુ ંહત ુ ં? તે કોણ હતા ?    

ISLAMI TALIM (P:2) ‐ 114  HAJINAJI.com 

8 - હઝરત ઈસહાક

(અલ હ સલામ)નો ઈિતહાસ

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ના

બીજા િદકરાનુ ં નામ હઝરત ઇ હાક છે.

એમની માતાનુ ં નામ સારાહ હત ુ.ં યારે

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ની વય

૧૦૦ વષર્ની હતી યારે તેમનો જ મ થયો.

તે પણ અ લાહના નબી હતા. હઝરત ઇ હાક

(અલિ હ સલામ) ઈસરાઈલના તમામ મહાન

નબીઓના િપતા હતા. મા ં હઝરત મસુા

(અલિ હ સલામ) અને હઝરત ઈસા

(અલિ હ સલામ)નો સમાવેશ થાય છે. 

ISLAMI TALIM (P:2) ‐ 115  HAJINAJI.com 

9 - ઝમઝમનો વૂો

યારે હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ) નાના બાળક હતા યારે

અ લાહ તરફથી હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ)ને હઝરત ઈ માઈલ

(અલિ હ સલામ) તથા તેમની માતાને

િહજાઝ (હાલના સાઉદી અરેબીયા) લઇ

જઈને રણની વ ચે મકૂી આવવાનો હકુમ

થયો. હાલમા ંખાનએ કાઅબા છે યા ં િહજાઝ

નામની જગ્યા હતી. હઝરત ઈબ્રાહીમ

(અલિ હ સલામ) માટે વ ૃ ાવ થામા ંપોતાની

પ ની તથા પતુ્રથી િવખટુા પડવુ ંઘણુ ંમુ કેલ

ISLAMI TALIM (P:2) ‐ 116  HAJINAJI.com 

હત ુ.ં તેમ છતા ં તેઓએ અ લાહના હકુમનુ ં

પાલન કયુર્ં. તેઓએ હઝરત ઈ માઈલ

(અલિ હ સલામ) તથા તેની માતા જનાબે

હાજરાને એવા થળે યા ં ન પાણી કે

ઝાડપાન કંઈ ન હત ુ ંતેવા રણમા ંમકૂી દીધા. 

હઝરત ઈ માઈલ (અલિ હ સલામ)

સાવ નાના બાળક હતા. ગરમી સખ્ત હતી.

તેઓને પાણીની ખબૂજ તરસ લાગી. બીબી

હાજરા પોતાના બાળક હઝરત ઈ માઈલ

(અલિ હ સલામ)માટે પાણી શોધવા સફા

અને મરવાના પહાડ વ ચે દોડવા લાગી.

આ પણ હજ માટે જનારાઓ આવી રીતે

બનેં પહાડ વ ચે અ લાહના હકુમ મજુબ દોડે

ISLAMI TALIM (P:2) ‐ 117  HAJINAJI.com 

છે. ને ‘સઈ’  કહવેાય છે. યારે બીબી

જનાબે હાજરાને પાણી ન મ યુ ં યારે િનરાશ

થઈને હઝરત ઈ માઈલ (અલિ હ સલામ)ની

પાસે આ યા અને જોયુ,ં  તો જમીનમાથંી

પાણીનો ચ મો (ઝરણુ)ં વહતેો હતો. આ

પાણીના ઝરણાને ‘ઝમઝમ’ના નામથી

ઓળખવામા ંઆવ ેછે. 

સમય વીતતો ગયો આ ઝરણુ ં લાબંો

સમય વીતી જવાને કારણે બરુાઈ ગયુ.ં તેથી

કોઈને તે ઝરણા િવશેની જાણકારી મળી નહીં.

બહજુ લાબંા સમય પછી હઝરત રસલેૂ ખદુા

(સ લ લાહો અલ હ ેવ આલેહી વસ લમ)ના

દાદા હઝરત અ દુલ મુ લીબે તેને શોધીને

ISLAMI TALIM (P:2) ‐ 118  HAJINAJI.com 

ખોદય.ુ આ ઝમઝમનો કૂવો હજી મક્કામા ં

ખાનએ કાઅબાની પાસે મ જીદુલ હરામમા ં

મૌજૂદ છે. યારે હઝરત ઈ માઈલ

(અલિ હ સલામ) મોટા થયા યારે તેમણે

કાબા (અ લાહના ઘર –  બયતુ લાહ)ના

ચણતર કામમા ંઅ લાહના હકુમથી હઝરત

ઇબ્રાહીમ (અલિ હ સલામ)ને મદદ કરી. 

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)

પછી હઝરત ઈ માઈલ (અલિ હ સલામ)

અ લાહના નબી થયા. આપણા નબી હઝરત

મોહ મદ મુ તફુા (સ લ લાહો અલ હ ે વ

આલેહી વસ લમ) હઝરત ઈ માઈલ

(અલિ હ સલામ)ના વશંજ છે. 

ISLAMI TALIM (P:2) ‐ 119  HAJINAJI.com 

10 - ખાનએ કાઅબાનો ઈિતહાસ

ઘણા ં સમય પહલેા અ લાહ તરફથી

હઝરત ઈબ્રાહીમ (અલિ હ સલામ)ને

ઈબાદત કરવાની એક જગ્યા બનાવવાનો

હકુમ થયો. તેમણે આ હકુમનુ ં પાલન કયુર્ં.

અને મક્કામા ં ચાર િદવાલનુ ં એક ઘર

બના યુ.ં ને આપણે ‘કાઅબા’ કહીએ છીએ.

એક માત્ર અ લાહની ઈબાદત કરવાની

શ આત થઇ તે આ પહલેી જગ્યા હતી. 

ખાનએ કાઅબાને અ લાહનુ ં ઘર

કહવેાય છે. પણ તેનો અથર્ એમ નથી કે

અ લાહ તેમા ંરહ ેછે. અ લાહ સવર્ યાપી છે.

ISLAMI TALIM (P:2) ‐ 120  HAJINAJI.com 

એનો અથર્ એ થાય કે અ લાહ દરેક જગ્યાએ

મૌજૂદ છે. પરંત ુ અ લાહ ે ખાનએ કાબાને

મહાનતા બક્ષી છે. તેથી કાબાને ‘અ લાહનુ ં

ઘર’ અને ‘બયતુ લાહ’ પણ કહવેામા ંઆવ ેછે.

આપણા નબી હઝરત મોહ મદ (સ લ લાહો

અલ હ ે વ આલેહી વસ લમ)એ આ

જગ્યાએથી ઇ લામ ધમર્ના પ્રચારની શ આત

કરી હતી. તમામ મસુલમાનો માટે તે એક

હાની જગ્યા છે. આપણે તે જ િદશા તરફ

મોઢુ રાખીને નમાઝ પઢીએ છીએ. ‘હજ’ 

એટલે ઇ લાિમક કેલે ડરના છે લા એટલે કે

ઝીલહજ મિહનામા ં મક્કાની પિવત્ર યાત્રા

માટે જવુ.ં આખી દુિનયાના લોકો યા ં હજ

ISLAMI TALIM (P:2) ‐ 121  HAJINAJI.com 

કરવા માટે ભેગા થાય છે. ઝી હજ િસવાયના

કોઈ મિહનામા ં મક્કાની યાત્રા માટે જવાને

‘ઉમરાહ’  કહવેામા ં આવ ે છે. હજ માટે જઈ

બયતુ લાહમા ંઈબાદત કરવી ખાનએ કાબાને

પોતાની આંખથી નીહાળવુ ં એને આખી

દુિનયાના મસુલમાનોની મલુાકાત કરવી

અ યતં ખશુી અને નેઅમતનો પ્રસગં છે.

આખી દુિનયાના બધા મસુલમાનો કાળા, 

ગોરા, પૈસાદાર, ગરીબ, ઊંચા, નીચા બધા એક

જ કુટંુબની મ ભેગા મળી અ લાહની

બારગાહમા ંએક સમાન બનીને ઉભા રહ ે છે.

અને ભાઈચારાની ભાવના ઉ પ થાય છે.  

ISLAMI TALIM (P:2) ‐ 122  HAJINAJI.com 

11 - અ હા લુ ફ લ

ઈ.સ. ૫૭૦ના વષર્મા ં યમન નામના

દેશમા ંએક બહજુ બળવાન રાજા રાજ કરતો

હતો. તેનુ ંનામ અબ્રહા – અલ – અશરમ હત ુ.ં

અબ્રહા હમેંશા એક જ વાત િવચારતો કે પોતે

િવખ્યાત કઈ રીતે બને? 

અબ્રહા કાઅબાને બહજુ િધક્કારતો હતો.

લોકો કાબા પાસે ઈબાદત માટે જાય તે વાત

તેને પસદં ન હતી. દુિનયાના લોકો યમન

આવ ેઅને પોતાને ઓળખતા થાય તે માટે

તેણે યમનમા ંસુદંર મિંદર બના યુ ંહત ુ.ં તેણે

લોકોને ખાનએ કાઅબાના થાને યમનના

ISLAMI TALIM (P:2) ‐ 123  HAJINAJI.com 

મિંદરે આવવાનો આગ્રહ કય . લોકોને ખાન-

એ-કાઅબા પ્ર યે પે્રમ હતો તેથી તેઓએ આ

વાતનો ઇ કાર કય . એક િદવસ િહજાઝના

કેટલાક રહવેાસીઓએ અબ્રહાના મિંદરને

સળગાવી દીધુ.ં તેથી અબ્રહા બહજુ ગુ સે

થયો. કાઅબાનો નાશ કરી નાખવાનુ ં નક્કી

કયુર્ં. તેણે હાથી ઘોડા તથા ઉંટ સાથને ુ ંએક

મોટંુ લ કર તૈયાર કયુર્ં. તે લ કર સાથ ેકા’બા

તરફ કૂચ કરવા લાગ્યો. યારે અબ્રહા તથા

તેનુ ં લ કર મક્કા પહ યુ ં યારે યાનંા

રહવેાસીઓ આવડુ ં મોટંુ લ કર જોઇને ડરી

ગયા. તેઓ પાસે અબ્રહા અને તેના લ કરનો

મકુાબલો થઇ શકે તેવા કોઈ હિથયાર ન

ISLAMI TALIM (P:2) ‐ 124  HAJINAJI.com 

હતા. તેથી તેઓએ પહાડોમા ં જઈ રક્ષણ

લીધુ.ં તે જમાનામા ંઆગેવાન નેતા હઝરત

રસલેૂખદુા (સ લ લાહો અલ હ ે વ આલેહી

વસ લમ)ના દાદા હઝરત અ દુલ મુ લીબ

હતા. હઝરત અ દુલ મુ લીબે અ લાહ પાસે

કાઅબાના રક્ષણ માટે દુઆ કરી.,  બીજા

િદવસે વહલેી સવારે અબ્રહાનુ ંલ કર આગળ

વધી કાઅબાના નાશ કરવા તૈયાર થયુ.ં

તેઓ થોડા આગળ વ યા હતા યા ં તેઓને

એક વાદળ તેમની તરફ આવતુ ં દેખાય.ુ એ

વાદળ નહીં પણ ‘અબાબીલ’  નામના નાના

નાના પક્ષીઓનુ ંજુથ હત ુ.ં દરેક પક્ષીના પગ

તથા ચાચંમા ં કાકંરીઓ હતી. તે પક્ષીઓ

ISLAMI TALIM (P:2) ‐ 125  HAJINAJI.com 

ઉપરથી તે કાકંરીઓ નીચે ફકતા હતા, અને

કોઈને તે કાકંરી વાગતી તે એજ સમયે

મ ૃ ય ુપામતો હતો. અબ્રહા અને તેનુ ંલ કર

કાઅબાનો નાશ કરવા આ યુ ંહત ુ,ં પણ તેનો

પોતાનો જ નાશ થઇ ગયો. 

હઝરત અ દુલ મુ લીબ તથા

મક્કાના લોકો આ બધ ુપહાડોમાથંી જોઈ ર ા

હતા. આખા અરબ તાનમા ંઆ વાત ફેલાઈ

ગઈ અને ખાન-એ-કા’બા વધારે િવખ્યાત

થઇ ગયુ.ં 

વષર્મા ંઆ બનાવ બ યો તે ‘આમલુ

ફીલ’  તરીકે ઓળખાવા લાગ્યુ.ં નો અથર્

‘હાથીઓનુ ં વષર્’  ,  એ વષર્ એટલે કે ૫૭૦

ISLAMI TALIM (P:2) ‐ 126  HAJINAJI.com 

ઈ.સ.મા ંઆપણા પયગબંર હઝરત મોહ મદ

મુ તફુા (સ લ લાહો અલ હ ે વ આલેહી

વસ લમ)ની િવલાદત થઇ હતી. તેઓ

(સ લ લાહો અલ હ ેવ આલેહી વસ લમ)ના

માતાનુ ં નામ જનાબે આમેના તથા િપતાનુ ં

નામ હઝરત અ દુ લાહ હત ુ.ં તેમના િપતા

હઝરત અ દુલ મુ લીબના પતુ્ર હતા.ં 

પ્ર ો: (૧) અબ્રહાની ઈ છા શુ ંહતી ?  (૨) અ લાહ ે કાઅબાનો બચાવ કેવી રીતે કય ? (૩) આમલૂ ફીલનો અથર્ શુ ં થાય છે ?  તે બનાવ ક્યારે બ યો હતો અને તે વષર્ની બીજી શુ ંિવશષેતા છે? 

ISLAMI TALIM (P:2) ‐ 127  HAJINAJI.com 

12 - હઝરત મોહ મદ ુ ફુા

(સ લ લાહો અલ હ વ આલેહ

વસ લમ)ના વનના ન ધપા

સગંો

બાળકો યે ેમ :

આપણા નબી હઝરત મોહ મદ મુ તફુા

(સ લ લાહો અલ હ ેવ આલેહી વસ લમ)ને

બાળકો ખબૂજ વહાલા ં હતા.ં એક િદવસ

આપણા ં નબી (સ લ લાહો અલ હ ે વ

આલેહી વસ લમ) તેમના સાથીદારો સાથે

ISLAMI TALIM (P:2) ‐ 128  HAJINAJI.com 

કોઈ જગ્યાએ જઈ ર ા હતા. ર તામા ં

તેઓએ જોયુ ંકે કેટલાક બાળકો રમી ર ા છે. 

યારે બાળકોએ નબીને જોયા યારે

બાળકો દોડતા આવી પછૂવા લાગ્યા,  ‘અય

નબીએ ખદુા આપ અમને જોવા ઉભા

રહશેો?’  હઝરત રસલેૂખદુાએ બાળકોની

માગંણી વીકારી લીધી. બાળકો લાબંા સમય

સધુી રમતા ર ા. અને પયગબંર તેઓની

રમત જોતા ર ા અને તેમા ંરસ પણ લીધો.

યારે રમત પરૂી થઇ યારે પયગબંર

(સ લ લાહો અલ હ ે વ આલેહી વસ લમ)

પાછા પોતાના ર તે જવા લાગ્યા યારે

આપના એક સાથીદારે ક ુ,ં  ‘અય નબીએ

ISLAMI TALIM (P:2) ‐ 129  HAJINAJI.com 

ખદુા આપણે અગ યના કામ માટે જઈ ર ા

હતા ં યારે આપે બાળકોની વાત વીકારી

તેથી આપણે ઘણુ ંમોડુ ંથયુ.ં’  યારે પયગબંર

(સ લ લાહો અલ હ ેવ આલેહી વસ લમ)એ

જવાબ આ યો,  ‘બાળકો િનરાશ થાય તે મને

પસદં ન હત ુ.ં તેથી મેં એ બાળકોની

માગંણીને વીકારી લીધી હતી. હવ ે તેઓ

ખશુ છે અને તેઓની ખશુી મારી ખશુી છે.’ 

આપના સાથીદારો આ વાત સાભંળીને

ખશુ થયા. બાળકો પણ રાજી થયા. તેઓ

અ લાહ તથા પયગબંર (સ લ લાહો અલ હ ે

વ આલેહી વસ લમ)ની પ્રશસંાના ગીત

ગાવા લાગ્યા. 

ISLAMI TALIM (P:2) ‐ 130  HAJINAJI.com 

13 - પયગ બર સાહબ

(સ લ લાહો અલ હ વ આલેહ

વસ લમ) સા દક અને અમીન હતા

હઝરત રસલેૂખદુા હઝરત મોહ મદ

મુ તફુા (સ લ લાહો અલ હ ે વ આલેહી

વસ લમ)નો જ મ થયો તે પહલેા તેમના

િપતાજી દુિનયાથી કૂચ કરી ગયા હતા. જયારે

તેઓ છ વષર્ના થયા યારે તેમની માતાનો

પણ ઇ તેકાલ થયો. યારે આપના દાદા

હઝરત અ દુલ મુ લીબે તેમનો ઉછેર કય .

પરત ુ ં બે વષર્ પછી તેમના દાદાનો પણ

ઇ તેકાલ થયો. યારપછી તેમના ઉછેરની

ISLAMI TALIM (P:2) ‐ 131  HAJINAJI.com 

જવાબદારી તેમના કાકા હઝરત અબતુાલીબે

ઉઠાવી લીધી. 

હઝરત અ દુલ મુ લીબની મ

હઝરત અબતુાલીબ પણ રસલેૂખદુા હઝરત

મોહ મદ મુ તફુા (સ લ લાહો અલ હ ે વ

આલેહી વસ લમ) સાથ ે ખબૂજ મોહ બત

કરતા અને જયારે હઝરત અબતુાલીબ વપેાર

માટે બહારગામ જતા યારે હઝરત મોહ મદ

મુ તફુા (સ લ લાહો અલ હ ે વ આલેહી

વસ લમ) ને પણ સાથે લઈ જતા ંહતા. 

આમ હઝરત મોહ મદ મુ તફુા

(સ લ લાહો અલ હ ે વ આલેહી વસ લમ)

એ હઝરત અબતુાલીબ પાસેથી વેપાર અને

ISLAMI TALIM (P:2) ‐ 132  HAJINAJI.com 

કામધધંાનો અનભુવ મેળ યો આપ

(સ લ લાહો અલ હ ેવ આલેહી વસ લમ)ના

વખાણ કરતા. વપેારીઓ પયગ બર (સ.)ને

પોતાના પ્રિતિનિધ તરીકે બહારગામ પણ

મોકલતા. પયગ બર (સ લ લાહો અલ હ ેવ

આલેહી વસ લમ)ના વેપારમા ંએટલી બધી

પ્રમાિણકતા હતી કે બધા વેપારીઓ આપ

ઉપર પરેૂપરૂો િવ ાસ રાખતા. તેઓ

પયગબંરની સ ચાઈ (સદાકત)ની પ્રશસંા

કરતા હતા. અને તેઓએ ‘સાિદક’  (સાચો)

તથા ‘અમીન’  (િવ સનીય)નો લક્બ આ યો

હતો. પયગ બર (સ લ લાહો અલ હ ે વ

ISLAMI TALIM (P:2) ‐ 133  HAJINAJI.com 

આલેહી વસ લમ) બચપણથી જ કદી જૂઠ

બો યા ન હતા.  

બોધપાઠ : 

જીવનના યવહારમા ં પ્રમાિણકતા અને

સ ચાઈ રાખવાથી લોકોનુ ંમાન અને આદર

મેળવી શકાય છે.     

ISLAMI TALIM (P:2) ‐ 134  HAJINAJI.com 

14 - બી લોકો સાથે પયગબંર

(સ લ લાહો અલ હ વ આલેહ

વસ લમ) ુ ંવતન

આપણા ં પયગબંર હઝરત મોહ મદ

મુ તફુા (સ લ લાહો અલ હ ે વ આલેહી

વસ લમ) લોકોને હમેંશા માન આપી સહકાર

આપતા. લોકોનુ ં માન જાળવવામા ં તેઓ

પૈસાદાર કે ગરીબનો કોઈ ભેદભાવ રાખતા

નહીં. પયગબંર સાહબે પોતાની હાજરીમા,ં 

લોકો એકબીજાનો પરેૂપરૂો આદર જાળવ ે

તેવો આગ્રહ રાખતા. 

ISLAMI TALIM (P:2) ‐ 135  HAJINAJI.com 

એક િદવસ ની વાત છે. પયગબંર

સાહબે મિ જદમા ંબેઠા હતા. તેઓ યા ંબેઠેલા

લોકો સાથે વાતચીત કરી ર ા હતા. યારે

એક ીમતં માણસ કીમતી કપડા ં પહરેીને

મિ જદમા ં દાખલ થયો અને પયગબંર

સાહબેની સામે આવીને બેસી ગયો. થોડી

વાર પછી,  યા ંએક ગરીબ માણસ આ યો.

તેણે જુના કપડા પહયેાર્ હતા.ં તે આવીને

ીમતં માણસ પાસે બેસી ગયો. ીમતં

માણસને આ ગ યુ ંનહીં. તેણે મોઢંુ બગાડીને

પોતાના કપડા સકંોરી લીધા. ીમતં

માણસનુ ંઆ વતર્ન જોઇને પયગબંર સાહબે

નારાઝ થયા. તેઓએ ીમતં માણસને પછૂ ુ,ં 

ISLAMI TALIM (P:2) ‐ 136  HAJINAJI.com 

‘આ ગરીબ માણસ તારી પાસે બેઠો, તેથી તેં

તારા કપડા શા માટે સકંોરી લીધા ? શુ ંતને

ડર છે કે આ ગરીબ માણસ તારી પાસે

બેસશે, તો તારા પૈસા તેની પાસે ચા યા જશે

કે પછી તેની ગરીબાઈ તને લાગી જશ ે ? 

ીમતં માણસ નરમ વભાવનો હતો. તેને

પોતાની ભલૂ સમજાઈ ગઈ. તેને તરત જ

પયગબંર સાહબેને ક ુ ં ,  ‘અય નબીએ ખદુા, 

મારાથી આ ભલૂ થઇ ગઈ છે. હુ ં તેની માફી

માગં ુ ં અને ભલૂના પ્રાયિ ત પે મારી

દોલતમાથંી અડધી દોલત,  મારા મિુ લમ

ભાઈને ભેટ આપવા માગુ ં .ં’  ીમતં

માણસની આ વાત સાભંળી પયગબંર સાહબેે

ISLAMI TALIM (P:2) ‐ 137  HAJINAJI.com 

તે ગરીબ માણસને પછૂ ુ,ં ‘આ બાબતમા ંતારે

શુ ં કહવેાનુ ં છે?’  ગરીબ માણસે જવાબ

આ યો,  ‘અય નબીએ ખદુા,  તેને હુ ંમાફ ક ં

.ં તેની દોલત હુ ંલેવા માગતો નથી. કારણ

કે મહનેત મજૂરી કરીને મને મળે છે

તેનાથી મને સતંોષ છે, હુ ંકોઈ પણ પ્રકારના

કામકાજ કે મહનેત કયાર્ વગર ીમતં બનવા

માગતો નથી.’