કોઈને દુખ: દેવાય | december 2009 | અક્રમ...
DESCRIPTION
"બાળમિત્રો, આપણે હાલતા ને ચાલતા મનથી, વાણીથી અથવા વર્તનથી કોઈને ને કોઈને દુઃખ આપી દેતા જ હોઈએ છીએ. ખોટું છે એવું સમજવા છતાં આપણે એ અટકાવી શકતા નથી. શા માટે આવું થતું હશે? જરૂર છે એના જોખમો જાણવાની. જોખમો જાણવાથી અવળા વિચારો, વાણી અને વર્તન ઓછા થતાં થતાં બંધ થઈ જશે. આ અંકમાં પરમ પૂજ્ય દાદાભગવાને દુઃખ દેવાના જોખમો અને દુઃખ દેવાઈ જાય તો એમાંથી કેવી રીતે પાછા ફરવું એની સુંદર સમજણ આપી છે. તો ચાલો, આપણે પણ આ જોખમોને સમજીએ અને બીજાને દુઃખ દેતા અટકીએ. "TRANSCRIPT