શું માંસાહાર કરાય | august 2015 | અક્રમ...

Post on 28-Jul-2016

236 Views

Category:

Documents

8 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

"બાળમિત્રો, માંસાહાર ન કરાય, એવા સંસ્કાર આપણને ગળથૂથીમાં જ મળેલા હોય છે. છતાં મોટા થતાં ફેશનને લઈને, મિત્રોથી પ્રેરાઈને કે કૂતુહલવશાત આપણે માંસાહારકરતા થઈ જઈએ છીએ. કંઈ નહીં તો ઈંડા ખાવા સુધી તો પહોંચી જ જઈએ છીએ. દ્બમાંસાહાર મનુષ્યને કઈ રીતે અહિતકારી છે, રોજિંદા જીવનમાં જ નહીં, પણ ધર્મઅને અધ્યાત્મમાં પણ કેટલી હદે પછાડી દે છે, એનું સચોટ વર્ણન પરમ પૂજ્ય દાદાશ્રીએ કર્યું છે, જે આ અંકમાં આવરી લેવામાં આવ્યું છે. તો આવો, આ અંક વાંચીએ અને આપણે પણ કાયમને માટે માંસાહારથી છેટા રહીએ. - ડિમ્પલ મહેતા "

TRANSCRIPT

top related