saurashtra universityetheses.saurashtrauniversity.edu/178/1/jyotikar_ap_thesis_his.pdf ·...

Post on 27-Mar-2020

70 Views

Category:

Documents

2 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

Saurashtra University Re – Accredited Grade ‘B’ by NAAC (CGPA 2.93)

Jyotikar, Amit P., 2010, સૌરા ટ્રની આંબેડકરી ચળવળનો ઇિતહાસ (ઇ.સ. ૧૯૩૦ -

ઇ.સ. ૨૦૦૦), thesis PhD, Saurashtra University

http://etheses.saurashtrauniversity.edu/id/eprint/178 Copyright and moral rights for this thesis are retained by the author A copy can be downloaded for personal non-commercial research or study, without prior permission or charge. This thesis cannot be reproduced or quoted extensively from without first obtaining permission in writing from the Author. The content must not be changed in any way or sold commercially in any format or medium without the formal permission of the Author When referring to this work, full bibliographic details including the author, title, awarding institution and date of the thesis must be given.

Saurashtra University Theses Service http://etheses.saurashtrauniversity.edu

repository@sauuni.ernet.in

© The Author

સૌરા ની બડકર ચળવળનો ઇિતહાસે

(ઇ.સ. ૧૯૩૦ - ઇ.સ. ર૦૦૦)

History of the Ambedkarite's movement of Saurashtra

(1930- 2000 A.D.)

The Thesis to be Submitted for the Degree of

DOCTOR OF PHILOSOPHY IN HISTORY

to the

SAURASHTRA UNIVERSITY, RAJKOT :GUIDE: Dr Ansuya V. Chothani M.A.B.Ed. M.PhIL.Ph.D. By. Reader in History Amit P.JYOTIKAR(M.A.,B.Ed.) P.G.Department of Histary AHMEDABAD Saurashtra University, Rajkot

MAY- 2010

ડા.અન યા વીૂ . ચોથાણી, ઇિતહાસ અ નાુ તક ભવન, ર ડર સૌરા િનવિસટુ , રાજકોટ-પ તાર ખ : ર૧-પ-ર૦૧૦

માણપ

આથી માણપ આપવામા આવ છ ક અિમત પીં ે ે . જયોિતકરએ મારા માગદશન હઠળ અન સલાહ ચન માણ ે ેૂ ÕÕ સૌરા ની બડકર ચળવળનો ઇિતહાસે ÕÕ (ઇ.સ.૧૯૩૦ - ઇ.સ.ર૦૦૦) શીષકવાળા શોધ િનબધ ં ÕÕઇિતહાસÕÕ િવષયમા ંપીએચ.ડ . પદવી માટ તયૈાર કય છે. િવશષમા આ શોધ િનબધ ક તનો કોઇ શ કાિશત થયો ે ં ં ેનથી ક કોઇ પણ પદવી માટ િનવિસટ મા ર થયો નથીંુ ૂ . િ ય મા હતી તમજ અ ભવજ યે ે ુ મા હતી ઉપર આધા રત આ

મૌ લક સશોધન થમ વખત આ િનવિસટ મા ં ંુ ÕÕઇિતહાસÕÕ િવષયમા પીએચં .ડ .ની પદવી માટ તૂ કરવામા આવ છં ે ે. રાજકોટ. તા.ર૭-પ-ર૦૧૦ ડા.અન યા વીૂ . ચોથાણી ðiþk¾e ÃkqŠý{kP M.A.,B.ed, M.Phil.,Ph.D..

çkwæÄsÞtíke ર ડર (પીએચ.ડ .ના માગદશક ા યાપક) ઇિતહાસ અ નાુ તક ભવન, સૌરા િનવિસટુ , રાજકોટ-પ

I

અ મદ યમ

િવ ની ાચીનતમ સ ં ૃ િત ગૌરું વ ધરાવતા આપણા ંગૌરવવતાં રા ય ઇિતહાસમા અનક ચઢાવં ે -ઉતરાવ આ યા. અનક આ મણોનો આપણ ે ેવીરતા વક સામનો કયા અન અનક ઓ આપણી સ ૂ ે ે ં ૃ િતમા ઓગળ ંપણ ગઇ. છ લે ે ટ શશાસન અધીન થ સમય અન વે ત તાની સં ં ાિ ત ધીના ઇિતહાસ ઘિન ઠુ ુ ં ર ત ખડાણે ે -મડંkણ પણ થ છું ે. ૧૮-૧૯ વી

સદ ના સસાર ધરા ં ુ (સામા જક ધારાુ ) ઇિતહાસ પણ લખન થ જ છ ુ ું ે ં ેપર ભારતીય પદદલતો ન મસીહા માં ેુ ની છૂ ે. બૌ ધો ન ેબોિધસ વથી સ માન છ તવા ભારતર ને ે ે ડા.ભીમરાવ રામ બડકર ે(૧૮૯૧-૧૯પ૬) ારા તથા તમની થાે પિત સ થાં ઓ ારા થયલી સમાજ ેઉ થાન સિવશષ ે Õદલતો ધારની ચળવળની અભી સિત ન ધ લવાઇ નથીે . મહદ શ દલતોની મ તના આ ઇિતહાસની પણ અવગણનાે ે

(NEGLETED) કરવામા આવી છં ે. િસ ધુ ઇિતહાસ ડા.એલકસ હર ેપોતાના થં THE ROOT મા લખ છ તમં ે ે ે ÕÕ યેક પી ડત પોતાનો ઇિતહાસ ળવવા તથા ણવા ય નશીલ રહતી હોય છે...ÕÕ પછ ત ેઆ કાના ની ો હોય ક ભારતના અ ૃ યો હોય... વળ વીસમી સદ ના િતમ બદાયકામા સબ ટે ં ન ઇિતહાસ લખન ેપ ધિત નામની નવતર પ ધિત િત દન બળ બની રહ છે. ડા.રણ ત હા તની રક િત ર ા છુ ે ે ૂ ે. પોતાના થં Subalter Studies Vol.l ( નાઇટડ ુસે, ુ દ હ , ૧૯૮ર) મા સબ ટં ન ઇિતહાસની હમાયત કર છે.

Oppessed, Suppessed Depressed દબાયલાે , કચડાયલાે ના દલતોના ઇિતહાસ ંુલખન થે ં ુજોઇએ તમ તમ કહ છે ે ં ં ેુ ુ . જો ક ઇિતહાસના તક ધુ લખન ેશાખાના થાપક ચ ચતક વો ટર (1694-1778) એ તો પ ટ ક હ ક ુ ું ંહવ રાે - મહારા ઓના પરા મોના વણનો તમજ તમની વશાવળ ં ે ે ંઆપવાનો વખત તમજ ે મા ભ વગ- અભ ત વગનો જ ઇિતહાસ

II

લખવાના દવસો રા થયાૂ .ં ÕÕસામા જક યાય તમજ આિથક તમજ ે ેસા ં ૃિત િવકાસ માટના તમના સઘષ દોલનન મહ વે ં ે મળ જોઇએ ત ુ ું ે ંઆર. હા ગવ વક કહશુ ૂ ે. જરાતમા આ બાબત પાુ ં ે -પગલી છે. મા ંડા.અ ણ વાઘલાના આદવાસીે -ભીલ ના ઇિતહાસ તમ લખન ં ં ે ં ેુ ુતમજ ડાે .પી. .જયોિતકરનો Õ જરાતની બડકર ચળવળનો ઇિતહાસુ ે Õ (૧૯ર૦-૧૯૭૦) ક શક એૂ . મારો આ શોધ બધ ં ÕÕસૌરા ની બડકર ેચળવળ ઇ.સ.૧૯૩૦ થી ઇ.સ.ર૦૦0Õ ત અ સધાણ છ તમ કહ શક એે ં ં ે ેુ ુ . કાલમાકસના બ લખમા ે ે ં (ભારતમા ટ શરાજ ં ૧૮પ૩) ીટ શ શાસનના ઘણા ફાયદા દશા યા છે. ૧૮પ૪ પછ ભારતમા આ િનક ં ુિશ ણની શ આત થઇ યારબાદ મશ: સમાન િશ ણ, તાર-ટપાલ, ટલીફોન, ર વ,ે આઇસીએસ, ઇિ ડયન િસિવલ સિવસ, ભારતીય સૈ ય,

ભાષા ારા એક ત ભારતની થાે ૃ ના, યાયપા લકા, કાયપા લકા, િવધાનસભાઓ ઇ યા દ સ યાં બધ કાય ગણાવી શકાયં . જો ક ચ ભાણ સાદ વા િવ ાનોં તો કહ છે- ેજો મોડા આ યા અન વહલા ેગયા (બયાન એ ીલ ર૦૦૮) પ રણામ ભારતમા સસારે ં ં - ધારા ુ(સામા જક ધારાુ ) ની શ આત થઇ. સતી થાનો િવરોધ, બાળલ ન િનષેધ ક યાહ યા (દ કર ન ધપીિત કરવાનાે ૂ રવાજ) નો િનષધે , નરબલનો ધીકકાર તમજ િવધવા િવવાહ અન ક યાે ે કળવણીનો આ હ- વા િવષયો િવષ સભાે - સમલનો થવા માડયા હતાં ે ં .ં સામિયકોમા લખન ં ે

થવા લા ુ ં હ ુ.ં અલબ ત ીયકાયની ભાર અછત હતીે . પર ં ુઇિતહાસ ડા.મકરદ મહતાના શ દોં મા ં આમા ં ÕÕકયાય ં અ ૃ યતા િનવારણÕÕ વાત નહોતી અ ૃ યા િનવારણ એ કોઇ નાની ની ઘટના ૂનહોતી રા ના પાચમા ભાગની ની પીં ડાની વીતકકથા હતી. ત સમયે ે ›èà¢êÎí¢ï Ý¢{è²¢¼¢Ð JJ ૂ ન સવ ચલણ હં ં.ુ આ શોધિનબધમા ભારતના એ પાચમા ભાગની ની પીડા ં ં ંઅન ત પીડાે ે - લાુ મીમાથી કત મળવવાના તના સઘષની કથા છ ત ં ે ે ં ે ેુ

III

એક આગવો િવિશ ટ િવષય ઉપર િવિશ ટું સશોધન મૌ લક છં ે. અલબ ત ગાધી એ ાયિ ત અન ાતાપની ભાવનાથી ં ે ( તદયાની ભાવનાથીૂ ) અ ૃ યતા િનવારણની િત કર તની ન ધ ખર પર ણ ડદામા ૃ ુ ુે ં ે ંાણ યાૂ . તમનામા પરામા શ કત પદા કર ત ે ં ં ે ેુ

ડા.બી.આર. બડકરની તથા તમની સ થાે ે ં ઓની િતની ન ધ લવામા ૃ ે ંઆવી જ નથી. યા ં ધી નો ગનીુ મત પર વાં ુ ત ય ચળવળન સમાતર ં ે ંદ લતો થાનની િતન તથા ડાૃ ે . બડકરન ન દવામા ત સમયના ે ે ં ેસામિયકો અ સર ર ા છ તે ં ે ે અિત ુ :ખદ બાબત છે. ડા. બડકર આવા ે ંસમાિયકો- લખકોન ર દયો આપતા િસક ાે ે ં બાદ (હ ાબાદ) ની તા. ર૦-૯-૧૯૪૪ ની દલતોની હરસભામા કં ં.ુ “ હ ુ તાનના વાત ય માટ દલતોમા ખાસ આ થાં ં નથી આવો ઠોૂ , િન અન ટે ુ ચાર ક સ અન રા ે ે ય વતમાનપ ો ારા

કરવામા આવી ર ો છં ે. આપણ ે (દલતો) રા િવરોધી દશ બાડનાર છ એ ૂએવો આપણા ઉપર હ લો કરવામા આવ છં ે ે. આ ન ઠા છુ ુુ ં ે. હક કત ેઅ ૃ યો (દલતો) ન પણ માણસાઇ જોઇએ છે ે. અમાર સમતા જોઇએ છ ેતમજ અ યે લોકો (સવણ ) વો બરાબર નો રાજક ય દરરજો અમાર જોઇએ છ એ. (અમ પણે ) આ દશમા શાસન કરતો સમાજ બનીએ ત ં ે ંુઅમાર જોઇએ છે. આ માટ આપણી ચાલતી ચળવળન જો ે (ત લોકોે ) દશ બાડનાર કહતા હોય તો તની મન લશમા પરવાહ નથીે ે ેૂ . વળ તમના આવી કરણીે બદલ મન હે જ આ ય પણ થ નથીુ . (હક કતે) રા ના વાતં ય બાબત અ યે કોઇપણ સમાજ કરતા દ લતોન લશમા ં ે ેઓછ આ થા નથી જ ઉલટા ઇતર સમાજ કરતા અમાર આ થાું ં તમનાથી અિધક છે ે. પર દશના વાં ુ ત યની સાથ અમારા પોતાના ં ેસમાજની વત તા પણ અમન મળવી જોઇએં ે . (Dr. Babasaheb Ambedkar

Writings and Speeches Vol.18 Part II PP 452-53 જનતા (મરાઠ ) 2-12-1944)

IV

ઓકટોબર ૧૯૧૭ મા રિશયામા બો શં ં ેિવક ાિત થાય છં ે. જયાર ત ેસમયગાળામા ભારતમા દ િ થં ં ુ િત છે. રાજકોટના રાનામાના એક ૂભગીએ પોતાના દ કરાના લ નં નો વરઘોડો રાજકોટ શહરમા ફરવવાની ંપરવાનગી રાજકોટ રાજય પાસથી મે ેળવલી પર વપર મહાજન વાધા ે ં ે ે ંુલતાે ંતન ગામ બહાર લ ફરવવાની ફરજ પડ ે ે ે ુ !! (રાજયની પરવાનગી વપારમહાજન સામ યે ે થ નીવડ ) વળ મીઠાઇ બનાવનાર કદોઇનોં મહાજન સામા જક બ હ કાે ર પણ કય !! સ તાક રા ભારતમા આ ંપણ ા ય િવ તારમા દલતવગ ં ÕહડહડÕ ની િ થિતમા કણસી ર ો છં ે. તની િવગતો કરણ ણમા આપી આ શોધ બધમ સૌરા ે ં ં ં મા ં બડકર ે ચળવળ કમ થઇ તના કારણો રાવા આ યાે ં ુ છે. Ëw:¾ છ માટ જ ઔષધે - દોલનની આવ યકતા છે.

બઇ સામા જકું ધારા ુ ુ ં ÕપીયરÕ મનાય છ એટલ બડકર ે ે ેચળવળનો ારભ બઇમા વસતા સૌરા ં ં ંુ ના મઘવાળ સમાજથી શ થયો ેતની િવગતો કરણ ચારમા આપીે ં સૌરા ના મઘવાળ સમા ેડા. બડકર સ માે ંુ ન કરલ સ માનપ નો તા. ૪-૧૧-૧૯૩ર નો દ તાવજ ેપણ કયો ુ છે. બી પણ દ તાવજ કયા છે ેુ . No Documents No History

ઇિતહાસના આ મહાન ન ક ં ેુ મા ંરાખી આ દ તાવજ ેકયા છુ ે. આ શોધ િનબધન આમ ધ ગો બનાવવામા આ યોં ે ં છે. ઐિતહાિસક ફોટાઓ ક આ શોધ બધની હક કતોન પણ ટૂ ં ે ુ કરવામા ંઆવી છે. સાથ સાથે ે બડકર ચળવળમા ખાતર થઇ ખપી ગયે ં ેલા મહા ભાવોના પ રચયુ , ફોટા પણ કવામા આ યાૂ ં છે. આમ તમન ે ેઇિતહાસમા આ શોધ બધ ારા અમર કર દ ધા છં ં ે. ત આ શોધ બધની ે ંઆગવી મૌ લક િવિશ ટતા કહ શકાય. ડા. બડકર ઇિતહાસકારના લ ણો ે ંદશાવતા ક છં ં ેુ ... ÕÕઇિતહાસકાર ચોકકસ, િન પ , આવગ કત વાે ુ થ- ોધ અન ેરાગ ષથી પર તમજ સ યે ન વફાદાર હોવો જોઇએે . સ ય ઇિતહાસની જનની છે. (ઇિતહાસ) મહાન કાય ન ટકાવનાર છ ત િવે ે ે િૃતનો શ ુ

V

અને તકાળનો સા ી છૂ ે. તમજ ભિવ યે નો િનયામક છે. સ પમા એક ં ે ંઇિતહાસકાર લાુ દમાગનો હોવો જોઇએ પર ખાલી દમાગનો ન હોવો ં ુજોઇએ. આવા ઇિતહાસકાર તની સમ પડલ સધળા રાવામા ચકાસવા ે ંુત પર રહ જોઇએુ . પછ ભલ આ રાવા બનાવટ કમ ન હોયે ૂ .” આ શોધ બધમા ડાં ં . બડકર ારા ઉપદશીત ઉપ કત સવે ુ

NORMS ન યે વહારમા કવાનો મહ તં ૂ મ ય ન કય જ છે. મા વણા મક િવગતો જ નથી ક પરૂ ં ુ િન ર ણ- પર ણની સાથ તમની ે ેવ ચે સમ વય સાધવાનો ય ન કય જ છે. સમય જતા ડાં .બી.આર. બડકર જયિતનો ઉ સે ં વ મ હમા તમજ ેડા. બડકર ારા થાે િપત ઓલ ઇ ડ યા શીડ ડુ કા ટ ફડરશનની િતની િવગતો કરણ પાચમા આપી અન કરણ છ માૃ ં ં ે ં ભારતીય

ર પ લીકન પ તરફથી થયલા અસ યે ં ં દોલનોનો ઇિતહાસ રાવા ુસાથ ે તુ કય છે. અલબ ત આ દોલનની ઐિતહાિસક િવગતો ત ેસમયના બડકર અખબારો ારા ા તં ે થાય ત વાે ભાવીક છે. ત જ ેએકમા ોત છે. વળ ત ાથિમક ોે ત છે. ÕÕઇિતહાસ લખન માટ ેહક કતોની ધુ તા સાથ યો યે સકલનં , સપાદનન પણ યાં ે નમા રાખ ં ંુજોઇએ. ત કાલાઇલ ે (૧૭૭પ-૧૮૮૧) ની આ ઇિતહાસશીખ આ શોધિનબધમા યં ં વહારમા કવામા આવી છં ૂ ં ે. એકલા રાજક ય દોલનો- લડતો જ ન હ. પર કરણ સાતમા ક ણ બડકર િતઓ વી ક ં ં ેુ ૃબૌ ધધમ ચાર િતૃ , દલત પથર િતૃ , બામસફ િતની ે ૃ પણ આછ ઝાખી કરાવી છં ે. વળ િશ ણ િવષયક ગિત તમજ સામા જક ેધારા બાબત પણ િવગતો આપી છ ુ ે ે મા ંત સમયની રે ૬ પિ કાઓ

આ એક દ તાવજ છ ત પ રિશ ટે ે ે મા કવામા આ યાં ં ંુ છે. માથી સમાજ ંધારાુ ની િવગતો ા ત થાય છે. સઘળ ધટનાઓ તટ થું િવ લષણ પણ ે

કરવામા આ ં ં ુછે. છ લે ે ઉપસહાર કરણમા ત િવ લષણ ં ં ે ં ેુ તુ છ જ ે

આ શોધ બધનના નવ કરણોં ં , ર૪ ફોટાઓ ર૬, ઐિતહાસીક પ ીકા- દ તાવજો સાથ ે ે ÕÕસૌરા ની બડકર ચળવળ ઇે .સ.૧૯૩૦,

IV

VI

ઇ.સ.ર૦૦૦ નો ઇિતહાસ આલખાયો છ ે ે ત સવ થમ તમજ મૌ લક છ ે ે ેભાિવ ઇિતહાસકાર માટ અવ ય ઉપયોગી નીવડશે. આ શોધ બધનો ઉમદા હ સમાજ ધારાની ચળવળના ઇિતહાસમા ં ંુ ુદ લતો ધાર માટની બડકર ચળવળ માટ ણકાર તમજ સાચી ે ેવૈ ાિનક સમજ ઊભી કરવાનો છે. રા ય ઇિતહાસના િવશાળ ફલકમા ંતન માટની ે ે Õજ યાÕ PLACE કરર કરવાનો હ ફળ પણ થયો છ આ ુ ુ ેશોધ બધ મહ વં ંુ દાન છું ે. મારા માગદશક GUIDE આદરણીય ડા.અન યાબહન ચોથાણીએ ૂશોધિનબધના આલખનની યાની પળોમા ઊભી થતી કં ે ં ુ લીઓ અન ેઝવણોના સમયું ે મન વા સે યભાવ અ યૂ માગદશન આપી ો સાહન આપી અન આગળ ધપા યોે છ ત બદલ એમનો અિત ઋણી ે ે ં ંુ . જરાતુ - સૌરા મા ં ÕÕ બડકર દોલનનાે ÕÕ અ યેતા મારા િપતા ી ડા.પી. .જયોિતકરના અ યૂ સ હના ઉપયોગથી તમજ તમની ં ે ેસતત ટકોર સાથના ચનોથી આ શોધિનબધ લે ં ૂ ં ેખનમા ફ ા તં ં ૂ થઇ મરાઠ ભાષાના સદભમા અ વાનદ કર આ યાં ં ુ છે. તમન ત ભાવ ે ે ેૃનતમ તક નમન ક .ં આ શોધિનબધના લખનમા અનક નામીં ે ં ે - અનામી બડકર ેકમશીલો- સ થાં ઓએ સહાયોગ કય છ તમનો આભાર જે ે ં આ સાથે ડા.અ ણ વાઘલા સાહબ ે ે (ર ડર ઇિતહાસ િવભાગ, .ુ િનુ .) સમય સમય ે ેમાગદશન આ ુછ તમનો પણ આભારે ે ંુ મા ંુ .ં ડા.હર શ રાવલયા, ી મ ભાઇ કાબાં , નાગઢુ , એડવોકટ ી એન.વી.ગોહલ, (ત ી કત ં ુ

નાયક), મનગર તમજ ી નાગ ભાઇ ચાવડાે , ક પેશ વોરા (અમદાવાદ)નો પણ તમના સ ય સહકાર બે ં દલ આભાર મા ંુ .ં શકય તટલા તમામ ય નોે કયા હોવા છતા શકય છ ક કોઇ ઘટનાં ે , સ થાં ક ય કતની િત અ ણતા ક જવાઇ હોય તો તન યૃ ં ૂ ે ે ગણવા િવનતી ંછે.

VII

તમા ઇિતહાસનં ે પાચમો વદ કહ સ માં ે ન ક છ ત ભાગવત ુ ે ેરાણ ુ ૧.૪,ર૧-રપ ના દર લોક ુ ં સાથ સમાપન કર એે .

§ç¼ã¢„ÐéÚ¢‡¢æ ™ Ðæ™}¢¢ï±ïÎ ©Ó™²¼ï

§ç¼ |¢¢Ú¼}¢¢w²¢Ýæ }¢éçÝÝ¢ ÜUëв¢ ÜUë¼² JJ ÕÕઇિતહાસ અન રાે ુ ણ એ પાચમો વદ છ અન મહાભારત વં ે ે ે પ ે યાસ િનએ ાણીઓના ક યાુ ણ માટ તની રચના કર ે છે. ાણીઓ ઉપર પા કર છૃ ે...ÕÕ

ભવ સ બુ મગલ ં ્ તા. ર૭-પ-ર૦૧૦ અમદાવાદ. અિમત િ યદશ જયોિતકર

અ મણકાુ

કરણ-૧ સૌરા ના ઇિતહાસની આછ ઝાખીં

(સશોધન નો ઐિતહાિસક પ રચયં ે )

Page No. 1 to 19

કરણ-ર ડા.બી.આર. બડકર વન અન કાયે ં ેુ 20 to 45

કરણ-૩ સૌરા મા યં જ- અ ૃ ય સમાજની સામ જક ધાિમક, શૈ ણક િ થિત

46 to 94

કરણ-૪ બડકર ચળવે ળનો ારભ અન સારં ે 95 to 134

કરણ-પ બડકર દોલનની આગ ચ ે ે ૂ (શી.કા.ફડરશન) 135 to 188

કરણ-૬ ર પ લીકન પ ના ઉપ મ ે થયલા ે ં દોલનો 189 to 235

કરણ-૭ ક ણ બડકર િત ે ૃ

(૧) બૌ ધધમના ચાર- સાર િતૃ

(ર) દલત પથર િતૃ

(૩) Õબામસફે Õની િતૃ

236 to 259

કરણ-૮ દોલનના અ ગ ય બડકર સૈિનકોે 260 to 307

કરણ-૯ ઉપસહારં 308 to 323

ઐિતહાિસક ફોટાઓ તમજ કમશીલોના ફોટાઓે ં પ રિશ ટ (૧) Vuzh÷ fkuxoLkk LÞkÞ{qŠík {kuheMk

øðuÞhLkk [wfkËkLke Mk{eûkk íkk.18-04-1939

324 to 329

પ રિશ ટ (ર) heÃkç÷efLk ÃkûkLkwt çktÄkhý 330 to 347

પ રિશ ટ (૩) çkkÃkw {w¤ËkMkLku yuLkkÞík MkL{kLkÃkºk

348 to 349

પ રિશ ટ (4) yiríknkrMkf Ãkrºkfkyku-ËMíkkðus íku{s f{oþe÷Lkk r[ºkku

350 to 420

થ સદભ ચ ં ં ૂ (BIBLOGRAPHY) (૧) જરાતી ુ(ર) ે (૩) હ દ (૪) મરાઠ (પ) સામાિયકો (૬) અહવાલો (Reports)

421 to 431

«fhý – 1

Mkkihk»xÙLkk EríknkMkLke ykAe Íkt¾e

(MktþkuÄLk ûkuºkLkku yiríknkrMkf Ãkrh[Þ)

«fhýLke YÃkhu¾k

(1) Mkkihk»xÙLkku {rn{k

(2) Mkkihk»xÙLke yiríknkrMkfíkk «k[eLk økkihð

(3) Mkkihk»xÙLke hksÄkLke røkheLkøkh

(4) rçkúxeþ þkMkLk Mk{Þu Mkkihk»xÙ

(5) fkrXÞkðkz hksfeÞ Ãkrh»kË

(6) Mkkihk»xÙLkk MktÞwõík hkßÞLke h[Lkk

2

કરણ-૧ સૌરા ના ઇિતહાસની આછ ઝાખીં

(સશોધનના નો ઐિતહાિસક પ રચયં ે )

ઉપખડની ઉપમાથી નવા જત િવશાળ અન વૈિવ યં ે ણ રા ૂ - ભારતવષમા કા મીં રથી ક યા માર તથા ારકાથી કામા ી ધીના આ ુ ુાચીન રા મા અસ યાં ં દશ આવલા છે ે. મા ં ÕÕ સૌરા ÕÕ નામથી િવ યાુ ત દશ એ આપણા આ સશોધન કાય છે ેં ંુ . ના ફલક ઉપર

આ બડકર ચળવળ ચાલી ત દશનો ઐિતહાિસક પ ર યે ે ે મા પ રચય ંઆવ યક છે. સતો અન રાઓની િમ તર ક શિશત સૌરા ં ંે ૂ ૂ દશ ભારત ંુદરું - શો ભત ભાતીગળ ઘરુ ુ ંગણાય છે. તનો એક આગવો ઇિતહાસ છ ે ે

એક આગવી સ ં ૃ િત છે. ભગવાન ી ણૃ ની વણમયી ારામતીથી ુઆગળ વધીએ તો ઇિતહાસ ગમા ભગવાન ધુ ું શર વીુ ું ં કાર ÕÕકાલાશોકÕÕ માથી ં િ યદશ અશોક થયલાે . મોય સ ાટ અશોકનો િશલાલખ આપણન સૌરા ે ે મા ં (ગરનાર- નાુ ગઢ) સાપડ છં ે. કિવ, હાનાલાલ તન દવ િમ કહ નમન સાથ તમના કા યે ે ે ૂ ે ે ÕÕ ગરનારના ચરણોÕÕ મા તન ં ે ે ÕÕશૈલકણÕÕ (૧) ક ો છે. આ િનક ગમા કિવઓએ પણ ત ુ ુ ં ેસૌરા ની તુી કરતા ર ા છે. કિવ બોટાદર કહ છે. ÕÕ વગ જ સરખી ુ ંઅમ મા િમૃ ૂ .......Õ કહ છ જયાે ર િ વન યાુ સ ક છે ેુ ....ÕÕ હદદવી તણી કમર ઉપર ચમકતી દઢકરતી, તી ણ ણ કટારે , ધ ય હો..... ધ ય હો સૌરા ધરણી(ર) લ કિવ મકરદ દવના શ દોૃ ુ ં ે મા.ં..

સરવો સોરઠ દશ મરમી, મીઠો અન મરદે એવો હાગીર દરવશ િનયામા જો ન હુ ુ ુે ં ....(૩) લોકસા હ યના કિવઓતો એથીય આગળ વધીન કહ છે ે...

3

સોરઠધરા ન સચય ન ચઢયો ગઢ ગરનારં ન નાહયો ગગા ગોમતી એનો એળ ગયો અવતારં ે ધરતી સોરઠદશની- ગઢ નો ગીરનારુ સાવજડા સોજળ પીએ નમણા નર ન નારં ં ે ડોલન શૈલીના કિવ હાનાલાલ સૌરા ે ને- રાણુ - િસ ધ-ઇિતહાસિવ ્શ ભાં ુ ઇ હરભાઇ દસાઇ, સૌરા ન દરે ુ ં , સ ધૃ , સ ય, િશ ટ અન ેરણાદાયી દશ કહ છે ે.(૪) મરાઠ સા હ યકારો ઇિતહાસ િવદોએ તન ે ે

ÕÕસૌરા - રાચ રા ૂ ેં Õ........................... ક છુ ે.(પ) તવી જ ેર ત જોન િવ શે ન પોતાના થ ઇ ડં યન એ ટ કર મા ં ( થં-૩ .ૃરર૧) ÕમહારોÕના સમથનમા ઉદાહરણ આપતાં -ં સૌરા - સૌર રા , ( રાઓ ૂ ુ ંરા ) કહ છે. અશોકના િશલાલખન ભારતીય ઇિતહાસનો થમ લખત દ તાે ે ે વજ ેતર ક નવાજવામા આવ છે ેં . જોક ÕÕભારતવષના ઇિતહાસના ઐિતહાિસક કાલનો આરભ કયા વં ષથી કરવો ત હ ધી ચચાનો િવષય ર ો છે ેુ ુ . કારણ ક રાણોમા રાજવશો અન રાજયોના ચોકકસવષ ભા યે ેુ ં ં ં જ આપવામા આ યાં ંહોઇ એના ચોકકસ કાલિનણય કરવો કં ુ લ છે. પર ં ુબૌ ધ અન ન પરપરામા ધે ં ં ુ િનવાણ સવત અન વીરિનવાણ સવતના ં ંેઆરભનો સમય અપાયો છં ે. તન િવ ાનોએ મા યે ે રા યો છ અન તથી ે ે ે

ધુ અન મહાવીર તમજ એમના ત કાે ે લીન રાજયોનો સમય નકક કરાયો છ આથી ભારતા ઐિતહાિસક કાલનો આરભ ગૌતમ ધે ં ુ અન મહાવીર ે વામીના કાલથી વી ત બ યોૃ છે(૬) આ આધાર ભારતના ઐિતહાિસક કાલનો આરભ હાલ બબસાર રા ના રાજં યકાલથી અથાત ઇ.સ. વ ૂ ૬ ી સદ થી ગણવામા આવ છં ે ે. ÕÕ...... ીલકાના ં (િસલોન) ા લસા હ યના દ પવશ ં (ઇ.સ.ચોથી સદ ) અન ે ÕમહાવશંÕ (ઇ.સ. ૬ ી સદ ) એ ીલકામા ં ં –િસહલ સ ં ૃ િતનો લાખ(લાટ)દશના િસહ રના રાજ િવજયના આગમનથી ગણવામા ુ ુ ંઆ યો છે. આ િસહબા નો રાજ િવજય પારક ુ ુ ૂ (સોપારા બઇું ) થઇન ે

4

લકા ીપ પહ યાં ત જ દવસ ભગવાન ધે ે ુ પ રિનવાણ થયા હતા - ઇ.સ. .ૂ૪૮૩. આ િસહ ર આપણા આ સૌરા ુ દશ િસહ ર ુ ું (ભાવનગર પાસ આવ આજ િશહોરે ે ુ ું ં ) હોવા મનાય છું ે.ÕÕ (૭) તણ યાે ે ં ીલકાના ંરાજવી વર જોડ લ નુ ં કયા. એથી આ પણ ત વાત જન િતમા જોવા ે ૃ ંમળ છે ે. લકાની લાડ અન ઘોઘાનો વરં ે ÕÕ.. રાણો માણ તો મહાભારતમાુ ે -ં રા ુ - સૌરા નો વારવાર ંઉ લેખ છે. ત ણે ૃ અન પાડવોની િ ય િમ હતીે ૂં . ઇ.સ. વ ૂ ૬ ક ૭ મી સદ મા થયલા યાં ે કરણાચાય પા ણનીએ ÕÕસૌરા કા નાર ÕÕ તથા Õ િ તુ રા ુ Õ તમજ ે કાતકોજનપ ાદય (ગણપાઠ ૬-૩-૩૭) Õચિ ત રા ુ Õ

શ દો વાપયા છે.(૮) ÜU¢¼üÜU¢ï…Ý Ðm¢Î²Ÿ¢ü

ઇ.સ. વ ૂ ૬ ી સદ મા થયલ કાર બૌધાયન દ ણપથની ં ે ેુિવગતો આપતા સૌરા ં નો ઉ લેખ કય છે. તવી જ ર ત ઇે ે .સ. વની ચોથી ૂસદ મા કૌ ટ યં - ચાણકય તના મહાન થ અથશા ે ે ં મા મૌય સ ાટ ંચ તં ુ અધીન રાજયોમા સૌરા ં નો ઉ લખ કય છે ે. સ ાટ અશોકના શાસન દર યાન મોય ળનો િપગળનામનો રાજ માર સૌરા ુ ુ નો અિધકાર હતો. (૯) બૌ ધ તક કથાઓમા ં Õબાબરા તકÕમા સૌરા ના જ પ ણીં ઓ બબીલોન ગયા યાે ર યાનંા લોકોએ છ કયા દશથી આ યાુ ુ છો. તો તમણ ે ે તુરમા કં Õુ ÕÕ જયાથી ય ઉગ છ ત રા ં ૂ ે ે ે ુ થી..... (૧૦) એવી જ ર ત ન થો મહાતીથક પે ં , રવતગર ક પ, શ જં ંુ ય મહાતીથ ઇ યા દમા પણં - Õ રુ ુÕ- Õ રઠુ Õ નો ઉ લેખ છે. આ થો ઇં .સ.ની સાતમી સદ થી દશમી ધીના છુ ે. અલબ ત આ ન- બૌ ધ થો તમજ ં ેરાણોમા દા દા સમય દા દા નામ આ દશ ઓળખાયો મ ક ુ ં ુ ુ ુ ુે ે –

ય રા ૂ , રા ુ , રરા ુ ત સૌરા ે જ રામાયણના ક ક ધા કાડમા ં ંછે. (૪ર.૬) દામનના મહા ક ઇ.સ. ૧૩૦-૧૯પ વ ચે કોતરાયલો લખ ે ે(શૈલકણ) પણ સૌરા ની ઐિતહાિસકતાની લખત ગવાહ આપ છે ે ે. દવલ િૃતમા ં િસ ુ સોવીર સૌરા તથા ય નવાિસન કર

5

સૌરા નો ઉ લેખના ં કય છે. આ ઉપરાત પરદશી વાસીઓ તાતોમા ં ંૃપણ સૌરા દશના ઉ લેખો મળ છે ે. મા મગ થં ે -નીઝ (ઇ.સ.. .ૂ ૩૧૭-૩૧૮) એ રયન (ઇ.સી. વ ી સદૂ ) ટોલથી ે (ઇ.સ. ૧પ૦-૧૬૧) નો ઉ લખે કર શકાય.(૧૧) હ .ુ-એન સાગ પણ પોતનાની ન ધમા સૌરા ં ંે નો ઉ લેખ કય . (૧૨) વાિ મક રામાયણમા કિ કં ધાકાડમા ં ં (૪ર-૬) સૌરા „¢ñÚ¢cÅî‹„ã

Ï¢¢H ãèÜU¢Ý J |¢m¢}¢è ã¢ï à¢æv¼ñ± J (çÜUcÜU{¢ÜU¢æÇ 42-7) (૧૩)

શ દો સાથનો ઉ લે ેખ મળ છે ે. Õ નીિતુ Õ વા થમા રાજધાની કવી હોવી ં ંજોઇએ, કયા હોવી જોઇએ ત સદભ ગ રનગર ં ંે (ગરનાર) નો ઉ લેખ મળ ે

છે. – નીિતુ - ݢݢ ±ëÿ¢ H¼¢ ÜU臢ü Ðà¢éÐÿ¢è x¢‡¢¢ ±ë¼ï

„éÏ¢ãé²ÜUü {¢‹²ï ™ ¼ë‡¢ ÜU¢D „é¶ï „΢ (212)

¥¢ç„‹{éÝ¢x¢}¢¢ÜUéHï Ý¢ ¥ç¼ÎêÚ}¢çã{Úï

„éÚ}² „}¢ |¢êÐíÎïà¢ï Ú¢…{¢Ýè ÐíÜUËÐ²ï¼ (213)

ÕÕરાજધાની એવા ર યુ અન સપાટ દશમા કરવીે ૂ ં , ક િવિવધ કારના ોં ૃ - અન વલીઓથી ભરલો હોયે ે - પ -ુ પ ીઓથી ભર ર હોયુ , મા પાણી સા અન કં ે ુ ળ હોય, (વળ ) ઘાસ અન લાકડા ે ુ ં (બતળણ) ખ હોય અન જયા નાવ જઇ શક તવા િસ ના કાઠા પાસ અન ુ ુ ું ં ંે ે ે ે

પવતથી બ ર ન હોયુ ૂ . (૧૪)

પદરમી સદ ના કા હં ડદ બધ વસત િવલાં ં સ, શા વાતા, સ હચયુ , વગરમા પણ ે ં સોરઠ શ દ વપરાયો છે. લીુ મ શાસન સમય ેઉ ચારની સરળતાન કારણ સોરઠ શ દે ે વધાર ચલત થયો હતો. સોરઠ-સોરઠ શ દ ઘણો જ ચલત બનતા તના ઉપરથી સોરઠ ં ેશમસરે, સોરઠ પાઘડ - સોરઠ ઘોડ , સોરઠ હાુ , સોરઠ રાસ સોરઠ ભસ અન સોરઠ નાર િસ ધે પા યા ં હતા. નો ચલત ભાિષત ક ુ

6

ÕÕસૌરા ના પાચર નોં નદ , નાર , અ , સોમનાથ અન પાચમ ે ેં ( ારકામા)ં હ ર( ી ણૃ ) દશન- રણછોડરાય જગતમ દરું ં ÕÕ

„¢ñÚ¢cÅîï Ðæ™ÚÕ¢çÝ ÝÎè Ý¢Úè, ¼éÚæx¢}¢ì

™¼éƒïü „¢ï}¢Ý¢ƒ Ðæ™}¢ï ãçÚÎà¢üÝ }¢ì JJ

સમય જતા સૌરા ં દશ ÕÕનાના નાના રાજયોમા વહચા ગં ં ં ં ંુ .ુ સૌરા દશના િવભાગો પડતા ગયા ત વશના રા શાસન હેં ં ંુ .ુ તના નામ ઉપરથી દશ પડવા લા યાે મ ક – ભાવનગરમા ંગો હલવશ રાજય હોવાથી ં ંુ ગો હલવાડ- ર ુ નગર- ધા ાં ં - ઝાલાવાડ- (ઝાલા વશં) મનગર- હાલાર, મ ય સૌરા કા ઠયાવાડ- (કાઠ દરબારો શાસનું )

સૌરા ના ઇિતહાસ િસ ધ પહલા બ સ ાટ ેં -ચ તં ુ મૌય, અન ેમહારા અશોક પહલા, બ રા ે યો- રા પાલકો- બાઓ વૈ યુ ુ -

યુ તુ અન યવનરાજ ત સાે ફ તથા દામનનો લખમા આ થાે ં નનો ગ રનગર તર કનો ઉ લેખ છે. એ આધાર (મા સૌરા દશ જ ન હ) પર સમ જરાતની ઇિતહાસ િસ ધં ુ ુ પહલી રાજધાની ગ રનગર છે. (૧પ)

ગ રનગર બી નામું ુ , યવન ગુ , યવન પા ત યૌનું ૃ , ણી ુÕયોનÕ જોનું , થવા પા િતું ૃ ક છે. યોન ગુ - જોન ગુ - નાગઢ ુ ( ણ ગુ ) પણ છે.

ઉપ કત ઐિતહાિસકુ , પૌરા ણક, સા હ યીક રાવા અ વુ ય આપણા ે(સશોધન ં ંુ ે ) સૌરા નો ાચીન ઇિતહાસ ઘણો જ ગૌરવ ણ ર ો છૂ ે.

ટ શ શાસન સમય સૌરા ે

ટ શ શાસનના (૧૮ર૦-૧૯૪૮) ૧ર૭ વષમા સમ ભારત ચ ં ંુજ સ ણપણ બદલાઇ ગં ંૂ ે .ુ ભારતના નકશામા અસ યાં ં પીળા ટપકા થયાં ં .ં ટ શ શાસનના િતમ તબકકામા ભારતમા પં ં ૬ર દશી રાજયો હતા.ં ણ ે

7

ભારતનો ૪પ ટકા દશ પચા યો હતો અન રે ૪ ટકા વ તી તમના ેશાસનતળ હતીે . (૧૬) મા આપણાં ં સશોધનં ે મા સૌરા ં દશમા જ ંરરર રાજયો હતા.ં (૧૭)

ટ શ શાસન સમય રા ઓ સાથના સપક શાસન માટ રાજકોટમા ે ે ં ં૧૮ર૦ મા કોઠ થાં પી (કપની સરકારં ) તના થમ પોલીટ કલ એજ ટે બોનવલ સૌરા ે ે ના રા ઓની તરવારો યાન કરાવી દ ધી વળ તમન ે ેવહ વટ /શાસન માટની તાલીમ આપવા (૧૮૭૧) રાજકોટમા રાજ માર ં ુકોલજની થાે પના કર હતી.

૧૮ર૦ થી ૧૮પ૮ ધીના ઇ ટુ ઇ ડ યા કપનીના ં ૩૮ વષના શાસન દર યાન કપની સરકાર કાયદોં , યવ થા, શાિતં , સલામતી આપી, ચોર , ટંૂ, ન માટ સ ઓ કર ઘણા બહારવ ટયાન પણ ઝર કયાૂ ે ે . રા ક

જમીનદાર હોુ કર તો તન પણ સ કરવામા આવતી હતીે ે ં .રાજકોટમા ંઠાકોર રા ુ (૧૮રપ- ૧૮૪૪) ના વખતમા રાજ બમા બાળક ની હ યાં ં ંુ ુ નો સગ બનતા એ ત રાજયનો ં ં ે . ૧ર,૦૦૦ નો દડ કર ફર આવો બનાવ ંરા ન બન તવી લખીત ખા ી મળવી હતીુ ે ે ે ે . લ કરની લકગીરો અન ુ ે

ગાયકવાડના જં માબધી ઉધરાવવાના ાસમાથી કત મળં ં ુ . િપઢરા, ટારાૂં , ચા ડયાઓન ન ટે કયા હતા. એ ખશાિતનો અ ભવ કયુ ું . ની લાગણીનો પડધો પાડતા કિવ દલપતરાય ગાં ે .ુ...

વર ગયા ન ઝર ગયા વળ કાળો કર ગયા કરનારે ે ેં ં પર નાતીલા- તીલાથી સપ કર ચાલં ે. સસાર ં

દખ બચાર બકર નો પણ કોઇ ન તા પકડ કાનં એ ઉપકાર ગણી ઇ રનો હરખ હવ હ ે ે ુ ં ુ તાન(૧૮)

કિવ નમદ પણ આ ટ શ રાજયન આવકારતા કિવત ગીત ર યાે ં ંછે.

8

૧૮પ૭ના વાત ય સ ામ પ ાત કપની સરકાર ગઇ અન ટ શ ં ં ં ેતાજ રાણી િવકટો રયા શાસન આ ુ ું .ં આ અરસામા સૌં રા મા સાર ંએવી િત આવી હતીૃ . રાજકોટમા તં ુ કાલય થ ુ.ં રાજવીઓના ોન ુ ેવહ વટ તાલીમ આપવા ૧૮૭૧ મા રાજકોટમા રાજ માર કોલજ શ થઇ ં ં ુ ેએ જ ર ત ગરાસીયા ોન િશ ણ આપવા વઢવાળ ક પે ેુ ( ર ુ નગર) મા તા કદાર ગરાિસયા ં ુ ુલ શ કરવામા આવી હતીં . રા ઓન ના ેક યાણના કાય કરવાં , સામા જક રવાજો ર કર ધારા કરવાની ફરજ ુ ૂ ુપાડવામા આવી હતીં .

ÕÕ સા ાજય દશી રજવાડાન વતા રા યાે ે ેં ં ં પણ તમની ેવન શ કત હણી નાખીં , કોઇપણ રજવા લ કુ ં ર રાખી શક નહ , આ િનક ુ

હિથયારો ક ધુ સર મનીં જોગવાઇ કર શક ન હ. અરસપરસ રાજક ય સબધો બાધી શક નહ આવા સ તં ં ં બધનો તમના ઉપર લાદવામા આ યાં ંે હતા.ં

પોતાના જનો માટ મા કાયદા કરવાનીં , કરવરા ઉધરાવવાની ેઅન વહ વટ ચલાવવાની સ તાે તમન આપવામા આવી હતીે ે ં . આના ંપ રણામ દશી રજવાડાન ે ે ÕરાજયÕ કહ શકાય ન હ. મરલા પ ઓં ુ - પ ીઓના શર રમા મસાલો ભર ન સ હાલયમા રાખવામા આવ છ અન ં ં ં ં ંે ે ે ેત બધા કવળ નામધાર ાણીઓ બની ય છ તમ દશી રજવાડા પણ ે ે ેં ંકવળ નામધાર આભાસી રાજયો બની ગયા હતા.ંÕÕ(૧૯) ૧૮૮પ મા ંભાવનગરમા ં (શામળદાસ કોલજે) અન ે ૧૯૦૧ મા નાગઢમા બહા ન ં ંુકોલજ શ થઇે . ઘણા રાજયોન ર વં ે ે જોડાણ ા ત થ ુ.ં સામા જક ધારા ુથવા માડયાં . જો ક અ ૃ યતા ના દ ન થઇ પર વાકાનર રાજય ુ ું ં ે ેહ રજન િવ ાથી ઓન ્ ે ુલમા દાખલ કરવાની શ આત કરં . લ બડ રાજયમા જ માં ટમીના મળામા હ રજનો ભાગ લઇ શકતા નહ પર એક ે ં ં ુદવસ તમના માટ ફાળવી ત મળો હ રજન લ તાે ે ે મા યોજવામા આવતો ં ં

9

ર વેની િવધા થતા સૌરા ુ ં ના ઘણા લોકોએ વપરં ે -ઘઘાં , આ િવકાથ બઇ થું ળાતર ક હં ુ .ુ આમ. સૌરા ના ઘણા લોકો બઇ વસવાટ ુ ંકરતા હોવાથી બઇના ભાવથી સૌરા ુ ં મા સામા જક િત સાથ ં ૃ ે સાથ ેરાજક ય િત પણ આવી હતીૃ . મહા મા ગાધી ની અસહકારની ચળવળ ંપછ સૌરા મા સળવળાટ થવા માડયો હતોં ં .

બ ર ટે ર મન ખલાલ રવ ભાઇ મહતાએ બઇમા ુ ુ ં ં Õક છ કા ઠયાવાડ એસોસીએશનની થાપનાÕ ૧૯૧૭ મા કર તો દલપતરામ ંભગવાન કલ ુ ે ૧૯૧૯ મા ં Õકા ઠયાવાડ હતવધક સભાÕ શ કર , ૧૯ર૧ મા ંÕકા ઠયાવાડ રાજક ય પ રષદÕ તો આ સઘળા ઉપર છવાઇ ગઇ હતી.

ઇ.સ. ૧૯ર૧ વષ જરાત સૌરા ુ ું ની રાજક ય િત માટ ૃમહ વ હુ ું . આ વષ અમદાવાદમા જયા અ યાં ં ર વાડ લાલ સારાભાઇ હો પીટલ છ ત જ યાે ે ઉપર હદ રા ય મહાસભા અિધું વશન મે .ુ આજ વષ કા ઠયાવાડ રાજક ય પ રષદની થાપના થઇ. આજ વષ અ તલાલ શઠ રાણ રથી ૃ ુે ÕÕસૌરા ÕÕ સા તા હકનો ારભ કયં . આજ વષ ભારતના રા ઓના – નર મડળ ં ( CHAMBAR OF PRINCES ) ની પણ દ હ મા થાં પના થઇ હતી. બી બા લોકમા યુ ુ િતલક અવસાન ુ ંથતા સૌરા ં ના (પોરબદરનાં ) મહા મા ગાધી રા ં ય લેટફોમ ઉપર આવી ગયા હતા. તમણ ક સ કાન સભાળ ક સન ે ે ે ે ેુ ું ં MASS PARTY બનાવી હતી.

કા ઠયાવાડ રાજક ય પ રષદ તના અિધવશન સૌરા ે ેં ના શહરમા ંભરવા માડં . થમ અિધવશન રાજકોટે (૧૯ર૧) મા મં .ુ સર લાખા રા તમના દશન ઉ ધાટન કે ુ ું . વક પ રષદના ખ તર ક આચાય ુ ુપલાણી આ યાૃ હતા. યારબાદ ભાવનગર, (૧૯રપ) પોરબદર ં (૧૯૧૭) મોરબી (૧૯ર૮) મા અિધવશન મ યાં ંે . મોરબીના અિધવશનમા સરદાર ે ંવ લભભાઇ ખ હતા અન ગાધી પણ ઉપિ થુ ે ં ત ર ા હતા.

10

૧૯ર૭ ના ચોથા અિધવશનના ે (પોરબદરં ) અ તલાલ ઠકકર ખ ૃ ુહતા. પ રણામ અ ે ૃ યતા િનવારણનો ઠરાવ થયો હતો. ની ન ધ લવી ેઘટ . ગાધી સરદાર વારવાર સૌરા ં ં ના વાસ આવી ક ય ેદોલનોન માગદશન અન રણા આપતા હતાે ે ે . ટ શ ભારતમા ંરાજયની જયાર ઉષા ગટ રહ હતી યાર સૌરા મા હ ધકારં ુ -

જવિનકા પથરાયલી હતીે .આ િનકતામા સૌરા ુ ં ની ગિત ધીમી હતી.(ર૦)

આખર ૧૯૩૭-૩૮ મા ક ય િતનો વાળ રાજકોટમા દખાયો ં ંૃ ુÕરાજકોટ લડતÕ તર ક ણીતા દોલનનો ારભ થયોં . જવાબદાર રાજયતં ની માગણી કાઇં ુ . લાખા પછ ગાદ પિત થયલ ધમ ે િસહ સામ જ માે ટમીના ગારના ઇ રા બાબત ક ય દોલન થુ ે ુ.ં નવો દત નતા ઉછરગરાય ઢબરના ે ં ં (૧૯૦પ-૧૯૭૭) ન વે ૃ મા સ યાં હ થયો. લાઠ ઓ વ ઝાણ અન સકડો લોકોએ સ યાે ે ં હ કર કારાવાસ વીકાય . સરદાર પટલ કાર કય કે ુ ં -ુ Õ પ રષદના મ ી ઉપર ંવ ઝાયલી લાઠ નો રાજકોટ રાજય જવાબ આપવો પડશે ે ેÕÕ(ર૧) રાજકોટ લડત માટ ગાધી ત રાજકોટ આ યાેં અન તમણ ઉપવાસ પણ કયે ે ે . સમ ભારતમા તની અસરો થતા ત લોડ લીનલીથગો વાઇસરોયન ં ંે ે ેવ ચે પડ પડુ ુ.ં અન તમણ ભારતના ત કાે ે ે લીન યુ યાયાધીશ સર મોર સ યાવરન સમ અથધટન માટ સ તાે ુ આપવામા આવીં . દલતવગ ના હતો સચવાયત માટ રાજકોટના દલતોએ તાર ે (Telegram) કર ડા. બડકરન બઇથી બોલા યાે ે ુ ં . ડા. બડકર ે (૧૮-૧૯ એ ીલ ૧૯૩૯) બ દવસ રાજકોટ રોે કાયા.(રર) ગાધી ન ઢબરભાઇના િનવાસ થાં ે ન ેમ યા. ગાધી ન સ તં ે તાવ હોવાથી િવશષ વાતચીત ન થઇ શકે . ગાધી એ પાચમા દવસ ઉપવાસ છોડયાં ં ં ે . સર મોર સનો કાદો સવએ ુમા ય રાખવા નકક કુ ું . ત સર મોર સ ગાધી ના મત યે ે ં ં માણ ેકાદો આ યોુ તમ છતા તે ેં મણ કે .ુÕÕ દશી રાજયો ( Native States) સામ ે

લડત કરવા આ તબકક િનરથક છું ે. લડત સકલી લવી જોઇએં ે . (ર૩)

11

હવ ક સ ગાધી ના ન વે ે ે ેં ૃ નીચ વે ત તાની ચળવળન વં ે ુવગ ેઆ યો. છવટ ે ૧૯૪ર ના ÕÕ જો ચા યાે વÕÕ ના એલાન બઇથી ં ંુઆપવામા આ યાં .ં ÕÕકરગ યા મરગે ેÕÕ ત આખર ે ૧૯૪૭ ની પદરમી ંઓગ ટન વાર ભારતન વે ેુ ત તા મળં . ઉપખડ વા મહાન રા ં ના બ ફા ડયા થયાે - ભારતન પા ક તાે ન !! દશીરાજયોન પણ વે ત તા ંઆપવામા આવી તઓ ભારત અથવા પા ક તાં ે ન બ નેમાથી ગમ તની ં ે ેસાથ જોડાઇ શક અથવા પોે ત વે ત પણ રહ શકં . ટ શરોએ જતા જતા ં ંઆપણન કફોડ િ થે િતમા ક દ ધા હતાં ૂ . આપણ અગાઉ જણાવી ગયા ેતમ ે ૪પ ટકા િવ તાર અન રે ૪ ટકા ગ તી ધરાવતા આ પીળા ટપકા પં ં ૬ર દશી રજવાડા (Native states ) ન કવી ર ત ભારતમા ભળવવા ત ભાર ે ે ે ેં ંઝવણની સમ યાું હતી. આમાના રરર દશી રાજયો તો સૌરા ં મા આવલા ં ંેહતા. મા ં ૧૪ સલામી રાજય અન ે ૧૭ બીન સલામી રાજય સાથ ે ૧૯૧ નાના રાજયો ક તા કદારો હતા કટલાક રાજયો તો એકદામ નાના હતાં ં ં ંુ . દા.ત. વ નોસે રાજય સૌથી ના ંુ૭પ ચો.ક . ફળ વ તીે ર૦૬ માણસો વાિષક આવક ફકત િપયા પાચંસો રાુ , વળ આ ૧૯૧ નાના રાજયોમા ં ંપણ ભાગીદારો હતા. એકબી ના રાજયમા દશો ં (ગામડા-ં સીમા) હતા ંએક અટપ છ હુ ુ ું . આ સમ યાન લાઝાવવા ભારત સરકાર પે ુ , લાઇુ , ૧૯૪૭ ના દવસ ે Õ રયાસતી િવભાગÕ શ કય અન આ િવભાગ ે

વચગાળાની સરકારના હ ધાન સરદાર વ લૃ ભભાઇ પટલન હ તે ક કવામા આ યોુ ં . તમણ પ લાઇે ે ુ , ૧૯૪૭ ના દસ ે Õર યાસતી િવભાગÕ નો ચા સભાળતા સાફ શ દોં મા ક કં ુ ,

12

ÕÕઆ દશ અન તની દરના બધા ત વોે ે તમા વસતા લોકોન ે ેંગૌરવભયા વારસા પ રહ છ કટલાક લોકો રયાસતો ે (દશી રાજયો) મા રહ છ અન કટલાં ે ે ક Õ ટ શ હદÕ મા રહ છ મા અક માં ે ત છે. સઘળા વું પ અન સ ે ં ૃિત એક સરખા છં ે. આપણ બધા જ ેલોહ અન લાગણીના તથા વે હતના બધનોથી એક સાથ જ ં ેગઠાયલા છ એં ે . કોઇ આપણા કડા કર શક ન હુ . આપણા વ ચે કોઇ કાવટ પણ આવી શક નહ . એટલ એ ચ ે ુ ં ૂ ં ંુ ુ ક રાજયો તર ક સિઘં -કરારો કર એ તના કરતા િમ ો તર ક ભગા બસી ે ે ેંકાયદા ઘડ એ ત વધાર સા છે ે. આપણા બધાના ભલાન માટ ેઆપણી મા િમ યૃ ૂ ેની વફાદાર ની રણા લઇન આ સ કત ે ે ં ુયાસમા િમ તા તથા સહકારની ભાવના સાથ લોક િતિનિધ ં ે

સભામા ભાગ લવા મારાં ં ંે ુ ુ રાજવી િમ ો અન તમની ન ે ે ેઆમ ણ આ ં ંુ . વ મા તમણ ભાર વક એમ પણ જણા ુ ું ૂ ંે ે ક, સરકાર રજવાડાઓની મં ુ ન નથી, પણ તમની તથા તમના ે ે

જનોની સ ણ આબાદ અન ખ સ િ ધં ૂ ે ુ ૃ ઇ છે છે.... ન ખા ુ ુઅન રજવાડા વ ચે ેં ના સબધોમા કોઇપણ ર ત એકબી ઉં ં ે પર

વુ દાખવવાના યાં લ ન રહ એ ર ત એ સબધો રાખવાની ે ંમાર નીિત રહશ એમા કોઇપણ આગળ પડ ત યે ં ુ હશ તો ત ે ેઆપણા પર પરના હતો અન ક યાે ણ રહશું ે..... ભારતના ઇિતહાસમા અ યાર ખરાખર ની ઘડ આવી છે. આપણ સ હયારો ેયાસ કર તો દશન મહ તાું ે ની નવી ટોચે પહ ચાડ ુ.ં અન ે

આપણામા એકતા ન હ હોય તો આપણી સામ નવી નવી આફતો ં ેઊભી થશ આશા રા ક ભારતના રજવાડા એ ના લ ક ે ેુ ં ં ં ૂુઆપણા બધાના હતમા જો આપણ અ યાં ં ે ર સહકારથી કામ ન હ કર એ તો ધા ધી અન અ યૂં ે વ થા આવી પડશે. આપણા બધાના આ કાયમા જો આપણો સાથ નહ ં રહ શક એ તો બધાનો િવનાશ આવી પડશે.ÕÕ (ર૪)

13

સરદાર પટલના આ િનવદનમા એક આષ ટાે ં ની અપીલ હતી. યવહા ડહાપણ અન સે ુ દ ગીર ની ચતવણી પણ હતીે . સાથ સાથ ે ેરા ભ કતની દશના સવ ચ હતની ભ લાગણીઓ સમાયલી હતીુ ે . લોહ ષ સરદાર પટલ પોતાના બહોશ અમલદારોુ ે સવ ી વી.પી. મનન ેઅન સીે .સી.દસાઇના સહયોગથી મા ચાલીસ દવસ (પ, લાઇુ , થી ૧૪ ઓગ ટ, ૧૯૪૭ ધીમાુ )ં ના ગાળામા મોટાભાગના રાજયોન ભારત સાથ ં ે ેભળવવામા સફળતા મળવી હતીે ેં . મા પ૦ દવસમા ં ૫૫૪ રજવાડાન ેભારત સાથ ભળવી દ ધા હતાે ે ં . અલબ ત હ ાબાદ, કા મીર અન આપણા ેસશોધન ના સૌરા ં ે દશના નાગઢુ તમજ તના સાથી રાજયો ે ે ંઅપવાદ પ હતા.ં સરદાર તન ભારતના પટ પરના મડા તર ક ે ે ે ુઓળખાવતા હતા. સરદાર પટલની આ એક મહાન િસિ ધ હતી. વડા ધાન પ ડત જવાહરલાલ નહ એ ક ં ુ ÕÕ ઇિતહાસકાર જયાર આ તકાળનો ૂઇિતહાસ આલખશ યાે ે ર ભારતમા રજવાડાઓના આ િવલીનીકરણન ેં ંભારતીય તવાર ખના મહ વના તબકકા તર ક જ આલખશે ે...ÕÕ(રપ) હવ આપણા સશોધન માના નાગઢની િવગતો જોઇએે ેં ં ુ . નાગઢએ સૌરા ુ મા રરર રજવાડા રાજયોમા ં ં ૮૬૪૦ ક .મી. ફળે , ૮૯૦

ગામ, ચાર લાખની વ તીવા રજવાડાં મા મો પહલા વગ રાજય હં ં ંુ ુ .ુ તની ચાર લાખની વ તીે મા ં ૮ર % હ ુ હતા અન ચાર બા થી ભારત ે ુસાથ જોડાય હોવા છતા ભારત સાથ ભળવામા આડોડાઇ કર હે ે ેુ ુ ું ં .ં તન ે ેપા ક તાન માટ મ હતોે . નાગઢના નવાબ મહો તુ ખાત ી (૧૯ર૦-૧૯૪૭) તમના બડા બગમ ભોપાલે ેં વાલા બગમ અન ખાનગી મ ી ં ંે ેઇ માઇલ અ હાની તમજ રાજયના િસધી અમલદારોના થ ે ે ં ં ુ ( ના વડા શાહનવાઝ ો હતાૂ ) ની ખોટ સલાહથી દોરવાઇ નવાબ ે ૧પ મી ઓગ ટ પા ક તાન સાથ જોડાવવાની હરાત કરે . આ હરાતથી સમ ભારતની

મા કોપ ચડ મો ફર વં ં ં ં ંુ ુુ . (ર૬)

ઉછગરાય ઢબર ં (૧૯૦પ-૧૯૭૭) વા સિન ઠં આગવાનો નવાબન ે ેસમ વવા ણક વખત ગયાે . રયાસતી ખાતાના સચવ વી.પી.મનન ે

14

બી કટલાક આગવાનો ગયાે . પર નવાબની ડાડાઇનો પાર ન હતોં ંુ . ત ેલાકાત જ આપતા નહોતાુ . તન પા ક તાે ે ન પીઠબળ હુ ું . ઢોર ખીલાન ેજોર દ ૂ ુ ં હ ુ.ં વળ પા ક તાન કા મીર પી ગઢમા વશવા નાગઢ પી ં ે ુટનો ઉપયોગ કરવાનો હ ધરાવ હુ ુ .ુ(ર૭) આ અરસામા ં

બાબ રયાવાડના પ૧ ળ ગરાિસયા તાુ . ૩-૯-૧૯૪૭ એ અન તાે . ર૦-૯-૧૯૪૭ એ માગરોળના શખ ભારત સાથ જોડાવવાના કરાર કયા ં ે ે ેમહોબતખાનના ગઢમા ગાબડા પડયા તણ લં ં ં ે ે કર મોક ુએટલ ભારત ેસરકાર યા ંÕપોલીસ પગલાÕં લવાની ફરજ પડે . તા. ૩-૧૦-૪૭ ના દવસ ેસરદાગઢ, બાટવાં , માણાવદર (ર૩-૧૦-૪૭) અન બાબ રયાવાડ કબ કર ે યા ંમનજમ ટે ે ે ની થા ના કર .(ર૮) બી બા ક ય દોલન આગળ ધપતા ગયાુ ુ ં .ં બઇમા વસતા ુ ં ંસૌરા ના ક સી આગવાનોએ ે ે ૧પ, સ ટ બર, ૧૯૪૭ ના રોજ નાગઢ ુસિમિતની રચના કર , સોરઠ સવા સિમિતે , નાગઢ મડપુ ં , કા ઠયાવાડ રાજક ય પ રષદ ારા રચાયલ સર ણ સિમિત પણ પોત ે ંપોતાની ર ત કાય કરતા હતા જે ં . નાગઢનો આિથક બ હ કાુ ર, નાકાબધી ંતમજ ચાર વગર ે ે કાય મો આ યા હતા. ત રપે , સ ટ બર બઇના ુ ંમાધવબાગમા મળલ ીસ હ રની માનવ મદનીમા નાગઢ આરઝી ં ંે ે ુહ મત ની થાુ પના કર . નાગઢની ની આઝાદ હરના બહાર ુ ુ ું ંપાડ ુ.ં આ હરના આપણા પણીત કાયદાિવદ કુ .મા. નશીએ ઘડ હુ ુ ું . મહોબતખાન ઝાણાું .. પા ક તાન પાસ લ કે ર મા ં .ુ પા ક તાન પૈસા ેિવના લ કર આપવા ન નો ભ યો. નાગઢ આરઝી હ મતના સરસનાપિત અદાણી ર ભાઇ રાજકોટના ુ ુ ે ુનાગઢ હાઉસનો કબજો લઇ નાગઢ િત આગળ ધપતા હતાુ ુ . ત રે ૪

ઓકટોબર (િવજયા દશમીએ) અમરપરા અન તની આસપાસના દશ ગામ ે ે ંકબ કયા. દ વાળ ધીમા બી ુ ં ૧૦૬ ગામનો કબજો લીધો. પોતાની નવ બગમોે , નવદ વાન, નવ તરા નવ ોૂ ુ ,અન દરમી ી સાથ ે ેુહવાફર કરવાના બહાના હઠળ દશરાના બી દવસ ે ે (ઇદના દવસે) કશોદ

15

નાગઢ એરો ામથી કરાચી ભાગી ગયાુ ં . ત દ વાન શાહનાજ ોન ે ૂ ેઆરઝી હ મતના સરનશીન શામળદાુ સ ગાધી જોડ વાટાઘાટો કરવાની ંફરજ પડ . ર-૧૧-૧૯૪૮ ન દવસ કરારપ પરે ે (Convenat) સહ -સીકકા થયા. ત નાગઢ ભારત સરકારન સ પી લવા નકક થે ે ેુ ુ ું . િનણયની ણ રાજકોટના ાદિશક કમી ર નીલમ ચન ૂ ે (આઇ.એ.એસ.) કરવામા ં

આવતા કનલ લફ ટે ન ટ સી.સી.બ ીએ ૯, નવે બર, સાજના પાચ વાગ ં ં ેનાગઢનો કબજો સભા યોુ ં . ૯-૧૧-૧૯૪૭ ના દવસ ઉપરકોટમા િ રગો ે ં ં વજ ફરકા યો. નાગઢન ુ ે Õ જ નાગઢÕ મા ફરવી નાખવાના વં ં ન સવતા ેીભર દશ ીહ ઓ ખોવાઇ ગયા ુ ! દ વાન શાહનવાઝ ો ુ (બગમ ે

બનઝીર ોના દાદાે ુ ) આઠ નવ બે ર હરાત કર કાયમન માટ ેપા ક તાન પહ ચી ગયા. નાગઢના જોડાણન બધારણીયા વુ ે ં પ આપવા ર૦ ફ ,ુ ૧૯૪૮ ના દવસ લોકમત લવામા આ યોે ે ં મા ં ૧,૯૦,૭૭૯ લોકોએ ભારતમા ભળવાની તરફણમા અન ં ં ે ૯૧ લોકોએ પા ક તાનમા ભળવાની તરફણમા મત આ યાં હતા. આમ ત નાગઢ ે ુ ,ુ ૧૯૪૯ મા સૌરા ં ના રાજયમા ભળ જતા સૌરા ં ં ના રરર રાજયો એક કરણ ં ંુણ થૂ .ુ ક.મા. નશીના શ દોુ મા ંÕÕ નાગઢની ની કત ગાથા અન ુ ુ ેઆરઝી હ મતની ક િતગાથા હતીુ ÕÕ ૯-૧૧-૪૭ ના દવસ સરદાર વ લે ભભાઇ પટલ નાગઢ પધાયાુ . બહા ન કોલજના મદાનમા હે ે ં રસભામા નાગઢ કત દવસની ં ુ ુઉજવણી થઇ. વાધીન સૌરા ન ે ૧પ, એ ીલ, ૧૯૪૮ ના દવસ ે નાઇટડ ુ ટટ ઓફ સૌરા (United States of Saurastra) સૌરા ંુસ કત રા ં ુ અિ ત વમા આ ં ં ુહ .ુ રરર રજવાડા સમત થયા હતં ં .ં. ના રાજ ખ ુમનગરના રાજવી મ ી દિ વજયિસહ સવા મત નકક થયા જયાર ુ ે

ઉછરગરાય નવલશકર ઢબર તના યં ં ે ુ મ ી તર ક નીમવામા આ યાં ં . આ વખત કામચલાઉ ધોરણ ચાર જ લાે ે હતા. ક ના કબ માથી કત ં ુકર ૧૯૪૯ મા નાગઢ સૌરા ં ુ રાજયમા ભળવવામા આ ં ં ંે ુહ સૌરા ુ રાજય હદ સરકાર ંુÕÕ બ ÕÕ વગ રાજય હુ ું . ની વ તી ચાલીસ લાખ

16

રપ૦૦૦ ચો.મી. ફળવા ે (૭૦૦ માઇલનો દ રયો સૌરા પક પ) રાજય બ ુ ંહ .ુ રરર દશી રાજયોની સીમા સમા ત થઇ હવ તના પાચ ે ે ંજ લા થયા. (૧) મ યસૌરા (રાજકોટ), (ર) ઝાલાવાડ( રુ નગર, વઢવાણ) (૩) હાલાર ( મનગર) (૪) સોરઠ( નાગઢુ ) (પ) ગો હલવાડ (ભાવનગર) અમરલી ગાયકવાડ ટટમા હોવાથી તનો બઇ ઇલાકામા ં ં ંે ુસમાવશ થયો હતોે .(ર૯) પર આપણ સશોધન થં ં ંુ મા તનો સમાવશ ં ે ેસૌરા મા અ યાં સની િ ટએ કરવામા આ યોં છે. તા.ર૩-૧-૧૯પર ના દવસ સ તાે ક ભારતના સૌરા ં મા ં ૬૦ બઠકોની થમ ટણીમા ક સ પ ન ે ૂ ે ેં ં ૫૫ બઠકો મળ જયાર અ યે પાચ ંઅપ ોન ફાળ ગઇ હતીે ે . સૌરા ની િવધાનસભાની થમ બઠક રાજકોટ ેજ બીલી ગાડનમાના હોલમા મળુ ં ં . મા થમ ખ ં ુ ( પીકર) પદ ીમતી ુ પાબન મહતા હતા જયાર ઉદધાટન સરદાર વ લે ં ભભાઇ

પટલના વરદ હ તે કરવામા આ ં ં ુ હ .ુ ઢબરભાઇ ૧૯પ૪ મા ક સ ં ેખ થતા રિસકલાલ પર ખ યુ ું મ ી થાં ન આ યાે હતા. ૧૯પ૬ ની

૧લી નવ બે ર ીભાષી બઇ રાજયમા સૌરા ુ ં ં િવ લનીકરણ થુ ું ... પણ ૧૯૬૦ ની પહલી મ એ અલગ જરાત રાજયની રચના થતા સૌરા ે ુ ં પા જરાત રાજયમા આ ુ ું .ં સૌરા મા િવદશી સ તાં ના ડાઘ સ દ વ ુ ૧૯૬૧

ની ૧૮ મી ડ સ બે ર પો ગીઝ સ તાુ માથી કત થં ુ .ુ અમરલી પરગણા ંવડોદરા ગાયકવાડની સ તા હઠળ હતા.ં જયાર ફનાબાદમા સીદ ઓનોં કબજો હતા. આ િવ તાર બાદ કરતા ીટ શ પોલીટ કલ એજ ટં મા ંકા ઠયાવાઠનો િવ તાર પ૪૦૩૮ ક .મી. ૪૩૬૯ ગામડા વ તીં આશર ર૧.૮૦ લાખ મા; સૌથી મો રાજય મનગર ુ (૯૧૧૧ ક .મી. ફળે ) હ ુ.ં જયાર સૌથી વ આવક ધરાવ રાજય નાગઢ ુ ુ ં ુ (વાિષક ીસ લાખ િપયા) હ ુ.ં આમ આપણા સશોધનનો સૌરા ં ના ઇિતહાસની આ આછ ઝાખી ં – પરખા મહાિનબધની િમકા વં ૂ પ તના થમ કરણ તર ક કવામા આવી છે ે ૂ ેં .

17

પાદ ન ધ

૧. પર ખ રિસકલાલ છો : જરાતની રાજધાનીઓ ુ

કાશક : ર થર નુ ં કાયાલય, અમદાવાદ થમ આ િતૃ -૧૯૬૦ .ૃપ૦-પ૩ ર. zkì. MkkuhXeÞk yLkMkqÞkçkuLk yuLk. :- Mðíktºk Mkkihk»xÙ hkßÞLke MÚkkÃkLkk

yLku íkuLke «ð]r¥kLkku EríknkMk E.Mk. 1948 Úke 1956 y«fkrþík {nkrLkçktÄ Mkkihk»xÙ ÞwrLkðŠMkxe, hksfkux yur«÷ 2001

૩. ડ દલાવરિસહ : અવાચીન કિવતાઓમા સૌરા ં કાશક: સૌરા ની અિ મતા, ભાવનગર થમ આ િત ૃ : ૧૯૬૧, .ૃ૪૮૯-૯પ ૪. દસાઇ શ ભાઇ હ ં ુ : સૌરા નો ઇિતહાસ કાશક : સોરઠ િશ ણ અન સાસ િતક સઘે ં ંૃ , નાગઢ ુ

વિધત સશોિધત તન સ કં ંૂ રણ : ૧૯૬૮ .ૃ૦ર પ. િવ. .ુ દવ : મહારા ચા મહાર (મરાઠ ) ગત કાશન હુ ૃ , નાગર રુ, ચોથી આ િ તૃ , ૧૯૮પ, .ૃ૦૮ ૬. ભાષ ભ ◌્ુ ૃ : ાચીન ઇિતહાસની ટતી કડ ઓૂ જરાત ઇિતહાસ પ રષદમા ખીય વચનુ ુ ું ં ર૪ અિધવશનું ે , માઉ ટ આ ,ુ ર૩, ડ સ બે ર, ર૦૦૬ કાશક : જરાત ઇિતહાસ પ રષદ ુ .ૃ૩-૪ ૭. એજન ૮. શ ભાઇ દસાઇ ં ુ : વ કત ૂ થં .ૃ૭૩ ૯ એજન ૧૦. ભદ ત આનદ કૌશ યાં યન : તક કથાઓ ( હ દ ) કાશક : સ તા સા હ ય મડલ ઇલાહાબાદ ં (૧૯૬૮) .ૃ૩૦પ JATAK : The Stories of the From the Birta of Buddha

18

૧૧. શ ભાઇ દસાઇ ં ુ : વ કત થ ૂ ં .ૃ ૭પ૪ (ટાલોમી એશીય ટ ઇ ડ યન અન ડ કે વર ઝ મકડોનલે ) ૧ર. એજન ( ાવ સે ઓફ એનુ . સાગં- લે. સ ે લુ બીલ)

૧૩. વાિ મક રામાયણ કિ કધાકાડં- (૪ર-૪૬) ૧૪. પર ખ રસીકલાલ છો. વ કત થૂ ં - .ૃ૩૬ ૧પ. એજન ૧૬. દસાઇ મોરાર : ભારતની એકતા વ ન અન િસિ ધે સરદાર પટલ યા યાનમાળ, (૧૯૬૩) કાશક: મા હતી ખા જરાત રાજુ ુ , ૧૯૬૩ .ૃ૩૧ ૧૭. Menon V.P The Story of Integration of Indian States Bombay,

1961 PP.168-169 ૧૮. ડા.બાવીસી ગટલાલ ુ : જરાત ઇિતહાસ પ રષદ ખીય ુ ુ ું

વચન : ર૦ અિધવશનુ ે , ર૭ માચ, ૧૯૯૯ પા ો, તા. લખપત . જરાત ુઇિતહાસ પ રષદ .ૃ૦પ

૧૯. સઘવી નગીનદાસ ં : દશી રાજયો િવ લનીકરણ ુ ં

કાશક : પ રચય ટ, બઇું , થમ આ િતૃ , ૧૯૬૮ .ૃપ

ર૦. ની એસ.વી. વ કત થ ૂ ં .ૃ૭૩પ-૩૬

ર૧. એજન .ૃ૭૩૪

રર. The Source Material on Dr. Babasaheb Ambedkar and the Movement of untouchables Vol.1

Published By: The Education Department Government of Maharastra

First Edition 1982, PP 164 ર૩. હ રજનબ તાં ુ . ૩૦-૪-૧૯૩૯

ર૪ દસાઇ મોરાર : વ કત થ ૂ ં .ૃ૪૧ રપ. નસી કનૈયાલાલ ુ The Shine Internal

કાશક : સોમનાથ બોડ ઓફ ટ વરાવળે , થમ આ િતતૃ , ૧૯પ૧, .ૃ૪૩

19

ર૬. zkì. MkkuhXeÞk yLkMkqÞkçkuLk yuLk. :- Mðíktºk Mkkihk»xÙ hkßÞLke MÚkkÃkLkk yLku íkuLke «ð]r¥kLkku EríknkMk E.Mk. 1948 Úke 1956 y«fkrþík {nkrLkçktÄ Mkkihk»xÙ ÞwrLkðŠMkxe, hksfkux yur«÷ 2001

ર૭ એજન .ૃ૩૬

ર૮. એજન .ૃ૩૭

ર૯. Mkkihk»xÙ økð{uoLx økuÍux íkk.01-03-1948 Ãk].14 Mkkihk»xÙ økð{uoLx «uMk hksfkux

20

«fhý – 2

zkp.yktçkuzfhLkwt SðLk yLku fkÞo

«fhýLke YÃkhu¾k

(1) ¼e{hkðLkku sL{ yLku ¼ýíkh

(2) {nkhkò MkÞkShkðLke rþ»Þð]r¥k yLku y{uhefk{kt rþûký

(3) ðzkuËhk{kt yMÃk]~ÞíkkLkku ðMk{ku yLkw¼ð

(4) AºkÃkrík þknw {nkhks MkkÚku {u¤kÃk yLku {qfLkkÞf Ãkkrûkf ÃkºkLkku sL{.

(5) çkrn»f]ík rníkfkhe MktMÚkkLke MÚkkÃkLkk.

(6) {nkz ík¤kð MkíÞkøkún – LkkrMkf {trËh «ðuþ MkíÞkøkún

(7) ÷tzLk økku¤{uS Ãkrh»kË{kt øksoLkk

(8) {wtçkE E÷kfkLke rðÄkLk Ãkrh»kË{kt rLk{ýwtf.

(9) fku{e [wfkËku y÷øk {íkkrÄfkhLke Mkt«kró.

(10) økktÄeSLkk WÃkðkMk – ÃkwLkkfhkh

(11) ðkEMkhkuÞLke fkÞofkrhýe{kt ©{{tºke íkhefu.

(12) þe.fk.VuzhuþLkLke «MÚkkÃkLkk

(13) Mðíktºk ¼khíkLkk «Úk{ fkLkwLk {tºke yLku ¼khíkeÞ MktrðÄkLk rþÕÃke.

(14) çkkiØÄ{o ytøkefkh yLku ytíku rLkðkoý

21

કરણ-ર ડા. બડકર વન અન કાયે ેુ ં

ડા.બાબાસાહબ બડકરના ે ÕલાડકાÕ નામ જગ િસ ધે ગ ષ ુ ુડા.ભીમરાવ રામ બડકરનો જ મે મહારા ની ખમીરવતી ાિત ંÕમહારÕ ના રામ માલો શકપાલન યાે ં ૧૮૯૧ ની ૧૪ મી એિ લ ેમ ય દશ (MHOW) મ ની લ કૂ ર છાવણીમા થયો હતોં . માતા ભીમાભાઇ આ ુ ં ૧૪ સતાન હુ ું ં . આપણા આ શોધિનબધના ધાર ં ૂડા.ભીમરાવ રામ બડકર ે ! ડા. બડકરના જ મે સમય ભારતીય યે જં, અ ૃ ય- દલત સમાજની હતી. દયનીય િ થિત િવષ આગળ કરણ ણમા િવગતો ે ંઆપવામા આવી છં ે. ભારતીય સામા જક- સિવશષ હ ે ુ સામા જક સરચનામા મન અ ં ં ે ૃ ય- યજ ગણવામા આવતા તમનો પં ે શ તો ંુપણ પડછાયો પણ પાપ પ ગણાતો હતો. (૧) ૧૯ મી સદ મા હ ં ુ સવણ સમાજ ધારોક કાય ઘ જ મયા દતુ ુ ું ંે , કયાક એકાદ થં ળ ( દશ) ર કયાક એકાદ િતુ ુ ં - ાિત ર અન ત પણ સવણ સમાજ માટ જ ૂ ે ેુરહ હુ ું .ં દા.ત. સતી થા (બગાળ અન તમાય અ ક ાિતં ંે ે ુ ) (ર) િવધવા િવવાહ(૩) બાળલ ન (૪) ક યા કળવણી, દ કર ન ધપીતી કરવી વગર ે ેૂમયા દત િવષયો જ હતા. વામી દયાનદ સર વં તીનો (૧૮રપ-૧૮૮૩) આ હ ધમા તરનો રહતો હતો. આમ સમ રા તો પણ સમ હ ુ ં ુ સમાજન પે શતા ા કર શકાય ન હુ . સમ રા અન સમ હ ે ુ સમાજન પે શતી સમ યા- ÕÕ અ ૃ યતા િનવારણÕÕ િવષ કોઇ યાે ુ ં ન ખાસ ગ નહો ુ ુ (ર) ર નાગીર ના રામ શકપાલ ટ શ સરકારના લ કરમા ં બુદાર ેહતા. અન િમ લટર ે ુલ- નોમલ ુલમા િશ ક તર ક પણ સવા આપતા ં ેહતા. ૧૮૯૪ મા ં ુલમા િશ ક તર ક પણ સવા આપતા હતાં ે . ૧૮૯૪ મા ં

22

લ કરમાથી િન ત થતા રામ એ પોતાના વતન ર નાં ંૃ ગીર જ લાના દાપોલી ગામમા આવી વસવાટ કય હતોં . ટ શ સરકાર ૧૮પ૮ મા કમ કય હતો સરકાર શાળામા ં ંુઅ ૃ યોના ક બાળકોન પણ વશ આપવોે ે . પ રણામ આપણા ભીમરાવ ેઅન મોટાભાઇ બાળારામ બ ને ે બાળકોન દાપોલીની શાળામા વશ તો ે ેંા ત કય . પર સવણ િશ ક અન િવ ાથ ઓ આ અ ં ુ ૃે યોથી અભડાઇ

ન ય ત માટ તમન વગે ે ે ખડની બહાર બસ પડ હ ં ં ં ંે ુ ુ ુ ! દાપોલીમા આ િવકા ચલાવવી કં ુ લ લાગતા રામ શકપાલ ંસતારા આ યા અન સતારા ન કના ગોરગાવમા પ લીે ં ં ક વકસ ડ પાટમ ટે મા ટોં રક પરની નોકર મળવી ભીમરાવન ે ે ૧૯૦૦ મા સતારાની ંલ કર ક પ ુલ (સા વેશન આમ ુલ) (આજની તાપિસહ હાઇ ુલ) મા દાખલ કયા હતાં . આ ુલમા ણાં ૃ કશવ બડકર ભીમરાવ ઉપર ેિવશષ ીિત રાખતા હતા તમન ભીમરાવની લાબી અટપટ અટક ે ે ે ંÕ બાવડકરÕ પસદ નહોતી તથી તમણ ભીમરાવન પોતાની અટક ં ે ે ે ેÕ બડકરે Õ આપી અન શાળાના ર ટે ર પણ ત માણ ધાે ે ુ રો કર દ ધા(૩) સતારામા માડ માડ સટ થયા યાં ં ં ંે તો પ ની ભીમાભાઇ અવસાન ુ ંથતા ભીમરાવ માતાની છાયા માવીં ે ુ . િપતા રામ એ બાઇ જોડ નુ:લ ન કયા. બાળકોના વ અ યાુ સ ગ ચિતત એવા રામ સકપાલ ે ેસતારા છોડ ૧૯૦૪ મા બઇમા આવીં ં ંુ . એ ફ ટશન માગ ઉપરની ડબકચાલની ખોલીમા વસવાટ કય તમજ ભીમરાવન ારભમા મરાઠા ં ં ંે ે ુલ અન પાછળથી એ ફે ટન ુલમા પાચમા ધોરણમા દાખલ કયાં ં ં ં . દા ર ય અન અ ે ૃ યતાની ચકક મા પીસાતા પીસાતા ભીમરાવ ં ં ં ે ૧૯૦૭મા ંમ કની પર ા પાસ કર તમના સમયમા તઓ થમ મે ે ે ેં ક પાસ વાન હોવાથી સીતારામ કશવ બોલ ુ ે (૧૮૬૯-૧૯૬૧) ની અ ય તામા ંતમનો સ કાે ર કરવામા આ યોં . ણાૃ ક કર (૧૮૬૦-૧૯૩૪) તમન ે ેભગવાન ધધ વન ચ ર ભટ આ ુ ુ ું ંે . થી ભીમરાવમા બૌ ધં ધમના ં

23

અ ર ટયા અન આગળ જતા વટ થ ૂ ં ં ં ંે ૃ ુ (૪) આ વષ રમાબાઇ સાથ ેબઇ ાફડ માકટમા તમના લ નું ં ંે થયા હતા.ં ભીમરાવ એ ફ ટન કોલજના ેિ િવયસ વગમા અ યાં સ કરતા ત સમય વડોદરાના મહારા સયા રાવ ે ેગાયકવાડ િશ ય િત દર મ હન િપયા રપૃ ે /- લખ મ ર કરવામા આવી ે ે ં ંુહતી. ૧૯૧૩ મા બઇ િનવસીટ માથી જં ં ંુ ુ ુે એટ થતા; તમણ વડોદરા ે ેઆવી મહારા સયા રાવ ગાયકવાડના સચવાલય (કોઠ કપાઉ ડં ) મા ંએકાઉ ટ ટ જનરલની ઓફસમા નોકર શ કર યાં ં િપતાની બમાર નો તાર આવતા બઇ પરત ગયાં ં ંુ . ર ફ ,ુ ૧૯૧૩ ના દવસ િપતા રામ ે ુ ંઃખદ અવસાન થુ ુ.ં થોડા સમય પછ નુ: વડોદરાના રાજવી ગાયકવાડની િશ ય િત મળવી વ અ યૃ ુે સ માટ અમ રકા ગયા હતાે . જયા તમણ ં ે ે યુોકની કોલબયા િનવિસટ મા અથશા ં ંુ િવષયમા ં૧૯૧પ મા એમં .એ.ની ડ ી ા ત કર હતી. કોલબયા િનવસીટ ના સમાજશા ં ુ ના ોફસર ડા.એ.એ. ગો ડન િવઝરની એ ોપોલો સિમનારમા ડાે ં . બડકર ે Caste in India Their

Mechanisn Genesis and Development નામક સશોધન પપર ં ે તુ ક .ુ Õઇ ડ યન એ કવર ે Õ નામ ટ િસ ધુ ુ સશોધન સામિયકમા મં ં ે, ૧૯૧૭

મા વષના ઠં ે શોક િનબધ તર ક િસ ધં થ હુ ું . ડા. બડકર લડન ે ં ુલ ઓફ ઇકોનોમીકસ એ ડ પોલીટ કલ સાય સમા એમં .એસ.સી. પદવી ા ત કર સાથ સાથે ે, બર ટે ર થવા માટ જે -ઇન- મા પણ વશ ા તં ે

કય હતો તમન પીે ે .એચડ .નો મહાિનબધ ં The National Histrical and

Analitical Study નો િનવસીટ એ વીુ કાર કરતા તઓ ં ે P.hd થયા હતા. ડા. બડકર વ અ યાે ુ સ માટ લડન રોકાણ કરવા માગતા હતા ં ંપર તમની િશ યં ુ ે િ તૃ ની સમયમયાદા સમા ત થઇ હતી. વળ વડોદરા સરકાર િશ ય િ તૃ ની દત વધારવા સમત નહોતી પ રણામ તઓ ુ ં ે ે ૧૯૧૭ મા વં દશ પાછા ફયા અન વડોદરા રાજય સાથનાે ે િશ ય િત ગના ૃ ેકરારની શરત માણ સરકારમા દશ વષ નોકર કરવા વડોદરા હાજર થઇ ે ંગયા હતા.

24

સરકાર કાયાલયમા અ ં ૃ યતાના આકારા અ ભવો થવા માડયાુ ં . સામા ય પટાવાળો પણ તમના ટબલન અડકતો નહે ે . રથી ફાઇલ ફકતો ૂહતો. તમના ચાલવાની ઝાઝમ પણ ઉપાડ લવાતી ે ે !! પાણી માટ દો ુ યાલો દ માટલી રખાતી હતીુ . િવદશની પદવી ા ત કર આવલા ેઅિધકાર વારવાર અપમાન થ હુ ુ ું ં . વા ભમાની ડા. બડકર માટ ેઅસહય હ .ુ વળ રાજય તરફથી રહવાનો-િનવાસ થાનનો બધ ન ંહોવાથી નામ બદલી એક પારસી ધમશાળામા ઉતર પડ હં ં ંુ ુ .ુ સો ય અન સાલસ ગણાતા વળ ના ધમમા િતે ં - પાિત અ ૃ યતા ંુનામિનશાન નથી તવા પારસીઓએ પણ ધમશાળામા આવી ે ંડા. બડકરના લબાચા ફક દવા કે ં ં ંુ .ુ તમની વીશી વટલાઇ ગઇ હતી ે ! ઘણી િવનતી પછ એકાદ દવસની દત મળ ડાં ુ . બડકરન ઘણો ે ેઆધાત લા યો.... તમનાે પોતાના શ દોમા યં થા યકત કર છે. ÕÕ આખો દવસ મકાન માટ ભટકયો મન કયાય મકાન ન મળ ુ ં ંે ુકટલાય િમ ો- હ ુ , તી, લીુ મોન મ યો પર તમણ દા દા ે ે ેં ં ંુ ુ ુબહાના બતાવી મન રવાના કર દ ધોં ે . માર મિત ઝાઇ ગઇું . હવ માર ે ુ ંકર ત મન કુ ું ંે ે ય ઝ નહોુ ુ ુ ું . મા હદય ભરાઇ આ ુ.ં એક નીચ ૃ ેબસી ચોધાર એ રડયોે ુ ં ુ ...(પ) વી ર ત એમે .ક.ગાધીન દ ણ આ કાના મ ર સં ે ે બગ ટશન ફક ેદ ધલા પ રણામ તમન રગભદની અ ે ે ે ે ેં ૃ યતાનો અ ભવ થયોુ , થી તમ સમ વન બદલાઇ ગે ુ ું .ં એમ.ક.ગાધંીમાથી મહા માં ગાધી ંથયા ! રગભદની ના દ ન પોતાનો ધમ મા યાં ે ેુ (૬) તવી જ ર તે ે, વડોદરાના આ વસમા અ ભવ અિધકાર બડકરમાથી ચતક ુ ે ે ંબડકરનો આિવભાવ થયોે . વડોદરાના ત ની છાયામા તમન ે ે ેૃ ં

સમાજસવાની સબોિધ ા તે ં થઇ. અિધકાર બડકરમાથી સધષવીરે ં ં બડકરનો આિવભાવ થયો ે (૭) ડા. બડકર ભી મે િત ા કર .

25

if I fail to do away the abominable traldom an inhuman, injustice under which the class in to which was born has been groaning. I will put an end to my life with a Bullet (૮)

વડોદરાથી વસમી િવદાય લીધી. અિધકાર પદન લાત માર બઇ ે ુ ંઆવી થમ આજિવકા માટ િસડહામ કોલજમા ા યાે ં પકની નોકર વીકાર અન આ િવકાનો બધ કર અ ે ં ૃ યો ધારની આહલક જગાવી ે

!! ડા. બડકના હર વનના આગમન વ મહારા ે ૂ મા ંÕÕઅ ૃ યતા િનવારણÕÕ ની િતૃ મા મહા માં જયોિતરાવ લ ે (૧૮ર૭-૧૮૯૦), ગોપાલબાબા વલગકર ં ( ૃ ુ ૧૯૦૪) મની િશ ય િત સ ા તૃ ં કર . ડા. બડકર અિધક અ યે ન માટ અમ રકા ગયા હતા ત વડોદરાના ધે ે ુ રાજવી મહારા સયા રાવ ગાયકવાડ ી (૧૮૬૩-૧૯૩૯) Õઅ ૃ યો ધારની િતમા ડાૃ ં . બડકરન ફ મળ હતી કો હાે ે ુ ં રના ુરાજવી છ પિત શા મહારાજ ુ (૧૮૭૪-૧૯રર) િશવરામ નબા કાબળ ં ે(૧૮૭પ-૧૯૪૧) ઇ ય દ મહા ભાવોની અ ુ ૃ યતા િનવારણની િતન ૃ ે

વ િમકાની બાધણી થઇ હતીે ે ૂ ૂ ં . થી ડા. બડકરન પોતાની આગવી ે ેશૈલીની દલતો ધારની િત માટ ઉપયોગી નીવડ હતીૃ . વળ તમના ેસમકાલીનોમા પણ િશવરામ નબા કાબળ ં ં ે (૧૮૭પ-૧૯૪૧) મહિષ િવ લરામ િશદ (૧૮૭૩-૧૯૪૪) કશન ફા બનસોડ ુ (૧૮૭૯-૧૯૪૬) વાં યવીર િવનાયક દામોદર સાવરકર (૧૮૮૩-૧૯૬૬) ર નાગીર મા ંઅ ૃ યો માટ કાયકાર ર ા હતા. ીધર મહાદવ માટ ઇ યા દ મહા ભાવો પણ સ ય ર ત અ ુ ૃે યતા િનવારણ માટ કાય કરતા હતા. બઇમા રત માયાવશી સ ત ડાુ ું ં ંૂ .પી. .સોલક ં (૧૮૭પ-૧૯પ૩) પણ સ ય હતા. પલી બા દ ણ ભારતમા ઇે ુ ં .વી. રામ વામી નાયકર (૧૮૭૯-૧૯૭૩) ા મણ િવરોધી ચળવળ ચલાવતા હતા. વામી િવવકાનદ ત ે ેં Õભારતના પાગલખાનાÕ તર ક સબો ં ુછ ત ે ેકરલમા ગાધી મન યાેં ં ુ મા ી નારાયણ તર ક સબોધતા હતા ત ુ ેં

26

નારાયણ રત ુ ે Õનારાયણ ધમ પ રપાલન યોગમ નામ સ થાં દ ણ ભારતમા કાય કરતી હતીં . (૯) જરાતના સદભમા િવચાુ ં ં ર એ તો ગાધી એ ડાં . બડકર સાથની તાે ે . ૧૪-૮-૧૯૩૧ થમ લાકાતમા ુ ં(મણીભવન, ગીરગાવ બઇં ંુ ) પોતાના ધૃ વના આધાર ક હ ક ુ ું ંÕતમારા પહલા અ ં ંુ ૃ યતા િનવારણ કાય ક ુ ં ં ÕÕ જો ક જરાતમા ુ ંસહ નદ વાં મી (૧૭૮૧ થી ૧૮૩૦) અન દયાનદ સર વે ં તી (૧૮રપ-૧૮૮૩) ના કાય ની ન ધ લવી ઘટં ે . કટલાક મહા ભાવોન અપવાદ ગણતા અ યેુ ં મહા ભાવો ુ ÕÕ તદયાની ભાવનાૂ ÕÕ રત અ ે ૃ યતા િનવારણની િત ૃકરતા હતા. આ સદભ ડાં . બડકરની અ ે ૃ યતા િનવારણની થાબળભાણા ંચીલાચા શૈલી વીુ કાય નહોતી. તમણ દલતોે ે ધાર માટ નવીન આગવી શલીથી કાયનો ારભ કય તઓ કહતાે ેં .ં. ÕÕઅ ૃ ય લોકો અ ૃ યતાની ખીણમાથી બહાર નીકળ તમ ં ંે ે ુઆ મ વાત ય તમન ા તં ે ે થાય. યાર તઓ તમની પોતાની ઉ ને ે િત કરવાના ત િવધાન ર નથીે ુ ુ . પર તઓ પોતાના પરા મોં ુ ે , ા અન ેષાથ ારા સમ રા ુ ના ઉ થાન માટ કારણ ત બનશ જો આ ૂ ેિ ટકોણથી િનહાળવામા આવ તો હં ે સમ શ ક દલતો ધાે રની ચળવળ ત મા પદદલતોના ઉ ધાે રની ચળવળ નથી. પર રા ં ુ ની સાચા લોક ક યાણની (રા ય ચળવળ છે.ÕÕ (૧૦)

પોત સરકાર ે કોલજમા ા યાે ં પક હતા. એટલ ગવનરની મ ર ે ં ુમળવી મો ટે -ુચ સે ફોડ ધારા અ વુ ય નીમાયલ ે ે સાઉથબરો સિમિત સમ ર૭ ,ુ ૧૯૧૯ ના દવસસ તમણ પદદલતોની પીડાનો ખલીતો ે ે ેસાદર કર . આ સ યસાચી (દલત) નરપ ાધર સનાપિતએ અડગ આ મે િવ ાસની પણછ બાધી અં દ ત તકના તીરોન ભાથો લઇ પટાગણમા ૂ ે ં ંઉતયા હતા. તમણ તકથી ફ લત ક ક અ ે ે ુ ૃ યનો િતિનિધ સામા ય બઠક ઉપરથી ટાઇ શક ન હ માટ તમન અલગ મતદાર તમજ ે ે ે ે ેુ ંવ તીના માણ બઠકો મળવી જોઇએે ે ....

27

ડા. બડકર અ ભ ે ુ ુ ંક સવણ સમાજ સપા દત સાં મિયકો શોિષતો- વચતોના ત સ ણ અન યાં ંૃ ૂ ે યી ર ત િસ ધે કરતા નથી. વળ મોટાભાગના સામિયકો િવરોધમા પણ લખતા હોય છં ં ે. આથી પદદલતો ંુએક આગ અખબાર હો જોઇએુ . કો હા રના રાજવી શા મરારાજની ુ ૂિપયા રપ૦૦/- ની સહાયથી (૩૧, ,ુ ૧૯ર૦) Õ કનાયકૂ Õ નામક મરાઠ પા કનો ારભ કયં . તના થમ આમા જ પે ં ટતા કરતા તમણ ે ેત ી લખમા લ ં ંે ુક- અમન લાગ છ ક ે ે ે બ હ ૃત લોકો ઉપર થઇ રહલા આગળ ભિવ યમા ંથનારા અ યાય- અ યાચારો િવ ધ ઉપાય ઝાવવા સાથ સાથ તમની ુ ે ે ેઉ નિતનો સાચો માગ તથા ત માગ વે ુ ં પ સમ વવા તની ચચા કરવા ેમાટ અખબાર િસવાય અ ્કોઇ મા યમ નથીÕÕ િશ ય િ તૃ ની સમય મયાદા ણ થતા તમન પોતાની ાનિપપાસા ૂ ે ેંઅ ર ક ૂ ુ ૧૯૧૭ મા વં દશ પરત થ પડ હ ત ાનપીપાસા ણ ે ૂુ ુ ું ંકરવા ડા. બડકર પાચ લાઇ ે ં ુ ૧૯ર૧ ના દવસ િવલાયત ં ે માટ થાન ક .ુ િપયાની સમ યા (Problems of Rupee) પર મહાિનબધ લખી ંડ .એસસી. વી મહાન પદવી ા ત કર તમજ જઇન ે ે (લડનં ) માથી ંબ ર ટે રની પર ા પાસ કર ૧૪ એિ લ ૧૯ર૩ ના દવસ ને ુ : વદશ પરત આ યા. વદશ આવી શોિષતોના ઉ ધારના કાય માટ તમણ રે ે ૦ લાઇુ , ૧૯ર૪ ના દવસ ે બ હ ૃત હતકાર ણી સભાની થાપના કર તનો ાલખ ે ેુરા યો- િશ ત બનો સધષ કરો ં - સગ ઠત થાવં . આ સ થાં મા સૌરા ં ના ગોિવદ .પરમાર, સામત નાન મારવાડં , યામ નાન મારવાડ , ઝીણાભાઇ ળ રાઠોડૂ , યવ થાપક તમજ અમદાવાદના કશવ ેરણછોડ વાઘલાનો પણ ટે મડળમા સમાવશ કરવામા આ યોં ં ંે હતો. બ હ ૃત હતકાર ણી સભાના ઉપ મ દલતોમા પોતાના અિધકારો ે ંમાટ િત લાવવા અસ યૃ ં કાય મો કયા સાથ સાથ પોતાની વક લાત ે ેપણ કરતા હતા. તમની સવાઓ યાે ે નમા રાખી સરકાં ર તમની તથા ે

28

ડા.પી. .સોલક ન બઇ કાયદામડળ ં ં ંે ુ (કાઉ સીલ) મા િનમ ક કર ં ંુપ રણામ તમનો માગ વધાર િવધાજનક બ યોે ે ુ હતો. બઇ કાયદા ુ ંકાઉ સીલમા તમણ ત સ યં ે ે ૃ તર ક ઘણા કાય કયા હતાં . ૧૯ર૭ માચની ૧૯ર-ર૦ તાર ખ લાબા જ લાે ુ ના મહાડ કામ ુ ેપ રષદ આયોજન ક અન મહાડના તળાવમા પાણી પીવાનો સફળ ુ ું ંેસ યા હ કય . પર ઢવાદ હ ં ુ ુઓએ દલતો(માનવીઓ) ારા પાણી પીવાથી અભડાઇ ગયલા તળાવન ે ે (પ નાુ ) ગાયના મળ ુ , પચગ યથી ંિ ધુ કરણ ક .ુ પ રણામ ડાે . બડકર ને ુ : સ યા હ કરવાનો અડણ

િનણય કય હતો. સમતાના આ સધષ વીર ઢવાદ સવણ નતાઓ અન તમના ં ંે ે ે

યાધાતી સામિયકોના ગમ ગન તકની તોપોથી ચકના ક કર ુ ૂ ે ૂજમીનદો ત કરવા Õબ હ ૃતભારતÕ નામના પા કનો (૩-૩-૧૯ર૭) ારભ ંકય . રપ-ર૬ ડ સ બે ર, ૧૯ર૭ ના દવસ મહાડ સ યાે હ પી મહાડના મદાનમા એલાન જગ નકક થયોે ેં ં . પોતાના વીર યો ધાઓન તમણ કે ે ે ુ.ં ÕÕ આપણો સ યા હ એટલ સ ામે ં .... પર આ સ ામ બ કાં ં ંુ ૂ - તોપગોળા- બો બગોળા વા શ ોનો નથી. આ શ િવહ ન સ ામ થશ ં ેઆપણ લામા જવાની તૈયાર રાખવી પડશે ેં . લોકો ( વાળાુ - ખીુ ) પોતાના ીં બાળકોની સભાળ રાખવા માગતા હોય તવા લોકોએ સ યાં ં ે હ માટ આવ જ ન હું . તમન સાફ શ દોુ ે ે મા ક ક આપણા ં ંુ (સ ામં ) સ યા હમા મજ ત છાતીવાળા વાં ૂ ભમાનવાળા સ યા હ વીરોની જ આવ યકતા છે. અ ૃ યતા આપણી કાયા ઉપર કલક છું ં ે અન તન ે ે ે ુ ંમીટાવીન જ રહ શ એ મકકમ માનનારા લોકોએ જ સ યાે ુ હ તર ક પોતા નામ ન કધાવુ ું .ં (બ હ ૃત ભારત ૧ ડ સસ બે ર, ૧૯ર૭)

એક ા ણ વકનો પ સ યાુ હમા સામલ થવા માટ મ યોં ે . તો કટલાક કાયકરોએ આ સ યા હમા ા ણોન સ યાં ે હમા-ં આપણી િતમા નહ લવાનો આ હ કયૃ ં ે . યાર સમદશ ડા. બડકર સાફ ે

શ દોમા ક ક ં ંુ ÕÕ આપણો િવરોધ કોઇ િવશષ િતે - ાિત ક હ ુ ધમ

29

સામ પણ નથીે . ા ણો સામ પણ ન હે ... પર ા ણવાદ સામ આપણો ં ુ ેિવરોધ છે. ÕÕ અ ૃ યતા સામનો સધષ ે ં સવણ - અવણ વ ચેનો નથી. પર ં ુ Õઅ ૃ યતામા માનનારાં Õ અન અ ે ૃ યતામા ં Õનહ Õ માનનારાઓ વ ચેનો આ સધષ છં ે. સધષ િવરોધી િવચારસરણી વ ચં ેનો છે. ય કત ક િત સામ ન હ ે (બ હ ૃત ભારત) ડા. બડકરના આ ણ ાહ ે ુ

પ ટ કરણથી ફ લત થાય છ ક ે તેમના વા યાયમા તટ થં તા હતી. અન ેચતનમા સમ વં એકસપતા હતીં . પ ર ધુ તા હતી. પદદલતો માનવીય અિધકારો માટની આ ચળવળ હ ુ ષની ચળવળ ન બન ત માટ તઓ ે ે ેપહલથી જ સ ગ હતાે .(૧૧) વળ તમના દલતો ધાે રના લગભગ તમામ કાયકરોના આગવાનો ગિતશીલ હ ે ુઓ હતા. મહાડસ યા હન ેડા. બડકર ે ૧૭૮૯, ની ાસ ાિત સાથ સરખા યોં ં ે હતો. મહાડના મદાનમા ભ યે ં મડપ બાધવામા આ યોં ં ં . મા એકમા ંગાધી ની ત વીં ર હતી. íkk.રપ-૧ર-૧૯ર૭ ના પહલા જ દવસ કોલાબા ેજ લાના કલકટર ડ કોટનો મનાઇ કમ પકડાવી દ ધો ે ૂ ુ મા ઢવાદ ંસવણ એ કોટમાથી મનાઇ કમ મળ યોં ુ ે હતો. ડા. બડકર માટ મોટ ેધા ઉ પ ન થઇ હતી. તઓ સરકાર અન સવણ બ ને ે ે મોરચ લડવા ે

માગતા નહોતાં . સરકાર દલતોન પ હતી પ રણામ તની સહા િત ે ે ે ે ૂુમાવવી ઉચત નહોુ ુ.ં ત તમણ ઢવાદ લોકોન ચે ે ે ે કો આપવા

ÕÕમ ુ િૃતની હોળ કરવાનો મન બો યૂ કત કય .ÕÕ કારણ ક સવણ એ તમની દાવા અર મા મ ે ં ુ િૃતના લોકો ટાક ફ લત કરવા ય નં કય . હતો, ક અમારા આવા શા ોના આદશા સાર ુ Õઅ ૃ યોÕ તળાવમા પાણી ંભર શક ન હ. તળાવ અભડાઇ ય તમના મત આભે ે ુ ટ પડ ુ !! સાર વત ા ણ બા સાહબ ગગાધર નીલકઠ સહ ુ ં ં ધુ ે મ ૃ િૃતની હોળ કરવાનો તાવ કયોૂ . થોરાત અ મોદન આ ે ુ .ુ આખર તા. રપ-૧ર-૧૯ર૭ ન સાજના સાડાસાતવાગ િતવાદની જનની સમી મ ે ેં ૃ િૃતની હોળ કરવામા આવીં . ડા. બડકરના શ દોે મા મં ૃ િુત દહન ÕÕ તીકા મકÕÕ કાય મ હતો વી ર ત વે ત તા દોલનમા મ િવદશી ં ં

30

વ ોની હોળ થઇ તમ મ ે ુ િૃત હોળ થી અમ અમારો િવરોધ યે કત કય છે. (જોક એક વષ વુ) (૧૯ર૬) મ ાસ જ ટ સ પાટ એ મ ુ િૃતની હોળ કર હતી જ). (૧૯ર૮ મા બ હં ૃત હતકારણીની સભા િવસ ન કર તન ુ ં ે ે થાન ે Õભારતીય બ હ ૃત સમાજ િશ ણ ચાર મડળં Õ નામક નવી સ થાં ડા.પી. . સોલક સાથ શ કરં ે . તના ઉપ મ પાચક છા ાલયો શ ે ે ેંકરવામા આ યાં મા એક અમદાવાદ ં ુ (ખાન રુ-લાલદરવા ) શ કરવામ આ ં ં ુ હ ુ.ં ના હપિત લસીદાસ ળ ભાઇ આચાય હતાૃ ુ ૂ . ૧૯ર૮ લાઇમા તના ઇ પુ ં ે ેકશન માટ ડા. બડકર થમવાર અમદાવાદ ેપધાયા હતા. ૧૯ર૮મા ંસાયમન કિમશન ુ ંઆગમન થ ુ.ં ક સ બ હ કાે ર કય . ડા.બાબાસાહબ બડકરન સહકાર કરનાર બઇ િવધાનસભાના િતિનિધ ે ે ુ ંમડળના સ યં તર ક ટવામા હતાૂં ં . તા. ર૩-૧૦-૧૯ર૮ ના દવ ના ુ ૂકામ ડાુ ે .પી. .સોલક સાથ તમણ સાયમન કમીશનન અ ં ે ે ે ે ૃ યોની માગણીઓ મમોર ડં ંુ ે મ તુ ક હુ .ુ મા તમણ ં ે ે સ કત મતદાર ં ુમડળ સાથ વ તીં ે ના ધોરણ અનામત બઠકોની માગણી ર કર હતીે ે ં ૂ . આ િસવાય પણ બી ઘણી માગણીઓ મમોર ડં ે મમા કવામા આવી હતીં ંુ . આ અરસામા તમણ ં ે ે ÕસમતાÕ નામના પા કનો ારભ કય હતો ના ત ી ં ંદવરાવ િવ ુ નાઇક (ગોવધન ા ણ) હતા નાના પવતી મ દરનો ુ ંસ યા હ (૧૩-૧૦-૧૯ર૯) સમથન ક .ુ વળ ડા. બડકર અન ે ેડા.પી. .સોલક એ તાં . ૧૬-૧૦-૧૯ર૯ એ સ કત મળ બઇના બાદવી ં ં ંુ ુ ુમ દર વશ સ યાં ે હ માટ ટન નોટ સ ફટકાર ે ! તા. ૧૧-૧૧-૧૯ર૯ ના દવસસ ટે એસ.બી. સબિનશ ે (સોલીસીટર) ુ તર પાઠ યો ક : ÕÕ બોડ ઓફ ટ તર ક તમાર આકા ા િત સહા િત ૂુ ં ં ુ યકત ક .ં અન અ યે હ ુઓની મ તમન એટલ ક દલતોન પણ મ દરમા વશ ે ે ે ેં ં

કરવાનો અિધકાર છ ત વીૂ ે ે ુ ં કા .ં પર ટં ુ મડળની ચચાન ં ેત વશ આપવા ટે ે મડળ અસમથ છં ે

31

એકબા પવત મ દર સ યાુ ં હ ચાલતો હતો, બી બા બાદવી ુસ યા હની તૈયાર થઇ ગઇ હતી. યા ં વળ બઇમા સ યાું ં હની નોટ સના જવાબથી સમ મહારા મા મ દર વશ અભયાન શ થં ં ં ંે ુ .ુ આ સઘળા સ યા હમા ં ૧૯૩૦ ના નાિસકનો કાલારામ મ દર વશ ં ં ેસ યા હ િશરમૌર હતો. ભારતીય ઇિતહાસની આ શકવત સાલ હતી. ગાધીં એ ૧૯૩૦ ના માચમા અમદાવાદથી દાડ ધીનો મીઠાનો સ યાં ં ુ હ શ કય તની સમાતર નાિસક કાલારામ મ દર વશ પણ રે ેં ં , માચ, ૧૯૩૦ ના દવસ શ થયો હતોે . દાદાસાહબ ગાયકવાડ, કશવ નારાયણ દવ (પિતત પાવનદાસ) અ તરાવ સફળ સચાલન ક હૃ ુ ુે ં . ડા. બડકર ેમ દર વં ેશ કરતા રાજક ય અિધકારોન મહ વં ે આપતા હતા. મ દર વશ ં ેસ યા હ તમજ અ યે સ યા હો તીકા મક સ યા હો હતા ત ારા ત ે ેસા બત કરવા માગતા હતા ક સવણ પોતાના જ હ ં ુ બાધવોન ં ેસહધમ ઓ યે ક અમા ષી વતન દાખવ છ તની પે ે ેુ ુ ટતા કરતા ંતમણ કે ે :ુÕÕ હ ુઓના યેક ધાિમક થાનમા વશ અન નો ં ે ે ૂદ લતોન અબાિધત અિધકાર હોવો જોઇએ તના દવ અન મ દરો અલગ ે ે ે ંઅલગ રાખવા ત તદન ખો છે ેુ ં . મ દરમા મા કરવા માટ અમાર ં ં ૂમ દર વશ જોઇએ છ એ નથી અમ તમારા શવાળળા ગધાતા પાણી ં ંે ે ે ેુપીવા ક પ થરોની િતઓન વા સ યાૂ ે ુ હ નથી કરતા પર અમ ં ુ ેસા બત કરવા માગીએ છ એ ક અમારા વશથી મ દર િત ક ં ંે ૂ (તળાવ)

ટ થતા નથી ં .દ ણ આ કામા ર વં ેમા કાળાલોકો ં (ભારતીય) માટ રખાતા અલગ ડ બાની યવ થાનો તમ શા માટ િવરોધ કરો છો ે મા સાફર નો નથીુ . સ માન- વા ભમાનો- સમાનતા છ તવી જ ર ત મ દરો ે ે ે ંઅ ૃ યોએ પ ર મ કર બા યાં હોય યારબાદ તન વશ કરવા ન દવો ે ે ેત કમ ચાલ હ ે ે ુ વ એકલા સવણ ની પૈ ક સપિ તૃ ં નથી. ત હ ે ુ વના િવકાસ અન ર ણ માટ દલતોએ પણ મોટાે બલદાનો આ યા ંછે. પોતાના ાણની પરવાહ કયા િસવાય ત ર ણ ક છે ેુ ું . એટલ ટલો હકક સવણ ે

છ તટલો જ અમારો હકક છ અન આ હકક અમ લઇન જપીે ે ે ે ે ે ં ં.ુ(૧ર)

32

ટ શસ તાધીશોએ ભારતના ભાિવ બધારણ િવષ િવચારણા કરવા ં ે૧૯૩૦ મા ગોમળ પ રષદ આયોજન કં ંે ુ .ુ દલતોના િતિનિધ તર ક ડા. બડકર અન મ ાસના રાે ે .બ. ીિનવાસનન િનમ ણ આ ે ં ં ુહ ુ.ં તા. ૪-૧૦-૧૯૩૦ ના દવસ ડાે . બડકર લડન માટ થાે ં ન ક .ુ લે ડના વડા ધાન ર સં ે મકડોના ડે ની અ ય તામા ં૧ર-૧૧-૧૯૩૦ ના દવસ ગોળમ પ રષદનો ારભે ે ં કય . ડા. બડકર અન રાયબહા ર ે ે ુઆર. ીિનવાસન ભારત ભાિવબધારણ અન અ ે ેુ ૃં ં યતા િનવારણ A Scheme of Political Safe gaurd for the Protection of Depressed Classes in the Futuree Constitution of, Self Government of India નામ મમોર ડું ે મ

તુ ક ુ હ એક ઐિતહાિસક દ તાુ વજ હતો મા તમણ દલતો ે ે ેંમાટની યુ આઠ માગણીઓ ક હતીં ૂ . (૧) અ ૃ તાની સ ણ સમાિ તં ૂ તથા સમાન નાગ રક વનની

થાપના (ર) ભાિવ વરાજય રાજય બધારણમા ાતીય તમજ મ યં ં ં ે થ

એસ બે લીમા રાજક ય સર ણં ં - અનામત (૩) સમાન અિધકારોના નાગ રક તર કનો કત ર ત ઉપભોગેુ

(૪) સામા જક બ હ કારો સામ સર ણ તથા બ હ કાે ં ર કરનારન સે

(પ) સાચા- સ મ િતિનિધ વ માટ અલગ મતાિધકાર

(૬) અ યાય સામ ઇલાજની સગવડ અલગ વહ વટ જોગવાઇે

(૭) સરકાર નોકર ઓમા લ મિતના ધોરણ સર ણ અનામતં ંુ ે

(૮) મ ીમડળ સતોષકારક થાં ં ં ન તથા િવકાસ માટનો ધિન ઠ કાય મ

(૯) ક ીય તથા ાતીય સરકારના અિધકાર મા કાયકરતા ં ંેસવણ( વ હ કતૂ ુ ) અિધકાર ઓ ારા દલતવગ ન અ યાે ય ન થાય ત માટ ભાિવ બધારણમા લ મિતના ધોરણ જોગવાઇ કરવી ે ેં ં ુજોઇએ.

33

થમ ગોમળ પ રષદની ફલ િત એટલ દલતોની સમ યે ેુ ઓન ેરા ય સમ યા તર ક વીકાર, દલતવગના અલગ અિ તત વનો વીકાર તમજ સૈકાઓથી દરવા ની બહાર ઉભા રાખલા દલતોનો દર વશે ે ે . સમ િવ ન ણ થઇ ક ભારતમા દલતો પર અમા ષી અ યાે ં ુ ચારો થાય છે. થમ ગોળમ પ રષદની સફળતાથી ડાે . બડકર નામ હવ ે ેુ ંસમ ભારતમા ગાજ થં ંુ .ુ ઠરઠર તમના વાે ં ગત થયા.ં તા. ર૮-૬-૧૮૩૧ ના દવસ અમદાવાદમા પણ તમ ભ યે ેં ંુ વાગત થ હુ ું .ં બઇમા ુ ં ંડા.પી. .સોલક ના ખ થાં ુ ન તમ ભ યે ે ુ ં વાગત થ ુ.ં હ ુ.ં થમ ગોળમ પ રષદનો ક સ બ હ કાે ે ર કય હતો. અન સમાધાન થતા બી ે ંગોળમ પ રષદમા ક સના િતિનિધ તર ક ગાધી એ પોતાના તાે ેં ં . ૧પ-૯-૧૯૩૧ ના વચનમા દલતોનો અનામતના અિધકારોનો િવરોધ ંકય . ડા. બડકરના શ દોે મા ં ÕÕ ગાધી આ વચન ક સ અનં ંુ ે ેગાધી ારા અ ં ૃ યો િવ ધ શ કરલા ધુ િસવાય અ ય ક જ ુ ંનહો ુÕંÕ (૧૩) પોતાના સ ટર સીતારામ નામદવ શીવતરકર તાે ુ ં . ૧ર-૧૧-૩૧ ના દવસ લડનથી લખલા પ મા ડે ેં ં . બડકર લખ છે ે ે.ÕÕમારા અન ેગાધી વ ચં ે મા વત મતદાર સધ ક સ કત મં ં ં ુ તાકિધકાર બાબત ેિવવાદ હોત તો કરણ આટ લા થાત ન હ પર ગાધી ળમા ુ ુ ુ ું ં ં ં ંઅ ૃ યોન વે ત િતિનિધ વં પણ આપવા તૈયાર નથીÕÕ(૧૪) આ સત ંઅ ૃ યોન સોયની અણી ટ પણ આપવા તૈયાર નહોતા ગોળમ ે ેુ ંપ રષદ િન ફળ નીવડ લડ વડા ધાનન સવસ તાે સ પી ગાધી ંસ હત સવ સહ ઓ કર હતી. ડા. બડકર એમા સહ કર નહોતીે ં . ૭-૯-૧૯૩૧ એ શ થયલી બી પ રષદ પણ તાે . ૧-૧ર-૧૯૩૧ ના દવસ અિનણાયક પ રિ થે િતમા ણ થઇં ુ . ૧૧, માચ ૧૯૩ર એ ગાધી એ ંસ ટર ઓફ ટે ટ ફોર ઇ ડ યા સ ે અુલ હોઅરન પ લખી કે ુ ંક ÕÕમારા વચનમા મ ક હ તમ જો પદદલતોન અલગતમતાિધકાર આપવામા ં ં ંે ે ેુ ુ

આવશ તો મારા ાણના ભોગ િવરોધ કર શ અન બ ે ે ેુ ં ુપણ એ જ ુ ં ૧૭

34

મી ઓગ ટ એવોડની હરાત થઇ મા પદદલતોની અલગમતાિધકાર ંસાથના િતિનિધ વે નો વીકાર કરવામા આ યોં હતો. ગાધીં એ ૧૮ મી ઓગ ટ ટન વડા ધાન .ર સે મકડોના ડે ન પ લખી ેઅલગતમતાિધકારનો િવરોધ કર આમરણાત ઉપવાસ પણ નં ંુ ુ :રો ચાર ક હુ ુ.ં ર૦ સ ટ બર (મગળવારં ) યરવડા લમા આમરણાત ઉપવાસનો ં ંારભ થયોં . સમ રા મા હાહાકાર મચી ગયો ડાં . બડકરે ન ધમક ઓ ે

મળવા લાગી. લોહ થી લખલા પ ો પણ મ યા પર આ ધૈયનો મ ડ યોે ેં ુ ન હ. રા ના નતાઓ બઇે ુ ં - ના ઉતર પડયાુ . ગાધી સાથ લાકાતો ં ે ુઉપર લાકાતો થવા માડ ડાુ ં . બડકર સાથ બઠકો ઉપર બઠકો થવા ે ે ે ેમાડ ડાં . બડકર પોતાના િનણયમા મકકમ હતા અન િવચાે ેં રોમા પં ટ હતા. બ ર ટે ર તજબહા ર સ ે ુ ુ અન બર ટે ે ર દરાવ જયકરનાુ ુ ં આ હન ેમાન આપી બઇમા મળલ હ ુ ં ં ે ુઓની સભામા ડાં . બડકર અન ે ેડા.પી. .સોલક આ યાં . સવ સવણ હ ુ આગવાઓન ડાે ે . બડકરન ે ેદદભર અપીલ કરતા આતનાદ ક ંુ ÕÕ ડા. બડકર મહા માે ગાધી ના ંાણ બચાવો.... તમારા હાથમા છં ે.ÕÕ તમન સભામા વચન કરવાનો ે ે ં

આ હ પણ કરવામા આ યોં . ધીર ગભીર અન અભય બડકર પોતાના ં ે ેવચનમા સાફ શ દોં મા ક ં ંુ :-

ÕÕ ગાધી મા દલતોના અલગમતાિધકારનો િવરોકધ કર છ અન ં ે ેત માટ ાણે યાગ કરવા ધી તૈયાર કર ર ા છ પર તઓ શીખ ુ ુે ેંસલમાનોુ , તી વગરના અલગ મતાિધકારનો િવરોધ કરતા નથીે ... આ સગમા માટ ભાગ ખલનાયકની િમકા આવી પડ છ અન મારા ઉપર ં ં ે ૂ ે ે

લાદવામા આવી છં ે. વડા ધાનના કોમી કાદા ુ (Communal Award) થી દલતવગ ની સમ યા મારા રતી તો ર થઇ ગઇ છ પર જો આપલોકોન ક ુ ુૂ ે ેંગાધી ન વીં ે કાય ન હોય તો તમાર કર જોઇએ ત સવ થમ ેુ ું ંગાધી એ જ કહ જોઇએં ુ . તના ઉપર સ ણ ર ત િવચાર શ ક તનાથી ુ ં ંે ૂ ે ે

35

દલતવગ હત કટલ શ શકય બનશ ત જોયા પછ તમન જવાબ ુ ં ંે ે ે ે ેુઆપીશ તમ કોે રા-િસ ધાતંવાદ પ ડતોં - દશભકતો જો તમ અમન તમારા ે ેપોતીકા ન ગણતા હો તો અમારા ઉપ સ કત મતાિધકાર લાદવાનો તમજ ં ુ ેધમ સાથ અમોન ચીપક રાખવાનો તમન કોઇ નૈિતક અિધકાર નથીે ે ે .... પર ન મા પિવ કત યં ંુ ુ ે મા ંુ .ં તમાથી હે ં જ પણ પાછ પાની કર શ ન હ. હ ુ તાનની મહાન િવ િત એવા મહા માૂ ગાધી નો ંાણ મન િ ય હોય તો પણ મારા છ કરોડ દલતોના અિધકારો માટ મન ે ે

તનાથી હે જ પણ ઓછા િ ય હોય એ નથી જુ . માર થમ ફરજ એ છ ેક મારા દલતવગ ના હકકોની હફાઝત કરવી. મા ગાધી ના ાણ ંબચાવવા ખાતર દું લતોના રાજક ય અિધકાર ઓન િતલાજલી આપી શ ે ં ુનહ . પછ ભલ તમ બધા ભગા મળ મન ે ે ે ે િુનિસપા લટ ના પલા ેવીજળ ના થાભલ ફાસીએ લટકાવો ં ંે !! મન એની હે જ પણ પરવા નથી. !ÕÕ આ વાકયો સાથ જ સમ સભામા છ નાે ં ટો છવાઇ ગયો. સુ દ ઓ ઝાઇ ગયાું . નતાઓ નવસ થઇ ગયાે . કટલાકન ા કોે પડયો તો કટલાક કુ કુ રડ પડયા !!. ત સવ નતાઓએ ડાે ે . બડકર અન ે ે

ડા.પી. .સોલક સાથ નાની નશનલ હોટલમા બઠકો ઉપર બઠકો કર ં ંે ૂ ે ે ેડા. બડકર અન ડાે ે .પી. .સોલક સાથ યરવડા લમા ગાધી ન પણ બ ં ં ંે ે ેવાર લાકાતો ગોઠવાઇ હતીુ . આ સઘળા ય નોન પ રણામ રે ે ૪ સ ટ બર ÕÕ ના કરારૂ ÕÕ (POONA PACT) અિ ત વમા આ યોં . ડા. બડકરે , ડા.પી. .સોલક ંસ હત સઘળા દલતોએ સહ ઓ કર , સવણ હ ુઓના પ મદનમોહન ેમાલિવયા સ હત અનક હ ે ુ નતાઓએ સહ ઓ કર હતીે . પદદલતોમા ંÕÕ નાકરારૂ ÕÕ આ ચચાનો િવષય થઇ પડયો છે. અલબ ત દલતોના ઇિતહાસમા આ ઐક ઐિતહાિસક ઘટના છં ે. તનો વીે કાર કરવો ર ો. ડા. બડકર હ ે ુઓની ાિત- િતઓ ભાગી સમ હ ં ુ સમાજન ેએક સશકત સમાજ બનાવવા માગતા હતાં . ત માટ તમણ ઘણા કાય મો ે ે ેઆ યા.ઘણી િતઓ કરૃ . ૧૯૩૧ ની વ તીગણતર મા સમ હ ં ુ સમા

36

િત- ાિત ન ન ધાવતા મા અન મા ે હ ુ લખવાની હ ુ નતાઓની ેઅપીલમા સમિત આપતી સહ કર હતી તાં ં . ર-૧૧-૧૯૩૧ ના બઇ ુ ંસમાચારમા િસ ધં થયલ અપીલ આ માણ યથાવત ક છે ે ેુ .

હ ઓન યાુ ે ત ત નહ . ન ધાવવાની અપીલ.

લાહોરથી તા. ૧પ મી ઓકટોબરના મળલા સદશામા જણાવવામા ે ં ં ંઆવ છ કે ે , અ યર ધીમા નીચલા આગવાન નતાઓુ ં ે ે , સસાર ધારકો ં ુઅન હર ે ષો ઓલ ડ યા તપાત તોરક સનસસ કમીટ મા જોડાયા ુ ે ે ંછે. આ કમીટ ની યુ નમ એ છ ક આવતી વ તીે ે ગણ ી (સનસસે ) વલાએ દે રક હ દ એ પોતાની જનમ- ત નહ દરશાવવી પણ ફકત ÕÕ તÕÕ ના કોલમમા પોતાન ં ે હ એક તીય ુ (હોમી નીઅસ) વાળ કોમ એમ દખાડ શકાશે. ડા.સર પી.સી.ર. (કલક તા) ભાઇ પરમાનદ ં

મહાતમા હસરાજં બર ટે ર મી.વી.ડ .સાવરકર (રતનાગીર ) સી.ક.નતરાજન (સસાર ધારક બં ંુ ુ ઇ) ડા.ભીમરાવ આબડકરે , બર ટે ર (સમાજ સમ ત સઘના લીડરં , બઇું ) ખનીઆ ધાનના મહારા ડા.ગોકલચદ એમં .એલ.સી. આચારય કામદવ ( લ કાગર વાલાુ ુ ં ) મહાશક શના ( ણીતા આરયસમા ટ અન તાપ પ ના ેમાલકે) ી નારાયણ વામી (ઓલ ડ યા આરયન લ ગના સીે ડટં) ડા.સર હર સ ગ ગઉર એમ.એલ. (નાગ રુ)

37

આમ હોવા છતા ઢ વાદ હ ં ુ સમાજમા અપ ત ધારણા ન ં ે ુઆવતા આખર ડાં . બડકર ે ÕધમાતરÕ નો િનણય કય અને, ૧૩, ઓકટોબર, ૧૯૩પ યવલા ે (નાિસક) ધમાતર પ રષદમા હરાત કર ક ં ંÕÕજ મ લવો ત મારા હાથની વાત નથીે ે . પરં એક હ ુ ુ તર ક મર શ ુ ંનહ Õ વ ચે ર૬, મે, ૧૯૩પ રિવવાર ર ી પ નીુ ં રા રમાદવી લાબી ૂ ુ ં ંમાદગી પ ાત ં ુ :ખદ અવસાન થ ુ.ં જ દપ કઠણ બડકર િવલાપ ેકરવા માડયાં . ડા.પી. . સોલક એ આ ાસન આ ં ં ુ!! ત પ નીે િવરહમા ંવીતરાગી થયલ બડકર વે ે થ થઇ િતમા ત થયા હતાૃ ૃં .ં ત-પાત તોડક મડળ ં (લાહોર) ૧૯૩૬ ના વાિષક અિધવશનના ેઅ ય તર ક ડા. બડકરન િનમ ણ મ હતીે ે ં ુ . ઘણી ચચાન ત ે ેતમણ તનો વીે ે ે કાર કય . પર પોતાના અ યં ુ ીય વચન બાબત સ થાે ં સાથ મતભદ થતા સમ અિધવશે ે ેં ન રદ કરવામા આ ં ં ુહ ુ.ં ડા. બડકર ેપોતાના ત વચનન ત કર િસ ધે ે ુ ક હુ ુ.ં Annihilation of Caste

With Reply to Mahatma Gandhi થન િવ ાનો કાલ માકસના ં ંે Õક િુન ટ મની ફ ટોે Õ સાથ સરખાવ છે ે ે. ડા. બડકર પોતાના ાથમા હ ે ં ં ુ સમાજન ેસગ ઠતં - સશકત બનાવવા તની નઃરચના કરવા કટલાક મહ વે ુ ના ાિતકાર ઉપાય ચ યાં ુ હતા. હ ુ સમાજના કાયાક પની અ યૂ ઔષિધ હતી. ગવમ ટે ઓફ ઇ ડ યા એકટ (૧૯૩પ) અ વય ે ૧૯૩૭ મા ટણીઓ ં ં ૂઆવી હતી. અગમચતી ડાે . બડકર ે Õ વત મ ર પં ૂ Õ (Independent

Labour Party)નામના રાજક ય પ ની થાપના કર . ટણીમા કા ૂં ં ુઅન પોતાના સ હત ે ૧૪ ઉમદવારો િવજયી નીવડયાે . બઇ િવધાનસભામા ુ ં ંતમણ મહ વે ે ની કામગીર કર પર ં ુ ૧૯૩૯ સ ટ બરમા બી િવ ધધ ં ુ ુથતા િવધાનસભા બરખા તં કરવામા આવી હતીં . અઢ વષના સમયગાળામા ડાં . બડકર મહાનવતન બીલે , િનવસીટ બીલ તમજ ુ ેઅ ય અસ યં મહ ના ંિવષયો ઉપર પોતાના વચનો કયા હતાં .ં

38

લીુ મ લીગ ારા ૧૯૪૦ ના લાહોર અિધવશનમા પા ક તાે ં નનો તાવ પા રત કયા પ રણામ સમ રા ે ના રાજકારણમા ધરતીકપ થયોં ં . ટ શ ગવમ ટે ભારતના હ ુ - લીુ મ ઉકલવા સર ફોડ સન ે

ભારત મોક યા ડા. બડકર તમની સમ દલતોનો ે ે તુ કય . વળ ૧૯૪૦ ના અરસામા તમણ પા ક તાં ે ે ન િવષ એક ગભીરે ં , મનનીય થં Thoughts of Pakistan લ યો હતો.

૧૯૪ર ના લાઇમા વાઇસરોયની કાયકારણીમા તમની િનમ ક થઇ ુ ં ં ંે ુતમન બાધકામ તમજ મ ર િવભાગ આપવામા આ યોે ે ેં ંૂ હતો. તમના ેસમયગાળામા તમણ મ ર ક યં ે ે ૂ ણના અસ યં કાયદા કયા. તથા યોજનાઓ પણ કાયવત કર હતીં . ભારતના રાજકારણના સમીકરણો પળ પળ પ રવતન પામતા હતા ં ંે ેત ે જોતા તમણ ં ે ે ૧૯૪ર ના લાઇની ુ ૧૮-૧૯ તાર ખ નાગર રની દલત ુપ રષદમા દલતોના આગવા રાજક ય પ ં ઓલ ઇ ડ યા શીડ ડુ કા ટ ફડરશનની થાપના કર . તઓ વાઇસરોયની કારોબાર મા હોવાથી ે ંમ ાસના ણીતા નતા એને .િશવરાજની પ ના થમ ખ તર ક વરણી ુકરવામા આવી હતીં . આ પ રષદમા જરાત સૌરા ં ુ માથી ઘણા આગવાનો ં ં ેડલીગટ તર ક નાગ ર હાજર ર ા હતા તની િવગતો અગાઉના કરણમા ે ેુ ંઆપવામા આવશં ે. ૧૯૪પ મા તમણ ં ે ે What Congress and Gandhi have

done to the untouchables નામક થ પણ લ યોં હતો. ગાધી અન ં ેક સ ઉપર બો બે ના યાં બરોબર હતો. કટલાક ક સીઓએ ર દયો ેઆપવા િન ફળ ય ન કય હતો. ટ શ સરકાર મ બન તમ જ દે ે ભારતની સ તા ભારતીયોન ેહ તાતં રત કરવા ઉ કુ હતી. તમણ ે ે ૧૯૪૬ મા સર ં ફડ સ, એ.વી.એલકઝા ડે ર, ભારતમ ી લોડ પિથક લોર સં ે કબીનટ િમશન ુ ં ેભારત મોક ુઅન હ ે ુ - લીુ મ કોકડાન ઉકલવા કસરત કર પર ધા ે ં ુ ુપ રણામ આ ુ ં ન હ. આ સમયગાળામા ડાં . બડકર બઇમા પીપ સે ુ ં ં એજ કશન સોસાયટ ની થાુ પના કર અન તના ઉપ મ રે ે ે ૦ ન ુ ૧૯૪૬

39

બઇમા કોલજનો ારભ કર દલતવગના વાુ ું ં ંે નો માટ િવ ાના દરવા ખોલી દ ધા ાતીક ધારાસભાઓની ટણીઓ થઇ મા શીં ં ંૂ .કા.ફડરશનનો ક ણ રકાસ થયો. જોગ ે નાથ માડલના ષાથન પ રણામ ડાં ુ ે ે . બડકર ેબધારણ સભામા ટાઇ આ યાં ં ંુ હતા.(૧૯ લાઇુ , ૧૯૪૬) ટ શરોએ દલતોના ન મહ વે ન આપી દલતો સાથ િવ ાસધાત કય છ તવી ે ે ેલાગણી સાથ તઓ લડન જઇ આ યાે ે ં . ટ શ સ તાધીશોન મળ દલતોની ેસમ યા સમ વી પર ત ધા પ રણામ આ ં ં ંુ ુ ુ ુે ન હ. ીટ શરોએ હાથ ચા કર દ ધા હતા. બધારણસભામા પોતાના તાં ં . ૧૭-૧ર-૪૬ ના થમ

ઐિતહાિસક વચનથી તઓ બધારણ સભા ઉે ં પર છવાઇ ગયા. તમણ ે ેઅખડ ભારતની હમાયત કર ં ÕમહાનદશભકતÕ બ દ હાસલ ક હુ ુ ું ં . માચ ૧૯૪૭ મા તમણ દલતોના હકકં ે ે - હતો માટ એક મમોર ડેુ ં મ ÕÕ State and Minorities : What are their rights and how to secure in the constitution of free IndiaÕÕ ર ક ૂ ુ હ ુ.ં પાછળથી તુ ક વ પ ેિસ ધ કરવામા આ ં ં ુહ ુ.ં

૧પ લાઇુ , ૧૯૪૭ એ ટ શ પાલામ ટે હ ુ તાનની વત તાનો ં તાવ પા રત કય . ૧પ મી ઓગ ટ ૧૯૪૭ એ ભારત વે ત તા ા તં

કર ની કબીનટમા વે ં ત ભારતના થમ કા નમં ંૂ ી તર ક તમની ેવરણી કરવામા આવીં . સાથ સાથ વે ે ત ભારતના બધારણ માટની સાત ં ંસ યોની સ ા સિમિત ુ Drafting Committee ના ચરમન તર ક પણ તમની ે ે ેવરણી કરવામા આવી હતીં . ૧પ, એિ લ, ૧૯૪૮ ના દવસ ડાે .શારદા કબીર (૧૯૧૩-ર૦૦૩) નામક સાર વત મ હલા સાથ તમણ રે ે ે ર ત લ ને કયા અન લ ને પછ તમ નામ તમણ ડાે ે ેુ ં .સિવતા રા ુહ .ુ તમની ેદરું - સારવાર કરતા હતાં . અપાર પ ર મ કર તમણ ે ે ૪ નવ બે ર, ૧૯૪૮

એ તમણ બધારણ સિમિતમા ે ે ં ં Õબધારણનો સ ોં ુ Õ Draft Constitution બધારણસભામા ં ં તુ કયા. િવ તૃ ગભીર ચચાન ત ં ે ે ૧૯૪૯ ની ર૬, નવ બે ર બધારણસભાએ બધારણનો સવા મત વીેં ં ુ કાર કય . બધારણ ંસભાના ૭પ ટલા િવધાનસ યોએ ડા. બડકરન ભારતીય સિવધાનના ે ે ં

40

િશ પી કહ તમની શસા કર કટલાક તમન આ િનક મ ક ાે ે ેં ુ ુ . તો કટલાક ભારતીય સ હતાના આષઋિષ પણં ક ા હતા. સિવધાનના સ ની યા ણ કયા પછ ડાં ૂ . બડકર ભારતીય ેમ હલાની કત માટ ુ ૧૯પ૧ ની પ, ફ આર એ સસદમા ુ ં ં હ ુ કોડ બીલ ર કયુ . ઢવાદ ઓના િવરોધન કારણ ત પસાર થઇ શક ન હે ે ે ુ . વડા ધાન નહ એ પીછહટ કર બીલ પરત કે .ુ અકળાયલા વાે ભમાની બડકર ે ૧૯પ૧, ર૭, સ ટ બર, ધાનપદથી રા ના આપી દુ ું .!!

૧૯પરની થમ સામા ય ટણીઓમા તમનો પરાજય થયોું ં ે . અમ રકાની કોલબયા િનવિસટ એ પોતાના િવ ાથ ના મહાન કાય ે ં ુમાટ ડા. બડકરન એલએલે ે .ડ .ની માનદ પદવી દાન કર ડા. બડકર બે ુ ં માન ક હુ ુ .ુ જયાર ઉ માનીયા િનવિસટ ુ (હદાબાદ) એ પણ ૧ર-૧-૧૯પ૩એ ડાકટર ઓફ લીટરચર માનદ પદવી અપણ કર તમ સ માે ુ ં ન ક હુ ુ.ં હવ ડાે .બાબાસાહબ સમ યાું ન ધમાતર ઉપર ક ીત ક હુ .ુ અન ત માટ તમણ ભારતીય સ ે ે ે ે ં ૃિતના ગૌરવસમા બૌ ધધમ ઉપર પસદગી ઉતાર હતીં . તના ચાર માટ તમણ ે ે ે ૧પ-પ-૧૯૫૫ ના દવસે The Buddhist Society of India ની થાપના પણ કર હતી. ના તઓ ેઆ વન અ ય હતા. પોતાના સા તા હક સામાિયક જનતા નામ ુ ં ૪-ર-૧૯પ૬ એ પ રવતન કર Õ ધુ ભારતÕ રા ુ ંહ ુ.ં અન ે પોતાની તા. ૧૩-૧૦-૧૯૩પ ની યવલાની ધમાતરની િત ા પ ર ણ કરવા આગળ ધપી ર ા હતાે ૂ . આખર ૧૯પ૬ ની અશોક િવજયાદશમી, ૧૪ ઓકટોબર નાગ ર કામ ેુ ુપોતાના લાખો અ યાયીઓ સાથ ુ ે .ૂભ ચ મણી મહાિ થુ ં પરના હ તે બૌ ધધમની દ હણ કર બૌ ધ બ યા ! તમના ે આનદની કોઇ સીમા ંનહોતી. તમણ પોતાના દ ા તે ે વચનમા યં કત કરલા િવચારોથી સમ ય છે. વળ તઓ સમ ભારતન બૌ ધે ે મય કરવાના સક પં સાથ ે

41

આગળ ધપી ર ા હતા. બમા, ીલકાની ગાતીક બૌ ધં પ રષદોમા તઓ ં ેઉપિ થત ર ા હતા.ં ભારતીય રાજકારણમા લોકશાહં ની થાપના અન સર ણ માટ ે ંસશકત- સ મ િવરોધપ ની આવ યકતા જણાવી તમણ ે ે ર પ લીકન પ ની થાપનાની ધોષણા કર સાથ સાથ રાે ે , રામમનોહર લો હયા, ઇ યા દ નતાઓ સાથ િવચારે ે -િવિનમય તમજ પ યે વહાર પણ કર કયા ુહતા. અલબ ત પોતાની હયાતીમા તઓ તમની પ રકં ે ે પના જબના ુભારતીય ર પ લીકન પ (Republican Party of India) ની થાપના કર શકયા ન હતા.ં બૌ ધધમ દ ા હણ કયા પ ા તઓ નપાળની ્ ે ેરાજધાની કાઠમ મા મળલ ગાતીક બૌ ધં ંુ ે પ રષદમા પ નીં ડા.સિવતા સાથ ઉપિ થે ત ર ા હતા. જયા તમણ કાલમાકં ે ે સના પયાય તર ક બૌ ધધમની હમાયત કર વચન ક હુ ુ ું .ં કાઠમ ં ુ (નપાળે ) થી પરત તઓ બૌ ધે તીથ શીનગરુ , બોધગયા, સારનાથની યા ાએ ગયા હતા. મહાબોિધ સોસાયટ ઓફ ઇ ડ યાની સારનાથ (વારાણસી) શાખાએ તમનો ેભ ય સ કાર કય હતો. વળ બનારસ હ ુ િનવસીુ ટ મા પણ તમણ ં ે ે યા યન આ ુ ંહ ુ.ં પ ની ડા.સિવતા અન સાળા બા કબીર સાથ દ હે ેુ આ યા. રાજયસભા િનયિમત સ ય ર ત ઉપિ થે ત રહતા હતા. હવ કાયા કામ આપતી નહોતીે . અનક સધષ ના િવજયી યો ધાે ં ન ેડાયાબીટ સ, લડ સરે , દયરોગ વા અસ યં શ ઓએુ ધર લીધોે . પાસઠ પહોચલી કાયા પણ ઝાઝર થઇ હતીં ંે . વષ થી લખન કર ર ા ુ ં ેહતા ત પોતાના મહાન થ ે ં The Buddha and His Dhamma ( ધુ અન ેતમનો ધમે ) થની તાં વના ણ કર છ ી ડ સ બૂ ે ર (૧૯પ૬) ની રા ીએ આ ફાની િનયાન અલિવદા કર ગયા ુ ે ૬ ી ની સવાર ણ થતા ંકરોડો કકરોની ખો ઓથી ઊભરાઇુ . િવ ની અનક સ થાે ં ઓ અન ેમહા ષોએ ભ યુ ધાજં લઓ અપ . સકડો સામિયકોએ સપાદક ય ે ં ંજલી લખો લ યાે . સ થાં ઓ અન મહા ષોએ ભ યે ુ ધાજં લઓ અપ

!! ચ વત રાજગોપાલાચાયના શ દોમા-ં ÕÕવષ નો ભડભડતા જવાળા ખી ં ુ

42

આજ સદાન માટ શાત થયો ે ં !!ÕÕ ડા. બડકરની ખો મ ચાણી ે -કરોડો કકરોની ખો ભ ણી !! અ યજંદોના અ ણોદય બડકર પદદલતોના ભાત થમ ે ુ ંકરણ ડા. બડકરે - ગ ષ ભીમરાવ રામ બડકર વીસમી સદ ના ુ ુ ેવાકધના ભારતના રાજનૈિતકૂ , સામા જક, ધાિમક, આિથક વન પરલ ઉપર પોતાના દોલનોં , મહાનકાય ારા લખને , વચન અન િવચારો ેારા અિમટ અન જવલત ભાવ ક જનારા ાિતકાર જનનાયક હતાે ૂં ં .

(૧૬) ભારતીય સમાજના િતર ૃત બ હ ૃત ગાૂ -ં ગાું -ં પં ં,ુ માનવોન ેમાનવ અિધકારો અપાવવા માટ તમેનામા વાં ભમાન પદા કરવા માટ ેતમન પોતાના ઝઝાવાતી ન વે ે ેં ૃ હઠળ તમન સગ ઠત કરે ે ં , આ વન સઘષ કર ં ÕÕ અમ પણ માનવી છ એ ે ÕÕ અન અમન પણ અ યે ે ભારતીયોની મ વત તા ં - સમાનતા સાથના માનવ અિધકારો મળવા જ ેજોઇએ તવી ભ યે ભાવનાથી ઓત ોત કર દ ધા.ÕÕ આ ોિશત કર દ ધા. તમનામા પરમા શ કત પદા કર દ ધી ે ેં ંુ ! માનવ વાત યના ઇિતહાસના ંિવશાળ ફલક ઉપર તમણ કલી અસરો અમર રહ જશ ત માનવ ે ે ૂ ે ે વાત યના ઇિતહાસ વણ ઠં ંુ ુ ુ બની રહશે. ના વજોની સકડો ૂ ે ંપઢ ઓન પદદલત કરે ે -કચડ - ન િશ અવ થાે ુ મા સીઝઓં , િવ ાધામોમા વીતાડવામા બાક ન રા ં ં ુ ન ગાડ મા ગરવા ન દ ધોે ં , ન દવાલયોથી ર રા યોે ૂ , ન હોટલમા હડ ત કયે ૂં , ઓફસમા ં

અપમાનીત કયા. તળાવે, તર યો રા યો, ત ભગે ં - માનભગ ારા અપાર ંઅમા ષી અ યાુ ચારો કયા ત ે Õદલતનો દ કરોÕ પોતાના ચડ ં ુ ષાથથી, જવલત ા, કાડ પા ડ યં ં , લોકો તર ઘૈય, સતત સવાના ભાથાે , યેય ઉપર અટલ- અપાર િન ઠા- તમજ પારદશે - ફ ટકસમા શીલ ારા સવ ચ િસિ ધઓ સ ા તં કર , ઇિતહાસ, સમાજશા , વશશા ૃ ં િવિધશા નો ાતા બ યો !! મહાન સુ દ દલતનતાે , મ રનતા અન ૂ ે ેમ હલા કતનો મમ કહવાયોુ . ભારતીય સિવધાનનો િશ પીં કહવાયો.

43

આષ ટા થયો અન બોિધસ વે બની ૧૯પ૬ ની ૬ ી ડ સ બે ર પ રિનવાણ પા યો !! ડા.બી.આર. બડકર મહાન ાિતકાર વન ાનીઓ માટ ે ુ ં ંાનપીઠ, િતશીલ માટૃ રણા ોે ત, યાિ કો માટ તીથ થાન અન ે

સા હ ય માટ તન િવભાવના રવા થઇ છૂ ેુ . (૧૭)

44

પાદન ધ

૧. Dr, Kuber W.N. : Dr. Ambedkar a Critical Study People's House, New Delhi First Edition 1973 P.4

ર. લલેે.રા.ક. : મરાઠ તપ ાચાૃ ં ઇિતહાસ, કો ટ ન ટે લ કાશન ણ ુથમ આ િત ૃ ૧૯૮૪ .ૃ૧૪૩ (મરાઠ )

૩. Dahate Vasant A : Dr Babasaheb Ambedkar Pubhished by Lokvangmay Gruh Bhupesh Gupta Bhavan. Prabha Devi, Bombay First Edition P.266 ૪. Dhanjay Keer | The Life and Mission of Dr,Ambedkar Populer Prakasan, Bombay, Second Edition, 1962 PP.34-35 પ. જનતા (મરાઠ સા તા હક) તા. ર૩-પ-૧૯૩૬

૬. ગાધી મોહનચદ કરમચદ ં ં ં : સ યના યોગો. (આ મકથા) નવ વન કાશન મ દરં , અમદાવાદ ૧૧ મી આ િતૃ , ફ -ુ૧૯પર, .ૃ૧૧૩

૭. ડા.જયોિતકર પી. . : આષ ટા ડા.બાબાસાહબ બડકર ેિનવસીટ થ િનમાણ બોડુ ં , .ુરાજય, અમદાવાદ, ીતીય સશોિધત આ િતં ૃ , ૧૯૯૮, .ૃ૬

૮. ક ર ધનજય ં ( ે ) વ કત ૂ .ૃપર૧ ૯. MURKOT KUNNAHPPA-SHREE NARAYAN GURU National

Book Trust of India, New Delhi-6 Fourth Edition(1990) P.P.1-2 ૧૦. ફડક ભાલચ ં - ડા.બાબાસાહબ બડકર ે (મરાઠ ) ી િવ ા કાશન, રપ૦ શિનવાર પક ણે ુ , થમ આ િત ૃ ૧૯૮પ,

.ૃ૮૮

૧૧. ડા.પાનતાવણ ગગાધર ે ં : પ કાર ડા.બાબાસાહબ બડકર ે (મરાઠ ) અભજત કાશન, નાગ રુ, થમ આ િતૃ , ૧૯૮૭, .ૃ૩૪ર

૧ર. ડા.પી. .જયોિતકર : ડા. બડકર વનચ ર ે .િશ ણ િવભાગ જરાત રાજયુ , ગાધીનગરં , થમ આ િતૃ , ૧૯૯૧, .ૃ૧પ૩

45

૧૩. Dahate Vasant : વ કત થ ૂ ં .ૃ ૪ર ( ે )

૧૪. સીતારામ િશવતરાચી સમિપત વાસ ં (મરાઠ ) કાશક દ પ કાશન, માહ મ, બઇું -૧૬, થમ આ િતૃ , ૧૯૯૧ .ૃ૬પ

૧પ. બઇ સમાચાર ુ ં : શિનવાર, ર નવ બે ર, ૧૯૩૧ ૧૬. Dahate Vasant A : વ કત થ ૂ ં .ૃ૧ ૧૭. ડા.પી. .જયોિતકર : આષ ટા ડા. બડકર વ કત થ ે ૂ ં .ૃ૧૬૮

46

«fhý – 3

Mkkihk»xÙLkkt ytíÞs yMÃk]~Þ (Ër÷ík)Mk{ksLke

Mkk{krsf–ÄkŠ{f–þiûkrýf ÂMÚkrík

«fhýLke YÃkhu¾k

(1) rnLËw Mk{ksLke ðýoÔÞðMÚkkðk¤e Mkk{kSf h[Lkk.

(2) ðirËf Mk{Þ{kt þwÿku – (ytíÞòu) Lke ÂMÚkrík.

(3) {LkwM{]rík íku{s yLÞ M{]ríkyku{kt ÂMÚkrík.

(4) hk{kÞý – {nk¼khík Ãkkihkrýf fk¤{kt ÂMÚkrík.

(5) {æÞfkr÷Lk Mktík MkkrníÞ{kt Mkk{kSf ÂMÚkrík.

(6) çkúexeþ þkMkLk íku{s ykÄwrLkf Mk{Þ{kt ytíÞòuLke ËÞLkeÞ ÂMÚkrík.

(7) yMÃk]~ÞíkkLku fkhýu Ër÷íkku WÃkh Úkíkk yíÞk[khku.

(8) yMÃk]~Þíkk rLkðkhýLke «ð]r¥kLkku «kht¼.

(9) 1957 {kt Mkkihk»xÙLke þe.fk.òríkyku yLku íku{Lke ðMíke.

47

કરણ-૩ સૌરા મા અ યં જં અ ૃ ય (દલત ) સમાજની

સામા જક- ધાિમક-શૈ ણક િ થિત ભારતીય હ ુ સમાજ ાચીનકાળથી ધમશા ો િતુ - િૃત અ વય ેવણ યવ થા આધાર ત ર ો છે. ઋ વેદ માણ ા ણે , િ ય, વૈ ય અન ેની ઉ પૂ િ ત વય ા ારા દશાવ છં ે ે.

Ï¢í¢r¢‡¢¢ï }¢é¶ }¢¢„èΠϢ¢ãéÚ¢…‹² ÜUë¼:

©L ¼ÎS² ±ñಠÐÎ|²¢æ à¢êÎí¢ïÇ …¢²¼

ÕÕત િવરાટ વે પ પરમા માના ખ પ ા ણો છ બા ઓમાથી ુ ે ુ ંિ યો ંગમાથી વૈ યોં અન ોત ે ૂ ે (પરમા માના) પગમાથી પદા ં ે

થયાÕÕ(૧) આગળ જતા ં િૃતઓ ન હ ે ુ ધમની સામા જક આચાર સ હતા ંકહવામા આવ છ તમા પણ ઋ વે ે ે ેં ં દન અ સર વણા યે ુ વ થાન જ ેસામા જક રચના માનવામા આવી હતીં . વદન અ સરતા મ ે ે ુ ૃ ૃં િતમા ંકહવામા આ ં ં ુછે.

H¢ïÜU¢Ý¢æ ¼é ç±çmƒïü }¢é¶ Ï¢¢ãé LТΜ¢:

Ï¢í¢ã}¢æ ÿ¢ç~¢² ±ñಠà¢êÎí ™ çÝÚ±¼üx¢¼ J

ÕÕ વય મહા પિત ાએ લોક િ ધં ૃ માટ પોતાના ખથી ા ણુ , બા ઓમાથી િ યોુ ં , ંગમાથી વૈ યોં અન પગમાથી ો ઉ પે ૂં ન કયા.(ર) મ ુ િૃતએ તો ોની દ નચયાૂ , િતઓૃ , પણ િનિ ત કર ોન ૂ ેશા -શ ોથી વચત કર તમન માટ અમા ષી િશ ાઓ પણ નકક કરં ે ે ુ . આજિવકામા મડદાના ઉતારલા કપડા પહરવાં ં ં ં ,ં ટલા ટલા ૂ ં ં (માટ ના)ં વાસણો વાપરવા,ં લોખડના ઘરણા પહરવા અન હમશા ભટકતા રહ એ ં ં ં ં ં ંે ે ુ ુનકક ક છુ ે. મ ક:-

48

૩.૧ સવામા આપે ં ં ંુ -ુ કવી ર ત આપે ુ.ં મા ચાર ગળ લબાઇ જ દાતણ વાપર શકૂ ં ંુ . પિત

ા (ઇ ર) એ ોન મા ઉપરના ણ વણુ ે - ા ણ, િ ય, વૈ યની મા સવા કરવાનો જ આદશ આ યોે છે. (૧:૧૯)

ÕÕ ોન એ ખાવા આપૂ ે ુ ં ં ંુ ,ુ ના ફાટલાુ ,ં વ ો આપવા સ વં હ ન અનાજ આપ ચ થરા ઓઢવાું , પાથરા ં(૧૦:૧રપ) તરોૂ , ડોમ, પિતત, પાપી, રોગી, કાગડો, ઝીણા ક ડા વગરન વી ં ં ે ેર ત જમીન ઉપર ફક ન આપીએ છ એ તવી ર ત ોન વ ે ે ે ે ૂ ે ઓુ આપવી. ચાડાળં , ભગીં , ચમાર, ઇ યા દ િતઓએ ગામ બહાર રહ ુ,ં વાસણો રાખવા ન હં , તમ ઘન ે ુ ં (જો કદાચ હોય તો) તરાૂ - ગઘડા સમાન છે ે.

૩.ર ોના નામ પણ નકકૂ

ા ણ નામ ુ ં મગલવાચકં િ ય નામ ુ ં શ કત(બળ) વાચક વૈ ય નામ ધનવાચક અન નામ િનદનીય હો જોઇએુ ુ ું ંે ૂ . (ર.૩૧) મ ક ા ણ નામ શમા તું (જયદવ શમા) િ ય નામ ુ ંર ણા મક (રણઘીર બલદવિસહ) વૈ યના નામ િ ટં ુ કત ુ (ધનરાજ

તાુ ) અન મા નામ દાસ વે ૂ ં ચક ૂ (િનધનદાસ) હોવા જોઇએ. (ર:૩૪) આ િનક ગમા પણ અ ુ ુ ૃં યોના નામ યોં ંુ , ગાભલો, કચ રયો, ભીખલો, હલોૂ , ગાડ ઓ આપણ જોઇ શક એ છ એ ત ઉપ કત ાચીન ં ે ે ુપરપરા વં ંુ પ -અ સરુ ણ છે. જયાર ા ણ ા ધ જમી ર ો હોય યાર તના ઉપર ે ૂ , ડંુ, તરોૂ , કડોૂ , રજ વલા ી, ન સક ુ ં ( યઢંળ) ની નજર પડવી જોઇએ ન હ

(ર:૧૩પ) આમ ન િશ ટૂ ે ભાષામા અપશ દોં ક ા છં ે. ગાળો ભાડ છં ે. ન ૂ ેાણીઓ, યઢંણ, અન રજ વે લા ીની ક ામા ક અપમાિનત કયા છં ૂ ે.

49

૩.૩ સમાન હાુ ની સ મા પણ ભદભાવં ે

જો કોઇ ષવશ કોઇ ા ણ નામ લઇ ા ણન કાઇ કર તો ૂ ેુ ં ંતના મોઢામા દશ ગળનો લોખડનો ઘગઘગતો સળયો સડ ે ૂ ેં ંદવો.(૮:ર૬) જો કોઇ િન ન ( ૂ ) વણનો માનવી કોઇ ચવણના માનવી સાથ ેસમાન આસન બસવા ય ને ે કર તો રા એ સમય તની લા ઉપર ડામ ે ે ૂદવા, લા માસ કાપી લ અન દશિનકાલ કરવો ૂ ુ ું ં ે ે (ર:ર૮) જો િ ય ા ણન ચોર કહ તો એક ા દડે ુ ં , વૈ ય કહ તો વૈ યનો બમણો દડં , અન જોે કહ તો તની ભ કાપી નાખવી ૂ ે ં (૮:ર૬૭)(૩) ા ણન શા ોે એ Õઅવ યÕ ગ યો છે. ગમ તવો હોે ે ુ કર પર ં ુતનો વધ કર શકાય જ ન હ અથાત તન ફાસી આપી શકાય જ ન હે ે ે ં . બગાળમા ઇ ટં ં ઇ ડ યા કપનીના શાસનમા નદ મારનામના ં ં ં ુા ણન હ રો વષ પછ સવ થમ ફાસી આપવામા આવી હતીે ં ં . ૧૮પ૭

ના બળવાના કારણમા આ પણ એક કારણ હં ંુ .ુ ઐત રય ા ણ (૭:ર૯:૮) શતપથ ા ણ (૧૪.૧.૩૧) ઇ યા દ િૃતઓ અન ા ણ થમા લગભગ મ ે ં ં ુ િૃત વા જ આદશ છે.

સમ સ ં ૃત સા હ યમા પછ ભલ ત નાટકં ે ે , કા ય, મહાકા ય, હોય તમા ોની િનદા તમજ તમે ૂ ે ેં ન િન ને ક ાએ કવાના અસ યાૂ ં ં ઉદાહરણો ા ત થાય છે. ની અપાર શશા થાય છ ત ગીતામા પણ ો અન ં ંે ે ૂ ે ીઓન ે ÕપાપયોિનÕ ની ક ામા કવામા આ યાં ં ંૂ છે. (અ યાય : ૯:૩ર)

ભરત િનએ નાટક કમ ક ુ ુ ું ? તઓ કહ છે ે.

ݱïΠò±ã¢Ú¢Ç²æ „æ¿¢¢Ã²: à¢êÎí …¢ç¼¯é

¼S}¢¢¼ „é…¢x¢Úæ ±ïÎ Ðà²ï}¢ „±ü±ç‡¢çÜU}¢ JJ

50

ÕÕવદ યે વહાર િત માટ સાભળાવની મનાઇ છ થી ૂ ેં (ભરત િનએુ ) સવણ-અવણ માટ પાચમા વદ ેં (નાટક) સ ન કુ ું .(૪)

વાિ મક રામાયણ અન ઉ તે મરામચ ર માની શ ક િનના ં ંૂ ુ ુવધની િવગતો ચલત છુ ે. મા શ ક િનન તપ કરવાન કારણ ૂ ે ે ેં ુ ુમયાદા ષોતમ ી રામચ એ વધ કય હતોુ ં . કારણ ક તપ કર ત ેુ ંનો ધમ નથીુ . તણ આ ર ત તપ કર અધમ ે ે ે ુ ં -શા ો િવ ધ ંુ

આચરણ ક ત જ મા તનો હોુ ુે ે હતો. ડા.બી.આર. બડકરના શ દોે મા સમાપન ં કર એ તો ÕÕ થોન ં ેપિવ માનવામા આવ છ ત એવા કાવ ાં ં ંે ે ે -ષડય ોથી ભરલા છ ક ની ં ેિત રાજનૈિતક છૃ ે, ની રચના પ પાતી ( ોુ -અ ૃ યોન ે

અ યાયકાર ) છ પોતાની વણે - િત િવશષ ે ( ા ણો) ના થાં િપત હતોના સમથન માટ પોતાની િ ધુ ન પણ ે Õહરા Õ મા ક દ ધી છં ૂ ે. ÕÕ (પ)

આ સામા જક યવ થા- થા રાણોમા પણ યથાવત રહુ ં . મા ંોન હલકાૂ ે , નીચ, ચાડાળં , અ ૃ ય વગર શ દોે થી સબોધવામા આ યાં ં !

આગળ જતા લીં ુ મ શાસન સમય ે Õભ કતકાળÕના ભ કતમાગ સતોએ ંપોતાના સત સા હ યં મા ચાર વણ માં થંી િવ તૃતા પામતી, િવકાર પામલીે , િવ ત િતૃ - ાિત યવ થા સમથન કુ ું . મા ંÕ ા ણÕ અથાત Õિવ Õ ન ેઅ થાન કવામા આ યોે ૂ ં . જયાર ો તમજ અ યૂ ે િતઓન અન ે ે ીઓન પણ ે ÕઅધમÕ ગણવામા આ યાં .ં સતિશરોમણી લસીદાસ પોતાના ં ુ ે

Õરામચ રત માનસÕ મા અસ યં ં થળ અન ે ૂ ે Õનાર નદાં Õ કર છે. „¢Ð¼ ¼¢Ç¼ ÐéL¯ ÜUãæ¼¢ ç±Ðí ÐéçÁ² ¥„ x¢¢±çã „æ¼¢

Ðêç…² ç±Ðí „èH-x¢é‡¢ ãèÝ¢ „êÎíÝ x¢éÝ-x¢Ý-¿¢¢Ý Ðí±èÝ¢

ÕÕ ા ણ ભલ શાપ આપ મારે ે , કડવાવણ કહ તો પણ ત જય છં ે ૂ ે. ા ણ શીલ, અન ણ વગરનો હોય તો પણ તને ે ેુ જવો જોઇએ અન ૂ ે ૂણોુ , અન ાનમા વીણે ં -િન ણ હોય તો પણ તન જવો જોઇએ ન હૂ ે ે ૂ -

આ સત ષો કહ છુ ું ં ે.ÕÕ(૬)

51

É¢ïH x¢ò±¢Ý à¢êÎí Єé Ý¢Úè „ÜUH ¼¢ÇÝ ÜUï ¥ç{ÜU¢Úè

ઢોલ,ગવાર( ખૂ), ૂ , પ ,ુ અન નાર આ સઘળા મારન લાયક છે ે ેં ÕÕ ( દર કાડ ુ ં ં ૬ર-૩)(૭) સતં લસીદાસ ોન િશ ણ આપવાના પણ િવરોધી છુ ૂ ે ે.

¥{}¢ …¢ç¼ }¢ïæ ç±l¢ Т²ï |¢²ªæ …ƒ¢ ¥çã Îê{ çÐH¢²ï

}¢¢Ýè, ÜUéÅèH, ÜUé|¢¢x², ÜUé…¢¼è, x¢éLÜUÚ Îí¢ïã ÜUÚ§ü çÎÝ Ú¢¼è

(અધમ(નીચ) િતનો િવ ા ા ત કર એવો થઇ ગયો મ ધ ૂપીવડાવવાથી સાપ થઇ ય છ અભમાનીે , ટુ લ, ટલા ભા યવાળો, કમ ત રાત દવસ ોહ કરતો હતોુ ં ુ ) ઉ તર કાડં-૧૬ર-૩-૪(૮) સત લસીદાસના ધાિમક સા હ યં ંુ મા આવા અસ યાં ં ં ઉદાહરણો આપણન સાપડ છે ેં . િવ ાનો ન ાિતકાર સત કહ છ ત ે ે ેં ં સતકબીર સાહબં પણ આમાથી બાકાત નથીં . પોતાના િવષ તઓ કહ છે ે ે ક કાશીનો ા ણ ુ ંહતો પર એકવાર ઇ ર ં ુ (રામ) નામ િવસા તથી તમણ ુ ું ે ે ે Õ લાહોુ Õ (વણકર) બનાવી દ ધો.(૯)

ÜU¢à¢è ÜU¢ }¢ñ ±¢„è Ï¢í¢r¢‡¢ Ý¢}¢ }¢ïÚ¢ ÐíÚÏ¢èÝ¢

»ÜU Ï¢¢Ú ãÚ Ý¢}¢ çÏ¢„¢Ú¢ …éH¢ã¢ ÜUÚ ÎèÝ¢ J

સત િશરોમણી રોહ દાસ પણ કહ છં ે.

…¢ç¼ |¢è ¥¢ïÀè ¥¢ïÀ¢ï ÜU„Ï¢ ã}¢¢Ú¢ï

Ýè晄ï Ðí|¢é ©Ó™ çÜU²¢ ÜUãï Ú¢ïãè΢„ ™}¢¢Ú¢ï J

વળ કબીર સાહબતો Õતટ થÕ સવજન િ ય બનવા માગ છ તઓન ં ે ે ે ેમત બધા સરખા છે ે.(૧૦) ÜUÏ¢èÚ¢ ¶Ç¢ ™¢ñÜU }¢ïæ }¢¢æx¢ï „Ï¢ÜUè ¶ñÚ

Ý ÜUè„è„ï ΢ïS¼è Ý çÜU„è„ï Ï¢ñÚ

52

પલ સાહબુ તો કહ છ ક ે ÕÕજો ભગવાન મું રણ કર ત જ ેા ણÕÕ ભગવાન મું રણ ન કર ત ે Õ ા ણ ઢઢÕÕ સમાન છે. આમ તમની ે

માનિસકતામા ઢઢં -અ ૃ ય િત હલક છે.

ÐHÅê Ï¢í¢r¢‡¢ ãñ ϢǢ …¢ï „é}¢Úï |¢x¢±¢Ý

Ï¢èÝ¢ |¢…Ý |¢x¢±¢ÝÜUï Ï¢í¢r¢‡¢ ÉïÉ „}¢¢Ý

આવા અસ યં ઉદાહરણો આપણન સત સાે ં હ યમાથી ા તં થાય છે. ચાર વણમાથી હ રો િતઓં - પટા ાિતઓ પદા થઇે ે . ૂ , અિત ૂ , નામ ૂ , પચમં , પ રયારે , ચાડાળં , અવણ, અ યતં, અ ૃ ય, વા ૂ ૃ ય, એવા અસ યં ં નામો આ આ વગ ના કપાળ ચ ટાડયા ં ંે ! મ મો જો ત ુ ું ં ંુ ેપણ અપિવ આફત પ મના હુ .ુ હરમાગ પર ચાલવા પર િતબધં, સારા કપડાં ,ં વળ કવા ં! ગામની બહાર રહ ુ,ં એ ખા અન ઉપરની ુ ુ ું ં ંુ ેિતઓની સવા કરવી એ જ અ ે ૃ યોનો ધમ!!

ડા. બડકરન હ ે ે ુ ધમના સતોથી પણ સતોષ નહોતોં ં . પોતાના (૧૯૩૬ ના લાહોર) વચનના સદભં ગાધી સાથના પ યં ે વહારમા તઓ ં ેસતો િવષ પં ે ટ શ દોમા લખ છ કં ે ે , ÕÕ (હવે) સતો િવષ યં ે કતએ ત ક લ કર જ પડશ ક તમના ે ૂ ે ેુ ંસઘળા ઉપદશ ગમ તટલા દા અન ઉ ને ે ેુ તગામી હોય તો પણ મા િવ ાનના ઉપદશ સાથ સરખાવતા ત ઃખદ ર ત બનઅસરકારક ર ાે ે ેં ંુ છે. ત બ કારણોસર બનઅસરકારક ર ા છે ે ેં . થમ તો, કોઇ સત ાિત થા ં ેપર કયારય હાર કય નથી. ઉલ તઓ તો ાિતઓની થાના તુ ે ુ હમાયતી હતા. તમાના મોટાભાગના સતોતો ાિતના હતા ત ાિતના ે ેંસ ય તર ક યા અન મયા ે ! ાનદવન ા ણ તે ર કના પોતાના મોભા માટ એટલો મમતા વકનો મોહ હતો ક પૈઠણના ા ણો તમના પથકમા ૂ ેં ં ં ં વીકારવા તૈયાર ન થયા યાર ા ણ બ ઓ ારા વીં ુ ત ા ણોનો ૃમોભો મળવવા તમણ આકાશે ે ે - પાતાળ એક કયા. વળ અ યાર તો

53

Õધમા માÕ ચ મા નાયક તર ક ર થતાં ંૂ સત એકનાથ અ ં ે ૃ યોન પે શ કરવાની તથા તમની સાથ જમવાની હમત દશાવતા પણે ે , તઓ પોત ે ેાિત અન અ ે ૃ યતાના િવરોધી હોવાન કારણ તમ ક નહોે ે ે ુ ુ.ં પર ં ુ

તમન લા ે ે ુ ક તમના આ યોે ૃ ારા ઉભી થતી ÕÕ ટતા (આભડછટે ) ગગા નદ મા પિવ જળમા ં ં ં નાન કરવાથી ધોવાઇ ય છે.ÕÕ મારા અ યાસ જબ તો હ ુ ુ સતોએ કયાર ાિત તથા અ ં ૃ યતા સામ બશ ે ેંચલાવી નથી. માણસો વ ચનેા સઘષ સાથ તમન કોઇ િન બં ે ે ે ત નહોતી. તમન તો માણસો અન ઇ ર વ ચે ે ે ેના સબધો સાથ િન બં ે ત હતી. સઘળા માણસો સમાન છ તવો ઉપદે ે શ તમણ કયારય આ યોે ે નહોતો (પરં )ુ તમણતો એવો ઉપદશ આ યોે ે ક ઇ રની સમ (ઇ રની નજરમા,ં હ રકરા દશમા)ં બધા માણસો સરખા છં ે. આ ઉપદશ એ તો ભ નું તથા િન પ વી- બનજોખમી િવધાન હ ત ઉપદશથી કોઇન કપ લાગ નહ ુ ં ે ે ેઅન વીે કાર કરતા ભયાવહ પણ લાગ ન હં ે . સતોનો ઉપદશ ંબનઅસરકારક કહવા બી કારણ એ હ ક લોકોન એ કહવા ક સત ેુ ુ ુ ું ં ં ં ં ંુાિત તોડ શક પર સામા યં ુ માણસ ત ે ે ( ાિત) તોડવી જોઇએ નહ .

એટલ સત ે ં Õઅ કરણીય આદશુ Õ કયારય ન બ યા. ત હમશા ે ેં Õઆદરણીય ધિમ ઠ ય કતÕ ર ા.ં લોકો તો ાિત અને અ ૃ યતામા તં ુ પણ ેમાનનારા હતા. ત જ રવાર કર છ ક સતોનો પિવ વન તથા ઉદા તે ેુ ં ઉપદશોનો ભાવ તમના વન અન આચર ઉપર ધમશા ે ે ના બોધના ટલો પણ ફ યો ન હ... હ દમા સતો અન મહા માં ં ે ઓ યે લોકો ુ ં

વલણ તમન આદર આપવો પણ અ કરણ ન ે ે ુ કર એ જોતા કોઇ ઝાઝો ુ ં ંફાયદો થાય ન હ. (૧૧) સતો આ યાં ન ગયા અ ે ૃ યો અ ૃ યો જ ર ા.ં... '' Mahatmas have come and Mahatmas have gone. But the untouchables have Remained as untouchables(Life Mission PP.207) ÕÕ......સતો ઉપર પરાવલબન આપણન સ યં ં ંુ ે ના ાન ભણી દોર જ નથી ત પણ એટ જ સા છુ ુ ું ં ંે ે. આખર તો સતો પણ માણસ છ અન ે ેંલોડ બા ફર ક છ તમ કકરના નાકની મ જ માનવમન પણ ે ેુ ં ુ

54

સ યશોધક સાધન છે. ટ ત િવચાર છ ત ર તો ત હ ુ ુ ું ે ે ે ે ુઓના આ ાચીન માળખાન સમથન આપવાના કારણો શોધવા તમની ે ે િ ધુ સાથ ે યા ભચાર કરતા મન લા યાં ે છે....ÕÕ(૧૧) (અ રદહ થં:૧ : .ૃ૧પ૧)

હ ુઓની યા ા કરવાનો બ હ કાર

ÕÕ હદરાબાદના શીં .કા.ફ. ના કાયકરોન સબોધન કરતા તમણ ક ક ે ે ેં ં ંુ લોકો હ ુ િતથ ની યા ાએ ય છ તમનો બ હ કાે ે ર કરવો જોઇએ.

કારણ ક આવી યા ાઓ કરવાથી તમ કોઇ ક યાે ુ ં ણ થવા નથીું .ÕÕ (ધનજય ક ર ં ે .ૃ૪૯પ અન જરાતી ે ુ .ૃપર૦) ધમના નામ એકઠા થયલા નાણાનો સતોે ે ં ં ં - સા ઓ માટ રઉપયોગ ત ુ ેૂ

હોુ છે.

અખલ ભારતીય સાઇભકત સમલનના ઉ ધાટન વચનમા તાં ં ં ં . ર૪-૦૧-૧૯પ૪ ( બઇમાું )ં તમણ ક કે ે ુ ં - ÕÕભારતમા આ ધમ ખોટા માગ ંછે. એટ જ નહ પણ એક કારનો ઘઘો થઇ ગયો છું ં ે. ધમના નામ નાણા ે ંએકઠા કર અન તનો ખોટા માગ બગાડ કરવો ત છે ે ે ેુ ં . ન કોઇપણ ેસજોગોમા યાં ં યી- નૈિતક ઠરાવી શકાય ન હ. ભારતમા આ ભયકર ં ંગર બી અન ઃખદ પ રિ થે ુ િત છ તવા સજોગોમા આવા ધમના નામ ે ે ેં ંએકઠા કરલા ફડં -ફાળા સા સતોમા વડફ દવા ત એક હોુ ું ં ે ે છે.ÕÕ ડા.બાબાસાહબ બડકર વચનના ારભમા પે ં ં ટતા કરતા ક ુ.ં ક પોત ેસાઇબાબાના અ યાયી નથી અન તમન મળવાની કોઇ તક પણ તમન ં ુ ે ે ે ે ેમળ નથી. (Source Material on Dr. Babasaheb Ambedkar and the

Moveement of untauchables Vo. 1 Page.417)(૧ર)

55

સા -ુ સતોન િશખામણં ે

ધમા તર િવષની બઇે ુ ં - નાયગાવની સા ઓની પ રષદમા પણ ં ંુતમણ સા ઓન પે ે ેુ ટ શ દોમા ક હ ક ં ં ંુ ુ ÕÕતમાર જવાબદાર સમાજન ેચ લાવવાની છે ે. તમ કર નથીે . હવ તમ આ બાબત ગભીરતાથી કાય ે ે ે ંકરો ત જ ર છે ે. ત પછ સતોએ પણ ધમા તે ં ર કરવાનો ઠરાવ કય હતો. તા. ૩૦/૩૧, મે. ૧૯૩૧ બઇ ઇલાકા મહાર પ રષદું ) ડા. બડકર પોતાના ેબ હ ૃત ભારતમા લખ છ ં ે ે :-

ÕÕ૧૬ મી સદ મા સા સતોએ સ યં ંુ ની શોધની હાડ ના કુ ટલાક ધા માયા પર અ ં ુ ૃ યતા પી ઉગ તમના હાથ પડે ે ેુ ૃ ું - ટ ન હ તો ુ ુપર તના પાદડા ધાં ં ંુ ુે પણ હા યા ંન હ.ÕÕ(૧૩) વાતં યવીર સાવરકર વા હ ં ુ વવાદ નતા પણ કહ છે ે-ÕÕ જો કોઇ સત ઇ રના ચકકરમા ફસાઇ શોધવાનો ય નં ંે કય તઓને ે છવટ ેિન ફળતા સાપડ પ રણામ આ મં ે હ યઓ કર છે. (૧૪) મહા મા જયોિતરાવ લ પણ સતો િવષ કહતા ક ે ેં સતો ભકતો ંહતા. તમન ે ે ભ કતથી કત મળવવી હતી તઓ સમાજ ધારક ક ુ ુે ેદાશિનક નહોતા... આ સતોં , ભકતો, કિવઓ અન તમના અ યાયીઓએ ે ે ુપરો ર ત ા ણવાદના બે ં ધંનો વધાર ઢ મજ ત કયા છૂ ે. કારણ ક તમણ ાર ધે ે વાદના િસ ધાં તંો એટલ ક કમફળે , અન દવવાદન લોકોના ે ેદમાગ ઉપર સ ણ કબજો જમાવી દ ધો છં ૂ ે. (૧પ)

ઓગણીસમી સદ ના ારભ અ ં ે ૃ યોની િ થિત િવષની કટલીક ધટનાઓ ેજોઇએ. સ ફોબસ નામના જ સનદં ંે અિધકાર ડભોઇના દલતોની િ થિત વણવતા લખ છ કં ે ે . ડભોઇ ( જ.વડોદરા) ના (ચાડાળં ) દલતોન ેહ રા ભાગોળ દરવા થી વશવાની મનાઇ હતીે . તમન પિ મના ે ેદરવા થી જ વશવા હે ુ ું .ં સ ફોબસ ઘણો ય ન કય પર ત ં ુ ેસફળ થયા ન હ. (૧૬)

56

તા. ૪-૬-૧૮૭૩ ના Õઅમદાવાદ સમાચારÕÕ ના કમા જો સામ ં ે ેઆ ોશ યકત કરતા લખ છ ં ે ે : મહારાણી િવકટોર યાએ ઢઢરામા ં ં (૧૮પ૮) વચન આ ુ ં હોવા છતા ર વં ેના ડ બામા ા ણં , વાણીયા જોડ અ ૃ યોન બસાડ હ ે ે ુઓની લાગણીઓ ભાવવામા આવ છ ુ ં ે ે !!.... હ ુઓની લાગણીન માન આપીે હાઇકોટ પણ ઢઢ-ભગીન કોટ મમા ં ંેપથરાયલી ઝાઝમ ધી વશવા દતી નથી ે ેુ (તો પછ ર વેના ડ બામા ંકમ?) પ ના ત ી લ ં ભુાઇ રચદ ર વૂ ેં કપનીન લ ં ંે ુ ક હલક વરણના લોકોન અલાયદા ડ બાે મા બસાડો ન હ તો નટ વો ં ે ે ( હ ુઓ) પોતાના રાણાં ંુ , ટ, બળદગાડા વા વાહનોના ઉપયોગ કરતા ખચકાશ ં ં ં ં ેન હ.(૧૭) તા. ર૦-૭-૧૮૭૩ ના રતના ુ Õ જરાત િમુ Õ કમા એક સગ છપાયલ ં ં ે

છે. ÕÕ૧૭ મી ન એક ઇન અમદાવાદથી બઇ જતી હતીુ ે ુ ં . તમા એક ે ંઢડ પણ બઠો હતો લોકોની ભીડ વધવાથી ઉતા ઓન તણ ક ે ે ે ે ુ ં ÕÕ મન ેઅડકશો ન હ... ુ ંઢડ ÕંÕ આથી કટલાક સમ ઉતા ડ બાુ છોડ બી ડ બામા ગયાં . બી ઓ એ ડવીડ નામના જ ટે શન મા તરન ક ે ુ ંસાહબ આન ે (ઢઢને) આ જ યાથી ખસડોે , જ અિધકાર એ જવાબ ેઆ યો- ÕÕ આ રલ ગાડ મા ટ કટ ખર દ ત સૌન બસવાનો હક છે ે ે ેં Õ અન ેતમાર મ આની પાસ ટ કટ છે ે. ડવીડના ગયા પછ કટલાક લી ુલોકોએ આવીન પલા ે ે Õઅ ૃ યÕ ન માલસામાનના ે ( ડઝુ ) ના ડ બામા ંખસડયાે .ં યા ં પણ કટલાક માલસામાન- શાકભા ના ટોપલાવાળાએ ફ રયાદ કર ક સાહબ- અમારા શાકભા અભડાય છં ે. પલા અ ે ૃ યન ેÕ ડઝુ Õ નો ડ બો પણ ખાલી કરવો પડો. ત રત પછ તન ઢોરના ે ે ેુડ બામા ઢકલવામા આ યાં ં (૧૮)

57

એક બીજો લખ મોે .ભો. નામના કા ર એક િશ ત યુ કતએ લ યો છે.

ÕÕભાઇઓ હવ તો લોકો પસાન એ છે ે ે ેુ . પૈસો તો ઢઢન ઘર પણ હોય ે ેછ તથી ત ળવાન થઇ ગયોે ે ેુ ં ુ ... કાલ ભ ચની આગગાડ મા બું ંે ેસીન ેઆ યો . ત ડ બાે મા કટલાક ઢઢ સારા ગડા પહર ન બઠા હતાં ં ંૂ ે ે . થી પહલા તો મ તમન ઢઢ તર ક ઓળ યાે ે ેં જ ન હ.... વાતચીતમા મા મ ં ૂપડ ક આતો ઢઢ છ ુ ં ે !! ક ભાઇ સઘળા પહલા ગડા જલાવી નાખવા ુ ં ં ં ં ંૂપડયા ં!આ જ રાજયમા હવ તો બોળવા વધી ગયો છે ે ેં . અન હવ તો ે ે

દવગયા કાશી અન પીર ગયા મકકાે ફ રગી ં ( જે ) રાજયમા ઢઢ માર ધકકા ં (૧૯)

આમ ઓગણીસમી સદ ના મ યભાગમા દલતોની આવી દયનીય ંિ થતી હતી. સૌરા મા તો તથીય ખરાબ હાલત હતીં ે . કારણ ક યાનંી રાજક ય પ રિ થિત જ િવચ હતી. ÕÕ૧૮ મી અન ે ૧૯ મી સદ ની સિધકાળ સિવશષ કનલ એલકઝા ડં ે ે ે ર વોકર ારા થયલ ે વોકટર સટલમ ટે ે (૧૮૦૮) સમય સૌરા ે મા રાજક ય ંએકતાનો લગભગ અભાવ હતો. સકડો નાના રાજયોના સ થાે ં ં ં નો હતા. બળયાના બ ભાગ અન માર તની તરવાર વી અરાજકતાપણ પ રિ થે ે ે િત વત હતી. ગામો આ ખી સુ ૃ ધ હોય આબાદ હોય તો બી દવસ ેઃખી ઉજજડ અન વરાન હોય આ એક ઘણી હોય અન કાલ બીજો આવ ુ ે ે ે ે ેએવી અિ થર ધા ધી ભર રાજક ય પ રિ થૂં તમા વી રહ ંહતી.ÕÕ(ર૦) નગીનદાસ સઘવી લખ છ ં ે ે :- ÕÕ વડોદરા અન બી ં બ ચાર રજવાડાન બાદ કર એ ે ે ેં - બાક ના ટ કડાૂ , પછાત અન અધમે , નશાખોર યભચાર રા - ઠાકોરો બોલ ત કાયદો ે ે ! વળ જસક લાઠ ઉસક ભસ, વા વાતાવરણ હ ુ.ં ૧૮૬૦ ધી ુકા ઠયાવાડમા લખત કાયદો નહોતોં ે . પોલીસ નહોતી. અદાલત નહોતી અન લ પણ નહોતીે . માથાભાર હુ ગારોન સ પણ ન થાય ત પરપરા ે ે ંહ આ પણ સૌરા ુ મા ંમા ય છે.

58

વળ નાના મોટા ધ ગાણા સતત ચા યાં જ કર ! આમ જનતાન ેમહા ાસ આપનાર બહારવ ટયાઓન ે ÕવીરનરÕ તર ક બરદાવવા ઝવરચદ ે ંમઘાણી વા સિન ઠં અન સમથ સા હ યે કાર પોતાની કલમનો રઉપયોગ ૂકય ત આ પરપરા પ રણામ છે ે ેં ંુ . (ર૧) કનલ અલલકઝા ડે ર વાકર સટેલમ ટે (૧૮૦૭-૦૮) પછ જ સૌરા માથી અ યં વ થા ર થઇ શાિત ૂ ં થપાઇ પ રણામ સૌરા ે ના િવકાસ અન ગત માટની વ િમકા રચાઇે ૂ ૂ .

સૌરા મા આવી રાજક ય અરાજકતામા દલતોની િ થં ં િતની ક પના કરતા કપાર ટ તવી હતીં ં ે . પ રણામ થે ળાતર થયા કટલાકં ં બઇ તરફ ુ ંયાણ ક તો કટલાક વ ચુ ે અમદાવાદ, રતુ , વડોદરામા વસવાટ કય .

કિવ હાનાલાલના ખ થાુ ન ે ૧૯ર૦ ની ઢસા (દસાઇ) કામ ુ ેમળલી કા ઠયાવાડ પ રષદમા ઠરાવ કરવા પડ છ ક ે ેં (રર)

(૧) બાર માસમા સૌરા ં મા રં ૦ અ યજં શાળાઓનો ારભ કરવોં (ર) સયા ગાયકવાડ (વડોદરા રાજય) મ સૌરા મા અ યં રાજયોમા ં છા ાલય શ કરવા ં(૩) કોપ રશન, લોકલ બોડના ારા મ દલતો માટ યાુ ંતમ સઘળા ે

આવાસો, હર થળો અન નોકર ઓના ાર પણ દલતો માટ ખોલવાે ં . આ કામ પાર પાડવા પાચ સદ હ થોં ૃ ની સિમિતની રચના કરવામા ંઆવી હતી. (૧) ખ કિવ હાુ નાલાલ (ર) વણીશકર ભ ે ં (૩) સ ટર ેચ લાલ બચરદાસ ં ુ ે (૪) ઠાલાલ (પ) શામત નાન મારવાડં

મહા મા ગાધી ની અ યં મા ં ૧૯ર૪ મા ભાવનગર કામ બી ં ુ ેકા ઠયાવાડ રાજક ય પ રષદ સમ અમરલીના શામ નાન મારવાડ એ હર િવનતી ારા ર આત કર ક ં ૂ :- ÕÕઅમાર પછાતકોમ (ઢઢ-ભગીં ) ન માટ ર વે ે ગાડ મા બસતા ઘણો ં ંેજ ાસ ભોગવવો પડ છે. ત સવ ણ છે ે ે. આથી અમાર પ રષદન ેિવનતી છ ક ર વં ે ે સ તાવાળાઓ યાન ખચવા ઠરાવ કર અમ ેપાણી...પાણી... મો મારવા છતા અમન પાુ ં ે ણી મળ નથીું . કોઇ સલમાન ભાઇ હોય તો ત પોતાના વાસણમા પાણી ભર ન અમન ુ ે ે ેં

59

યજંન આપ છ યાે ે ે ર પાણી ભગા થઇએે ... આવી દયાજનક િ થિત છે. તો પાણી માટ ઇલાહ દા નળની જ યવ થા કરવામા આવશ તો ઉપકાર ં ેથશે. ર વેના ડ બામા દાખલ થવામા પણ એવી જ હાડમાર અં ં ન ચ ેમનાતી કોમ તરફથી અણઘડતા શ દોનો હાર થાય અન કટલીક વખત ે ેઆ હાડમાર થી ઘણા ભાઇઓન ટે શનમા જ રોકાઇ જવાની ફરજ પડ છં ે.ÕÕ ( સ કટ ગના આધારે ં ) ડા.બી.આર. બડકર પોતાના મરાઠ સા તાે હક Õબ હ ૃત ભારતÕ ના વાર તાુ . ૩-૬-૧૯ર૭ (વષ :૧ ક:પ) મા ં(૪૦)ર સૌરા ની એક ઘટના

િવષ લખ છે ે ે. ÕÕકા ઠયાવાડમા લાઠ નામ ગામ છં ંુ ે ે. ત ગામમા ઠે ં fલાલ માણ ર ુપરમાર નામા એક અ ૃ ય િશ ક રહ છ ત બચારા ઉપર એક સગ ે ે ંભયકર વીતી ં ! ની હક કતો તા તરમા િસ ધં થઇ છે. તની ીે એ ગત એ ીલ બાળકનો જ મે આ યો અન બ દવસ પછ ભયકર તાવ આ યોે ે ં . ન કના શહરમા ાણ વન નામા ડોકટરન બોલાવવા ગયા અન દરદ ન ે ે ેંઘર તપાસવા આવવા િવનતી કરં . ÕÕ ઢઢવાડ આવતો નથીુ ં . અન ઢઢ િતના દરદ ન તપાસી ત ે ે ેઅભડાવવા માગતો નથીં ÕÕ ડાકટર ત કહ ત બચારા િશ કન ધમકાવી ે ે ેુકાઢ કયોૂ . િશ ક છવટ ગામના શઠ પાસ જઇ તમની વગ વાપરવા ે ે ે ેિવનતી કરં . શઠની શરમકડરન લીધ ડોકટર માડ માડ આવવા સમત ે ે ે ં ં ંથયા. પર ક ક આ અ ં ં ંુ ુ ૃુ યના ધરમા જઇશ ન હં . દરદ બાઇન બહાર ેલાવવી પડશે. તવી શરત કે ૂ . િશ ક ત ડોકટરની શરત વીે કાર . વન ૃ ુવ ચે ઝોલા ત બાઇન રાિ ના આઠ વાગ ચક બહાર ં ે ે ેલા યા. ડોકટર પોતા થમ મીટર તના પિતન ન આપતા જોડ લાવલા ે ે ેુ ં ંસલમાનન આ ુ ુે .ં સલામાન બાઇના પિતન આ ુ ુે ે ંઅન પિતએ બાઇન ે ે

60

આપી તાવ જોવા પા સલમાનન આ ં ંુ ુે અન સલામાન ડોકટરન ે ે ેુપરત આ ુ.ં દ વાના ઝાખા કાશમા થમ મીટર જો અન તપાસ કયા ં ં ુ ેિસવાય ક બાઇન ુ ું ે મોિનયા થયો છ ત કહ ફ લીધીે ે ુ ં . અન દવાખાન ે ેદવા લવા બોલા યોે સાત કલાકમા બાઇ ં ંુ ૃ ુ થ ુ.ં... ડા. બડકર ેવ મા લખ છ કુ ં ે ે ,:- ÕÕ ડાકટર આ અમા ષી યુ ું ૃ ની હક કત વાચી ં કોન સોે ુ ન આવ ે? ડોકટરન કારણ અથાત ે ે ૃ ય- અ ૃ યના ભદભાવન કારણ જ અિતરક ે ે ેછે. ૃ ય- અ ૃ યની ભાવવાન કારણ હ ે ે ુ કટલો િનદયી થઇ શક છ ેત આ હદય પે ુ ં શ ઉદાહરણ છે. ડાકટરના યવસાયની આચારસ હતા છ ં ેક તણ જયા બોલાવ યાે ે ેં ં દદ ન તપાસવા જ જોઇએ અન દદ ન ે ે ેુતપાસવો જોઇએ. કોઇપણ કારનો ભદભાવ રાખવો જોઇએ નહ પર ે ં ુઅહ ૃ ય- અ ૃ યના ભદભાવના સામા જક રવાજન કારણ ડોકટર ે ે ેુપોતાની આચારસ હતા પાળતા નથીં . તમના આવા યે ૃ થી દરદ ુ ૃ ું થાય છ ત હોે ે ુ છે. આવા હાુ ની અનક કલમો ઇ ડે યન પીનલ કોડમા ંછ તમ છતા આવા ટે ે ં ુ -પાપી લોકોન સ માટ પીનલ કોડમા એક ે ંવધારાની કલમ ઉમરવા નથી લાગ ે ુ ુ ં ? (બ હ ૃત ભારત મરાઠ સા તા હક વષ :૧ : ક પ વાર તાુ . ૩ નુ , ૧૯ર૭/૪૦(ર))

સૌરા મા હ રજનોન આભડછટન લીધ પાણીં ે ે ે ે ના વખાં ંઉકળતા ઉનાળામા વા ન હ હોય હવાડામાથી પાણી લવાની મનાઇં ંુ ે

ઉકળતા ઉનાળામા સૌરા ં મા દલતોના વાના અભાવથી પાણીનો ં ુાસ છે. નવરના હવાડામાથી પાણી લવા દતા નથી એવો સૌરા ં ે મા ં

આભડછટનો તાપ છે ે. આ બીનાની વધાર બાબતનો સૌરા દલત સધાના ં આગવાનો સ કત િનવદન છ ત નીચ જબ છે ે ે ે ે ેુ ુ ું ં .

61

(૧) આ આઝાદ ના સમયમા પણ સૌરા ં ના દલત ભાઇઓ તરફ હડહડતો ગભીર અ યાં ય થઇ ર ો છે. આભડછટ માઝા ક દલતોન ે ેુડોળા કાઢ રકાવી રહ છુ ે. (ર) દવ મદ રના પાયા અગર મકાનોં , વાૂ , તળાવો એવા સાવજિનક કામો મહન દં ુ લતો ખોદ અન તૈયાર થતા તનો ે ેંપડછાયો તની ઉપર દલતોના પડવા દ ન હ અન તવા મ દર વાે ે ેં ં ં ુ , તળાવો અન મકાનો ઉપર આભડછટ દવી ઉભી હોય છે ે ે. (૩) ગર દલતોની બકર ધ લવામા ક ખાવામા આડછટ હોતી નથીું ં ંૂ ે ે . (૪) સવણ ભાઇઓના ઘરમા તમની પોતાની ગાયં ં ે , ભસ ક બળદ મર જતા દલતો ંતના ધરમા જઇન લઇ શક તાણી લઇ ય તો આભડછટ દવી યાે ે ેં ંસજ થઇન ઉભી હોય છ ે ે ? (પ) વાઘર જગલમ જઇ દાતણ કાપ છ અન ત જ ં ં ે ે ે ેદાતરડ િશયાળ યઓં , લોકડ , સસ ક વગડાઉ પ પખીન િશકાર કર ુ ું ં ેકાપ અન ત જ દાતરડ દાતણ કાપી સવણન દાણ આપ તમા આભડવટ ે ે ે ે ે ે ેંહોતી નથી ? (૬) નાગઢ વા શહર અન ગીરનારમા ભવ રમા દામા ડ ુ ે ેં ં ંુછ યાે ંસવણ ભાઇઓ ઠાઠ ઓ (નનામીઓ) ત ડમા બોળ ે ેુ ં ં (ઝબોળે) અન ેઅગની સ કાં ર કર તથી અભડાતા નથી ે ? ક ખાલી યા ંદામા ડ દલતો ુ ંય ન જળનો પે શ કર તો આભડછટ લાગ છે ે ે. (૭) સૌરા ા ં ઘણા ં

ગામોમા દલતો હવાડા ગ પાણી મહા શીબન મળવ છં ં ંુ ુુ ે ે ે ે, અન પાણી ેમાટ ગામલોકોન કર પણ દલતોન ભરવા પડ છે ે ે. (૮) હાલમા ઘણા ંગામોમા હવાડા ગ પાણી પણ ન હ ભરવા દવાની ગામલોકોમા િનણય ં ં ં ંુ ુથયો છ થી ે વડ યા પાસ ે તોર ગામમા ં(હ રજન) દલત વગના ૪૦ થી પ૦ ઘરો છે. તમન હવાડામાથી પણ પાણી ન હ આપવા ગામ લોકો ે ે ંતરફથી હર થ છેુ ં . થી દલતો પાણી માટ હાલાક ભોગવી ર ા છે. (૯) આ બાબત લાગતા વળગતા અમલદારોન અર ઓ થઇ છ પણ બરા ે ે ેકાન ઉપર અર ઓનો અમલ બજવણી થતી નથી. (૧૦) સૌરા સરકાર (હ રજન) દલત વગ માટ મોટા હડ ગ નીચ છાપમા મોટ હરાત આપી ે ંછે. લાખો િપયા દલતોના વા માટ મ ર થયા છૂ ેં ુ . તમ કાગળથી પોથી ેઉપર જણાવ છે ે. ન યોજના ફોગટ નામની કાગળ ઉપર હોય છે ે. (૧૧)

62

સૌરા મા ં (હ રજન) દલવગન કોલરશીપ આપવાની હરાત હોય છે. પણ ત માણ આ ે ે ુ ં હોય તમ અમારા વાે સમા ં ં ુ નથી. (૧ર) ગામડાઓમા હ રજન િતના લોકો નીશાળમા અ યાં ં ં સ લઇ શકતા નથી. તથી ગામડાઓની અ ે ૃ યતાએ હદ ક છુ ે. (૧૩) સૌરા રાજયમાથી ંઆભડછટ ગઇ હોય તમ કોઇપણ માન હોય તો ત છે ે ે ેુ ં ંુ ુ . ટ શ રાજય અમલમા મ હ તમ આજના રાજયમા ં ંુ ે (હ રજન) દલત વગ માટ આભડછટ િવશષ છે ે ે.

િનવદકોે

સૌરા દલિત ફડરશનના આગવાનો ે રાણાભાઇ એમ.પરમાર વામી ળદાસ મનોહરદાસ ૂ લાખા અમારા સાગઠ યા ગામમા કોલરા ક અ યં ે રોગચાળો ફાટ નીકળ વરસાદ ન વરસ ે ેતો ત કારણ દલતોન માનવામા આવતા કોઇ એકે ેુ ં ં ગામમા ં (નદ ના પટમા દલતોએ અડદના તળા દાટયા હોવાની ધ ધાં ં ંૂ રત વહમન ે ેકારણ ે ) કોલરા ફાટ નીક યા હોવાથીે ં , બદલો લવા ગામ આખાના સવણો ેહ ુઓ ભગા થાય અન આઠે ે -દશ દલતોની લાશો ઢાળ દ છ યાે ર લાશોએ જ કય હતો ત કિવવર ે રમશ પારખને ેબ ુજ ડ યોં હતો ત ેઅન તઓ કિવતા કર બઠાે ે ે (ર૩)

અમય કોલરામા મયાે ે ં અડદના તળા કોણ દાટયા નદ માં ં ંુ ે એ વાતન છ ીસ વષ વી યાે ંછે.

એ લાશોએ છલો ુ ે

હ છાતીએ ચપાયલો છુ ં ે ે. બ ડખ છ એ બ ડખ છુ ું ંે ે ે ે.

63

ડા.બાબા સાહબ બી.આર. બડકર પોતાના પાે ક બ હ ૃત ભારત (મરાઠ ) મા ોલના ડાકટરનો ક સોં લખ છે ે. (ર૪) આગળ ઉપર િવગતો આપી છે. કા ઠયાવાડ રાજક ય પ રષદ પટા સિમિત તર ક ે ૧૯ર૧-રર મા એક ંપટા સિમિતે - અ યજં સવા સિમિતની રચના કર હતીે . મા ભાવનગરના ંમણીલાલ કોઠાર , અ તલાલ શઠૃ ે , ળચદ પારખ વગરુ ં ે હતા. આ સિમિત ારા, અ ૃ યતા િનવારણના ય નોં થયા પર તન ઝાઝી સફળતા મળ ં ં ંુ ે ેનથી. અમદાવાદ સ યા હ આ મ (કોચરબ) ના બળવતરાય મહતા ંલચદ શાહ અન તમના પ નીં ે ે શારદાબન ગાધી ના આદશથી વઢવાણ ે ંગયા અન વઢવાણની રા ે ય શાળામા જોડાયા હતા યાં ંતમણ ે ે ૧૯ર૦ મા ંહ રજન બાળકોન રા ે ય શાળામા દાખલ કયા એટલ િવરોધ થયો સવણ ં ેિવ ાથ ઓ શાળા છોડ ગયા ણસોની સ યાં ં ઘટ ન વીસ થઇ ગઇ ે ે (રપ)

આવી જ ર ત રાજકોટની રા ે ય શાળામા પણ ં ૧૯રપ-ર૬ મા ંહ રજનોન દાખલ કરતા સવણ િવ ાથ ઓ શાળાે ં છોડ ગયા ં ૧પ૦ ની સ યાં ધટ ન ે ૩૦ થઇ ગઇ (ર૬)

કિવ હાનાલાલના ખ થાુ ન દરબાર ગોપાળદાસ ે ે ૧૯૧૮ ના ંગાળામા પોતાના ઢસા ગામમા ં ં કા ઠયાવાડ અ યજં સમલનં ે બોલા ુ ંહ .ુ મા ગી ભાઇ બધકાં ુ ે , કાકા કાલલકર મોતીભાઇ અમીને , ઇ યા દ

મહા ભાવો ઉપરાત બઇ વડોદરાુ ું ં અમદાવાદથી અ યજં આગવાનો મોટ ેસ યાં મા ઉપિ થં ત ર ા હતા. અન તમણ પોતાની યે ે ે થા વણવી હતી. અલબ ત આ સઘળા ય નો સહરાનીય હતા પર ત અ ં ુ ૃે યતાના વલણ રોગનો સાચો ઉપચાર નહોતો આ ઉપર છ લાે ઉપચારથી થોડ ક

રાહત જણાઇ પર રોગ ળમાથી ન ટં ંુ ૂ થયો નહોતા વત ભારતમા પણ ં ંઅ યાચારોનો સીલસીલો ચા જ હતોુ . સૌરા ના યં ુ મ ી વં . ઉ છગંરાય ઢબર ૧૯પ૧-પર નો હોટલ વશનો કાયદો પસાર કરાવી હ રજનો માટનો હોટલ વશનો માગ ે ે

64

મોકળો કય હતો. તમ છતા એકવીસમી સદ ના આરભ આજ પણ ે ેં ંામિવ તારમા ં હોટલમા વશ કર શકતા નથીં ે . પોતાના સવૈધાિનક ં

અિધકાર નો ઉપયોગ કર શકતા નથી.

શીળ ના રોગચાળા માટ દલતો ઉપર અ યાચાર

આણદાર તાબાના સીરોડા ગામમા ઢોરોમા શીળ નો રોગચાળો ં ં ંલાગતા-ં ઢોર મર જતા હોવાથી તના દોષ દલતો ઉપર ઢોળવામા આ યોં ં ંે છે. રોગ કારણ દલતોું ન ગણી દરબારો દલતોન માર મારવામા આવ છે ે ે ેં . આથી બીકના માયા ગામના દલતો રાતોરાત ગામ છોડ ભાગી ગયા છે. રાજકોટ શી.કા. ફડરશનની કચર ના કાયકરો ગામમા પહ ચી ગયા છે ેં . અન ેગામના માથાભાર દરબારો સામ ઓફસર ઓન પે ેશીયલ ડ ટ ટુ ટસ ડ પાટમ ટે મા ફ રયાદ નં ધાવી છે. (જયભીર : વષ:૧: ક:૧) તા.ર૧-૯-૧૯૪૭ રિવવાર)

હ રજનો ઉપર સવણ હ ઓએ રલો અ યાુ ુ ચાર અમરલીના દલતોની મળલી િવરોધ સભાે

અમરલી કામ તાેુ . ર૯-૮-પ૪ ન રિવવાર સાજના ે ં ૭ વાગ ેસયા ગજ લોં ટના મદાનમા સૌરા ે ં ના ગો હલવાડ લાના પા લતાણા પાસેના નાની રાજ થળ ગામના ભગીઓ ઉપર તાં . ૧૭-૮-પ૪ ના રોજ રાજ થળ ગામના સવણોએ અ યાચારો કરલા તનો િવરોધ કરવા ેઅમરલીના દલતોની હરસભા જરાત દશ શીુ .કા. ફડરશનના ખ ુી ગોિવદ ટુ .પરમારના ખ થાુ ન મળ હતીે . ત સમય ે ે

દ લતોના આગવાનોં ે મા ી પીઠાભાઇ મકવાણાં , ી સોમાભાઇ સ દરવા, ી ઠાભાઇ મકવાણા, દલત િશ તો ી ભાઇ મઘાણીે , ી ભાઇ હ રાલાલ, કાદમ રામ ભાઇુ , કાદમ ગગારામ ઉપરાત મોટ સ યાુ ં ં ં મા ભાઇ ંબહનોએ હાજર આપી હતી.

65

સભાના કામની શ આત ખની દરખા તોુ ટકો કયા બાદ ુ ખ ુી પરમાર ાસગીક ભાષણ થયા પછ નીચના ઠરાવો ઘટત ુ ુ ં ં ે ે

ઠકાણ મોકલી આપવા સવા મત પસાર કરવામા આ યાે ેુ ં હતા. ઠરાવ ૧લો :- સૌરા સરકારના ગો હલવાડ લાના પાલીતાણા પાસના ેનાની રાજ થળ ગામના િનદ ષ ભગી ભાઇ બહનો અન બાળકો ઉપર હ ં ે ુસવણ એ બાળકોમા ફલાવતા રોગચાળા વહમી કારણ ક ભગી ટ ં ં ં ંુ ુૂગીગા તથા તમની બૈર સતોકબાઇ કાળા તથા સામ ના નામના ણ ે ં ુમાસણોન માર મારતા મારતા સરાર મકામ લાવલા અન સાઢસાથી ે ે ે ેં ં ંચામડા ઉતરડ નાખલ ઉપરાત કરોસીનનો ડબો લાવી વતા જ ં ં ંેસળગાવી કવા અન એથી પણ દાૂ ેં ઝ ન હ ઓલવાતા હ રજનવાસમા ં ંચોક દાર મોકલી છટક ન ય એના માટ તમનો પહરો ગોઠ યોે . ભગી ંબાઇ સતોકના ં ૯ માસના બાળકન ધાવણ વગર ણ ણ દવસ રખડા ે ુ,ં ચાર મોટા બાળકોન સરકાર ઉતાર રલાે ુ , ચામડા ઉતરડલા, ણ જણન ેણ ણ દવસ ખના કડાકા કરા યાૂ ંઅન માે ર મારવો શ રાખલ ે

ક ણ ઘટના તા. ૧૭-૮-પ૪ ના રોજ માનવતાની માઝા ક લોકશાહ ૂરાજત મા મીં ં ુ અ યાચારો કર કાયદો અન યે વ થા ન કર ુ ં ૂભયકર ડાગીર કર છં ંુ ે, તનો આજની હર સભામા સખત િવરોધ ે ંકરવામા આવ છ તમજ સૌરા ં ે ે ે સરકારના વડા ધાન સાહબન િવ િ તે કર છ કે , આવા ઘાતક યૃ કરનારાઓની રતી તપાસ કરાવી ુ

હુ ગારોન સ તે સ ફરમાવી અન ભિવ યે મા સૌરા ં ના ગણ આવા ેબનાવો બનવા ન પામ તમ આ સભા આ હભર ર ત િવનતી કર છે ે ે ેં . ઠરાવ રજો : રાજ થાળ ના ગામના ભગીભાઇઓ ઉપર વહમના કારણ ગાં ે મ લોકોએ મોુ ર સૌરા ુ ના આ બા ના ગામડાઓમા વ તાુ ુ ં ભગી ંભાઇઓમા ભયની લાગણી પદા કરાવી છં ે ે. તો તમનો ભય ર કરવા ે ૂ

લા વડા અિધકાર ઓન અન સૌરા ે ે સરકારન આ સભા િવનતી કર છે ેં . ઠરાવ ૩ જો :- રાજ થળ ગામના ભગી ભાઇઓના ન માલન ં ં ેગામલોકોએ કશાન પહ ચાડ છ ત તમામ કશાન વળતર ુ ુ ુ ું ંે ે

66

આપવા અપાવવા માટ સૌરા સરકાર ગામલોકો ઉપર સ દાયક દડ ુ ંનાખીન ભગી લોકો કશાન આપ અન ફર વાર આવા બનાવો ન બન ં ં ંે ે ે ેુ ુતવી ગામન કડક ચતવણી આપ તમ આ સભા સૌરા ે ે ે ે ે સરકારન િવનતી ે ંકર છે. ઠરાવ ૪ થો :- સૌરા મા અ તો ઉપર સવણ એ ઉપરોકત માણના ં ેઅ યાચારો ન જર ત માટ કાયદો અન બદોબ તુ ે ે ં ળવવા માટ આ થાન ઉપર સાદ પોલીસ ન હ પણ મીલીટર પોલીસ કવાન નામદાર ુ ેસરકારન આ સભા આ હભર ર ત િવનતી કર છે ે ેં . ઠરાવ પ મો :- સૌરા ના તમામ અ ૃ યો અન તમનાે ે બાળ બ ચા ંતમામન આપણ ગણ આવલી લોકશાહ ન ઓળખી શક તમજ થે ે ે ે ે ે ળ ઉપર રહતા હોય ત થે ળ ઉપર િનભય ર ત રહ શક અન તમનામા આવા ે ે ે ંબનાવો વખત ભયની લાગણી પદા ન થાય ત સા નાે ે ે .વડા ધાન સાહબન તમામ લાે ના ઉ ચ અિધકાર ઓ પર યો ય સમય અ તો ે ુ ંર ણ કરવા માટ તા કા લક પ રપ ો મોકલાવ તમ આ સભા ઠરાવ કર છે ે ે. ઠરાવ ૬ ો :- પાલીતાણા- રાજ થળ ગામમા ગામ લોકોએ ભગી ભાઇઓ ં ંઉપર અમા ષી અ યાુ ચારો કયા છ અન તથી ત ભાઇઓન વદનાઓ ે ે ે ે ે ેભોગવવી પડ છ ત યે ે ે આજની સભા દ લસો ધરાવ છે ે. ઠરાવ ૭ મો :- મો- અમરલી લાના ખાભાં તા કાના ુ ગનામ ગામની સરકાર શાળાના હ રજન િશ ક ભાઇ બળવત પરમારન ત જ ં ે ેગામના પસાયતા અન તના દકરાએ લાકડ ઓ વતી માર માય છ તમજ ે ે ે ેનવાઇની વાત તો એ છ ક િશ ક ન ધાવલ ફ રયાદ પછ ખાભાથી પોલીસ ે ે ંતપાસ માટ આવલ યાે ર તપાસ કામું પડ ક આરોપી પ ના શાહદો ુ ુંસાથ આખી રાત ચોપાટની મહફ લ જમાવી હતી તવાઓની આજની સભા ે ેસ ત િવરોધ કર છ તથા આ હાે ુ મા સડોવાયલાઓની રતી તપાસ ં ં ે ુકરાવી તઓ ઉપર કડક હાથ કામ લઇ ભિવ યે ે મા આવા બનાવો ફર ન ંબનવા પામ ત માટ સ તે ે સ અપાવવાન લાે ના કલકે ટર સાહબન ેઆ હભર િવનતી છં ે.

67

ઠરાવ ૮ મો :- સૌરા અન જ મે િમના ત ીૂ ં , કા ઠયાવાડ અ યજં સિમિતના સ ય અન બઇ ધારાસભાના મા સ યે ુ ં ી અ તલાલ શઠના ૃ ેઅવસાનથી ક છ, સૌરા અન જરાતના અ યે ુ જંો ારના કાયન ખોટ ેપડ ત બદલ આજની સભા ઃખ યે ુ કત કર મ મના આ માુ ન વે ગમા ંશાતી મળ એવી ાથના ર છં ે ેુ . ઠરાવ ૯ મો :- આ સભામા ઠરાવો થયા ત ત ઠરાવોન ઘટત ઠકાણ ં ે ે ે ે ેમોકલી આપવાનો ખ ીન સવ સ તાુ ે આપવામા આવ છં ે ે. ઠરાવો ઉપર વકતાઓએ અસરકારક િવવચનો કયા બાદ ખ ી ે ુ ુ ંભાષણ થયા પછ ખનો આભાર માની સભા િવસ ન થઇ હતીુ . (સમાનતા : વષ : ૪ ક ૭:૮ શિનવાર તા. ર-૧૦-પ૪ .ૃ૩)

સાઢ ખાખરાના હ રજનોએ કરલી હજરત ં !

પાલીતાણા તા કાના સાઢં ંુ -ખાખરા ગામના દરબાર ગરાશદારોએ પોતાના િમઝાઝ માણ નહ વતતા હ રજનોન ગામના ચોરામા બોલાવી ે ે ંિનદય ર ત માર માયા છે ે. આ ાસથી કટાળં , વ બચાવવા તમામ દલતો ગાર યાધાર નાસી ગયા હતા જયા બં ે- ણ હ રજનોન દવાખાન ે ેદાખલ કરવા પડયા હતા ! તમજ ગરાસદારો સામ પોલીસ ફ રયાદ ે ેકરવામા આવી હતીં . ગામમા ગરાસદારોં - દરબારોના અ યાચારો સામ કોઇ ેબોલી શક નથી ુ (ટકારં -(પા ક) વષ :૩ ક :૧૧-૧ર તા. ૧-પ-૧૯પ૬)

દલતો જગલી ધ ધાં ના ભોગ બ યા

જશપરા (તા. તલાલા) ગામમા ઢોરોમા સારકડાનો રોગ ફલાયો ં ંહોવાથી ત કારણ દલતોન માની દલતો ઉપર અ યાે ેુ ં ચાર કરવામા આવ ં ેછે. દલત ીઓન હાથમા ર ફળ સાથ ઢોરો સમ ફરવવામા આે ેં ં વ છે ે. અ યાચારોથી ાસી ગામના દલતોએ હજરત કર તલાલા પડાવ ના યોં છે. (જયોિત :વષ:૧ ક :૯ તા.૮-૯-પ૭)

68

ડાકટર પણ અભડાય છે.

શાળા ુ ( જ. સોરઠ) ના ડા.નાથાલાલ છગનલાલ ભ દલતવાસમા ંઆવતા અભડાય છં ે. કારણ ક તમના ભાઇ સનાતની હોવાથી તમના ઉપર ે ેદબાણ આ ુ ંછે. દલતોએ સરકારા ફ રયાદ કર છં ે. (જયોિત વષ :૪ ક :૬-૭ તા. ૮-૯-૬૦ વારુ )

ભસાણમા હ રજનોની હઝરતં

ભસાણના દલતોએ ખતી માટ પડતર જમીનની માગણી માટ ે ંસરકારમા ર આત કર હતીં ુ . આથી ગામના ઉપસરપચ તથા સવણ ંઆગવાનો ઉ કે રાયા તમણ હ રજનોન ધાકઘમક આપીે ે ે . હ રજનો ઉપર ખોટા કસો કરાવી ભય વાતાવરણ ઊ થતા હ રજનોએ ગામ છોડ ુ ું ંહજરત કર છે. સૌરા િવભાગીય હ રજન હત ે મડળ ં ( ત રુ) ના કાયકરોન ણ થતા યાે ં ંપહ ચી ગયા હતા.

માણાવદરમા બડકર કાયકરોનો હોટલ ં ે - વશે

થાિનક કાયકર ી સોમાભાઇ કાત રયા, રશ છડ યાુ ુ , મહરામ છડ યાએુ , તમના સાથીઓ સાથ રે ે ૬-૧૦-૬૦ ના દવસ હોટલ દશ કય ેહતો. ત સમય સવણ પ ર ા પર પાછળથી ધમક ઓ આપવા માડયા ે ે ૂ ં ંુછ થાે િનક ક સ કાયકર રમણીકલાલ યાે સ હોટલ દશ આપવાનો ેઇ કાર કરતા દલતોમા ક સ યં ં ે ે અણગમો પદા થયોે . (જયોિત. વષ :૪ : ક :૯, ૮-૧૧-૧૯૬૦)

તાવનો વાવર આવતા દલતો પર અ યાં ચાર

અમરા ના ળય તથા વીર ર ગામોએ તાવના વાયરા ુફલાવવાથી તનો દોષ દલતો ઉપર ઢાળે , દલતોએ ગામમા દાણા દાટયા ંછ માટ તાવનો વાવર છે ે. ત કહ દલતો ઉપર અ યાે ચાર કરવામા આં વી ર ા હોવાથી દલતોએ તહવારોમા હઝરત કર તા કા થં ુ ળ પાલીતાણા ે

69

આવવાની ફરજ પડ છે. ઉપર આભ અન નીચ ધરતી ક ણ િ થે ે િતમા ંતહવારમા ઃખી બઠા છે ેં ુ .

ર વેમા દલતો માટ પાણી નથીં .

દલતોન ખડવા ક દાટવા જમીન તો આપતા નથીે ે . પર ધોરા ં ુર વે ટશન ઉપર પાણીની ઓરડ મા કામ કરતી બહન દલત ીં ષ ુબાળકોન પાણી આપવાના સાફ ઇ કાે ં ર કય હતો. છવટ ધોરા ર વે ે ટશન મા તરન ફ રયાદ કરતા ટે ં શન મા તર ઉ કરાઇન કહવા લા યાે

ÕÕતમ ઢઢાઓ ફાટ ગયા છે ે.... પાણી આપવામા આવશ ન હં ે ... થાય ત કર ે યો....ÕÕ તરસ ટળવળતા દલતો િનરાશ થઇ ર પ લીે ં કન પ ના કાયકરો સમ ર આત કર હતીૂ . (જયોિત વષ :૭ ક:૯, ૮-૧૧-૬૩ વાર ુ .ૃ૩)

બગસરા એસ.ટ .ડપો પર દલતન પાણી ન હે

બગસરા એસ.ટ . ડપો પર કટલાક દલતોએ પીવા પાણી માગતા ંતમન ઢ માર મારવામા આ યોે ે ૂ ં હતો. છવે ટ માફ લખી આપતા કત ં ુમળ હતી. આ િવ તારમા આભડછટ માઝા ક છં ે ેુ . એસ.ટ . બસમા જ યાં હોવા છતા દલતોન બસાડવામા આવતા નથીં ંે ે . િવરોધ કરવા જતા ંદલતોનો સામા જક બ હ કાર કરવામા આવ છં ે ે. (જયોિત વષ :૮ : ક-૭ તા. ૧૭-૯-૬૪ .ૃ૧)

તા. ૯-૧૦-૧૯રપ એ સાવર ડલાનાુ ં વણકર- મઘવાળ ડાભાઇન ે ે યા ં જ મેલ લ મણભાઇ થો ક ાથિમક િશ ણ મળવીુ ં ે . ર૦ વષની વાનવય બઇના માગ હા યાુ ુે ં !! બઇ ુ ું િનિસપલમા અ યં દલતોની મ સફાઇ કામા જોતરાયાં , વાચનં -લખનમા ચ હોવાથી વતમાનપ ો ે ં

વાચતા અન દલતો પરના અ યાં ે ચારોથી હદયકકળ ઊઠ ુ.ં. બઇના ુ ંમહારા ય દલતોના સપકમા આવતા બડકર ચળવળમા સ ય થયા ં ં ં ંેભ તે શાત ર કના હાથ બૌ ધં ે ધમની દ ા હણ કર બૌ ધ બ યા.... નોકર માથી પણ િન તં ૃ થયા... પર પોતાના દલત સમાજ ઉપરના ં ુ

70

અ યાચારો અખબારોમા વાચતા અકળાઇં ં ઉઠતા ત અ યાં ે ચારના કટ ગો કાપી ચ ટાડ ચોપડો તૈયાર કયા. બ ભાગ આ ભાર આ બે ુ ં મ િનહાળ મહાલ મી મઘવાળ પચાયત તમની કદર કર સ કાે ે ેં ર કર માનપ અપણ ક .ુ તો કટલાક સમ સાથીદારોએ સહયો ગરાિશ એકઠ કર ુ ૧૯૮પ મા ંત કાશક કે ુ ું . અન તે ુ ક ુ ંનામ આ ુ ંÕÕદલત દમનની દા તાનÕÕ : ી લ મણભાઇ ડાભાઇ ચૌહાણના આ એકસો પાનાના તં ુ કમા શ દં

શ દ ઃખ દખાય છ દમન અ ભવાય છ સ તાુ ે ેુ કના ૬૦ વષ પછ પણ ા ય િવ તારોમા કઇ િવશષ પ રવતનની તીતી થતી નથીં ં ે . તમના ે

તુ કમાથી કટલાં ક અ યાચારોના સગો અ કયા છં ે ૂ ે. થી દલત સમાજની સામા જક આિથક, ધાિમક ઃખદ િ થુ િતનો યાલ આવી શક. (ચૌહાણ લ મણભાઇ ડાભાઇ (સપાદકં ) ÕÕદલત દમનની દા તાનÕÕ .ુબ ડ ગ, મહાલ મી, બઇ ુ ં ૩૪ (ર૬) થમ આ િત ૃ : ૧૯૮પ : .ૃ૧૧/૯૦

(ર૭)

હ રજન ીઓ પર થયલા અ યાે ચારો અન નોે ૂ પટના માટ મગફળ કાઢવા ગયલ હ રજનબાઇ અમર િશયળ ટવાનો ે ે ૂુ ં ં

થયલો ય ને ... એક નરાધમ માનવી હ રજન ી િશયળ ટવા ય નું ં ૂ કર છે. પર તનો િતકાર થતા એ િનદોષ ીં ંુ ે ન કરવામા આ ુ ું ં ંૂ .... રાજકોટ :- પાનલી પાસના હ રયામણ ગામ દફનાવી દવાયલી ે ે ે ેં Õઅમર Õ નામની હ રજન ીની લાશ પોલીસ બહાર કાઢ હતીે , અન ડ તપાસ દર યાે ન આ હ રજન બાઇ ન થ હોવા જણાય છુ ુ ું ં ંૂ ે. બાઇ અમર સાજમા મગફળ કાઢવા ગઇ હતી યાં ં ંત ન થ ે ૂુ ું ંહ .ુ તનો ધણી બહારગામ ગયો હતોે . પાછો ફરતા તણ તપાસ કર યાં ે ે ર સીમમાથી મરનારની લાશ મળ આવી હતી અ ાની ધણીએ આ લાશન ં ેઘોર ખોદ ન દફનાવી દ ધી હતીે , યારબાદ પોલીસન ણ થતા આ ે ંલાશન ધોરમાથી ખોદ કાઢ હતીે ં . વ તપાસમા પોલીસન જણા છ ક ુ ું ંે ેઆ હ રજન બાઇ ન કરવામા આ ુ ુ ું ં ંછે. અન ત ગાે ે મના એક માથાભાર ં

71

ભરવાડ અમર ની લાજ ટવાનો યાસ કરતા મરનાર હ રજન બાઇ ુ ંઅમર એ ઇ કાર કરતા અન આ વાત ગામમા હર કરવાની ધમક ં ંેઆપતા આ માથાભાર નરિપશાચ ત ન ક હં ંે ે ુ ુ ુ .ુ આ બનાવ નજર જોનાર ગામના બ ગીરાસીયાઓએ તે ુ તા સવવા નાસીબ ધા હે ુ ુ ુ ું . પણ પોલીસની ડ તપાસન કારણ આ બધી િવગતો બહાર આવી હોવાથી ે ેઆ માથાભાર ભરવાડની ધરપકડ કરવામા આવી હતીં . દિનક જનસ તા તા. પ-૭-૧૯૬૧

તળાવમા પાણી ભરતા હ રજનો પર સવણોનો મલોં ં ુ , ચારન ગભીર ઇે ં રાજકોટ : નાગઢ લાુ ના બલખા શહરમા સવણોનાં ંતળાવમા પાણી ંભરવા ગયલા હ રજનો ઉપર સવણ હ ે ુઓએ વલણ શ ોે , પ થરો, લાઠ ઓ અન સોડાવોટરની બાટલીઓથી મલો કરતા ચાર હ રજનોન ે ેુગભીર ઇ પહ ચી હતીં . એમ અહ મળલા અહવાલો જણાવ છે ે ે. હ ુઓના તળાવમા હ રજનો પાણી ભરવા ગયા છં ં ે. આ ણીન ેસવણ સુ ે ભરાયા હતા અન તમના પર ટ પડયા હતા ઇ પામલા ે ે ૂ ેતમામ હ રજનોન સારવાર માટ બલખા ગવનમ ટે ે હો પીલટમા ંખસડવામા આ યાે ં હતા. દિનક જનશ કત તા. ૧૯-૬-૬૮

આભડછટ માટ હ રજનન ટ યોે ે

રાજકોટ : અમરલી તા કાના ુ પઠાર ગામમા એક કાનદાર હ રજનના ં ુએક બાળકન માર ે મારતા બાળકના બાપ ફ રયાદ કરતા પોલીસ કાગળયા ં ં ંે ેકયા છે. ફ રયાદ એ જણા ુ ં છ ક મારો બાજરો ખર દવા કાનની ે ુ ુ

72

બહારની બા એ રાહ જોતો ઉભો હતો યાુ ં કાનદાર પોતાની કાનન ુ ુ ેÕÕઅભડાવી નાખવાનાÕÕ કારણ તન માર માય હતોે ે ે .

જનસ તા -તા. ર૧-૧૦-૬૯

મફત મ રૂ કરવાનો ઇ કાર કરતા અ યાં ચાર

ભાવનગર:- આઝાદ ના ર૪ વષ પછ પણ ના રા શાહ ગમા હતી ત ુ ુ ં ેવઠ થાનો હ ત આ યોે ુ નથી તમ રા લા પાસના ખોરાળ ગામ ે ે ેુબનલા એક બનાવ પરથી ણવા મળ છે ે ે. અમરલી જલલના રા લા ુતાબાના ખરાળ ગામ ભીમા ગોિવદ નામાના એકભગીને ે ેં ત ગામના એક ેમાથાભાર આહર તન ખતર મ ર એ આવવા કે ે ે ુ ુ.ં ભીમાએ મફત મ ર એ ુઆવવા ઇ કાર કરતા તન ભર બ રમા જ લાકડ ના ફટકાથી ડ ં ંે ેનાખવામા આ યોં . આથી ભીમાભાઇએ રા લા પોલીસ ટુ શનન જઇ ેફર યાદ કર પોલીસ ર ણ મા ુ ું ં .ં એક કો સટબલન તના ગામ પણ ે ેમોક યો. પર કો ટં ુ બલ તો ખરાળ જવાન બદલ ર તાે ે ે માથી જ ભાગી ંગયો. રાતના માથાભાર આહર ભીમાના ધર હથીયાર સાથ આવીન માર ે ે ેનાખવાની ધમક આપતા ભીમાભાઇં ં , તના પિ ને અન તના બાળકોન સાથ ે ે ે ેલઇન ઘરનો માલે -સામાન અન ઘરડા મા તથા ગાયે ં -વાછરડાન રઢા ક ે ૂંગામમાથંી હજરત કર ગયા છે. આ ર ત એક નાના ગામના ભગી પાસથી મફત વઠ કરાવવામા ે ે ેં ં ંઇ કાર કરતા; તન માર પડયો અન પોલીસ ર ણ ન મળતા તની ઘરડ ે ે ે ેંમાતા, બાળકો અન માલસામાન ક ભાગી જ પડે ુ ુ ું .ં

લછાબ તા. ૩૦-૯-૭૧ હ રજન ભાઇઓન ર ણ મળ જોઇએે ુ ં .

સૌરા મા અમરલીં લાના રા લા તાબાના ખરાળ ગામ એક ુ ે ેહ રજન ભાઇન ગામના માથાભાર આહર ભરબ રમા લાકડાથી ફટકાર ે ંના યોં છતા આ હ રજન ભાઇની કોઇએ મદદ ન કર અન કોઇએ છોડા યોં ે

73

નહ . રા લા ફ રયાદ કરવા જતા દ પોલીસ અમલદાર પણ ર તાુ ં ુ માથી ં થઇ ગયા. આ બધી બાબતોથી સદર હ રજનભાઇન ગામ છોડવાની ે

ફરજ પડ . વઠ થાના ના રવાજોની ના દ છતા ગામડાના માથાભાર ત વોે ુ ુ ં અદા વગર મહનતાણ કામ કરવાની ફરજ પાડ અન જો વઠ કરવાની ના ે ે ેપાડ તો આવી ર ત માર મારે . તો આવી બબાતોમા બઝ ઝીણવટભર ં ુતપાસની આવ યકતા છે. જો ક આવા કસ કઇ નવા નથીં . અવારનવાર આવા બનાવો અખબારોના પાન ચમક છે ે. આવા અહવાલો તો ણ ેરોજ દા બની ગયા લાગ છે ે. ખરાળ ગામના આહર શા માટ હ રજનભાઇન ે ેમાર માય . ફ રયાદ ન ધવા આવતા પોલીસ અમલદાર ર તામાથી કમ ંપાછા વળ ગયા વગર બાબતો ડ તપાસ માગી લ છે ે ેં . આવી બાબતોમા ંસરપચ બીલ લ યાં ુ ન આપતા જ નથીં . એકાદ હ રજન સ યન નામના ેમ બે ર બનાવી છટથી ઠા િનશાન લતા સરપચોન આવી ફ રયાદો ે ે ેુ ું ં ં ંસાભળવાનો વખત જ કયા છં ે. (દિનક: જનશ કત: ૧ર-૧૦-૭૧)

રાજક ય તર થયલા અ યાે ય-અ યાચાર અન નોે ૂ

ઓઝા સરકાર અન હ રજનોે

જરાતભરમા સવ લાુ ં ઓમા અન તા કાઓમાં ંે ુ , શાળાઓમા ંફર જયાત હ રજન િશ કો રાખવાની જ રત છે. કારણ સરકારના કાયદાઓમા સરકાર કચર ની ફાઇલોમા ઘતા હોય છં ંે ે. જો એ કાયદાઓન ે

ત રાખવા હોય અન હ રજનોના બાળકોની તકલીફ ણવી હોય તો ૃ ેઉપરોકત ચન છૂ ે. કારણ શાળાઓમા ઉ ચં ગણાતી ાતીઓના ં િશ કો હોય છ અન હ રજનોના બાળકો યે ે ે જ ર કાળ રાખવામા આવતી ંનથી. ઉ ચ ાિતના િશ કો હ રજનોમા ગણાતી તીઓ વી ક ખાલપા ંભગીં -ઢઢ વગર ઉપ વી કાઢલ નામો સબોધીન બાળકોન છે ે ેં ૃ કાર છ ેઅન એ સામ ફ રયાદ કરવા ગર બ ગામડ યા પાસ હ મે ે ે ત નથી અન ે

74

તેઓન ગ મોઢ આ અસ ઃખ સહન કર પડ છે ૂ ે ેં ંુ ુ . આ આઝાદ ન રપ ેવષ રા થઇ ગયા છતા જય ગાધી બા વૂ ૂં ં ંુ ુ ન સફળ થ નથીુ . બાક હ રજનોની જમીન-ખતર પણ કટલાક ીમતોએ ટવી લીધલ છ એ ે ે ેં ં ં

યે પણ સરકાર યો ય પગલા ભર તો જ હ રજનોના ઃખ તમજ ં ેુગર બીનો ત આવે. સરકાર આ બાબત તપાસ અથ એક સિમિતની િનમ ક કર તો હ રજનોની તકલીફનો ત આવું ે.

જનશ કત તા.ર૬-૯-૭ર

હ રજનોના બ હ કાર માટ સરપચ સ હત પાચ પકડાયાં ં

રાજકોટ : ગ ડલથી ૧પ ક લોમીટર ર દા લયા ગામના હ રજનોનો ૂબ હ કાર કરવાની અન અ ે ૃ યતાના કાયદાના ભગ કરં વાની ફ રયાદ પરથી પોલીસ ગામના સરપચ સ હત પાચ માનવીઓની ધરપકડ કર ે ં ંહતી. દા લયા ગામના હ રજનોએ તમન બ હ કાે ે ર થયો હોવાની ફ રયાદ તારા ારા રાજકોટના લા િુ . િવણિસહ ઠવાન મળતા તમની ે ેચનાથી ઇ પૂ ેકટર ઝાલા પોલીસ પાટ સાથ બનાવવા થે ળ પહે ચી

ગયા હતા. અન નગારો સામ અ ે ે ેુ ૃ યતાના ધારા હઠળ નો ન ધવામા ૂ ંઆ યો હતો. ગ ડલની પોલીસ જણા ે ુ ંહ ક ગામની પચાયતના હ રજન સ યું ં ફ રયાદ કર હતી ક તમન ગામના વા પરથી પાણી ભરવા દવામા નહો ે ે ૂ ં ંુઆવ ુ.ં અનાજની ચકક વાળાઓ હ રજનો અનાજ દળ આપવાનોું પ ટ ઇ કાર કરતા હતા તમજ ગામના કાનદારો કોઇપણ તનો માલ ે ૂઆપવાની ના પાડ ન હ રજનોનો સા હક બ હ કાે ુ ર પોકાય હતો. તપાસ બાદ સરપચ સ હત પાચ મનાવીઓન ક ટં ં ે ડ મા લઇ જવાયા હતા અન ં ેશનીવાર ગ ડલના મ ે ટ સમ ર કયા હતાૂ . પોલીસ જણા ે ુ ંહ ુ ંક ગામમા વાતાવરણ અશાત છં ં ે. દિનક જય હદ તા. ૧૩-૮-૭૩

75

હ રજન દિપતન મારં ે

ગાધીનગર ં :- એક હ રજન સરકાર કમચાર , તની ા ણ પ નીે અન ેઅ ય ચારન મારવાના કહવાતા બનાવસર જરાત સરકારના સ તે ુ ર કમચાર ઓની ધરપકડ કરવામા આવી હતીં .હ રજન દપિતનં ે નવરા ીના ગરબામા ભાગ નહ લવા દઇન પં ે ે ૦૦ સવણ હ ુઓએ માયા હતા. -જનશ કત તા. ૯-૧૦-૭૩

આભડછટના ત ગામ છોડા ે ૂ ે ુ.ં

ભારત દશ આઝાદ થયાન રે ૬, ર૬ વષના વહાણા વાયા છં ં ં ે. છતાય ં ેઆ દશમા એક એવો વગ છ ક આઝાદ અ ભવીેં ુ શકતો નથી, ન ેમાનવતા ભીખ માગતા પણ મળ શકતી નથી અન હ પણ અ ં ે ુ ૃ યતાના તના પાપ સહન કર પડ છૂ ે ેુ ં . ગઇ તાર ખ ૧૪ મી આુર એ આવો

બનલો એક સગ આની સા ી પ છે ે ેં . મનગર લાના કાલાવડ તા કાના ુ ં ખરડ ગામ પચાયતના મ ી ી ડં ં .ડ .વાઘલાએ પોતાને ે મળવા આવલ ખતીવાડ મદદનીશ મકવાણા તથા ામસવક ર ે ે ે ુ માટ પચાયતના પટાવાળા મારફત ચા મગાવી તો હોટલવાળા લાલચદ ં ં ંબચદ જવાબ આ યોુ ં ક ÕÕ ઢડન ચા આપતો નથીુ ં ે . મ ી ઢઢ હોવાથી ં

ચા મળશ નહે ., આથી મ ી ી વાઘલાએ ખરડ હડં ે -કો ટબલન તથા ેપોલી સબઇ પેકટર કાલાવડન અ ે ૃ યતા ધારા નીચ કસ ન ધાવવા ેઅર કરલ, આથી ત જ રા ીએ ખરડ ના દરબાર િવણિસહ બા ભા ે ુડ એ મ ી કવાટર ઉપર હાથમા લાકડ સાથ જઇ મ ીન બીભ સે ેં ં ં

ગાળો આપી ક આ સાલા ઢઢા હવ પછ કોઇ હોટલવાળા નામ લી છ ે ેુ ુંક, કોઇની હોટલ ંુ પગથી ચડયો છો તો પતાવી દઇશ ન જો તાર ુ ં ેસલામતી રાખવી હોય તો ખરડ છોડ ન જતો રહ નહ તો ખોવાઇ જઇશે ે. મ ી ી વાઘલાએ આથી ગભરાઇન તાં ે ે . ૧પ તથા ૧૬ ના રોજ ર ણ

76

માટ પોલીસ સબ ઇ પેકટર કાલાવડન અર કર પોતાનો ન ેબચાવવા િવનતી કર અન પોતાના વતન ોળં ે ભાગી ગયલ હતાે . -સાવર ડલા ુ ં (ભાવનગર)-દલતબ ં ુ (પા ક) તા. ૧-ર-૭૪

મીઠાગોધાના હ રજનો પર કોળ ઓનો મલોુ Õ

ર ુ નગર જ લાના મીઠાગ ધા ગામના કોળ ઓએ ગઇ કાલ ેહ રજનો પર મલો કરતા પાચ હ રજનો ઇ પા યાુ ં ં હતા, એમ અ ેા ત થયલા અહવાલો જણાવ છે ે ે.

-જનશ કત તા. ર૭-૭-૭૪

ગામ છોડ જતા અસહાય હ રજનો

મનગર જ લા કલકટર કે .સાગર અહ જણા ુ ં હ ક કાલાવડ ુ ંતા કાુ ના દવડ આ ગામના કટલાક હ રજન બો તમના પર રવામા ેુ ુ ં ંુઆવલા ાસના કારણ ગામ છોડ ગયા હતાે ે .ં પણ પાછળથી તમન પોલીસ ે ેર ણ આપવામા આ ં ં ુહ ુ.ં ી સાગર આશા દશાવી હતી ક દવડ આ ગામના કટલાક ખ તોએ ે ૂ હ રજન બોનો સામા જક બ હ કાુ ુ ં ર કય હતો તઓ ે ક સમયમા જ ુ ં ં

પોતાના ઘર પાછા ફરવા શ કતમાન થશે.- દિનક -સદશ તાં . ર-૮-૭૪

િનદોષ હર જનોનો હ યાકાડં

ર ુ નગર જ લાના હળવદ તા કાના ુ ં રણમલ રુ ગામ સાવજિનક ેવા ઉપરથી પાણી ભરવાના હ રજનોના યાસથી ઉ કૂ ં રાયેલા આશર પ૯૦ સશ સવણોના ટોળાએ હ રજનવાસમા સી જઇ બ હ રજનોના ં ં ંુ ેન કયા છ અન ુ ે ે ૧પ ઘર ટ લઇ હ રજનોન િનઃસહાય િ થું ે િતમા ક દઇ ં ૂજરાત માટ નવી કલક કથા ઉમર છુ ે ેં . આઝાદ ના ર૭ વષ પણ હ રજનો

77

ભારતમા િનભય ર ત રહ શકતા નથી અન તરાં ે ે ૂ -બલાડા કરતા ં પણ નીચી ક ા વન ન વ તો તઓન ુ ૃ ું ે ે ે ના શરણ થ પડ છે ેુ ં , ત આ ેસગ બતાવ છં ે ે ે.

હ રજનોના વામા પાણી ટતા ં ં ંૂ ુ ÕÕઅમન વવા ટ પાણી ે ુ ંઆપોÕÕ િવનતીં -કાક દ ના બદલામા રામાનદ અન વાુ ં ં ે મી નારાયણ ધમના થાણા ગણાતા આ ગામ િનદોષ હ રજનો ઉપર હ યાં ં ં ે આચર તન ે ેિનઃસહાય િ થિતમા ક દ ધા છં ૂ ે. ગામડામા બઠલા અ ં ે ૃ યતાના ત બ ૂ ે ેહ રજનોના બલદાન લીધા છ અન તના બના માણસોન જતાે ે ે ેુ ુ ં ુ , ફફડતા, કકળતા અન હબકા ભરતા ક દ ધા છે ૂ ે, તઓની ફ રયાદ છ ક ે ે ÕÕ અમ તો સૌન ચત યાે ે ે હતા, પોલીસમા ફ રયાદ કર હતીં , ચ ટે ર કસ કર ર ણ મા ં ં ુ હ .ુ પર થોડ પોલીસ અન ત પણ ફરજ ન બ વી ં ુ ે ેશકવાથી આ બ ુ ંછે.ÕÕ ૃ ુ પામલા એક હ રજન બીજલ ગોિવદ ટોળાએ માતા ના ે ુ ં ંમઢમા જ કરપીણ ન ક છં ુ ુ ે. જયાર બી હ રજન દવ ડાયા માતાના મઢમા કોઠ મા સતાઇ ગયો હતો તનં ં ં ે ે કોઠ મા ભાલો પરોવીન કોઠ તોડ ં ેબહાર કાઢયો તની પ નીે આડ ગઇ તો તન ઉપાડ અ ધે ે ર ફક દ ધી દવ ન યાે ંજ કાપી ના યાં . સવણોના સશ ં - ભાલા, કોદાળ , હાડ અન લાકડ ઓવાળા ુ ેટોળાએ હ રજનોના પદર ઘર વર િવખર કર ના યાં ં ંે ે રાચરચીલાના કકા ં ુબોલાવી દ ધા અન ં ે ૬ર હ રજન ભાઇ-બહનોન ધાયલ કર દ ધા આ છ ે ેઆભડછટની કલક કથાે ં !!

-દલત બ ં ુ (પા ક) તા. ર-૭-૭૪

કોળ વતી સાથ લ નુ ે કરનાર હ રજન વાનન રહસી ના યોુ ે ં

ભાવનગર ડ .એસ.પી.ની ઓફસમાથી મળલા અહવાલ જબ ં ે ુપોલીસ ર ણ નીચ પોતાના ગામ ગયલા એક હ રજન વાે ે ુ ન કરશન

78

ધાન ગામના લોકોએ ઢોર કય છૂ ે ે. હવાલો જબ કરશન ધાન તળા ેુ ુતા કાના ુ ઝાઝમર ં ે ગામની એક કોળ વતી સાથ મમા પડયો હતોુ ે ે ં . બ ને ગામમાથી નાસી ગયા અન મલ નં ે ે કયા. વતીના વાલીએ કરસન ુસામ ચાર દવસ પહલા જ ફ રયાદ ન ધાવી હતીે ં . કરસન પોતાના ઘરમાથી ઘરવખર લવા માટ તના ગામ ગયો ં ે ેપર ગામલોકો મલો કરશ એવી ગધ આવી ગઇં ંુ ુ ે , આથી ત નાસી ટયોે . યારબાદ બ શ ે ધાર પોલીસના ર ણ નીચ તન ગામ ગયો તની સાથ ે ે ે ે ેતના ણ હ રજન િમ ો હતાે . તઓ ગામમા દાખલ થયા ક તરત જ ે ંલોકો ટો એક થવા લા ુ ું ં ંુ અને પોલીસો પાસ માગણી કર ક કરસન ે ંઅમન સ પી દોે . એ પછ તમણ કરસન અન પોલીસ ઉપર મલો શ ે ે ે ુકય . દર યાન કરસન અન તના િમ ોએ નાસી ટવાની કોશીષ કર ે ેપર ગામ લોકોએ તમન અટકા યાં ુ ે ે અન કરસનન યાે ે નં યાે ંઠાર કય . આ બનાવની વ િવગતો એવી છ ક કોળ ુ ુે વતી સાથ લ ને કયા પછ કરસન ભાવનગરમા રહતો હતો અન પોતાન ગામ જતા પહલા તણ દાઠા ં ં ંે ે ે ેપોલીસ પાસ ર ણ મા ે ં ં ુહ ુ.ં

દિનક- બઇ સમાચાર તાું . -૪-૮-૭પ

હ રજનો ઉપર મુ કરનાર િન ુર ગરાસદારો

ભાવનગર લામા આવલા િશહોર તા કાના ં ંે ુ પાચવડા ં ગામના હ રજનો ભગવાન ી ણૃ નો જ મ તાર ખ ૩૦-૮-૭પ રોજ અિત મ અન ે ેભ કતભાવ વક મનાવતા હતાૂ . ભજનો, રાસ ગરબા ગાતા હતા. આવા સમય રા ીના ે ૮ વાગ ચારપાચ ગરાિસયાઓએ આ હ રજનવાસમા ે ં ંઆવીન ક ક અમોન દોકડ આપોે ેુ , યાર હ રજનોએ ક ક અમાર પાસ ેુભોરણ ટ ગ છુ ે, અન દોકડ નથીે . આ પછ ગરાસીયાઓએ બી માગણી કર ક આ પ ોમ બ તીં ે ે આપો. આ વખત હ રજનોએ ગળગળા ે

79

અવા િવનતી કર ક અમાર પણ બ તીં ની જ ર છે. જો આપન આપીએ ેતો અમો ધકારમા ઉ સં વ કવી ર ત ઉજવી શક એ ે ? આ સાભળતા જ ુ ંગરાિસયાઓએ ખી ય અન બીભ સે ગાળો દવા લા યા. સાલા ઢઢાઓ ફાટ ગયા છે. અમો જોઇએ ક તમો ઉ સવ કવી ર ત મનાવો છોઃ ત કહ ે ે ુઆ ગરાિસયાઓ ચા યા ગયા હતા. આ પછ રા ીના ૧૦-૩૦ વાગ ે ૩૦ ટલા ગરિસયાઓ િત ણ હિથયારો, ધાર યા, લાકડ ઓ વગર સજજ થઇન હ રજનવાસમા આ યાે ે ં અન કહવા લા યાે ંક, કયા ગયા ઢં ઢાઓ, તમોન માર નાખવા છે ેં . બહાર નીકળો ! આ વળા ધે ૃ હ રજનો અન ીે ઓ, આ ટોળાન િવનતી કર ન ે ેંવારતા હતા ક દરબાર અમોન માફ કરો પણ તઓ સાભળ શાના ં ંે ે ે ! કાઇ ંહાથમા આ યાં તઓએ ઢોરમાર માયે . ધોૃ અન ીે ઓનય પણ સખત ેમાર માય . આવો મહા અ યાચાર અન અપરાધ કર ન આ ગરાિસયાઓ ે ેચા યા ગયા હતા.- ભાવનગર, સાવર ડલાુ ં - દ નબ પા ક તાં ુ . ૧-૧૧-૭પ

વણકર િવ ાથીન Õભણવાનો અિધકાર નથીÕ કહ િશ ક ઢોર માર માય .

અમદાવાદ: િવરમગામ તા કાના ુ ઠામસર ગામની પચાયત શાળામા ં ંઅ યાસ કરતો એક હ રજન વણકર િવ ાથ દવશીભાઇ મણલાલ વણકરન હલક િતનો હોઇ તન ભણવાનો અિધકાર નથીે ે ે , પર મા ં ુવઠ કરવાનો હોયે , એમ કહ લાકડ ની કણીથી િશ ક ી જયતીભાઇ ંિશવરામ પટલ ઢોર માર મારતા તન પગ ગભીર ઇ થઇ છે ે ે ે ેં . દવશીન ેઅ ની િસિવલ હો પીે ટલમા દાખલ કરવામા આવલ છં ં ે ે.

-જ મ િમૂ વાસી તા. ૧પ-૮-૭૬

80

હ રજન બાળકની કરપીણ હ યા

ભાભર દયોદર તા કાના વાવડ ગામમા એક હ રજન બાળક જયાર ુ ંપોતાના ખતરમા કાલા િવણી ર ો હતો યાે ં ર અચાનક યા ંએક કોળ આ યો. તણ છોકરાન પકડ મોઢ ચો દઇ દ ધો અન દામા ધોકો નાખી ે ે ે ેુ ુ ંતના ગળ પો આ યોે ે ુ ં . થોડ વારમા તરફડ ન બાળક ં ંે ુ ૃ ુથ ુ.ં કહવાય છ ક ખતરમા બકર પસી જતા અગાઉ બોલાચાલી થયલીે ે ે ેં ં . ઉ કરાટમા ંકોળ એ આ પગ ભરુ ુ.ં આ બનાવથી વાવડ ગામમા અરરાટ ની ંલાગણી સર ગઇ હતી. દિનક - જરાત સમાચાર ુ - તા. પ-૭-૭૭

હ રજન વક પર ગરાસદારોનો ુ ુહાડ થી મલોુ

ભાવનગર જ લાના ઘોઘા તા કાના ુ ભીકડા ગામ કટલાક ેગરાસદાએએ એક હ રજન વાન ઉપર હાડાથી મલો કરતા તન લોહ ુ ુ ુ ં ે ેનીગળતી હાલતમા સરકાર હો પીં ટલમા દાખલ કરવામા આ યોં ં હતો. તની િ થે િત ગભીર હોવા ણવા મળ છં ંુ ે ે. ઢોર ચારવાના તકરાર થતાે ંભીકડા ગામમા કટલાક હ રજનોન ં ેદરબારો સાથ બોલાચાલી થતા હ રજન વાન નારણ લાલ પર ે ં ુગરાસીયા હ ભા ર ભાઇએ મલો કય હોવાની ફ રયદ પોલીસમા ુ ુ ુ ંન ધાવા પામી છે. જયાર બી એક બનાવમા ં મોણપર ગામના હ રજન ગીગા માણ રન વડલા ગામના સહકાર દવાખાનાના ક પાુ ે ઉ ડર ી ભ પાટો બાધવાની ના પાડ અપમાિનત શ દોં વાપર અ ત કહ તકાર કાઢતા ુ ંહ રજન પોલીસમા ફ રયાદ કર છે ેં .

- બઇ સમાચારું - તા. ર૯-૮-૭૭

81

૯ મ હનામા રં ૧પ હ રજનોની હ યા નવી દ હ : ક ના હખાતાના રાજય ધાન ડુ .એસ. મડલ લોકસભામા ં ંેજણા ુ ં હ કું , આ વષના માચની પહલી તાર ખથી ડ સ બે ર ધીમા ુ ંઅ ચત િતઓના રુ ૂ ૧પ સ યોના નો થયા છ અન હ રજન ીુ ં ે ે ઓ પરના બળા કારના સ યાં બધ કસ થયા છં ં ે.

-દિનક સદશ તાં . ર-૧ર-૭૭

રોગચાળાના બહાન હ રજનો પરના મલામા નવ જણન ઇે ેુ ં

ભાવનગર : તળ પોલીસ તાબાના કટલ ર ુ ગામ કટલાક જમીનદારોએ ેમગળવાર રા લાઠ ઓથી હ રજનો ઉપર મલો કરતા છ હ રજન મ હલા ં ંે ુઅન ણ બાળકોન ઇ થઇ હતીે ે , એમ અહ ના પોલીસ વડા મથક જણા ુ ંહ ુ.ં પોલીસ વ મા ક હ ક પોતાના પ ઓના મરણમા હ રજનોનો ે ુ ુ ુ ું ં ં ં ંહાથ હોવાની જમીનદારોન શકા હતીે ં , આથી તમણ તમની ઉપર મલો ે ે ે ુકય હતો. તા તરમા ગામમા સાત આઠ ઢોરોના મરણ થયા હતાં ં ં ં , કોઇ રોગન ેકારણ મરણ થયા હોય એ શકય છે ે, પણ હ રજનોએ ક હોવાની ુ ુજમીનદારોન શકા હતીે ં .

-દિનક જય હદ - તા. રર-૯-૭૮

ભાવનગર જ લાના ગામોમા હ રજનોન િનદય મારં ે

ભાવનગર જ લાના તળા અન મ વા તાબાના ગામોમા ે ુ ં ÕÕ સાકડરં ÕÕ નામના રોગન કારણ કટલાક ે ે ઢોરોના મોત થતા આ ઢોરોન હ રજનોએ ં ેમલી િવ ા કર માર ના યાે ં નો કટલાક ઢ તુ લોકોએ આ પ ક ે ૂખડલપર ગામની છ હ રજન મ હલા સ હત ણ નાના નાના મા મ ં ં ુ

82

બાળકોન િનદય ર ત માે ે ર મારતા આ ઘવાયલા હ રજનોન ભાવનગરના ં ે ેદવાખાન ખસડયા છે ે ે.આઝાદ ના બ દાયકા પછ પણ ગાધીના જરાતમા ે ં ંુઆવી ધ ધાન કારણ હ રજનોન ાસ અપાઇ ર ો છે ે ે ે. ભાવનગર જ લામા આ વરસ અ રતા વરસાદન કારણ પીવાના ં ે ૂ ે ેપાણી માટ ભાર તગી ઉભી થવા પામી છેં . ા ય િવ તારોમા હ રજનો ંઅ યારથી જ પીવાના પાણીની અસ કુ લ પ રિ થિતમા કાયા છં ંુ ે. (દિનક લછાબ - તા. ૧૪-૧૦-૦૮)

હ રજન સરપચ ગીરાસદારો ારા નં ંુ ૂ

રાજકોટ : અહ થી ૭૦ ક લોમીટર ર આવલ કડોરાણાના ૂ ે ં દડવી ગામના હ રજન સરપચ પમાભાઇ ગોવાભાઇ ગઇ કાલ કહવાય છ કં ંુ ે ે કટલાક ગરાસદારોએ ન ક છૂ ેુ . ટણીના વરઝરના કારણ આ ન થ છૂ ે ે ે ૂ ેં ંુ . હ રજન પમાભાઇ ગરાસદારની સામ ટણી લડ ન િવ તા બનતા ે ૂ ેં

મુ નાવટ થઇ હતી એમ ય છે. કડોરણા િવ તાં રના ગરાસદારો માથાભાર લખાય છે ે. સરપચની ંમાગણીથી તમજ એસં ે .આર.પી.ના છ અન સાદ પોલીસનાે ચાર મળ ન ેદશ માણસો ર ણ આપવામા આ ુ ું ં ં હ ુ.ં આમ છતા ગઇકાલ સવાર ં ેગામ બહાર દરતી હાજત ગયા યાુ ે ર કટલાક ગરાસદારોએ ધા રયા અન ેહાડ થી ન ક હુ ુ ુ .ુ હ રજન સરપચની હ યાં ના આ બનાવથી ચકચાર ગી છે. -જ મ િમ તાૂ . ૧૭-૪-૭૮

હ રજન સરપચ નં ંુ ૂ , સી.આઇ.ડ .ન સ પલી તપાસ ે ે

વયો ત કાવતરાનો અન પોલીસ સાથનો આ પૂ ે ે ે

કડોરણાના ં દડવી ગામના હ રજન સરપચ પમાભાઇ ગોવાભાઇના ંથયલા નની તપાસ સામા યે ૂ પોલીસ પાસસથી લઇન સીે ે .આઇ.ડ .ન ેસ પવામા આવી છં ે.

83

ી મકવાણાએ દડવી ગામ થયલ હ રજન સરપચ પે ે ં માભાઇ ગોરાભાઇના નની િવગત આપીન જણા ુ ુે ંહ ક આ ન વ યો ત ુ ં ૂ ૂકાવત હ ુ.ં અન તમા પોલીસ પણ ભાગીદાર હતી ન થયાની આગલી ે ે ં ુરાત દડવીના ગરાસદારોન યાે ે ંદોઢ વા યા ધી મહફ લ હતીુ . સરપચ ંદરતી હાજત જતા યાુ ે ર દરરોજ પોલીસ તમની સાથ જતી પણ દવસે ે ે બનાવ બ યો યાર સાથ ન ગઇ એટ જ નહ નના ખબર અપાયા પછ ે ુ ુંએક કલાક પહ ચી હતી. કડોરણાની કોટમા પણ પોલીસ ડાયર ર ન ં ં ૂકરતા આરોપીઓની ર મા ડં મ ર થઇ નહં ુ . આમા પણ પોલીસની ંજવાબદાર છે. ી નરિસહ મકવાણાએ ક હ ક જરાતમા છ લાુ ુ ું ં ે એક વષમા ંરપ ન થયા છૂ ે. તમાથી રણમલ રામા ફકત બ આરોપીઓન સ થઇ ે ે ેં ંુત િસવાય કોઇન સ થઇ નથીે ે . પોલીસની ગભીર બદરકાર નો યાં ે લ આ ઉપરથી આવ છે ે. પ કાર પ રષદમા હાજર રહલ દડવી ગામના પં ૦ ટલા આગવાનોએ એવો આ પ કય હતો ક પમાભાઇના નના આરોપીઓએ ે ે ૂ

ની બ દકર ઓનીે આબ ટવામા બાક રાખી નથીં ં ંુ . છ લાે ૧૦ વષમા આખા િવ તાં રમા ભય અન ાસ વાતાવરણ છં ંે ેુ . -જ મ િમ વાસી તાૂ . ર૧-૪-૭૮

દળ દળવા જતી હ રજન ીુ ં ઉપર મલોુ

રાણ ર બા ના ુ ુ ખોખરનશે ગામના હ રજન લખમણ પાની પિ ન બાઇ આ દળ દળવા ચક એ જતી હતી યાુ ુ ં ર ત જ ગામના ભાર ે ુ ંખ ત ભગવાન ર નાે ુ , તનો નાગ ભગવાન અન સાથી પોપટ ે ેુભીખાએ બાઇ ઉપર છર અન લાકડ ઓના ધા કરલાે .- દિનક જનસ તા - તા. ૧૩-૯-૭ર

84

વાન હ રજન મ હલા પર સાુ ૂહક બળા કાર

હમીર ર ુ : રા અહ થી ે ૩૩ ક.મી. ર બવાર ગામમા ણ માણસોની એક ૂ ે ંટોળ એ ર૮ વષની એક પ રણીત હ રજન મ હલા પર બળા કાર કય હતો. બી દવસ મ હલાનો પિત તન અહ લા યોે ે ે હતો અન કોટવાલી ેપોલીસમા ફ રયાદ ન ધાવી હતીં . ( વાસી -ર૪-૭-૧૯૮૦)

હ રજન ીઓન ઝાડ સાથ બાધીે ે ં

માણાવદરની સીમમા શાતા હર અન બન ખીમા નામની બ ં ં ંે ે ેુહ રજન ીઓને, ગામના કટલાક શ સોએ ઝાડ સાથ બાધી પરરાશ ે ંકયા માણાવદર નગર પચાયતના સામા ક યાું ં ય સિમિતના અ ય ી અમરશી કરશન પરમાર ( બડકર આગવાને ે ) એક અખબાર યાદ મા ંજણા ુ ંછે. હમણા હમણા માણાવદરના સીમ રખોલીયા તમજ અ ક િવરોધ ં ં ે ુપાટ ના પટલોએ મા કલ છૂ ે, સીમના ર તાઓ ઉપર ચાલી જતી ગર બ હ રજન બહનો ઉપર મોુ કર છે, હાલ તાજો દાખલો તા. રર-પ-૭૯ ના રોજ હ રજન બહનો શાતા હર તથા બન ખીમા આ બ ને ેં ંુ બનો ેસીમમા બળતણ લવા જતા સવારના ં ંે ૧૦.૦૦ વા યાથી સાજના ં ૩.૦૦ વા યા ધી લ બડાના ઝાડ સાથ બાધી રાખલુ ે ેં . ઉપરથી પોલીસમા ફ રયદ ંલખાવી મજ ર બનોન મીન ઉપર કત કરલ છુ ે ે ેુ .

-જય હ દ તા. ર૪-પ-૭૯

હ રજન મ હલા પર બળા કારનો યાસ

ર ુ નગર જ લાના દસાડા તા કાના ુ બ ણા અન ે દગામની સીમમા લાકડા વીણવા ગયલી બ હ રજન ીં ે ે ઓ ઉપર બળા કારની

85

કોશીષ કરવા તમજ તઓન ટ લવા બદલની પોલીસમા થયલી ે ે ે ે ેુ ં ંફ રયાદન રતી દાદ મળ ન હતીે ૂ . આ બહનો જગલમા લાડકા વીણવા ં ંગઇ હતી યાર તઓન બ માઇલ ધી દોરવવામા આવી હતીે ે ે ુ ં . તેમના કાનમાથી ચાર કાપ કાઢ લવામા આ યાં ંે હતા. અન તઓની ઉપર ે ેબળા કાર કરવાનો પણ યાસ થયો હતો. આ બનાવ બ યા પછ ત ેફ રયાદન ગભીર ગણી તની તપાસ કરવા યાસ થયા નથી અન એક ે ે ેંપોલીસ અિધકાર ર ઉપર ઉતર ગયા છે. કોઇ ઉ ચ અિધર એ આ કસમા ડો રસ લીધો નથીં . - વાસી તા. ૧૦-૮-૮૦

બાર વષની હ રજન બાળા પર બળા કાર

નાગઢ ુ : અ થી રે ૦ ક .મી. ર વથળ તા કાના ૂ ં ુ થાણા પીપળ ગામ ખાત એક ે ૧ર વષની હ રજન બાળા પર રર વષના એક સવણ વાન બળા કાુ ે ર કય હતો.

પોલીસ જણા ે ુ ં હ ક આ બાળાન અ ની હોિ પું ે ે ટલમા દાખલ ંકરવામા આવી છ અન તની િ થં ે ે ે િત ગભીર છં ે. શ આતમા આ બાળાના ંિપતાએ ગામલોકોના ડરન કારણ માન ળ ે ે ુ ં હ ુ.ં પર આખર તણ ં ુ ે ેપોલીસમા ફ રયાદ ન ધાવી હતીં .

દિનક- બઇ સમાચાર તાું . ૧૩-૧૦-૮૦

બરડ મા થય નં ંે ુ ુ

રાજકોટ : ગ ડલ તા કાના ુ બરડ ગામ દાના નામનાે એક હ રજન ન થ છુ ુ ું ં ે. તના મકાન ન ક આઠક હ રજનો તથા એક ેકણબીએ તના પર પાવડોે , ીકમ, લાકડ , ધા રયા વગર હિથયારોના ધા ેઝ કલા ના કારણ ગભીર ઇ ઓ જઇ હતી અન ત ે ે ેં ંુ ૃ ુ િનપજ હુ ું .ં

86

એક હ રજન સાથ એકાદ માસ પહલા થયલા ઝધડાની અદાવતન કારણ ે ે ે ેં ંઆ બનાવ બ યા કહવાય છું ે. (દિનક- લછાબ તા. ર૭-૪-૮૧)

હ રજનની કરપીણ હ યા

મો રયા: અહ થી રપ કલોમીટર ર આવલ ૂ ે કનહાઉલી ગામ ગયા ેસોમવાર ઢોર મડ ર કરવા જણાવવા છત ર ન કરનાર એક ુ ું ં ંુ ૂ ૂહ રજનન સવણ હ ે ુઓના એક થ ભાર માર માય હતોુ ે . પ રણામ ેહ રજન મું રણ નીપજ હુ ું .ં

- વાસી - તા. પ-૬-૮૧

હ રજન દપતીની કરપીણ હ યાં :જમીનના ઝધડાનો ફણગો

કાલાવડ, અહ થી નવ ક લોમીટર ર ૂ નાની ભાગડે ગામ એક ેહ રજન દપતીની હ યાં થતા આ િવ તાં રમા અરરાટ યાં પી ગઇ છે. આ હ રજન દપતી િવર ઘલા અન તની પ નીં ે ે ે કચન તાં . ર૭ મી ના રોજ સવાર ૮.૦૦ વાગ ખતર ગયા હતા યાે ે ં ં ર ત બ ને ેં ની હાડ અન લાકડ ઓ ુ ેવડ કરપીણ હ યા કરવામા આવી હતીં . આ ગ આરોપીઓ તર ક કણબી કરમશીે , ભીમા કરમશી, રામ ચના મન પોપટના નામ બોલાય છુ ે. જમીનનો ઝઘડો આ હ યા માટ કારણ ત હોવા કહવાય છૂ ેુ ં . (જ મ િમ દિનકૂ ) તા. ર૯-૬-૧૯૮૧)

ડા.બાબાસાહબ બડકરની ત વીે ર કતા દલત નૂ ૂં ંુ

ભારતીય દલત પથર કોડ નાર શાખાના સગઠન મ ી ી બા ભાઇ ં ં ુપી.સોસા તથા િમ સાથી શામ ભાઇ વાઝાની ં િવ લ રુની લાકાત ુસમય શહ દવીર ઠાભાઇ પરમારના પ નીે માલીબન જણાવલ છ કે ે ે ે , તા.

87

૧૦-૩-૮૩ ના રા ીના ં ૧ર વા યાના અરસામા શઢાયા ગામના રહવાસી ં ેઆ હર દવાયત નારણ, સરપચં- શઢાયા ામ પચાયત અન દવશી નારણ ે ેંતથા બી બ સાગર તો ટકટર લઇન માર ઘર આવલ અન વે ે ે ે ે . ન ેબોલાવલે. ગી જતા બહાર આવી યાુ ં ં ર તઓ સામાવાળાએ જણાવલ ે ેક, અગાઉ ડા. બડકરના ફોટાના અપમાન બદલ ઉપિ થે ં ત થયલ ઝઘડા ેબાબત અમો સમાધાન કરવા માગીએ છ એે ં . એટલ મારા પિત ઠાભાઇ ેપરમાર તઓ સાથ ટકટરમા બસી રવાના થયલે ે ે ેં . યારબાદ તઓ સવારના ેપાછા નહ ફરતા અમોએ મરનારની તપાસ શ કરલ પર કોઇ સમાચાર ં ં ુમળલ નહે . પર તાં ુ . ૧૩-૩-૮૩ ના સાજના છ વાગ પોલીસ અમોન ં ં ે ેબોલાવવા આવલ અન કહલ કે ે , અરણજ ે ગામના વામાથી લાશ મળ ુ ંઆવલ છ અન તમારા માણસની હોય તવી અમોન શકા છે ે ે ે ે ેં . પોલીસવાળા આવો જવાબ આપી અમોન તઓની સાથ કોડ નાર દવાખાન ે ે ે ેલઇ ગયલે . લાશની અમોએ ઓળખ કરતા ત મારા પિત ઠાભાઇ ં ેનગાજણભાઇ જણાયા હતા યાર બાદ મરનાર કઇ ર ત મ થયા ત ે ેં ુઅમોએ પોલીસમા લખાવલ છં ે ે. માલીબન ઠાભાઇ એક િનવદનમા જણાવ છ શઢાયા ગામ આપણા ે ે ે ે ે ેંજનીય ક ૂ ડા.બાબા સાહબ બડકરના ફોટાન ભાગી નાખલ ત બાબત ે ે ે ે ેંકોટમા કસ ચાલ છં ે ે. દોઢક મ હના પહલાના કોડ નાર પોલીસ ટં શન તથા હડમ ડયા આઉટ પો ટમા મારા પિતએ પોલીસ ર ાણની માગણી કરલં ં . પર હડમ ડયા જમાદાર ી તથા પોલીસ સબ ઇ પં ુ ેકટર ી મારા પિત ઠાભાઇ નગાજણભાઇન ધકકો માર ન કાઢ કલે ે ુ . ત બાબત પોલીસ ે

જમાદાર તથા પોલીસ ઇ પેકટર ઉપર કોટમા કઇસ ચાલ છં ે ે. યાય કોટ પણ મારા પિત ઠાભાઇ નગાજણભાઇન પોલીસ ર ણ આપવા જણાવલે ે . પર ર ણ નહ મળતા મારા પિત ન થયલ છં ં ંુ ુ ુ ે ે.(સાવર ડલા ુ ં:દલતબ પા ક તાં ુ .રપ-૪-૮૩)

િવ લ ર ગામ ઠાભાઇ નગાજણભાઇન શોકાજલ અથવા તાુ ે ે ં . ર૧-૩-૮૩ ન સોમવાર સવારના ે ૧૦ કલાક ભારતીય દલત પથર જરાત ુ

88

રાજયના અ ય ી રમશચ પરમારના અ યે ં થાન અન સૌરા ે ે િવભાગના સગ ન મ ી ી ચ િસહ મહ ડા તથા કોડનાર શહર શાખાના ં ં ં

ખ ભગવાનભાઇ વાઢલના અતીથી િવશષ પદ એક િવશાળ શોકસભા ુ ુે ંઆયોજન થયલ હે ુ.ં આ સભામા શહ દવીર ઠાભાઇન દલ ં ે સમા ભાવભીની ધાજં લ અપ નીચ જબના ઠરાવો પસાર કયા હતાે ુ . (૧) શહ દવીરના બન આ ાસન આપી તઓના આ માુ ુ ં ે ે ન શા તીે

આપવા અને બાદમા બ મીનીટ મૌની પાળ શોક યં ંે ુ કત કરવા બાબત.

(ર) થયલ ન બાબત સીે ૂ ે .આઇ.ડ . ખાતા મારફત તપાસ કરાવવા ેબાબત.

(૩) ઠાભાઇ નગાજણના ન પછ શઢાયા તથા િવ લ ર ગામના ુ ુેદ લતો કુ લીમા કાયલા હોય કાયદો અન યં ુ ે ે વ થા ળવવા માટ દલતોન એસે .આર.પી. ર ણ આપવા બાબતું .

(૪) ઠાભાઇ નગાજણના િવધવા પ નીં તથા બીજનોન આ િવકા ુ ુ ં ેમાટ ૧૬ એકર જમીન આપવા બાબત.

ઉપરોકત ઠરાવો વાચન તું ં થા સવા મત પસાર થયલ હતાુ ે ે . એિ લ-૮૩ ડા. બડકર જયિત ક ે ં ૩૭ દલતબ ં ુ (પા ક) તા. રપ-૪-૮૩ સાવર ડલાુ ં

હ રજન પદયા ાનો ક ણ રકાસ !! ઝાલાવાડમા હ રજન દન િનિમ તં ે પદયા ાનો કાય મ હતો. ગાધી નો જ મં દવસ હતો (ર-૧૦-૧૯૫૪) પદયા ા સોલડ ગામ પં ે હ ચી સરપચ પોત ગામ છોડ જતા ર ા ગામનાં ે , મ દરન તાળા માયાં ે .... યા ા લીૂ ગામ જયાર પહ ચી તો ગામના સવણ વાનોએ લાકડ ઓ ઉગામી ે ુ

અન યા ાવાળાઓન ચોરા પરથી નીચ ઉતર જવા ચતવણી આપી છવટ ે ે ે ે ેપ થરમારો થતા યા ા ઓન ગામ બહાર નીકળવાની ફરજ પડં ે ... અહ યા ા વાગામ અન ે જશપરા પહ ચી ગામ લોકોએ અસહકાર કય . આ

89

યા ામા ર ભાઇ અદાણી પોત હાજર હોવા છતા આવો ફ તો થયો હતોં ંુ ે . સમ સૌરા મા મા પોરબદરમા જ યા ાન આવકાર મ યો હતોં ં ં ે .... મા પોરબદરના મહારાણા નટવરિસહ સહકાર કય હતોં ં . જોક સૌરા

રાજયના યુ મ ી ઢબરભાઇ ઉપિ થં ત હોવાથી સફળતા કારણ ગણી ુ ંશકાય. (ટકાર વષ ં : ર ક :૯-૧૦, તા. ૧૬-૧૧-૫૫)

ગાધી ના ગામમા દલતો ઉપર મં ં ુ !!

પોરબદરના તાબા ક ોલ ગામ તાં ં ે . ૬-૭-પ૯ ના દવસ ગામના ેકણબી નરસી પરબત, ભવાન પરબત, કમા કરમસી, મન ડા ા, ગોિવદ દવસી ભગા મળ ગામના દલત ગોરા ને ,ુ હાલા કાળા ઉપર ખતરમાથી ે ંઘાસ કા યાનો ખોટો આરોપ ક હાડૂ ુ , ધા રયા, તરવારથી વલણ ેમલો કર બ નુ ેન નથી માર ના યાે ં અન કરશન ન નામના ી ે ુદ લતના હાથ-પગ હાડ થી કાપી ના યાુ ં !! માથાભાર કણબીઓની ધરપકડ કરવામા ંઆવી છે. (જયોિત : વષ :૩: ક:૮: વાર ુ ૮-૧૦-પ૯) ચલજ ટકારે ં , સમાનતા, તમ ના, જયોિત, કતનાયક ઇ યાુ દ દલત સામિયકો ઉપરાત રા ં ના દિનકપ ોમા િસ ધં ં થયલ આ સ પે ે લ સરખી ઘટનાઓ ફ લત કર છ ક ાચીન સમયથી આજ ધીની દલતની ે ુિ થિત કવી દયાજનક છ ત આ સઘળ ઘટનાઓે ે - બનાવો બતાવ છે ે. તમની સામા જક િ થે િતમા માનવ તર ક તમની ગણના નથીં ે . કાયદા હોવા છતા પણ આ પણ તમનો ધમ થાં ે નોમા વશ જય છં ે ે. આિથક િ થિતમા બધારણીય સવલતોન પ રણામ તમના માટ સરકાર નોકર ઓની ં ં ે ે ેતક મળ પ રણામ શહર િવ તાે રમા ઉજ પા દખાય પર ા યં ંુ ુ િવ તારોમા તો એ જ વઠં ે - મ રૂ - લામી મજ ર દખાય છ કારણ ક ુ ૂ ેતમની પાસ તમની પોતાની કોઇ જમીન નથી તઓ આજ પણ ે ે ે ે Landless

Labour િમહ ન ખતમ ર ૂ ે ૂ ÕસફÕ 'SERF' છે. હ પણ આ વગ માટ ઘ ુ ુ ંકરવા બાક છું ે. િનિવવાદ હકક ત છે.

90

સૌરા રાજય વહ વટ ત ન લા ં ંે ુ ક Õજયા ધી આ વગની ં ુસમ યાની સ ણ મા હતી ન હોય યાં ંૂ ધી તમના આિથક સામા જકુ ે , સા ં ૃ િતક વના ઉ થાન િવષ આયોજન કર અધ છે ેુ ં .ÕÕ No Social

Planning is possible. unless it is based on sound and accurate data ÕÕ માટ અ ૃ યવગ ની સામા જક સા ં ૃિત ક વનમા વણવાયલા સારા અન ે ેં ંનઠારા ત વોં સશોધન કરવાુ ં , સૌરા ની પછાતકોમોની વૈ ાિનક ર ત ેતપાસ હાથ ધરાય એટલા માટ જ ન હ પર કોમોના ઉ કં ુ ષ યોજનાઓ યવિ થત ર ત તૈયાર કર અમલી કર શકાય એ હે થુી સૌરા પછાતવગ બોડ .એમ.મલકાણ વા અ ભવી અિધકાર ના હાથ નીચ ુ ેએક શાખા ખોલી હતી. તમણ સૌરા ે ે ની અ ચત િતઓ અ ુ ૃૂ ય કોમોની ઘણી રસ દ મા હતી સાર એવી જહમત ઉપરથી એકઠ કર હતી. તમના ર પોટ માણ ના સૌરા ે ે ુ રાજયની અ ૃ યકોમો (શીડ ડુ કા ટ) ની વ તી ર,૭૩,૪૮૯ હતી લ વ તીુ ના ૬.૬૧ ટકા હતી. (સૌરા ની પછાત કોમો, ભાગ:૧: .ૃ૦ર કાશક : સૌરા પછાતવગ બોડ, રાજકોટ થમ આ િત ૃ ૩-૧-૧૯પ૭ .ૃ ૪૮)

સૌરા ની શી.કા ટ િતઓ અન તમની વ તીે ે ૧૯પ૧

મ નામ વ તી યવસાય

૧. ર. ૩. ૪. ૧. બાવા(ઢઢ)અથવા ઢઢ

સા ુ ૭૮ર૩૬ ભ ા િતૃ - ટક મ રૂ -

ગોરપ ુ ંર. ભગીં - ખી ૩૩૬૭૬ સફાઇ કામદાર, ઝા ુ

કાઢ ુ,ં સડાસ સાફ કરં ં,ુ ટોપલા વણવા,ં ઢોલ વગાડવો, મરલા ઢોર ંખચવા ં

૩. ચામ ડયા - ચામડા પકડવાં ં

91

૪. ચમાર ૭૧,૭૬૩ ચામડા પકડવવાં પ. ડાગિસયાં - ઊનવણાટ ૬. ગરોડા (હ રજન ા ણ) ૩૧૧૪ હ રજન- વણકરો ંુ

ગોરપ ભ ાુ , ટક મ રૂ

૭. ગરમાતગં - મઘવાળા વણકરો ે ુ ંગોરપ ટક મ રુ ૂ

૮. હાડ ચામડા પકવવાં - ટક મ રૂ

૯. મઘવાળે (વણકર) પ૮પ૩ કપડા વણવાનો ં ૧૦. સનવા ે (રાવત) - દહા ડયા મ ર ૂ તથા

હ રજનોના વાળદ કામં ંુ ૧૧. સમળયાે - વણાટ ૧ર. થોર - ટોપલા વણવા ૧૩. રુ ૪૧૦ ગાઇ, બ વી ભીખ

માગવીં , રામલીલા, ભવાઇ

૧૪. રૂ - બારોટ અથવા ઢઢ બારોટ

- હ રજનોની બારોટ તર ક, ટક મ રૂ

૧પ. વણકર-ઢઢ-અથવા યજ

૧૮૮૧૭૪ વણાટનો ઘઘોં

( .એમ.મલકાણ - સૌરા ની પછાત કોમો ભાગ-૧ .સૌરા પછાતવગ બોડ રાજકોટ થમ આ િત ૃ - ૩૦-૧-૧૯પ૭) .ૃર અન ે ૪૮પ ાિતના કડા ઉપલ ધ ન થતા ડ ટ ક છુ ે.

92

પાદ ન ધ ૧. ઋ વેદ દશમ મડલ ં ૯:૧ર ષ કત ુ ુ ૧૦:૯:૧ર ર. મ ુ િૃત ૧:૩૧ (જનાદન ઝા- હ દ આ િતૃ ), ૩. મ ુ િૃત ૧.૯૧, ૧૦:રપ, ર:૩૧ ર:૩૪, ર:૩પ ૮:ર૮, ર:ર૮૭, ૮:ર૬૭

૪. ભરત નાટયમ (ભરત િન લખતુ ) સ ં ૃત, અ યાય ૧:રપ પ. Dr Ambedkar B.R. Who were the shudas Thakar and Bombay,

1946 PP S-7 ૬. સત લસીદાસ ં ુ : રામચ રત માનસ ( હ દ ) અર ય કાડ ં ૪૦:૧ ૭. દરકાું ડં ૬ર-૩ ૮. એજન ઉ તરકાડ ં ૧૬૩-૭-૪ ૯. તાુ ડા. માતા સાદ : કબીર થાવલી ં : ( હ દ ) નાગર

ચારણી સભા કાશી, થમ આ િત ૃ ૧૯૬૦, .ૃર૯) ૧૦. યામ દર દાસું : કબીરવચનાવલી ( હ દ ) નાગર ચારણી સભા,

કાશી, .ૃ૧૧૦ ઓગણીસમી આ િતૃ , ૧૯૭૭ .ૃ૧૧૦,૧ર૯ ૧૧. Dr.Ambedkar B.R. Dr Babasaheb Writings and Speeches Vol I

PP.88-89,95 ૧૨. Source Material On Dr. B.R.Ambedkar and Movement of

unouchables Vol I Published : Education Department, Goverment of Maharastra

Bombay, First Edition PP 417-418 ૧૩. બ હ ૃત ભારત (મરાઠ ) પા ક : ત ી ં : ડા.ભીમરાવ બડકરે ,

બઇ ુ ં

વષ :૧ : ક ૭ ઓગ ટ, ૧૯ર૭ ૧૪. વાત યવીર સાવરકર ં : ભવન જનલ ૧૬ માચ, ૧૯૬૬, .ૃર૪-૪૮ ૧પ. તકતીથ લ મણશા ી જોષી : જયોિતબા ચ ર ( હ દ ) કાશક :

નશનલ ક રા ે ુ થમ આ િતૃ ૧૯૭૯, .ૃ૧૩૩

93

૧૬. અથાત : ( માિસકે ) થં:૧ ક:૧ (ઓકટો.૮૧) .ૃ૩૦, ડા.મકરદ ંમહતાનો લખ સામા જક પ રવતન અન જરાતના અ ે ે ુ ૃ ય .સ ટે ર ફોર સોિશયલ ટડ ઝ, રતુ

૧૭. એજન પે.૧૦ ૧૮. એજન .ૃ૧ર-૧૩ ૯. એજન .ૃ૪૦ ર૦. કોરાટ (ડા.) પી. . ી ગૌર શકર ઉદં યશકર ઓઝા ં (ગગા ઓઝાં ) ુ ં

ભાવનગર રાજયના ઘડતરમા દાનં

અ કાિશત મહાિનબધં, .ુ િનવિસટ ુ ૧૯૮૦, .ૃ૧૩૭ ીમતી પા લ એ સતાિશયા : વોકટ સટલમ ટે ે સમય સૌરા ુ ં ,

અથાત ( ૈમાસીક) થ રર ક ં : ૧૧ -ુ માચ, ર૦૦૩ .ૃ૪

ર૧. સધવી નગીનદાસનો લખ ં ે : જુરાતની અિ મતા : માર નજર

સપાદક ં : ઉ તમ પરમાર .ક મ એજ કશન સોસાયટ મ ુ . રત રુ ૦૧૦

રર. ની (ડા.) એસ.વી. સૌરા નો ઇિતહાસ (૧૮૦૭-૧૯૪૮) કાશક : દશક ઇિતહાસ િનિધ િ દ પ હદય ૃ (મ ીં ) ૭પ,

આસોપાલવ થલતજે , અમદાવાદ, થમ આ િત ઓકટો ૃ : ર૦૦૩ .ૃરપ

ર૩. જરાત દ પો સુ વી ક (િવ.સ.ર૦૦પ) મા. ન ભાઇ પરમારનો લખ ુ ે

દલત સા હ યમા સૌરા ં દાન ુ ં

કાશક : મા હતી િવભાગ, જરાત રાજયુ , ગાધીનગર ં .ૃ૧-૧૬૧ ર૪. બ હ ૃત ભારત (મરાઠ ) પા ક : ત ી ડાં .બી.આર. બડકરે ર૫. અથાત ( ૈમાિસક) એ ીલ નુ -ર૦૦૪ કલના માણકમાે ં

લખ ે : સૌરા ની રા ય િશ ણની ગાધીવાત સ થાં ં .ૃર૩ ર૬. એજન .ૃર૭

94

ર૭. ચૌહાણ લ મણભાઇ ડાભાઇ : દલત દમનની દા તાન .ુબ ડ ગ, આઇ લોક, મહાલ મી, બઇું ,

થમ આ િતૃ , ૧૯૮પ, .ૃ૧૧-૯૦

ર૮. સૌરા પછાત કોમો ભાગ-૧ કાશક : સૌરા પછાત વગ બોડ, રાજકોટ થમ આ િત ૃ ૩-૧-૧૯પ૭ .ૃર અન ે ૪૮પ, ર૯-૩૧ (સપાદક ંમલકાણ .એમ.)

95

«fhý – 4

Mkkihk»xÙ{kt yktçkuzfhe [¤ð¤Lkku «kht¼ yLku «Mkkh

«fhýLke YÃkhu¾k

(1) MkwÄkhkLkk ÃkeÞh økýkíkk {wtçkE{kt òuíkehkð Vq÷uÚke «ð]r¥k ¼qr{fk{kt.

(2) ðzkuËhkLkk {nkhks MkðkShkðLke ytíÞík fÕÞkýLke «ð]r¥k –

y{hu÷e{kt Akºkk÷Þ

(3) zkp.yktçkuzfhLke «ð]r¥k{k {wtçkELkk {u½ðk¤ Mk{ks Mk¢eÞ

zkp.yktçkuzfhLkwt MkL{kLk.

(4) 1927 hu÷ Mktfx rLkðkhý{kt {wtçkELkku {u½ðk¤ Mk{ks Mk¢eÞ.

(5) {wtçkE{kt {u½ðk¤ku îkhk ÷û{e LkkhkÞý {trËh.

{wtçkELkk {u½ðk¤ Mk{ksLkk fkÞofhkuLkwt ðíkLk{kt ykøk{Lk íku{s ðíkLk{kt «ð]r¥kLkku

«kht¼.

96

કરણ : ૪ સૌરા મા બડકર ચળવનો ારભ અન સારં ંે ે

આ ભાતીગળ ભ ય દશ રા ૂ ÕભારતÕ નો અિત ાચીન આગવો ગૌરવ ક ઇિતહાસ છુ ે. ાચીન સમયથી આ ઉપખડ ય િવરાટ રા ં મા ંઅનક િતઓ અન સમાજોનો સગમ થયો છ ની ગૌરવગાથા ગાવામા ે ે ેં ંકિવઓ મનીષીઓએ મહાન થોની રચના કર છં ે. અનક ઉ નાે યકો તના ેચાલક ર ા છે. ઇ.સ. વ ૂ ૩૦પ મા ભારત વાસ આવલા ીક િવ ાન ં ે ેમગ થીે જ, િવ મસવત થમ સદ થી આઠમી સદ ધીમા ભારત આવલા ં ંુ ેએકસોથી વ ચીની િવ ાન બૌ ધુ ભ ઓ મા ઇ સુ ં ગ, ફા હયાન, હ -ુએન-સાગનાં , યા ા િવવરણો- વાસ રકાઓમા ભારતના ભર ર વખાણો ં ં ુવાચવા મળ છં ે ે. ત િશલા, િવ મા દ ય, નાલદાં , અન છ લે ે ે છ લે ે વ લભીની િવ ાપીઠમા એિશયાખડના અનક અ યાં ં ે સી િવ ાથ ઓની િવગતો આપણન સાપડ છે ેં . અન સઘ હોવા છતા મશે ં : ભારતની ગૌરવગાથામા ઓટ આવી એ પણ હકં કત છે. અસ યં ષણોએ રાજક યૂ , ધાિમક, સામા જક, સા ં ૃ િત વશ કયે ે ે . સમાજમા સ ં ં ૃ િતમા િવ િત ં ૃઆવી, પર ક ણા ત રહ ક ભારત મ યં ુ ે કાળમા ધકાર ગ તરફ ં ુધકલાઇ ગ ંુ !! સમાજ વનમા સગિતં ં , લગભગ નહ વત થઇ ગઇ, Õસગિતં Õ ના અભાવ સવાદનો ભોગ લીે ં ધો. પ રણામ સવા દતા લગભગ ે ંનામશષ થઇ ગઇે . સમાજ ાિતઓ-પટા ાિતઓના વાડામા વહચાઇ ગયોે ં . સમાજ શ દ મા ય, જર રાણા ણ આચારુ -િવચાર, ની ઢઓુ , જપ પ, કમકાઠં, નજ મુ , વગનરક કા પિનક અનક દવીદવતા ઇ યાે દ દા ય ખલામા બી ગયો હતોૃં ં ૂ . ીટ શ શાસનમા ભારતમા તન ાનનો અ ણોદય થયોં ં ૂ . િ ધુ વાદ, ય ગં ુ , ર વે, (ઔ ોગક ાિતં ) તમજ િવ ાનના તન ે ૂ

આયામોએ ઓગણીસમી સદ ના ારભથી નવીન િતજો ઉધડં . આ સમયગાળામા ભારતમા કટલા રણા ષોનો આિવભાવ થયોં ં ે ુ . ભારતમા ં

97

સામા જક ધારાની ચવળવનો ુ ારભ થયોં . રાજયન દવતાઇ ે ેરાજય-રામરાજય માનનારા બગાળમા રા રામમોહન રાય ં ં ે (૧૭૭૪-૧૮૩૩) અમા ષી ૂ Õસતી થાÕ સામ સ ામ કર ઢવાદ ઓન પરા તે ેં કર , ૧૮ર૯ મા કા ન ં ૂ Õસતી થાÕ ન સમા તે કરાવી. અલબ ત આમા જ શાસનના ં ેસહયોગની ન ધ લવી ઘટે . ભારતીય ઇિતહાસકારોએ ખ સ રા ૂરામમોહન રોયન ભારતીય રનશા ે ે ં (RENAISSANCE ) ના જનક થાિપત કયા છે. રા રામમોહન રોયના ોસમાજ- માથી રણા ા તં ે કર ૧૮૬૭મા બઇમા ાથના સમાજની થાં ં ંુ પના કરવામા આવીં . આ ાથના સમાજ ત વ ણાલીમા ક છ ં ુ ે :-

ÕÕ ઇ ર એક છ ત િવ નો િનયતા છે ે ે

પાલનકતા પણ છે. ત અનતે ં -અતકય શા વત, િનરાકાર, સવશ કતમાન, દયા , પિવ અન પાપનાશક છે ે

તની શરણમા જવાથી આ લોક તથા પરલોકમાે ં ં ખ ા તુ થાય છ તના યે ે ે

જય અન મભાવ રાખવો જોઇએ તના ૂ ે ે ે ં ણગાન કરવા જોુ ં ઇએ, ત ઇ રન પસદ હોયે ે ં

તવો સદાચાર રાખવો જોઇએ અન તજ તની છે ે ે ે ૂ ે. િત અથવા અ યૂ િ ટૃ પદાથ થી કરવાથીૂ

ત ઇ ર ધી પહ ચતી નથીે ુ . જો ક તણ કોઇે ે ધમ થની રચના કર નથી ં .કોઇપણ ધમ થ િનદોષં

ન હોઇ શક. સઘળા માનવો ઇ રના સતાનો છં ં ે આથી માનવ કત યું બન છ ક ત સવ માનવો સાથે ે ે ે

ભાઇચારા-બ તાનો યં ુ વહાર-આચરણ કર અન આથી જે ઇ રની ાિ ત થાય છે.ÕÕ

98

અલબ ત આ આ ધારક પણ િનયમ કય કુ , ોસમાજનો ધમ ચારક ા ણ જ હોવો જોઇએ. ત િતભા સપ ને ં કાય થ ાિતના સમાજ ધુારક કશવચ િવ ાસાગર આ િનયમનો િવરોધ કયં . યાર જ

ોસમાજન ા ણીવચ વે થી કત મળુ . બલાશકે , મહારા યન િવ ાનો મહા મા જોતીરાવ લ ે ે (૧૮ર૭-૧૮૯૦) ન આ સ માે ન આપતા કહ ંછેÕÕ ભારતમા પરપરાગત સમાજ યં ં વ થા િવ ધ િવ ોહ કરનાર પહલા ષ એટલ જોતીરાવ લ ુ ે ે (૧૮ર૭-૧૮૯૦) તઓ આગળ લખ છે ે ે.(૧)

(લ મણ શા ી જોષી)

ભારતીય પરપરાવાદ સામા જક સ થાં ં ઓ તમજ આ સમાજ ે યવ થાના િનયમોમા હ રો વષથી ધમની પકડમા ર ા છં ં ે. સામા જક ર ત ચે -નીચના િનયમો ત વ જ મે ૂ ના કમ ન કારણ ે ે ઇ ર િનિમત છે. અત: આવા પિવ િનયમ તની િવ ધે િવ ોહ કરવો ત મહાપાતક છે ે. તવી ઢ મા યે તા હતી... કોટ શ િમશનર શાખામા િશ ણ સપાદન કરલા ં ંજોતીરાવન વાનવય ે ે ેુ (૧૮૪૭) િસ ધુ લ લખક ટોમસ પ સે ે (૧૭૩૭-૧૮૦૯) નો િસ ધ થ ં THE RIGHTS OF MEN (માનવ અિધકાર) ના પઠનથી તમન સમાજ ધારણાની રણા ા તે ે ેુ થઇ હતી. તવી સમા યે મા યતા છ પર તમના લખાણોે ેં ંુ - કા યો- પવાડ-પોવાડા (સાખીઓ) જોતા તમના ઉપર અ ધોષ ત બૈ ધં ંે ૃ થ વ ચ તથા સત ં ંૂકબીરના બીજકનો ભાવ સિવશષ હતો તમ ફ લત થાય છે ે ે. (ર) સમાજ ારા અમા ષી ર ત ઉપ તવગ ૂ ે ે ÕÕ ી ાિતૂ ુ ÕÕના તઓ આગવાન થયાે ે .

ભારતમા ીં ઓન િશ ણ આપવા તમણ પોતાની સહધમચા રણી ે ે ેસાિવ ીબાઇન િશ ણ આપી થમ ભારતીય િશ કા સ ન કાય ક ે ુ ુંહ .ુ કસાનોની ક ણ કહાની કસાનના વશમા સ તાે ં ધીશો સમ ર કર ૂહતી.

99

તર યા અ ૃ યોની તરસ છ પાવવા તમણ પોતાના ઘરનો વો ે ે ૂસાવજિનક- જન હતાય લોુ કયો પાણી ભરતા ભય પામતા અ ૂ ં ં ૃ યોન ેપકડ પાણી ભરા !ુ! વળ તમન માથ માટલા પણ ચઢા યાે ે ે ં ં !! વળ અ ૃ યોની વદનાન વાચા આપ તે ે ુ ું ક Õ અ યૃાચી ક ફયતં લ ુ.ંThe Society for Promiting the Education of MAHAR MANG etc. (10-9-1853) સ થાં ના ઉપ મ અ ે ૃ યોન િશ ણ આપવા ે ૧૮પર મા શાળા શ કર ંપ રણામ પ રવારનો કોપ વહોરવો પડયો છવટ ે ે ૧૮૪૯ મા ઘર છોડ ં ુપડ હુ ું . િવધવાઓના ગરકા ની ં ે ૂ (અનૈિતક) બાળકો માટ આ ય આપવા ÕહોમÕની થાપના The Home for the Prevention of Inantiside (1863) સ થાં ના ઉપ મે અનાથ આ મ શ કય . ડા.બાબાસાહબ બડકર ેપોતાના ણ ઓ ધુ ુ , કબીર સાથ જોતીરાવ લન નમન કર છે ે ે ે.(ર) પોતાના થ ં Who were the shudas જયોતી લન અપણ કરતા લખ ે ે ેછે.(૩)

Incribed to the Memory of MAHATAMA FULE (1927-1890)

The greatest shudra of Modern India who made the lower classes of Hundus conscious of their slavery to the Higher classes and who preached the gospel that for Indian social democracy was more vital than Independence from foreign rule...(4)

જયોિતરાવ લની સમાજ ધારાની િવગતો ગાધી એ ે ુ ં૧૯૩રમા યરવડા લમા ણી યાં ં ં ર તમણ ે ે ખરામહા મા ક ા હતા જયાર વાત વીર સાવરકર તમન ં ે ે સમાજ ાિતકારક ં તર ક સબોધી ભ યં જલ અપ હતી.

મહા મા જયોિતરાવ લએ અ ે શૃયો માટ ભારતમા સવ થમ શાળા ંશ ૧૮પરમા કર મા રા આપા ચાભાર અન ગ િશવ માગ ં ં ં ંૂ ે ુનામના બ િશ ક નીમવામા આ યાે હતા. ઉદારમતવાદ વાઇસરોય લોડ ર પન ે (૧૮ર૦-૧૯૦૯) િવ યમ હટરના ખપણા હઠળ િશં ંુ ણ માટ રું ૦ સ યો કમીશન ની ુ ું હ .ુ મા આઠ સ યોં ભારતીય હતા. હટર ં

100

કમીશન સમ જોતીરાવ (૧૯-૧૦-૧૮૮૮) લએ ફર જયાત ાથિમક ેિશ ણની ર આત કર હતીુ . આમ કકર કસાનો, અમા ષી અ યાુ ચાર સહન કરતી અબળાઓ, િવપદા વઠતી િવધવાઓ યે કતા િવધવાઓ, દા ણ ઃખમાુ ંદટાયલી દવદાસીઓે , ભટકતી (િવ કતુ ) િતઓ માટ જગ ચઢલા ેંજોતીરાવ લએ મીલ મ રોના અિધકારોે ૂ - સવલતો માટ સ ામ કરવા ંડ િનયન િતનો ારભ કરવા માન પણ મળવ છ અલબ તે ે ેુ ૃ ું ં આ કાય માટ તમણ લમાળ સમાજના નારાયણ મઘા લોખડ ે ે ે ં (૧૮૪૮-૧૮૯૭) ન પસદ કયાે ં હતા. તમણ સમ ભારતમા સવ થમ ે ે ં ૧૮૮૪ મા ંમીલ હ ડસ એસોસીએશન નામના કામદાર િનયનના ઉપ મ મ ર ુ ે ૂચળવળનો ારભ કય હતોં . બઇમા હ ુ ં ં ુ - લીુ મ વ ચેના કોમી લુ ડો સમા ત કરવા સમા જક સવા દતાની થાં પના કરવા તમણ ભાર ષાથ ે ે ુકય હતો. ૧૮૯પ મા તમન લોખડ રાવબહા રનો ઇ કાં ં ંે ે ુ ુ બ આપી સરકાર તમ બ માન ક હ તઓ થમ મ ર ચળવળના ણતા સ માે ે ેુ ુ ુ ું ંુ ૂ ન મળવ છે ે ે.

આ તબકકામા હ ં ુ સમાજની MILITANT સ થાં આયસમાજની સમાજ ધારાની િત પણ ચાલતી જ હતીુ ૃ . આયસમાજના સ થાં પક વામી દયાનદ સર વં તી (૧૮ર૪-૧૮૮૩) સૌરા ના મોરબી-ટકારાના ંળશકર કરશન િ વદ ૂ ેં ! તમણ આ ે ે ૂ ુ-ં ÕÕવદો તરફ પાછા વળો ે ÕÕ વદોના આધાર તમણ અ ે ે ે ૃ યતા અન ાિતવાદ જ મે ના આધાર નકાય . ીઓન વદઅ યનનો અિધકાર અન નઃલ ને ે ે ુ (િવધવા િવવાહ)ની હમાયત કર હતી. યાય િત મહાદવ ગોિવદ રાનડએ નામા વાૂ ૂ ં મી દયાનદ સર વં તીના સ માનનો તમજ તમના યાે ે યાનનો કાય મ ૧૮૮પ મા આયો જત કય હતો ન જોતીરાવ લ સમથન અન સહકાર હતો ં ંે ે ેુએટ જ ન હ પર વાુ ું ં મીના સ કાર સરઘસ ઉપર ઢવાદ ઓના મલાુ ની દહશત સામ જોતીરાવ પોતાના અખાડાન ખડપગ મોખર રા યાે ે ે ે ંહતો. આમ જોતીરાવ આયસમાજના વામી દયાનદ સર વં તીના સપકમા ં ં

101

હતા. તવી જ ર ત બાળિવવાહ ે ે (Infant Marrige) તમજ વૈધ યે માટના બળા કાર સામ ે (Enforce Widowhood) બહરામ મરવાન મલબાર ના ેડ સ બે ર-૧૮૮૪ ના અભયાનન પણ જોતીરાવ લ પ ો લખી સમથન ે ેઆ ુ ંહ ુ.ં

મહારા ની આ સામા જક ધારાની પરપરા આગળ જતા ુ ં ંલોક હતવાદ ગોપળહ ર દશ ખ ુ (૧૮ર૩-૧૮૯૪) ક કણના ચ તપાવન ા ણ યાય િત મહાદવ ગોિવદ રાનડૂ , (૧૮૪ર-૧૯૦૪) તમજ ગોપાળ ે

ગણશ આગરકર વા અે ગ ય સમાજ ધારકોએ આગળ ધપાવી હતીુ . ી ધારકોમા સ ુ ં ં ૃત ( ા ણ) પ ડત અનત શા ીં ં ડ ગરના ી ં ુ ુઆયસમાજ ભાિવત પ ડતા રમાબાઇ ં (૧૮પ૮-૧૯રર) એ સમાજના ુબીપીન હર દાસ મઘાવી સાથ લ ને ે કર ઢવાદ સમાજમા તળખળાટ ંમચાવી દ ધો હતો. વળ ર૯ સ ટ બર ૧૮૮૩ મા તમણ તીં ે ે બાિ પમા વીકાર ખ તી બ યા ંહતા અન ં ે ૯ વષ અમ રકામા વસવાટ કર પરત ે ંફરતા ં ÕશારદાÕ નામની સ થાં ની થાપના કર ી ઉ ધારક કાય ક ુ ુંહ ુ.ં

મહારા મા બઇ ત સમાજ ધારકોના ં ં ં ંુ ુ ુે ÕપીયરÕ તર ક પકાં હુ .ુ બઇમા જરાતી લોકોનો િવશષ વસવાટ હોવાન કારણ તના સમાજ ુ ું ં ે ે ે ેધારા કાય નો ભાવ જરાતમા પડ ત વાુ ુ ં ે ભાિવક છે. વળ જરાતમા ુ ં વામી નારાયણ ધમના વતક સહ નદ વાં મી (૧૭૮૧-૧૮૩૦) એ સમાજ ધારો કઇક શ ારભ કય હતોુ ં ંે . પોતાના પથમા ં ં ુ ગણાતી ાિતઓના અ યાયીઓનો વીુ કાર કય હતો. તમન યે ે સન કત કર ુ

તમન પથમા વશ આ યોે ે ેં ં હતો.

આ સમાજ ધારક ગારામ મહતા ુ ુ ( રતૂ -૧૮૪૯) એ માનવધમસભાની થાપના કર . તમણ ક સાચો ધમ માનવે ે ુ ં . માનવ વ ચેના ભદન નભાવી શક જ ન હે ે . અ ૃ યતાનો િવરોધ કરતા તમના ં ંે

102

સગાસબધીનો િવરોધ થયાં ં . ગારામ મહતાએ ુ (૧૮૪૯ રતૂ ) માનવધમસભાની થાપના કર હતી. જોડ નમદ અન અ યે ધારકો ખરા ુજ.(પ) પર આ સઘળા ધારકો ં ુ ુ -બાળિવવાહબધી િવધવાિવવાહં , ક યા કળવણી(સવણ સમાજ મયા દત), ક યા િવ ય, ધપીતીૂ રવાજ બધીં , આવા સીિમત સમાજ વગ રતાુ , ાિત રતા ધારા કર શકયાૂ ુ . રા રામમોહનરોય વાળા સતી થવાનો રવાજ પણ સમ હ ુ સમાજન ે પશતો કહ શકાય નહ ત એક િવશષ િવ તાે ે ર અન િવશષ ાિત રતો ે ે ુિસિમત કહ શક એ.

સમ રા ન પે શતી, કોર ખાતી, Õઅ ૃ યતાÕ ની સમ યા િવષ આ ેમહા ભાવોએ િવચા પણ નહો પર મહારા ુ ુ ુ ું ના જોતીરાવ લનો ેિવચાર ફલક િવ તરતા ત જરાત ધી પહ યોં ે ુ ુ હતો. વડોદરા રાજયના ગતીશીલ- વ સલ રાજવી મહારા ખડરાવ ંસયા રાવ ગાયકવાડ ી (૧૮૬૩-૧૯૩૯) ધુ શાસક-રા વી (Enlightened King) હતા. દશ પરદશના વાસના શોખીન હતા. ીસક ેવખત િવદશયા ા કર હતી જયા યાં ંસા - રણાદાયીે - ગિતદાયી નજર પડ તન પોતાના રાજયમા દાખલ કરતા હતા વળ તઓ જોતીરાવ લના ે ે ે ેંસપકમા પણ હતાં ં . ીક ચતક લેટોના મત માણ આદશે રાજયશાસનની (IDEAL GOVERNMENT) ની થા ના માટ શાસનની લગામ ણવાનુ -સ વશીલ અન સમથ યે કતના હાથમા હોવી જોઇએ ત ં ેત વવ તાે હોવો જોઇએ મહારા સયા રાવ ગાયક ી (૧૮૬૩-૧૯૩૯) આવા ણવાન રાજવીુ - શાસક હતા તઓ સવ ત હતરત વે ૂ હતા. યજં માટ તેમના દયમા સિવશષ ક ણતા હતીં ે . બઇના જોતીરાવ લના ુ ં ેસપકમા હતા તવી જ ર ત કો હાં ં ે ે રના છ પિત િશવા વશજ દલત ુ ંહત ચતક રાજવી શા મહારાજ ૂ (૧૮૭૪-૧૯રર) તમના સબધી પણ હતાે ં . DEPRESS CLASS માટ ભખધારણ કરનાર મહિષ િવઠલ રામ િશદ ે(૧૮૭૩-૧૯૪૪) તમજ આ ે પદદ લત પ કાર-સોમવશીયિમં Õના સપાદક ં

103

િશવરામ નબા કાબળ ં ે (૧૮૭પ-૧૯૪૧) ઇ યાદ મહારા સયા રાવના સપકમા સતત રહતા હતાં ં . વળ આમાના શા મહારાજ િશં ૂ . . કાબળ તો ં ેમહારા ની બડકર ચળવળના આગવાન તમજ ડાે ે ે . બડકરના ેસાથીદાર હતા. તમન વડોદરામા બોલાવીે ે ં તમના સ માે ન કયા હતા.ં

વડોદરા રાજયના િનમ ણ પર ં ૧૮૮૪ મા જોતીરાવ લ વડોદરા ં ેઆ યા હતા. અન રાજમહલમા ણક યાે ેં યાનો પણ થયા હતા મા ં ંઅ શૃયો િવષ યાે ુ ં યાન હ ુ.ં વડોદરા મહારા સયા રાવનો જોતીરાવ લ સાથના મળથી ઢવાદ ધમના ઠકે ે ે દારો થઇ ુ ુગયા. વડોદરાના લગભગ તમામ વતમાનપ ોમા ક આલોચના કરવામા ં ં ંુઆવી. એટલ ધી ક તમન પદ ટે ે ેુ કરવા ધીના પચો કરવામા ુ ં ં ંઆ યા ંહતા.ં(૭) મહારા સયા રાવ ગાયકવાડ જોતીરાવ લન ભારતના ે ેકરટ વોશી ટુ નની પદવી અપવાની હમાયત કર હતી. સયા રાવ ે

૧૮૮પ મા નામા બ મ હના રોકાણ ક યાં ંૂ ે ુ ર જયોિતરાવ લ તમ ે ે ુ ંસ માન કર યા યાન ગોઠવાયા હતાં .ં આમ અ યજંો ધારની િતમા ૃ ંતઓ મોખર હતાે . વય મહા માં ગાધી એ ં ૧૯૩૩મા મહારા ના ઇકોતરમા ં ંેજ મ દવસ મહો સવ િનિમ તે મોકલલ સદશાે ં મા કં ં-ુ

ÕÕ વડોદરા નરશ ીમત ગાયકવાડ સરકારં

એમણ હ રજનો યે ે વતન રા ુછે ત માટ તથા અ ે ૃ યતાના- પશા પશના ભદભાવન રાજય તરફથી લીે ે ુ ર ત રે ૂ

કય છ ત માટ તઓ ીન આપણાે ે ે ે સૌના તરના અભનદન ઘટ છં ં ેÕÕ

મો.ક.ગાધી ં (૬)

મહારા એ અ યજં િવ ાથ ઓન િશ ણ માટ િશ યે િતઓ આપી ૃહતી. ના આધાર ં .ુ૧૯૧૩ મા બડકર જ એટ થયાં ે ે ુ . વળ

104

વડોદરા રાજયમા નોકર એ લીધા અન રાજયની ધારાસભા ં ે ( મડળં ) મા ંર૪, એ ીલ,૧૯૧૩ ના દવસ તમની િનમ ક કર હતીે ે ુ ં . પટલાદના ેિશવરામ રામ વણકં રના અવસાનથી ખાલી પડલી બઠક ઉપર તાે . ર૪ એિ લ ૧૯૧૩ ના દવસ બડકરની િનમ ક કર હતીે ે ુ ં . અલબ ત બી.આર. બડકર ફકત એક જ બઠકમા ઉપિ થે ે ં ત ર ા હતા. િપતાની બમાર નો તાર આવવાથી બઇ પરત ગયા હતાું . આગળ જતા ંમહારા ની જ િશ ય િત સહાયથી વ અ યાૃ ુ સ અથ અમ રકાે ગયા. બી.આર. બડકરની િનમ કનો કમ સરકાર દફતર જોઇએે ુ ં ુ (૮)

His Highness the Maharaja Saheb has been Pleased to nominate Mr. B.R.Ambedkar. B.A. as an additional membr of Local Legislature Council in the place of Mr. Shivgan Jeram, deceased of Petlad 24 April 1913 Manubhai N. Legal Remember

મહારા સયા રાવે-૧૮૯૧-૯ર મા વડોદરાં , અમરલી, પાટણ અન ેનવસાર એમ ચાર ાતમા રાજયની યં ં જં હો ટલનો ારભ કય હતોં . જયાર બઇ ઇલાકાની ીટ શ ગવમ ટું ે ીસ વષ પછ છક ે ૧૯રર મા ંનામા અ ૂ ં ૃ યો માટની હો ટલનો ારભ કય હતોં .

મહારા સયા રાવના યજો ધારની િતની વાસ સવ ૃ ુસર હતી. હાનાલાલ દલપતરામ કિવના અ ય સાથ ે ઢસા (દસાઇના) કામ મળુ ે ેલી તા. ૮,-૯ નુ ,૧૯ર૦ ના દવસોમા મળલી ં ે બી કા ઠયાવાડ અ યજં પ રષદ ન ઠરાવ કરવો પડયો કે -

ઠરાવ પહલા-ં નામદાર સરકારન ઇલાકામા અન મહારા ે ેંસયા રાવ ગાયકવાડ િવ ાથ આ મો રચા યા ંછે. ત માટ અન અ યાે ે ર ધીના આ કોમના ઉ ધાુ ં ર માટના બી સ ય નોુ માટ આ પ રષદ ત ે

બ નં ેનો ઉપકાર માન છે ે. અન અ યે ઓ લ ત તરફ દોરવા ુ ં ેિવનતી છં ે.

105

ઠરાવ ર ૂ : ધા માલ ૂ ( બઇ ટકો ુ ં : ચીમનરાય ઓ છવરાય િવશષ ટકો ે : કામા ગોિવદ રાણવા અમરલી) ( ન રાજકોટૂ ) ઠરાવ બીજો : આ પ રષદ ઠરાવ કર છ ક આજથી બાર માસની દર ેઓછામા ઓછ રં ૦ યજં શાળાઓ કા ઠયાવાડમા ઉધાડવી અન ત કામ ં ે ેપાર પાડવાન સદ હ થોે ૃ ની કમીટ નીમ છે ે

રા. હાનાલાલ કિવ ખુ, રા- વણીશકર ભ સ ટરે ેં , રા.ચ લાલ ં ુબચરલાલે , રા. ઠાલાલ- રા સામત નાન મારવાડ રાજયના એજ સીં અમલદારો તથા રા મહારા ઓ, દરબા સાહબો તથા કામમા બનતી ંસહાય કરવા આ પ રષદ િવનતી કર છં ે.

ર કરનાર રાૂ . કાળ દાસ દવ લઉવા ે (ઢસા) ટકો આપનાર : રા. રામ ભાઇ હસરાજ ં (અમરલી) િવશષ ટકો ે : રા. કાળા મ મયાતરા ે ૂ (વાસાવડ) (વ માુ )ં આ પ રષદ એવા અભ ાયની છ ક ે ભામના ઇ રામાથીં ઉપજની બધી કળવણી પાછળ મહાજન તથા દરક રાજ થાે ન ે (દશી રાજયે) વાપરવી જોઇએ અન તદ ાથના કર છે ે. ર કરનાર ૂ : રા. સામત નાન મારવાડ ં ( બઇું ) ટકો આપનાર : રા. રા ઠકકર ૂ ( બઇું ) િવશષ ટકો ે : રા. રામ ગોપા બ ઢયા (ગાધી ના વણાટં ુ - દાડ ચ ં ુ સ યા હ )

કોપ રશન તથા લોકલ બોડના બારણા આ કોમ માટ ખોલવા ંનામદાર સરકારનો આભાર માન છે ે, અન િવનતી કર છ ક બધી આવાસો ે ેંહર થળો, અન નોકર ઓના પણ બારણા એ ર ત યે ેં ં જં માટ ખોલવા

જોઇએ. ર કરનાર ૂ : રા. કશવ આર. વાઘલા ે (અમદાવાદ)

106

ટકો આપનાર : રા- રાઠોડ (અમદાવાદ) (એક ઐિતહાિસક પિ કાના આધાર યથાવત ક છૂ ે. )(૯)

સૌરા મા યં જો ધાર િતમા અમરલી ાત અ ગ યૃ ં ં ર ો છે. અલબત ત મહ તે ુ ં મ ય પિતત પાવન વડોદરા ટે ટ રાજવી સયા રાવ ગાયકવાડ ી (૧૮૬૩-૧૯૩૯) ની ક યાણની િતઓ ૃઅન સિવશષ ફર જયાે ે ત ાથિમક િશ ણ (૧૮૯૩) તમજ અમરલીમા ે ં ૧૯૦૮ મા રૌ યં મહો સવ િનિમ તે શ કરલી હો ટલ ન આપી શકાયે . જો ક ૧૯૧પ મા ગાધી એ ં ં બગસરાની લાકાત લઇ તન ુ ે ે (હાથવણાટ-ખાદ ે ે) કા ઠયાવાડ માચ ટું ં ે ર ક હુ ુ(ં૧૦) વળ તમન ર ટયો મ મહસાણા ે ેજ લાના વી રના ગગા હુ ં ં ન પાસથી મ યો તમ શાળ બગસરામા મળ ે ે ંહતી.અમરલી જ લાના વણકરો વણાટમા સમ જરાતં ુ - સૌરા મા ંમોખર હતા. વીરમગામની નાકાબાર ( ન નરકબાર તર ક િનદતાે ) તની ે

કુ લી ર કરવા ગાધી એ ૂ ં સ યા હ કર આ કુ લી ર કરવા ખા ી ૂઆપી હતી અન પાળ પણ હતીે . આમ Õસ યા હÕ શ દની ધોષણા બગસરાથી થઇ. ગાધી ના ં Õવણાટ ુ Õ રામ ભાઇ ગોપાળભાઇ બ ઢયા અન પ નીે ગગાબન પણ અમરલી ં ે (લાઠ ) ના જં . થો યાદ દવડાવી ુ ંલઇએ તો માચ, ૧૯૩૦ ના દાડ ચના ં ૂ ૮૦ સ યા ાહ ઓમા એક જ બના ં ંુ ુણ િપતા, અુ ન જમાઇ ે (૧) રામ બ ઢયા (ઉ.વ.૪પ) હરખ ુ

બ ઢયા (ઉ.વ.૧૮) અન જમાઇ ર ને હ રદાસ (ઉ.વ.રપ) અમરલી લાના જ હતા. અ ન બ ઢયા ન તો ના પડ રચના મુ ે ક કામ સો ુ ં

હ ુ.ં અમદાવાદના કોચરબ (હ રજન) આ મમા સવ થમ અ યં તં જ બનો વસવાટ ત ધાભાઇ દાફડાુ ુ ં ે ૂ ન પ નીે દાનીબહન અન ી લ મીે ુ

હતા.ં વળ લ મીન તો ગાધી એ દ તે ં ક લીધી હતી. બઇના બડકર ુ ં ેકાયકર રાણાભાઇ મકવાણાના લ બ ડાભાઇ જોડ લ નુ ું થયા પર ધર ં ં ુસસાર ઝાઝો ચા યોં ન હ ત ટાછડામા પ રણ ે ે ં .ુ ધાભાઇ તથા ૂ

107

લ મીએ (િપતા- ી બ નુ ેએ) ૧૯૪ર ના Õ સબરસ Õ સ યા હમા ભાગ ંલીધો હતો ધાભાઇએ સાબરમતી સ ૂ ે લ લમા કારાવાસ વઠયો હતોં ે .

ગાધી ના સપકમા રહ સામત નાન મારવાડ એ અમરલીમા ં ં ં ં ં ંલ મીનારાયણ મ દર ં (અ યજો માટના અલગ મ દરં ) બધાવવા ગાધી ન ં ં ેસમત કયા હતાં . ૬-૪-૧૯રપ ના દવસ અમરલીમા ગાધી આગમન ે ં ં ંુથ .ુ (અગાઉ ૧૩ ડ સ બે ર, ૧૯૧૬ ના દવસ ગાધી એ અમરલીની ે ંલાકાત લીધી હતીુ . - આઝાદ જગમા અમરલી ં ં .ૃ૩૦) અમરલી શહરન ેછવાડ આવલા યે ે જવાસમા સભા ભર દવમ દરના િનમાણની હરાત ં ંકરવામા આવીં . દવમ દર સમીપ લાય ેં ર માટ જ યા ઓછ પડતા ંવણકર હમીર માણ ર પોતા ખોર ઉદારતાથી અપણ કર દ ુ ુ ું ંુ ! જો ક તમન તમના ખોરડા માટ ઘરથાળની જમીનનો ગાળો આપવા ઠરા ે ે ે ુ ું ંહ ુ.ં (અમરલી લ મીનારાયણ મ દરનો હવાલ તથા હસાબ સવત ં ં ૧૯૮પ ના ઠ દ ુ ૧૧ સોમવાર તાર ખ ૧૭-૬-૧૯ર૯- જગ વનદાસ નારાણદાસ મહતા યાવ થાપક. .ૃ૧-ર) થોભણભાઇ મીઠાભાઇ લઉવા ે ( જરાત ુરાજયની િવધાનસભાના વ પીૂ કર રાઘવ ભાઇ લઉવાના િપતાે ) લાઠ ના મઘવાળ િશ ક ઠાભાઇ માણ ર પરમાર સામત મારવાડે ુ ં , શામ મારવાડ ઇ યા દના મહા ભાવોની મહનતન પ રણામ તાુ ે ે . ૯-૧૧-૧૯રપ ના દવસ વડોદરા ટે ટના દ વાન મ ભાઇ નદશકર મહતાના હ તુ ં ં ે િશલા યાસ થયો અન તાે . ૧૭-પ-૧૯ર૭ ના દવસ બા ે ૂ ( જ લા કલકટરે ) સીતલ સાહબના હ તે ે ે િતઓની ાણ િત ઠાૂ કરવામા આવીં . અમરલીના

યજોની અપાર આ ની હોવા છતા એક પણ ા ણ યં જ મ દરં ની િતઓની ાણ િત ઠાૂ કરવા આ યો ન હ. છવટ ચ જ દસાઇના ે ુ ુય નોન પ રણામ તમની એ ે ે ે નીયર ગ ઓફસમાના કાર ન ં ુ (મરાઠ )

સાર વત ા ણની સવા મળવી શકયા હતાે ે .(૧૧)

અમરલીમા આ અલાયદા યં જં મ દરના બાધકામ માટ ગાધી ની ં ં ંરણાથી શઠ જમે ે નાદાસ બ િપયા રપ૦૦/- અન શડ બા ે ે ુ

108

રામ ર દાસ બીરલાએ િપયા રપે ૦૦/- ની ઉદાર સખાવત કર હતી. મ દરની લાય ર માટ કિવ હાં ે નાલાલ અન સૌરા ે ે -જ મ િમવાળા ૂઅ તલાલ શઠ પોતાના સઘળા તૃ ુે ં કો દાન પટ આ યાે ંહતા.ં મહસાણા ંજ લાના કડ ગામના યજોનો િપયા ૧૪ નો અન અમદાવાદના ેમા તર લવ ઠાનો પાચ િપયાનો ફાળો મ દરના ચોપડ બોલ છં ં ે ે. બઇમા વસતા મઘવાળો અન સવણ એ પણ મ દર માટ દાન આ યાું ં ં ંે ે હતા.ં (હવાલ- હસાબ .ૃ૪) મ દરની લાય ર સચાલન અમરલી ં ં ંે ુહાઇ ુલમા મ કમા અ યાં ંે સ કરતા રાઘવ થોભણ લઉવા સભાળતા ે ંહતા. સાજની આરતી કત યં ંુ પણ તજ કરતા હતાે .(હવાલ અન હસાબે - ૧૭-૬-૧૯ર૯ .ૃ૪)

અમરલી લ મીનારાણયણ અ યજં મ દરના સ ય કાયકરં , લાઠ ના અ યજં શાળાના િશ ક ઠાલાલ માણ ર પરમાર લાઠ મા પણ લાઠ ૂ ંદરબાર પાસથી જમીન સપાદન કરે ં લાઠ મા અ યં જં મ દર િનમાણ ક ં ંુ ુહ .ુ ગાધી એ તમન ં ે ે ૭-૧-૧૯ર૬ ના દવસ પ લખી સહકારની ખા ી ેઆપી હતી.

બઇમા વસતા અમરલી ાતના યું ં ં જંોએ અ ય મઘવાળ ેસમાજના િમ ો- કાયકરોના સહકારથી બઇમા લમી ટું ં ે નરોડ એના લીરોઠડ ડ . વોડ ટબલની બા મા મ ની ચાલીના ક પાુ ં ંુ ઉ ડમા ં(પી. .સોલક માગ) એક રામ મ દર સ ન ક હં ંુ ુ .ુ સામ દા વાલા ેચાલમા રહતા દલતનતા રતના માહયાવશી સ ત ડાં ંે ૂુ .પી. .સોલક એ ંસારો એવો સહકાર આ યો હતો. ઉદધાટન તાું . રપ-૧ર-૧૯ર૬ ન ેધવાર બઇ ુ ુ ું િનિસપલ કમી ર એ.આર.દલાલના હ તે કરવામા આ ં ંુ

હ .ુ ના સ યકતા સામત નાન મારવાડં - શામ નાન મારવાડ ÕÕબ બલડં ુ ે ÕÕ ઉપરાત ગોિવદ ટાભા પરમાર અન ડાં ે .બાબાસાહબ બડકરના સ ટર બ હ ે ે ૃત હતકારણી સભાના સ ટર સીતારામ ે

નામદવ શીવતરકર મા તર ખાસ હાજર ર ા હતા. સીતારામ િશવતકર

109

ખ માટની દલાલ સાહબના નામની દરખા તુ ન ટકો આપ વચન ે ુ ંપણ ક હુ .ુ દરખા ત સામત મારવાડ એ ક હતીં ૂ (૧ર) (સાજ વતમાન રં ૬ ડ સ બે ર-૧૯ર૬) આમ ગાયકવાડ ટટનો અમરલી ાત તં ૃ , િશ ત

યજો ધારમા અ ણી હતોં . ાતંના સ યાં બધ િશ કો ા યં િવ તારના આભડછટના પાપ ા યે ે િવ તારની નોકર છોડ બઇ આ યાું હતા અન ેબઇ ુ ું િનિસપલમા િશ કની નોકર વીં કાર સમાજસવાના કાયમા ે ંસતત સ ય રહતા હતા. આ સઘળા મહા ભાવોએ તમની િનુ ે : વાથ, સમાજસવાથી ત કપરા કાે ે ળ સમ સમાજન ત કય હતોે ે ૃ . ગૌરવાતીત ંકય હતો.

સૌરા ઉપર રલ સકટ આ ં ુ તા. ૭-૮-૧૯ર૭ એ વાલપાખાડ , લ મીનારાણ મદ રમા મ દરના મદાનમા મઘવાળોની મીટ ગમા અ નં ં ં ં ંે ે , વ , આિથક સહાયની ટહલ નાખી રલ સકટ િનવરાણ સિમિતની રચના ં ંથઇ. ગોિવદ ટ . પરમાર તથા શામ નાન મારવાડ મ ીઓ તર ક ંસવા મત નીમાયાુ ે . ૧૪-૮-૧૯ર૭ ના દવસસ અ યે જં બડકર ેઆગવાન સરઘસ કાઢવામા આ ે ં ં.ુ કા ઠયાવાડ સકટ િનવારણ ફડ એક ં ંં ુકર સહાયકાયમા ગોિવદ પરમાર મોખર હતાં ુ

મહારા સાય રાવ ગાયકવાડના શાશનમા સૌરાં ના અમરલી ંાતનો સમાવશ થતો હતોં ે . પ રણામ યાે ં અ ૃ યાિનવારણની િત ૃ

ન ધપા ર ત ચાલતી હતીે . યાર સૌરા ની િ થિત િવષ નગીનદાસ ેસઘવી લખ છ તમ દયનીય હતી ં ે ે ે !! ÕÕ વડોદરા અન બી ં બ ચાર રજવાડાન બાદ કર એે ે ેં - બાક ના ટ કડાૂ , પછાત અન ે અધમ, નશાખોર યભચાર , રા -ઠાકોરો બોલ ત ે ેકાયદો ! વળ જસક લાઠ ઉસક ભસ- વા વાતાવરણ હ ંુ૧૮૬૦ ધી ુકા ઠયાવાડમા લખીત કાયદો ન હતોં ે . પોલીસ નહોતી, અદાલત નહોતી અન લ પણ નહ તીે . માથાભાર હુ ગારોન સ પણ ન થાય ત પરપરા ે ે ંહ આ પણ સૌરા ુ મા મા યં છે. વળ નાના મોટા ઘ ગાણા સતત ં ં

110

ચા યા જ કર ! આમ જનતાન મહા ાસ આપનાર બહારવ ટયાઓે ન ેÕવીરનર તર ક બરદાવવા ઝવરચદ મઘાણી વા સિન ઠે ં ં અન સમથ ેસા હ યકારો પોતાની કલમનો રઉપયોગ કય ત આ પરપરાૂ ે ં ં ુપ રણામ છે.....(૧૩)

દશી રાજયોની િવનતીથી કનલં એલકઝાડર વાકર સૌરા ે ં ના ં૧પ૩ ટલા નાના મોટા દશી રાજયો સાથ ે ૧૮૦૭-૦૮ મા મોરબી રાજયના ં ંુ ુ

નામના થળ કરાર કયા ન ે ે Õવોકર સટલમ ટે ે Õ તર ક ઓળખવામા આવ ેંછે.(૧૪) તમા પણ આ જ કારની િ થે ં િત વણવામા આવી છ ક સૌરા ં ે મા ંબળયાના બ ભાગ અને ે માર તની તરવાર વી અરાજકતા ણ ે ૂપ રિ થિત- વતતી હતી ગામો આ ખી સ ધુ ૃ હોય તો બી દવસ ેઃખી ઉજજડુ - વરાન ે ! આ એક ઘણી કાલ બીજો એવી અિ થે રતા ધા ધીભર રાજક ય પ રિ થૂ િતમા સૌરા ં ની વી રહ હતી.(૧પ)

સૌરા રાજયના થમ યુ મ ી ઉ છં રગરાય ઢબર ં ૧૯૪૯-પ૦ મા ગણોતધારો લાવી સાડાપા ીસ લાખ હકટર જમીન રયાસતોં ં , ભાયાતો, જમીનદારો, ગીરદારો, બરખાલદારો પાસથી ચવી ગર બ ગણોિતયા ે ૂંકણબીઓન વહચી આપી હતીે . થી આજના સૌરા ના પાટ દારોની અિ મતા સ ન શકય બ ુ ું છે.

સૌરા ના આવા ઢવાદ તમજ પછાત તે વાતાવરણમા ંસયા રાવ ગાયકવાડ પોતાના તાબાના અમરલી ાત ં (ઓખા મડળં ) મા ંધારાનો સિવશષ અ યુ ે જં ઉ ધારનો શખ કયો હતોં .: ભારતીય

સિવશષ સૌરા ે મા સમાજ ધારા માટ કાળા વાદળની પર કોર સમાન ં ુ ેકાય હ .ુ અહ બડકરે ચળવળના બીજ રોપાણા સમય જતા ર ં ુથયા અન વટ મા પ રલ ત થયા હતાે ૃ ં ં .

૧૭૭૪ થી બઇન વણનગર ુ ું ે CITY OF GOLD કહવામા આવ છે ેં . િવદશ પ કાર તન ે ે CITY OF TOILET સડાસ શહર ક છં ં ંુ ુ ે. પરલ,

111

ધારાવી વગર થે ળ લોકો લાે ુ મા હાજર જતા દખાય છં ે. ૧૭૭૪ થી આ ÕÕટોઇલટ સીટ ની સફાઇ કરનાર સૌરા ે ના મઘવાળો છ જયાર સૌરા ે ે ના સલામાનો અન ચમારોએ બઇ કતલખા ચલા ુ ુ ુ ુ ુે ં ં ં ં છે. ( દ યભા કર દિનક : કોલમ : આસપાસ, લખક કાિ તે ભ તા. ૧૯-૬-૦૮ વાર માથી ુ ંસાભાર)

અ ૃ યતાના પાપ અમરલીથી ભાવનગે ર હજરત કર બઇ ુ ંઆવલા આ સઘળા મહા ભાવોન અ ે ેુ ૃ યતાના આકરા ક ટોં ં નો કપરો ત અ ભવ હતોુ . પ રણામ આ મહા ભાવોનો માહયલો સવાના રગ રગાયો ે ે ેુ ં ં ંહતો. તમણ બઇ આવી અ યે ે ુ ં જં સમાજન િશ ત કરવાના કાયન ઉપાડ ે ેદ ુ.ં વખાના માયા રોટલા માટ બઇ હઝરત કર આું વલા સૌરા ે ના દલતોની વ તી આશર વીસક હ ર હતીે . કહવત છ બઇમા ે ુ ં ં ÕÕરોટલો મળ પણ ઓટલો ન મળે ે ÕÕ આ ઓટલો મળવવા અથાત રહઠાણ મળવવા ે ેઅન અ યે ર ત આજિવકા મળવી કે ુ લ હોવાથી તમણ મજ ર થી સફાઇ ે ે ૂકરવાનો ઘઘો વીં કાય હતો. તમની વ તીે નો મોટો જ થો વાલપાખાડ િવ તારમા હતો તની ન ક તીં ે મીશનની શાળામા સામતભાઇ મારવાડ ં ંિશ ક તર ક નોકર કરવા લા યા. આ કમાઠ રા વ યાુ ે ઓનો િવસતાર હતો. શાળાના ઉપલા માળ જ વ યાે ે ઓ િનવાસ હુ ું .ં તકલીફનો પાર નહોતો. ત સમય ભાવનગરના અ તલાલ ઠકકર ે ે ૃ (પાછળથી ઠકકરબાપા તર ક ણીતા ભીલ સવકે ) િુનિસપલમા ઇજનર હતાં ે . તમના સહકારથી ે થળ બદલી . .હો પીટલ સામ આલીશાન ી સે ેં સ બ ડ ગના લીુ મ ખો ના મકાનમા શાળા ખસડવામા આવી મા ચારક ઓરડા હતાં ં ંે . એકદર ં યવ થા- િવધા સાર હતીુ . (દોશી ટ ના નીમના ુ ૧૮-૬-૧૯૭૧ ના વાસીમાના લખન આધારં ે ે )

બઇમાની દલત િતનો ભાવ આ મહા ભાવો ઉપર થાય ત ુ ૃ ું ં ે વાભાિવક છ તમણ ે ે ે ૧૯૧૧ મા ંમઘવાળ ધારક સભાે ુ નામની સ થાં ની થાપના કર . આ સ થાં મઘવાળ સમાજની ગિતની િનયાદ હતીે ુ .

112

યાજખોર પઠાણો અન મારવાડ ઓના સક માથી કતે ં ં ુ અપાવવા, ઓગ ટ ૧૯૧૩ મા ંમઘવાળ સહાય મડળ નીે ં થાપના કર . ૧૯૧પ મા ંઋણ િવમોચક મડળં ની થાપના કર હતી વળ તના ઉપ મ સવ ટે ે સ ઓફ ઇ ડ યા સોસાયટ ના મકાનમા એક દવાખા પણ શ ક હં ુ ુ .ુ તમજ ેવાચનાલય પણ શં ક હુ .ુ ફર પટ મા તુ ું ંે કોવા તં ુ કાલય ચાલીઓમા શ ક હં ુ .ુ ધીરાણ મડળ ારા મઘવાળ સમાજન ઋણમાથી ં ંે ેકત કયુ .

ધાિમકતા એ મઘવાળ સમાજનો ળ ત સ કાે ૂુ ં ર હતો. ધાિમક થળ પણ હો જોઇએ તથી તમણ બઇ નગરપા લકા પાસથી િવના યુ ુ ું ંે ે ે ે જમીન મળવી લગભગ ે ૬પ૦૦ િપયાના ખચ લ મીનારાયણ ુ ં દર ુ ંમ દર સ ન કરવામા આ ં ં ં ંુ ુ હ ુ.ં ઝાઝરકાના વં .સવગણદાદાની જ યાના ગોિવદરામ મહારાજના હ તે ૧૯ર૩ મા મ દરમા િતઓની ં ં ં ૂાણ િત ઠા કરવામા આવી હતીં .(૧૬) ડા.બી.આર. બડકર ે

અ ૃ યો ધારની િતનો ારભ ૃ ં ૧૯૧૯ થી કય હતો. ર૭ આુર , ૧૯૧૯ ના દવસ તમણ ે ે ે સાઉથબરો સિમિત સમ અ ૃ યોની કફ યત ર ૂકર હતી. છ પિત શા મહારાજના આિથક સહયોગથી ુ ૩૧, ુ૧૯ર૦ થી કનાયકૂ નામના પા કનો ારભ કય હતોં . સોશીયલ સવ સ લીગ ંુમકાન દામોદર ઠાકરસી હોલ-પરલ િતથી ધમધમ હૃ ુ .ુ સૌરા ના સઘળા મહા ભાવો સોશીયલ સિવસ લ ગ જોડ સકળાયલા હોવાથી ુ ેંપરલની બડકર તીથી પ રચત હતા એટ જ ન હ પર તમા ે ેૃ ુ ું ં ંસ ય ર ત ભાગ લતા હતાે ે . આમાના કટલાક િવ લ રામ િશદ ં (૧૮૭૩-૧૯૪૩) ની સ થાં મણ ાથના સમાજે ( ોસમાજ) થી રણા ે પામી ૧૯૦૬ મા થાં પના કરવામા આવી હતીં . ત ે The Depressed Class Mission

Society of India સાથ સકળાયલા હતાે ેં . ના ખ યાુ ય િત નારાયણ ૂગણશ ચદરવાકર ે ં (૧૮પ૩-૧૯ર૩) હતા. યાય િત સર ચદરવાકર બઇ ૂ ં ંુઇલાકા લ જ લે ેટ વ એસ બે લી (કાઉ સીલ) ના ૧૯ર૭ મા ં થમ અ ય હતા. તમજ ે ૧૯૦૦ મા લાહોર કામ થયલ ક સ પ ના ં ુ ે ે ે ૧૬ અિધવશન ે ુ ં

113

અ ય થાન પણ શ ભા ુ ંહ ુ.ં ત સ થાે ં ારા અ ૃ ય માટની શાળાઓ પણ ચાલતી હતી. કટલાક ાથના સમાજથી પણ ભાિવત હતા ડ ડે કલાસ િમશન સોસાયટ ઓફ ઇ ડ યા (૧૯૦૬) એ ૧૯ર૩-ર૪ મા ણીતા ં –

વગોવાયલા ે વાયકોમસ યા હ મ દર વશ સ યાં ે હમા ંભાગ લીધો. નો તની રણાદા ી સ થાે ે ં ાથના સમા િવરોધ કય હતો. કારણમા તમણ ં ે ેબોદો લાસો કય ક ાથના સમાજ િત મા માનતા નથીુ ૂ ૂ ં . તમન કવી ે ેર ત સમ વ ે ુ ં ક આ સ યા હ િત માટ નહ પર અ ૂ ૂ ં ુ ૃ યોના અિધકાર માટનો હતો. (વાયકોમસ યા હમા ગાધી એ મ દરના ં ં ં

ર ઓન મળ સમાધાન કરવાના િન ફૂ ે ળ ય નો કયા હતા.) તમણ ે ેસ યા હમા ભાગ લવા પણ ક હં ં ં ંે ુ ુ .ુ પણ ભાગ લીધો નહોતો) આમ સૌરા ના આ કાયકરો સ ય ર ત િવિવધ સ થાે ં ઓ સાથ સકળાયલા ે ેંરહતા અન સમાજસવાની િતઓમા ત રહતા ડાે ે ૃ ૃં .બી.આર. બડકર ેર૦-૭-૧૯ર૪ ના દવસ ે બ હ ૃત હતકારણી સભાની થાપના કર મા ંસૌરા ના ગોિવદ ટાભા પરમાર, સામત નાન મારવાડં , શામ નાન મારવાડ અન ઝીણાભાઇ ળ ભાઇ રાઠોડ સ થાે ૂ ં ની યવ થાપક સિમિતના સ ય હતા. જયાર સામત નાન મારવાડં , શામ નાન મારવાડ (બ ને બ બલડં ુ ે ) ટ મડળમા સ માં ં નીય થાન પા યા હતા. તમની સામા જક સવાની કદરદાની કહ શકાયે ે .(૧૭)

આથી ફ લત થાય છ ક બઇમાે ુ ં ંવસતા સૌરા નો દલત સમાજ સિવશષ તના કાયકરો ડાે ે .બી.આર. બડકરની િતથી ભાિવત હતાે ૃ . તમની સ થાે ં મા તમના કાય મોમા સામલ રહતા હતાં ંે ે . િસ ધુ મહાડસ યા હમા પણ સ યાં ં બધ સ યાં હ તર ક ભાગ પણ લીધો હતો. ૧૯૩૦ ના કાલારામ મ દર વં ં ેશમા પણ મઘવાળો મોખર હતાં ે .

ÕÕ ચવણના હ ુઓની વત ક સામ હર પોકારુ ે ..ÕÕ

તા. ૩૦-૪-૧૯ર૭ ન શિનવાર સા ે ં (વોડ નવ) દાદર િુનિસપલ ચાલના કપાઉ ડં મા અ ં ૃ ય સમાજના લોકોની હર સભા મળ મા ં

114

મહાડ કામ સવણો ારા અ ુ ૃે ય સ યા હ ઓ ઉપર થયલા મલાન ે ેુસ ત શ દોમા વખોડતો તમજ આગામી મહાડ સ યાં ે હન સમથન ેઆપતા તાવ પા રત કરવામા આ યાં હતા. આ સભાના ખ થાુ ન ેાથના સમાજ સચાર સઘના આગવાન ી ં ં ે .બી.િ વદ ખ થાે ુ ન ે

હતા. સભામા ં ડા. બડકરે (બ હ ૃત હતકારણી સભાના) અન સ ટર ે ેસીતારામ નામદવ િશવતર, તમજ ે ડા.પી. .સોલક એં ઉપિ થત રહ વચનો કય હતા.ં ગોિવદ ટ .પરમાર અન શામ મારવાડ આ ે

સભાના આયોજકો તથા વકતા પણ હતા.

આ અગાઉ ર૭ માચ, ૧૯ર૭ ના દવસ દાદર ે િુનિસપલ ચાલમા ંપણ મહાડ સ યા હના સમથનમા તમજ ં ે સવણોના મલાન વખોડવા ં ુ ેિવરોધસભા આયોજન થ હુ ુ ું ં . મા સૌરા ં નો મઘવાળ સમા મોટ ેસ યાં મા ઉપિ થં ત ર ો હતો. બઇમા મઘવાળ સમાજ સભા કર ત સમ ુ ં ં ે ેશકાય પર છક અમરલી કામ પણ સમથન સભા મળ છં ુ ુે ે ે ે.

ગોિવદ ટ .પરમારના ય નોથી અમરલીના લ મીે નારાયણ મ દરના ાગણમા તાં ં ં . ૧૦-૧૧-૧૯ર૭ ના દવસ થોભણભાઇ મીઠાભાઇ ેલઉવા ે ( જરાત રાજય િવધાનસભાના પીુ કર વ. રાધવ લઉવાના ેિપતા ી) ના ખ થાુ ન મઘવાળ સમાજની સભા મળ હતીે ે . મા મહાડ ંસ યા ાહ સમય મહાડમા ઢવાદ સવણો ારા અ ે ં ૃ યો ઊપર હ ચકારો મલો કરવામા આ યોુ ં હતો તન વખોડતો તમજ આગામી મહાડ ે ે ેસ યા હન સમથન આપતા તાે વ પા રત કરવામા આ યાં હતા. ડા.બી.આર. બડકરના ન વે ે ૃ મા થયલ મહાડ સ યાં ે ાહ સમય છક ે ેઅમરલીમા િવરોધસભા લવામા આવી હતીેં ં . ના સમાચાર ડા. બડકરના ેમરાઠ સા તા હક બ હ ૃત ભારત ના વાર તાુ .રપ-૧૧-ર૭ના કમા ં ંનીચ માણ િસ ધે ે કરવામા આ યાં હતા. (૧૮)

115

સમારભ તમજ અ યં ે સમાચાર અમરલી (કા ઠયાવાડ)

ÕÕ વાર તાુ . ૧૦-૧૧-૧૯ર૭ના દવસ અમરલીમા લ મીે ં નારાણ મ દરમા મળ હતી ી ત થોભણ મીઠા લઉવાનીં ં ુ ે અ ય તામા ંઅ ૃ યવગની હરસભા મળ હતી. સભામા મસસ શાતારામ પોટનીસં ંે , પાલાલાખા, હમીરમપાે , માયા, ખોડા વગર હ થોે ૃ હાજર હતા.ં સભામા નીચ માણના ઠરાવ પસાર કરવામા આ યાે ે ં ંહતા. ÕÕઅમરલીમા મળલી અ ેં ૃ યવગની આ સભા -ડા. બડકરના ે

ખપુ ણા હઠળ તા. રપ ડ સ બે ર મહાડ કામ શ થનારા સ યાુ ે હન ેપોતા સ ણ સમથન આપ છું ં ૂ ે ે.ÕÕ આ ઠરાવ ઉપર હાજર રહલી મડળ એ ંભાર આ ોશ વકના વચનો કયા હતાૂ .ં બ હ ૃત ભારત (મરાઠ સા તા હક) .ૃ૧૩૬(૧૦) વષ :૧: ક :૧૭-૧૮ તા. વાર રપુ -૧૧-૧૯ર૭

ત ીં કાશક : ડા.ભીમરાવ રામ બડકર બારે -એટ લો. રહ મ બ ડ ગ, પ ચવાડ , પરલ, બઇું

૧૯ર૭ના અરસામા દરતી કોપ થયોં ં ુ . જરાત સૌરા ુ ઉપર રલ સકટ આવી પડં ં.ુ બઇના અ યું ં જંો પોતાના ઃખી બાધવોની હાુ ં ર ધાયા! નારણભીખા રાઠોડ, ગોવ દ ટ .પરમાર, શામ નાન મારવાડ , ઝીણા ળ રાઠોડએ અ યૂ લગભગ ર૮ કાયકરોના સહકારથી (પિ કામા ં ૩ર નામ છે.) રિવવાર તા. ૭-૮-૧૯ર૭, વાલપાખાડ મા હરસભા આયોજન ં ંુક અન ફાળો ઉધરાવવા તમજ તન આ સાગક યુ ુે ે ે ે ં વ થા કરવા સિમિતની રચના (અ યજં સકટ િનવારણ ફડં ં ) કર તમજે તના સ ટર ે ેતર ક યામ નાન મારવાડ અન ગોિવદ ટે .પરમારન માનદ ેમ ીઓ તર ક સવા મત નકક કયા હતાં ેુ . ત બીે .વી. સમા છપાયલી ે ેંપિ કા- િતના દ તાૃ વજ તર ક અહ ક છે ૂ ે.

116

અ યજં સકટ િનવારણ ફડ સિમિતના ઉપ મ તાં ં ે . ૧૪-૮-ર૭ ના દવસ ે ુબંઇમા વસતા જરાત અન કા ઠયાવાડના અ યં ંુ ે જો સરઘસ ુ ંબપોર ચાર વાગ વાલપાખાડે , લ મીનારાયણ મ દરથી નીકળ ં. .ઇ પીતાલ, ભ ડ બ ર, પાચ નીં ુ , ાફડ માકટ ર તે ઝવર બ ર ે

થઇ, લ રુ ે , માધવબાગ ગીરગામ, બક રોડથી સટ હ ટર ડ, ઓપરાહાઉસ ેગીરગાવ ચીરાબ ર, ધોબીતળાવ, કાલબાદવી, િવ તારોમા ફર હં ંુ .ુ સરઘસમા ભજનમડળ ઓ પણ હતીં ં . સરઘસ ારા અસર ત લોકો માટ નાણા,ં કપડા,ં અનાજ તમજ અ યે જ ર યાતની વ ઓુ દાન પટ મળવી ે ેહતી. મ ય થ સકટ િનવારણ કિમ ટ ારા સવ ટં સ ઓફ ઇ ડ યા સોસાયટ ના પદાિધકાર .ક.દવઘર અન સીે .એસ.દવળ મા તે રન ેમોકલાવી હતી. સરઘસ ન વુ ૃં ે યામ નાન મારવાડ અન ગોિવદ ેટ .પરમાર (સ ટર ઓે ) ક હુ ુ.ં આમ આ સઘળા કાયકરોએ એક વની ઉદા ત ભાવનાથી TEAM SPRIT થી કામ કરતા હતા. નો એક સગ ંદશરા મહો સે વ સમલનં ે છે. આ સમયગાળામા ં (૪ સ ટ બર, ૧૯ર૭) ડા.બી.આર. બડકર ે Õસમાજ સમતા સઘંÕની થાપના કર હતી અન ેપોતાના Õબ હ ૃત ભારતÕ ઉપરાત ં ÕસમતાÕ નામના પા કનો ારભ કયં હતો ના ત ી ગોવધન ા ણ ાિતના દવરાવ િવ ં ુનાઇક (૧૮૯પ-૧૯૬૧) ની િનમ ક કર હતીું . નાઇક મહાડ તળાવ સ યા હમા પણ મોખર ંહતા. ડા.બી.આર. બડકર ગોળમ પ રષદ માટ થાે ે ન ક યાુ ર ર/૧૦/૧૯૩૦ દવસ દામોદર હોલમા ે ં (પરલ) તમ સ માે ુ ં ન ક હુ ુ.ં માનપ અન થલી અપણ કર હતીે ે . પોતાના વચનમા ડાં . બડકર ેદવરાવ નાઇકના કાય ની શસા કર ક કં ુ , દવરાવ નાઇક, મારો જમણો હાથ છે.(૧૯) ડા. બડકર ારા રે ૪, નવ બે ર, ૧૯૩૦ જનતા (THE PEPLE) નામ પા ક શ કરવામા આ ુ ું ં .ં તના ત ી તર કની જવાબદાર પણ ે ંદવરાવ નાઇક કટલાક વષ સભાળ હતીં . ડા. બડકર લડન ગોળમ ે ેંપ રષદની કાયવાહ ના સઘળા અહવાલ દવરાવ નાઇક મરાઠ ભાષાતર ુ ં ંકર અ ૃ યોનો ખલતો નામ િ તે ુ કા િસ ધ કર હતી. તમના ારા ે

117

દલતોન ય ોપવીત ધારણ કરાવવીે , સ હભોજન આયોજન કરુ ુ.ં ઇ યા દ કાય મો સામા જક સમરસતા િનિમ તે કરવામા આવતા હતાં . આ સામા જક સમરસતાના એક ભાગ પ યગમ સે ેં હ ુ એસોસીએશન, બઇ હ ુ ં ુ મહાસભા, બઇ હ ુ ં ુ મડળ તમજ અ યં ે લગભગ ૬૦ ટલી સ થાં ઓના ઉપ મ તાે . ૧ર, ઓકટોબર, ૧૯ર૯, શિનવાર હ ુઓના પવ િનિમ તે બઇ ુ ંહ ુઓના સમલન તમજ સરઘસનો કાય મ આયો જત કરવામા આ યોં ંે ે હતો.

સરઘસ ગીરગામ બક રોડથી નીકળ શહરના દા દા િવ તાુ ુ રો (સટ હકટ રોડ, કનડા ીજે , ગોવા લયાટક) ગોવા લયા ટ ક મદાનમા ે ંશા ોકતિવિધથી Õશમી જનૂ Õ કરવામા આ ં ં.ુ અખાડા ારા ગકસરતના યોગપણ કરવામા આ યાં હતા.

આ સમલનમા દરાય જયકરં ં ંે ુ ુ , ડા.પા રગ બીુ ં ં .કાણ ે ( થમ ભારત ર ન), ડા.બી.આર. બડકરે , કનૈયાલાલ નશીુ , શઠ ધન યાે મ બીરલા, શઠ જમનાદાસે , મહતા, ડા. .વી.દશ ખુ, સર ષોતમદાસુ , ડા.નારાયણ ડ . સાવરકર, ઇ યા દ હ ુ નતાઓએ વચનો કર િતભદનો િવરોધ ે ેકર હ ુ સમાજન સશકત કરવાનાે ં ઉ યે કત વચનો કયા હતાુ . સરઘસની પિ કામા જ પં ટતા કરવામા આવી હતી કં

ÕÕ આ સરઘસ તમામ હ ુ ભાઇઓ ૃ ય- અ ૃ ય ગણાતા ભાઇઓની સાથ કાઢવા ઠરાવ છે ે ેુ ં . તમા યાે ં ત તનો કોઇપણ તનો ભદભાવ વગર તફાવત રાખવામા આવશ ન હે ે ેં . તથી ઓની આ ેબાબતમા સહા િત હોય અન ઓ િતભદ ર કરવાની તરફણમા હોય ં ંુ ૂ ે ે ૂતવા તમામ હ ે ુઓન િવનતી છે ેં . હ ુ ભાઇઓ અન બહનોએ આ સરઘસ ેસમલનમા તઃકરણ વક જોડાઇ ભાગ લવા અમ િવનતી કર એ છ એં ં ંે ૂ ે ે .(ર૦) આ કાય મના આયોજક સામત નાન મારવાડ અન ગોિવદ ટં ે . પરમાર મોખર હતા.

118

આ કારના એક બી સામા જક સમરસતા અ ૃ યતા િનવારણના કાય મની િવગતો : વદશી ી ટ ગ સ ે (મબઇં ) મા છપાયલી પિ કા ં ેારા ા ત થાય છે.

ÕÕ અ ૃ યતા િનવારણ સિમિતના ઉપ મ ાવણ દ ણમા તાે ૂુ . ર૭-૮-૧૯૩૧ ના દવસસ સવાર ે ( ટા.ટા.) ૧૧ વાગ વાલપાખાડ ેલ મીનારાયણ મ દરના પટાગણમા ં ં ં ÕÕય ોપવીત ધારણ સમારભં ÕÕ ુ ંઆયોજન કરવામા આ ં ુ છે.ÕÕ આ સગ કનૈયાલાલ નશીં ે ુ , પ ડત ં

નાથ શમા, એસ.ક.પાટ લ, લ મણ ઓઘળ ઇ યાે દ મહા ભાવો ુઉપિ થત ર ા હતા.

આ કાય મના યુ આયોજન ણીતા કટર પાલવણકર બા ,ૂ શકરરાવ મ હાં રરાવ પાટ લ, ડા.માઘવ ભૈરવ ઉદગાવકર, ડા ા રવ મગો દયા, યામ નાન મારવાડ , રવ લાલ દાણાવાળા, િવ લ રાણો અ હરકર દવ એમ. રાઠોડ, દસાઇભાઇ ાગ ભાઇ મકવાણા, બાલ ણૃ નો દવ ખકર ઇ યા દના ં નામ પિ કામા છપાયલ છં ે ે. અલબ ત આમા ગોિવદ ટં .પરમાર નામ જણા નથીુ ું ં . ત ન ધપા ેબાબત છે.અહ મશ: ગાધીવાદ અન બડકર કાયકરો અલગ પડતાં ે ે , અલગ િત કરતા નજર પડ છૃ ે.

મઘવાળ ધારક સભાે ુ ( બઇું ) સ ટર સામત નાન મારવાડ એ ે ંએક પિ કા િસ ધ કર હતી. ના શ દો નીચ માણ છે ે ે.

119

મઘવાળ ધારક સભાે ુ અ યજંોની હરસભા

બઇમા વસતા સવ અ યું ં જં ભાઇન ે (મઘવાળે , ઢડ,ભગીં ) ન તા વકૂ , િવનતી ક હાલા આપણા અ ં ં ૃ ય ગણાતા વગ તરફથી નામાૂ ,ં અમદાવાદ, તથા બઇમા હ ુ ં ં ુ ધમના મ દરોં મા દાખલ થવા અન ં ેહ ુ તર કનો આપણો સમાન હકક મળવવા માટ સ યાે હની લડત શ કરવામા આવી છં ે. તન ટકો આપવા તથા આપણા તરફથી તમા ભાગ ે ે ે ંલવા માટ વે યસવકો મોકલવા અન નાણાની મદદ આપવા ન ફડ જમા ં ંે ે ે ંકરવા બાબતમા િવચાર કર યો યં ત ઠરાવ કરવા માટ હરસભા ેબોલાવવામા આવ છં ે ે.

સભા થું ળ :- વાલપાખાડ , .ુચાલઓ કપાઉ ડું ં ી લ મીનારાયણ મ દરની બા માં ંુ સમય :- તા.રર-૧૧-૧૯ર૯, વાર રા ુ ે ૮.૩૦ ( ટા.ટા)

ખ ુ :- નારણ ભીમા રાઠોડ

સવ ભાઇઓ સભામા હાજર રહં , તમજ તને ,મન,ધનથી મદદ કર પોતાના ધમા ભમાનની અન િતઅભયાનની લાગણી બતાવી આવશ એવી સ ણ ે ે ૂંઆશા છે.

ી લ મીનારાયણ મ દરું ં લી. આપનો ન સવકે

વાલપાખાડ , બઇું સામત નાન મારવાડં તા.૧૯-૧૧-૧૯ર૯ સ ટર ે મઘવાળ ધારક સભા ે ુ

120

આ પિ કામા ં ૪૬ નામોની યાદ મા યાં મ નાન મારવાડ લ મણ રા ગોહલુ , ઝીણાભાઇ ળ ભાઇ રાઠોડૂ , ગીગા હમીર બા રયા, ભાણ ના રાઠોડ વા ણીતા નામો પણ છં ં ે. આ ઉપરાત ં ૧૯ર૯ ના ફ આર ના થમ સ તાુ ં હમા બઇ ં ંુવાલપાખાડ મા મઘવાળ સમા ડાં ે . બડકરના ખ થાે ુ ન જગી સભા ે ંકર બડકર ચળવળમા પોતાની આ થાે ં ગટ કર હતી.(ર૧) ૧૯૩૦ ના નાિસકના કાલારામ મ દર વશમા ં ંે (રામ ડુ ં ) મોખર રહનારા સૌરા ના રામા પાલા મા એ અનક સૌરા ે વાસી મઘવાળો સાથ ે ેસ યા હ કય હતો. તઓ આગળ જતા ડાે ં . બડકરના પ ેશી.કા.ફડરશનના તરફથી ૧૯૪૬ મા નાિસક ં િુનિસપલમા કાઉિ સં લર તર ક ટાયા હતાૂં . તઓ શીડ ડે ુ કા ટ ફડરશનની વક ગ કિમ ટના સ ય પણ હતા.(ર૩) ડા.બાબાસાહબ બડકર ધમાતરની ધોષણા માટ યવલા ે ેપ રષદમા જતા વ ં ં ૂ નાિસકમા રામાભાઇ પાલાભાઇ મા ન યાં ંે (નાિસકમા)ં િવસામો પણ કય હતો. (રર) વ ચે ૧૯૩૦ મા સૌરા ં ના મઘવાળે -ઋિષ સમાજ ર૮-૧૦-૧૯૩૦ ના દવસ ઝીણાભાઇ ળ ભાઇ રાઠોડના ખ થાે ૂ ુ ન સર કાવસ જહાગીર ે ંહોલમા સ માં ન કર માનપ અપણ ક હુ ુ.ં (ર૪) ડા.બી.આર. બડકર લડનમા ગોળમે ેં ં , પ રષદો (૧૯૩૦-૩૧) ગજવી દ ધી. અ ૃ ય સમાજના ઃખદદન તરરા ુ ે ય મચ ઉપર ક ં ૂદ ુ.ં પ રણામ સમ ભારતમા ડાે ં .બી.આર. બડકરન અ ે ે ૃ ય સમાજ પોતાના ÕÕમસીહાÕÕ તર ક માનવા લા યો. સૌરા ના આ ત સમા ૃપણ તમાે ં પોતાનો ર રા યોૂ ૂ હતો. ી ગોળમ માટ થાે ન કરવાની વ સ યાૂ ં એ તા. ૪-૧૧-૧૯૩ર ના વારના દવસ વાલપાખાડુ ે , લ મીનારાયણ મ દરના ાગણમા રા નવ વાગ ડાં ં ં ે ે . બડકરના સ કાે ર- સ માનનો એક ભ ય સમારભ આયો જત કરવામા આ યોં ં હતો. સભા ુ ં

121

ખ થાુ ન રતી માહયાવશી સ ત ડાે ૂુ ં .પી. . સોલક બરાજમાન હતા ં(રપ) ૧૯ર આપના િવ ા મઘવાળ ાિતબ ઓુ ુે ં ના નામ સાથ ડાે .બી.આર. બડકર ભ યે ુ ં સ માન કરવામા આ ં ં ુ હ ુ.ં (સ માનપ આ સાથ ે

સામલ છે ે.) સ માનપ જરાતી ઉપરાત મરાઠ ભાષાુ ં મા પણ ી ટં કરવામા આ ં ં ુહ ુ.ંસ માનપ શીષક હતી ુ ં ÕÕ

યજં આલમના મહાન ઉ ધારક ડા. બડકરે ÕÕ

આ સ માનપ મા વીર મધમાયાની શહાદતન સભાળ આજ ધીની ં ંે ે ુસવણસમાજ ત નૃ તા વણવી ડા. બડકરના ના કરાર ધીના કાય ની ે ૂ ુસશા કરં , ગાધીં ના ાણ બચાવનાર તર ક વણવી તમન ભારતના ે ેકટ વોશ ટુ નની ઉપમા આપી તમના દ ધા માટની ાથના કરવામા ે ુ ં

આવી હતી.(ર૬)

અ યજં આલમના મહાન ઉ ધારક મા યવર ડા.ભીમરાવ રામ બડકરે

એમ.એ.પી.એચ.ડ .ડ .એસસી. બાર એટ.લો. બઇું

પરમ જય બાબાૂ સાહબ, અમો બઇમા વસતી સમ મઘવાળ ાિતું ં ે (કા ઠયાવાડ યજંો) આપ ી વા વીર ષન આ માનપ અપણ કરતા અ યુ ે ં તં હિષત થઇએ છ એ. માનનીય મહાશય, આજથી આઠમી શતા દ વ મહાન િસ ધૂ રાજ જયિસહના સમયમા ંઅ ૃ યતા પી ઘોર કાળ યાિપ ર ો હતો. વખત ચરઃ મે રણીય મઘમાયા વા અ યે જં સત મહા માં એ અ ૃ યતાન ર કરવા પોતાના ે ૂદહ બલદાન આ ુ ું ંહ ુ.ં એવા મહાન આ માની આ િત લવા છતા પણ ૂ ે ં

122

ઢ તુ હ સમા તની અવગણના કર મહાન પાતક વહોર લી છુ ે ેુ ં . એટ જ ન હ પર અ યાુ ું ં રની ઘડ ધી આ કુ હવાતા ૃ ય સમાજન ેઅ ૃ યતા પી પાપ ાયિ ત કર લવાના ઘણા ઘણા અવસરો સાપડયા ુ ં ંેહોવા છતા પણ તન ઠોકર ઉઠાવી દઇં ે ે , હમશા વચનભગ જ કરવા સાથ ં ંે ે

યજંોન જયાના યાે ં ંજ રાખવામા સતોષ મા યોં ં છે. વીસમી સદ વા ગિતમાન જમાનામા પણ એ રા સી ં ઢ અન મ યે ુ વ ચે દરતના ુ ં ુ

િનયમ િવ ધ મહાપાતક ર કરવા આ કહવાતી ઉજળયાત કોમ ુ ં ૂ ેજરાપણ યાય િત દાખવી નથીૃ . આ કહવાતા અ ૃ ય સમા ધમના ખોટા બહાનાની સાથ રહ સૈકાઓ થયા કરોડો અ યે જં ભા ઓન સદ ના ં ુ ેલામ બનાવી કચડ હણી નાખવા વો મહાન હોુ ુ કય છે. કદ પણ

માફ કર શકાય તમ નથીે . આવા ન ણા ઉજળયાતો પાસથી બદલો ુ ેવાળવા આજની ઘડ ધી આપણા હાથમા એકપણ સાધન ક ઉપાય ુ ંસાપડયો નથીં . પર અમો ણીન અભમાન ધરાવીએ છ એ કં ુ ે , એ ઢગત સમાજની સાન ઠકાણ લાવવા આપ વા સમથ ષોનો અ ે ુ ૃ ય િતમા જ મં થયો છ ત માટ અ યે ે જં કોમ પોતા અહોભા યું સમ છે.

આપ મહાન આ મા પછાત વગમા જ મીં ાથિમક કળવણીની માડ ન છક િનયાની મહાન િનવિસટ ઓમા સમાજશા ં ંે ે ુ ુ , અથશા તથા કાયદાની ચી પદવી ા ત કર સરકાર લો કોલજમા ોફસર અન ે ેંગવનર-ઇન-કાઉિ સલના સ ય હોવા ઉપરાત યં જંોના ખરા રાજ ાર નતા તર ક આપ યાે ે િત મળવી છે ે, ત બદલ અમો મગ ર થઇએ છ એે . સાયમન કિમશન, ટાટ કિમ ટ તથા લોધીઅન કિમ ટ સમ અખલ હ દના દલતોના ઃખનો ખરો કસ ર કરુ ૂ , નામદાર શહનશાહની સરકારન આપવા ધારલા ભાે ં રત વરાજય રાજયબધારણની મળલ ુ ં ં ેથમ અન િતય વ ળ પ રષદમાે ુ ,ં હ દના અ ત વગના માનવ હકોની

મજ ત હાથ લડત ચલાવીુ ે , ભાિવ રાજત મા યં ં જોન વે ત તા મળવી ં ેઆપવા બ વલી અ યે ૂ સવા માટ અમો હા દક ધ યે વાદ આપીએ છ એ. અન ઐિતહાિસક નાે ૂ - કરાર વખત દલતો સ ણ હત નના જોખમ ે ૂ ેુ ં ં

123

ળવવા આપ દખાડલી મા ણક અડગતાની મ જય મહા માે ૂ ગાધી અ યં ંુ ૂ વન બચાવી હ દ દશની મહાન સવા બજવી છે ે, તની અમો ખરા તઃકરણથી કદર કર એ છ એે . થમ તથા િતય ગોળમ પ રષદમા સમ તે ં હ દના યજ િતિનિધ તર ક આપ ઐિતહાિસક કામ કર બતા ે ુ છે. તવી જ ર ત ે ે

આગામી ગોળમ મા પણ યે ં જનો વધાર મકકમ ણ ર કરશો એની ૂ ૂઅમો અભલાષા રાખીએ છ એ. અન સગ આવ કા ઠયાવાડની સ થી વ ે ેં ુ ુઅન કારમી અ ે ૃ યતાનો વહલામા વહલી તક હાથ ધરવા અમો ંભાર વક ૂ િવનતી કર એ છ એં , કારણ હ દના બી ભાગો કરતા ંકા ઠયાવાડમા આ અધોર અ યાં રચાર વ મા વ ગભીર ર ત વત છ ુ ું ં ે ેઅન તનો નાશ કરવા જયા ધી રાજ ાર સ તાે ે ં ુ અન કાયદો હાથમા લઇ ે ંનકકર ઉપાયો યોજવામા ન હ આવ યાં ંે ધી બી કોઇ પણ યોજના કામ ુલાગી શકશ ન હે . અધોર અ ૃ યતાએ ઉ નિતની બધ ક ધલી અનક ં ે ેબાર ઓન ગ ઉપિ થે ે ત થયલા રોટલાના વીસ હ ર ટલા વણકર ે ેભાઇઓન બઇમા ગલીચમા ગલીચ કામ કરવા ઉપરાત ખરાબ વન ે ુ ં ં ં ંજરાવાની ફરજ પડ છુ ે, તવાઓન આપ ન હ જ લશો એવી અમાર ે ે ુ

ખરા દયની ાથના છે. અમ રકામા ડાે ં . કટ વોિશ ટુ ન ની ો િતમા જ મીે ં પોતાની કોમન ેલામગીર ના ગઝબનાક ઃખોમાથી છોડાવી જગતના ઇિતહાસમા પોતા ુ ું ં ં ંુ

નામ અમર ક છુ ે. તવી જ ર ત હ દે ે દશમા આપ યેં જંોના ઉ ાર માટ અવતર લીધો હોવા અમો માનીએ છ એું . અન ધમના ખોટા ત અન ે ૂ ેબહાના હઠળ ઠોક બસાડવામા આવલી અ ે ેં ૃ યતા પી ઢનો સામનો કરવામા આપ સ ણપણ િવજય મળવો અન ત માટ પરમ પા ં ં ૂ ે ે ે ે ૃપરમા મા આપન દ ધા આપ એવી અમાર ન ાથના છે ે ેુ . અમારા આમ ણન માન આપીં ે , અ પધારવાનો મ લઇ આપના ેઅ યૂ વખતનો ભોગ આ યો છ તે ે બદલ અમો આપનો ખરા તઃકરણ વક આભાર માનીએ છ એૂ .

124

લ મણભાઇ ડોસાભાઇ સોલકં કાનાલાલ દાનાભાઇ કણબી પાલ ક યાણભાઇ જોગદ આ ગીરા હમીર બાર આ

ભાણ ના ભાઇ રાઠોડ નાગ પભાઇ બાબ રયા ીકમલાલ મઘ મકવાણાે ભાણ માવ સોલીયા િશવરામ પીઠાભાઇ ચૌહાણ ખીમ િવર મરાુ ખોડાભાઇ ગાગ બાર આં માવ કાળાભાઇ પડાયા મ હે ચર બાર યા હાદાભાઇ ડાભાઇ બાર યા ડાભાઇ હરાલાલ બોર ચાુ બીજલ કાના ભાદરકા કાનાભાઇ ઉગાભાઇ કલીવડા દવશી સાભાઇ મા માવ િશવરામ પઢ યાર રામ વ તા બાબ રયા હરાલાલ માવ બાર આ ભાણ ઉકાભાઇ મૈડા વરાજ ળ રાઠોડૂ દવરાજ ત ભાઇ હડ બાે ળ ઠાભાઇ પડાયાૂ ૂ હ રાભાઇ લાખાભાઇ કોળ રતના હમીર અણ રા ડા ાભાઇ શામાભાઇ લ મુ વલભાઇ ક.પરમાર ખીમ માવ રાઠોડ ગોરા ડા રાઠોડ મીઠા પરમા ગો હલ ગાડાભાઇ ભાઇં ંુ હર ડા ા મકવાણા લાખા સામત કોળં વરાજ ત ભાઇ કોળે સમ વીરા બાબ રયા અ ન દવશી જોગદ આુ ઠા ળા રાઠોડૂ ધન હચર ઓરા હ રા વા પરમાર ડ દાસ જયિસહ રવરુ ઉકાભાઇ રા ભાઇ મા અ ન વલા કલીવડાુ ે ઉકાભાઇ માવાભાઇ બોર ચા ડ દાસ માવ જોગદ આુ ઉકાભાઇ પભાઇ બાબ રયા લાલા વા સોલકં ભાણાભાઇ નાથાભાઇ મા રાઘવ વીરા ચારણીયા

125

લ મણ ના ભાઇ બાર આ કરશન અમરા રાઠોડ અરજણ ભગાભાઇ બોર આ ગોિવદ નારણ રાઠોડ જયિસહ નારાયણ રાઠોડ ભગવાન માવ િસગલ માવ સાભાઇ રાઠોડ િવ ામ વાલા દવ ડોસાભાઇ સામત ગીલાતરં મૈયા ભો બોર ચા ગાગાભાઇ લ મં ણ સોલકં ત િવ ામ રાઠોડે ળ દસાભાઇ લઉઆૂ ે િ કમ ત પરમારે િવ ામ લ મણ મકવાણા ખોડ દાસ માલ સોલકં ણાભાઇ ળ રાઠોડુ બીજલ સા રાઠોડ

માવ વાલ બોર ચા ન કાળા માુ વરાજ મઘ સોલે કં ગાગ ડા પારધીં ઉગાભાઇ ખીમ રાભડ યા િવ ામ ઉગા ચાવડા જયિસહ બહચર બોર યા ડ દાસ આલ પડાયાુ ભગવાન ગાડાભાઇ રાભડ આં વા કશવ પારઘી ભાણ મીઠા ખાખડ આ ગાડાલાલ કરસન સોલકં ં ડા ભાયા ચૌહાણ હર માવા પારઘી હ રા પાલા બાબ રયા શામા અમારા મકવાણા ધ બાઇ મભાઇુ ે ગલા વા રવર ઠાલાલ સવાભાઇ મરાુ ઠા ભીખા કાકળ આ કરસન રા મકવાણા કમા કરસન સોઢા કશવ વાઘ ઢડ આું દાના ધના સોલકં શામભાઇ ગોિવદ મર યાે રા ત બોર ચાે ન રામ ભગવાન રાઠોડુ રતનશી વલશી બોર ચાે નાન અમરા ચૌહાણ હ રાભાઇ સામત રાઠોડં રતનશી ભો ભાઇ રાઠોડ નાન હ ર મકવાણા

બચર વાઘ માે મ ભાયા ચારણીઆે વા શામા રાઠોડ મીઠા ઠા પરમાર

126

દવલભાઇ ખોડા મરાુ રા ગલા પારઘીુ કશવ રામ બોર ચા રા હામા કોળ િ વન ળ કણબીુ ૂ ખીમા ડાયા પારઘી વાલ હરખા દવ પીડા પરમા ચાર ણયા જયિસહ નારાયણ ભોજગતર પા ગલા સોલકં જસાભાઇ હ ર ચારણીઆ ભાણા ઠા પાલ ભાઇ રાઠોડૂં રતનશી માવ રાઠોડ ભાણા લાખા દવ ભાણ હા ભાઇ સોલકં ઠા હ રા પારધીુ ળ દાનાભાઇ રાઠોડૂ

અ ન દવશી ગો હલુ બચર રતના રાે ઠોડ ઠા ઠા બોર ચાૂ નાન ગલા સોલકં

કમી ભાયા ચારણીયા આલા વા મા મ દસા ડલીવડાે માણ ર રાણા સોલકુ ં રાભાઇ દવ ગો હલુ બીજલ વા સોલકં

બચરલાલ હનીભાઇ ડોડ આે ઠા રાણા સોલકુ ં કરસન દસા કોળ ઠા ત સોલકે ં નારાયણ ઉગાભાઇ ચાવડા ખોડ દાસ કરસન ભાદરકા કાળા ગાગા કલીવડાં ના ડા ા સાગ ઠયા મવ ખીમ મરાુ ભાયા ટાભા સોલકં અ ન રામા વાઘલાે હ ર ન સોલકુ ં રા એરા પારધી માવ િવ ામ ઝાલા ના મઘા કોળૂ ે લ મણ રા મકવાણા

દવ મઘભાઇ લ મુ ન ધાભાઇ ડા ા રાભડ આ પાલા ગાડા ં ગો હલ બચર િવરા મકવાણાે િવ ામ રામા પરમાર ના ભાઇ ભાણ કાર લયા ખીમા પીડા ગો હલ દાના લાખા રાભડ આ ખીમા મઘા બોર ચાે કાળા િવરા કાકળ આં

127

દાના થોભણ સોલકં લ મણ લાલા મા ભાન ગાડાભાઇ કોળં ળા ગોિવદ દવૂ િવ ામ બાવા મડળ આં ભારા હ રા વાઘ અરજણ રા બાબ રયાુ ભગત ખા િવરાુ અમરા કરસન ઉગા સોલકું ં કલા કાળા ગો હલ ભીમા રામા બાર આ માલા ભાયા કશવ બીજલ હડ બા રામા કરસન બોર આ ખીમા બાવા કાડિવયાં દવશી ડા ાભાઇ સાગ ડયા રામા દા સોલકુ ં વાલ ળૂ બચર દસા માે ખોડા કાળા સોલકં આતા ના માુ ઠા દસા સોલકં મઘા અમરા કટા રયાે ં

માણ ર માલ બાર આૂ દવિસગ લાલ ચૌહાણ દસા નારણ ભોજગતર વાલ મઘ દવે આલા મઘા બોર ચાે માવ કમાભાઇ ચૌહાણ ગોિવદ કા સોલકુ ં

લ. આપના િવ ા મઘવાળ ાિતબ ઓુ ુે ં

તા. ૪-૧૧-૩ર વાગત સમારોહ થળ: વાલ પખાડ યવ થાક : ધી ડ ડે કલાસીસ વરફઅર કિમ ટે , બઇું

આ સ માનપ સમારભના યં ુ આયોજક ભાણ રાઠોડ હતા. વળ તમા બઇ મઘવાળ સમાજના આગવાનો સવ ી શઠ ી લ મે ે ે ેં ંુ ણ ડોસા સોલકં , ઝીણા ળ રાઠોડૂ , મ બચર બા રયાે ે , કાના ઉગાકલીવડા, Õભ બધે ં Õ (માિસક) ના કાશક ત ી ધન માલ ંજોગડ યા, જયિસગ બોર ચા, ના નામો છં ે. આ સ માનપ મા ધ બાઇ ં ુમભાઇ તથા કમી ભાયા ચારણીયા બ મ હલાઓના પણ નામ છે ે ેં .

128

આ બઇનો મઘવાળ સમાજ ડાું ે .બી.આર. બડકરના ેઅ ૃ યો ધારના દોલનથી મા અવગત હતો એટ જ ન હ પર ુ ું ંડા. બડકરની િતમા સ ય ર ત ત હતોે ેૃ ૃં . સઘળા સાથ મળ સતત ેસમાજો ધાર િત કરતા હતાૃ . આ કાય રોન સારાે -માઠા સામા જક સગોએ પોતાના માદરવતનં - સૌરા મા અવારનવાર જ પડ હં ં ંુ ુ .ુ

વળ રોકાણ પણ કર પડ હુ ુ ું ં . કટલાકન બઇે ુ ં ન ગોઠતા પાછા ંપોતાના વતનમા થાં યી થયા હતા. આ લોકો પોતાના વતનના ગામ- ક શહરમા બઇ વી સામા જક િત આણવા સતત સ ય ર ત ેં ંુ ૃય નશીલ રહતા હતા. પ રણામ સૌરા ે મા પણ સામા જક િતઓ ં ૃ

િવશષતે : બડકર િતઓએ સા એ કા કાઢ હે ૃ ુ ુ ુુ ં .ં

જરાુ તી મઘવાળ સમાજ બ ઓ ારાે ં ુ ડા. બડકરન માનપ અપણે ે ...

ઐિતહાિસક ના કરારના લગભગ દોઢક માસ પછ બઇમા વસતા ૂ ુ ં ં(સૌરા ના મઘવાળસમા ડાં ે .બી.આર. બડકર સાહબન સ માે ે નપ અપણ કર તમ ભાવભી સ માે ુ ું ં ન ક હુ ુ.ં ખ થાુ ન ડાે .પી. . સોલક હતાં . આ કાય મના ટ વત આયોજકોન ં ે ૧૯૩રમા ડાં . બડકર ે Õદલત ઉદધારકÕ લા યા !! તમની આવી દ ધ િ ટે માટ અનક સા વાદે ુ . આ ઐિતહાિસક સગ વતન ં ંુ (અહવાલ) ડા. બડકરના મરાઠ ેસા તા હક જનતાના શિનવાર તા. ૧ર-૧૧-૧૯૩ર ના કમા િસ ધં થયો હતો તનો અ વાદ અ ે ેુ તુ છે. આ સમકા લન ઐિતહાિસક દ તાવજ ેછે. ગર બ-મ ર યા લોક હોવાથી રાિ ના નવ વાગ કાય મ રાખ છ ૂ ે ે ેઆશર બ કલાકથી વ ચાલલા કાય મનો અહવાલ ઐિતહાિસક હક કતો ે ેુ

129

બયાન કર છ રાિ મીટ ગ ણ કર ડાે ૂ . બડકર તથા ડાે .સોલકં સીધા દલતોની બી મીટ ગમા ય છ ત મીટ ગ હં ે ે રાિ ના બાર એક વાગ ેણ થઇ હશ અન બી દવસ તો આપણા બાબાસાહબ બડકરન ી ૂ ે ે ે ે ેગોળમ પ રષદમા હાજર આપવા જહાજ પકડવા છે ેં ંુ . િવચારો આ મહા ષ આપણા માટ કટકટલો પ ર મ કરતા હશુ ે?કટલી રાતોના ઉ ગરા કરતા હશ ે ? િવચારશીલ પાઠકો ગભીરતાથી િવચારોં ..િવચારો.... વાર ુ ૪ નવ બે ર, ૧૯૩ર ની રાિ ના નવવાગ વાલપાખાડ એ મઘવાળ ે ે

તમજ ઇતર અ ે ૃ યોની હરસભા મળ હતી.

ÕÕ બડકર એ જ અમારા અખલ ભારતીય નતાે ે ÕÕ ડા. બડકરન અ ે ે ૃ યોનો ઉ ધાર કરવા માટ

પરમે ર તમન અપાર આ યે ે ુ આપો ગાધીં - બડકર કરાર અજરાઅમર રહોે !!

આવા ો યાૂ સપીઠની ચાર બા લગાડવામા આ યાુ ં હતા.ં બરાબર નવ વાગ ડાે . બડકરે , ડા.સોલકં , િશવતરકર, ગોિવદ ચૌહાણ, ભદર સવાદકર ફણસુ ે ે, બ ને ચ બ ઓ તમજ અ યે ેં ુ નતાઓ આવી ે

પહ ચતા ં બડકર ઝી દાે બાદ ગગનભદ નારાથી ગગન ગજવી કે ૂ ુ.ં! પાચ િમિનટ ધી બડકરનો જયજયકાર કયા પછ ી ભાણ રાઠોડ ં ુ ેડા.પી. . સોલક ના નામની અ યં થાન માટ દરખા ત ક ન ૂ ેશીવરામ ચૌહાણ અ મોદન આપતા ડાે ુ ં .સોલક સાહબં ે, ખ થાુ ન ાહણ કયા સમય સમ સભાએ તાળ ઓના ગળગળાટથી તમન વધાવી લીધાે ે ે . ડા.સોલક સાહબ પોતાના ા તાં ે િવક વચનમા ક ં ંુ ÕÕ ઇિતહાસમા ંઆજની આ સભા વણા ર લખાશ કારણ ક અ હયા આપણા કટલાક ુ ે ંજરાતી બ ઓએુ ું - કટલાક પટભ લોકોએ ક સ અન હ ે ે ે ુ મહાસભા

પાસથી પૈસા લઇ ે આપણા જરાતી બ ઓન દ શા લ કયા હતાુ ું ે ૂ . ગરમાગ દોયા હતાે . પર ત સમય હવ રો થયો છં ુ ે ે ૂ ે. ગાધીં - બડકર ે

130

વ ચે િવરોધ નથી ત પર પે ર એકબી ના સાચા િમ છ તની ણ સમ ે ેરા ને- હ ુ લોકોન ખા ી થઇ ક છે ેુ . આથી આ પટભ લોકોન ક સ ે ે ેતમજ હ ે ુ મહાસભા પાસથી મળતી ભીખ લગભગ બધ થઇ ગઇ છે ેં . આથી આ લોકો આપણા અ ં ૃ ય બ ઓ વ ચં ુ ે ખથી રઘવાયી થયલી ૂ ેતર ની મ ડાૂ . બડકર પાછળ ભ યાે કર છે. પર ડાં ુ . બડકર તમની ે ેતરફ રોટલાના બટકા ફક તમ નથીં ં ે . પ રણામ આ રધવાયા તરા ે ૂંડા. બડકરની િનદા કે રવા માડશ ત તમ યાં ે ે ે નમા રાખશોં . યારપછ ઝીણાભાઇ ળ ભાઇ રાઠોડન બ શ દોૂ ે ે બોલવાની િવનતી કરતા તમણ પોતાના વચનમા ક ં ં ં ંે ે ુ ÕÕ કટલાક લોકોએ આપણી વ ચે ગરસમજ ફલાવી ત ખરખર સાચી વાત છે ે ે. તમા કાઇ શકા નથીે ં ં ં ... પર હવ ં ુ ે આપણા સવન ખા ી થઇ છ કે ે ડા. બડકર જ આપણા ેઅ ૃ યોના ખરા નતા છ ત જ આપણો ઉ ધાે ે ે ર કરશે. પૈસાના લોભથી ભા તી કામ કરનાર બકાર લોકોથી ક જ થવા નથીૂ ે ુ ું ં . યારબાદ ડ ડે કલાસ વ ફે ર કિમ ટના ખ લ મુ ણભાઇ ડ . સોલક એ માનપ વા ં ં ુઅન ચાદ ની ફમમા મઢલા માનપે ં ં ન સમારભના ખ ડાે ં ુ .સોલક ન હ તં ે ે ડા. બડકરન અપણ કરવામા આ ે ે ં ં.ુ સમ સભામા જયજયકાર પોકારો ંઅન તાળ ઓના ગડગડાટ વ ચે ે સ માનપ ોનો ઉ તર આપતા ડાં . બડકર કે -ુ ÕÕ ભાઇ- બહનો અ યાર ધીમા મન મળલા માનપ ુ ં ે ે

કરતા આપ લોકોએ આ ં ં ુત ેમાનપ ની મહ તા સિવશષ છ ત મા ે ે ે ુ ુુ ં.ં આ સ માન માટ તમારો ઘણો જ આભાર ુ ં .ં આપણ આ ચાલીમા ે ં

રહતા િુનિસપાલીટ મા કામ કરનારા લોકો છ એં . આ થળ આ અગાઉ ેઘણી વખત ખાદ ભકત ક સી અભમાની કહવાતા લોકોએ આવી તમન ે ેઉપદશ આ યો હશ ક ક સ જે ે તમારો ઉ ધાર કરશ આથી ક સન ે ે ેમદદ કરો. પર ં ુ િુનિસપલ કોપ રશનમા આ જ ખાદ ભકતો ં (સ તાધાર ) છે. યા ં િુનિસપલ કોપ રશનમા આ લોકોન તમારા માટ કેં ંુ .ુ તના ેિવશ િવચારો ે ÕÕ પાચ િપયા ં (ટકસ) ભરનારાન મતનો અિધકાર મળવો ેજોઇએ...ÕÕ એવો ઠરાવ જયાર (કોપ રશનમા)ં આ યો યાર, પોતાન ે

131

ગર બોના બલી તર ક ઓળખાવતા પર ીમતોના હતનો જ ાણા તં ં ં ંે ેુ િવચાર કરનાર આ ખાદ ભકતો (ક સે ) એ ત ઠરાવ ઉડાડ દ ધોે . તમાર રહવાની ઓરડ મા િવશષ િવધાઓ અપવવાેં ુ -િ થિત ધારવા તમજ ુ ેતમારા અ રતા પગારમા વધારો ુ ં કરવા આ લોકોએ કઇ ક નથીં ુ . જો તમ ેચાર દવસ આ કામ બધ કરો તો સમ શહર ગદક થી ઉભરાયં ં .... રોગચાળો ફાટ નીકળ પર આવા પરોપકાર કામ માટનો બદલો પગાર ે ં ુુ?ં આ હ ુ લોકોએ આપણન લામગીર મા રા યાે ુ ં છે. આપણન વે ત ં

મતદાર મડળ મળતા મારા િમ િમં ં . ગાધીએ ં ઉપવાસ કયા ત પ રણામ ે ુ ંએ થ ક ુ ં (સવણ) લોકોએ ગાધીના ં ( ાણ બચાવવા) માટ મ દરના ંદરવા ખોલવા માડયા પર આ ચળવળ પ થં ં ુ ર પણ પાણી સમાન છ ત ે ેપણ ઓસર જશે. તમ આ લોકો ઉપર િવ ાસ રાખશો ન હે . આપણન ેસામા જક દરરજો સમતાના પાયા ઉપર મળવાનો છે. આપણ આિથક ેલામીુ ન ટ કરવી પડશે. ત માટ આપણ આપણા પગ ઉપર ઉભા રહ ે ે

આપ સગઠન કર પડશુ ું ં ે. પોતા ચા ર યું - શીલ વચી પટ ભરનારા ે ેલોકો તમન વાર ઘડ એ થાપ આપશે ે. ત લોકોથી તમાર સાવધાન રહ ે ુજોઇએ અન તમારા તરઆ માે ન યો યે લાગ ત જ કરોે ે . ત આપ ેલોકોન માર કહવા ક વીે ુ ં ર ત ે (સવણ) હ ુ લોકોન આપણ િતભદ ે ે ેન ટ કરવા કહ એ છ એ ત માણ આપણ પણ આપણામાના િતભદન ુ ં ંે ે ે ે ેન ટ કરવા પડશે. તમા આપ લોકોએ મન માનપ અપણ કર મા ં ેસ માન ક ત બદલ આપનો ઘણો જ આભાર ુ ે ુ ં .ંÕÕ યારબાદ વાલ ક યાણ એ આભારિવિધ કરતા ંસભા િવસ ન ુ ંકરવામા આ ં ં.ુ ડા. બડકર અન ડાે ે .સોલક ગ બા ધવડ ારા ં ૂઆયો જત મરાઠ ભાષી અ ૃ યોની સભામા જવા નીકળતાં -ં સભા થળ ેબ ને બા ના ર તુ ે લોકો ઉભા રહ ડા. બડકરનો જયજયકાર કર ર ા ેહતા. (જનતા(મરાઠ ) સા તા હક વષ:ર ક :૪ર શિનવાર ૧ર, નવ બે ર, ૧૯૩ર)

132

પાદન ધ

૧. જોષી લ મણશા ી : મહા મા લ સમ વાગમય ે ં (મરાઠ ) થમ આ િતની તાૃ વના કાશક, મહારા સા હ ય આણ

સ ં ૃિત મડળં , બઇ ુ ં (પાચમી આ િતં ૃ ) નવ બે ર, ૧૯૯૧, .ૃ૧૪

સપાદક ં : ધનજય ક રં .... ડા.સ.ગ.માલશ ડાે .ય. દ.ફડક

ર. ઢગડ દ તોપતં: ડા. બડકર અન સામા જક ાિતયા ા જરાતી ે ે ં ુઅ વાદ ુ : ગોિવદભાઇ ચૌહાણ, અિનલરાવ, ચ કા તં દવે, ડા.ગીતા પટલ, કાશક : સામા જક સમરસતા મચં, કાકર યા અમદાવાદં , થમ આ િતૃ ર૦૦૭, .ૃર૧

૩. Keer Dhannhay : Dr. Ambedkar Lif and Mission Popular Prakashan, Bombay,Second Edition December, 1962 PP,384,472

૪. Dr.Babasahab Ambedkar writings and Speches vol.Vll Published by : Education Department, Government of Maharastra,

Bombay, Frist Edition 1985 PP પ. શાહ કાશન : જરાતની અિ મુ તા માર નજરમા અિ મં તા

આસપાસ, થો આગ પીછ લખ સપાદક ુ ે ે ે ં : ઉ તમ પરમાર મ એજ કશન સોસાયટુ , િવ ાસ લં ુ , ક મ જ. રત થમ ૂ

આ િતૃ , ડ સ બે ર,ર૦૦૮ .ૃર૧૬

૬. ભારતીય રા ય ક સ ે ુ ં ૬૬ અિધવશન ુ ૃં ે િત થ ભાવનગરં , ,ુ૧૯૬૧, .ૃરપ૦, સપાદક ં :રામલાલ પર ખ, કાશક ઠાકોરભાઇ મણીભાઇ દસાઇ, અ ય વાગત સિમિત

૭. જગતાપ રલીધર ુ : ગ ષ મહા માુ ુ લ ે ( હ દ )

કાશક : મહા મા લ ચ ર સાધન કાશન સિમિત મહારા ે ે શાસન, િશ ણ િવભાગ, મ ાં લય, બઇ થમ આ િતુ ૃં , ૧૧ મે, ૧૯૯૩, .ૃ૧૦૮

133

૮. ી સયા રાવ ગૌરાવ થ ં (માચ,૧૯૩૩) સપાદક ં : કાશક જ મ દવસ મહો સવ મડળં , વડોદરા તીય આ િતૃ -૧૯૩૩, .ૃપ૦૧

૯. વડોદરા રાજય દફતર ર કમ રુ ુુ ૪, એ ીલ,૧૯૧૩ ૧૦. અમરલી લ મીનારાયણ યજ મ દરનો અહવાલં મીતી: ૧૯૮પ

ઠ દુ-૧૧ સોમવાર તા. ૧૭-૬-૧૯ર૯ જગ વનદાસ નારણદાસ મહતા, યવ થાપક મડળ સ યં

૧૧. ykÍkËeLke støk{kt y{hu÷ Ãk].29

૧૨. સાજવતમાન ં (દિનક) બઇ તાું . ર૬-૧ર-૧૯ર૬

૧૩. સઘવી નગીનદાસં , : જરાતની અિ મુ તા: માર નજર સપાદક ં :ઉ તમ પરમાર ( વ કત ૂ થં) .ૃ૧૯૩ ૧૪. પર ખ અન શા ીે (સપાદકોં ) : જરાતનો રાજક ય અન સા ુ ે ં ૃિતક

ઇિતહાસ થં-૭ કાશક : ભોળાભાઇ સ ગભાઇ િવધાભવન, અમદાવાદ, થમ આ િતૃ , ૧૯૮૧, .ૃ૧૧ર

૧૫. કોરાટ (ડા) પી. .ગૌર શકર ઉદયશકર ઓઝા ં ં : (ગગાઓઝા) ંુભાવનગર રાજયના ઘડતરમા દાન ં (અ કાિશત મહાિનબધં)

.ુ િનવસીટ અમદાવાદ ુ ૧૯૮૦, .ૃ૧૩૭

૧૬. દોશી ટ ના : વાસી (જ મ િમ વાસીૂ ) દિનક તા. ૧૮-૬-૧૯૯૧ મગળવારના લખન આધારં ે ે

૧૭. જયોિતકર પી. . આષ ટા ડા. બડકરે , િનવસીટ થ િનમાણ ુ ંબોડ: જરાત રાજયુ , એલીસ ીજ, અમદાવાદ-૬, તીય આ િતૃ , ૧૯૯૮, .ૃ૦૮

૧૮. બ હ ૃત ભારત : (મરાઠ પા ક) ત ી ડાં .બી.આર. બડકર ક ે:૧૭-૧૮ વાર તાુ . રપ-૧૧-૧૯ર૭ .ૃ૧૭-૧૮ (૧૩૬) મહારા ગવમ ટે કાશન, બઇું , ૧૯૭૮

૧૯. રવાડ િવજય ુ (સપાદકં ) : સમકાલીન સહકાયયાચા આઠવણીતીલ ંડા.બાબાસાહબ બડકર ે (મરાઠ )

134

કાશક : લોકવાડમય હં ૃ , પશ તાુ ુે ભવન, ૮પ સયાની રોડ, ભાદવી, બઇું -રપ, થમ આ િત ૃ ૬, ડ સ બે ર, ર૦૦૩, .ૃ૧૧૪.૧પ

૨૦. દશરા મહો સે વ સમલન િનિમ તં ે ે િસ ધ થયલી ત સમયની ે ેપિ કાના આધાર

૨૧. ક ર ધનજય ં : Dr. Ambedkar Life and Mission વ કત થ ૂ ં .ૃ૧ર૬ (ઐિતહાિસક પિ કા)

ર૨ ભાગવ ભાવના : પદમ ી દાદાસાહબ ગાયકવાડ (મરાઠ )

.શા તાબન દાણી ે : દાદા સાહબ ગાયકવાડ સ કાર સિમતી નાિસક : થમ આ િત ૃ :૧૯૬૮ .ૃ૯પ

ર૩. ચલજ ે ં (સા તા હક) વષ : ૧ ક : ૧ તા. ૩-૩-૧૯૪૬ .ૃ૩ ત ી હ રં ભાઇ શાલભાઇ પટલુ , બઇ ુ ૃં .૩ઢ

ર૪. ક ર ધનજય વ કત થ ં ંૂ .ૃરપ૧

ર૫. ક ર ધનજય વ કત થ ં ંૂ .ૃર૧૯

ર૬. જનતા મરાઠ સા તા હક : સપાદક ં :દવરાવ િવ ુનાઇક શિનવાર તા. ૧૬-૧૧-૧૯૩ર વષ : ર કઃ ૪૧, .ૃર, રામચ િનવાસં , દાદર, બઇું -૧૪

135

«fhý – 5

yktçkuzfhe yktËku÷LkLke ykøkufq[

«fhýLke YÃkhu¾k

(1) {wtçkE{ktLkk Mkkihk»xÙ {u½ðk¤ Mk{ksLke «ð]r¥k.

(2) hksfkux Mxux{kt sðkçkËkh hkßÞíktºkLke {ktøkýe MkíÞkøkún Mk{Þu

zkp.yktçkuzfhLkwt hksfkux{kt ykøk{Lk yLku økktÄeS MkkÚku r{÷Lk.

(3) þe.fk.VuzhuþLkLke MÚkkÃkLkk fkÞo¢{{kt Mkkihk»xÙLkk «ríkrLkrÄykuLke

LkkøkÃkwh{kt WÃkÂMÚkrík (E.Mk.1942)

(4) Mkkihk»xÙ{kt þe.fk. VuzhuþLkLke MÚkkÃkLkk yLku hksfeÞ – Mkk{kSf

«ð]r¥k.

(5) Mk{økú Mkkihk»xÙ{kt zkp.yktçkuzfh sÞtrík (14 yur«÷) Lke WíMkknÃkqðof

Wsðýe.

(6) hksfkux – swLkkøkZ{kt þe.fk.VuzhuþLkLke Ãkrh»kË.

(7) 1952 Lke «Úk{ Mkk{kLÞ [wxýeyku{kt þe.fk.VuzhuþLk.

MkkÄw fÕÞkýøkehe Mk{ksLke r{÷fík ÃkkuíkkLku Lkk{u fhu íkuLkku rðhkuÄ.

136

કરણ- 5

બડકર દોલનની આગ ચે ે ૂ

બઇ પરલનો દામોદર ઠાકરસી હોલ િત ક ુ ૃ ું ં હતો. સવ ટસ ઓફ ઇ ડ યા સોસાયટ કાયાલય હોવાથી તની સાથ સકળાયલ ુ ં ંે ે ેસૌરા ના કાયકરો સામત નાન મારવાડં ં , શામ નાન મારવાડ , ઝીણાભાઇ ળ ભાઇ રાઠોડુ , ગોિવદ ટાભા પરમાર વગર અહ ે ુ ંલગભગ િન ય આવાગમન રહ .ુ અહ જ ડા.બી.આર. બડકરની િત ે ૃચાલતી હતી. પ રણામ ે ત બડકર આગવાનો સાથ આ સવ કાયકરોનો ે ે ે ેઅ યો ય સપક રહતો હતો કારણ ક સઘળા મહા ભાવો અ ં ુ ૃ યોની સવાન સમિપત હતાે ે . સમાન યેયન પ રણામ તમની વ ચે ે ે ેની મૈ ી વાભાિવક હતી. સ ં ૃતમા ભાિષત છં ુ ે. „}¢¢Ý ò„ÝÝï„é „w²}¢

સૌરા ના મઘવાળ સે માજના આગવાનો ડાે . બડકરના ે Õ કનાયકૂ Õ ના પણ પાઠક હતા. પ રણામ જયાર ડાે . બડકર મહાડ ે સ યા હની ાિતં ં ુરણસ ક યાુ ું ર સૌરા વાસી તમા જોડાયાે ં . મહાડમા અ ં ૃ યો ઉપર અ યાચાર થતા તમણ િવરોધસભા કર તાં ે ે વો પા રત કય હતો. છકે મહાડ સ યા હના સમથનમા છક અમરલીમા સભા મળ તની િવગતો ં ંે ેઆપણ જોઇ ગયાે . ડા.બી.આર. બડકર રે ૦, લાઇુ , ૧૯ર૪ એ બ હ ૃત હતકા રણી સભાની થાપના કર ની કારોબાર તમજ ટે મડળમા સામત નાન ં ં ંમારવાડ , શામ નાન મારવાડ , ગોિવદ ટાભા પરમાર તમજ ેઝીણાભાઇ ળ ભાઇ રાઠોડનો સમાવશ કરવામા આ યોૂ ે ં હતો. ડા. બડકર અન ડાે ે .પી. . સોલક એ ન ં ુ ૧૯ર૮એ ભારતીય બ હ ૃત સમાજ િશ ણ ચારક મડળં (૧૮૬૧ ચર ટબલ ટે એકટ અ વય ર ટે ર) ની થાપના કર ના ઉપ મ અ ે ૃ ય િવ ાથ ઓ માટ ચાર છા ાલય શ કયા હતા.ં મા એક અમદાવાદ ં ુ (ખાન રુ) મા શ ંક હુ .ુ ના હપિત વડોદરાના લસીદાસ ળ આચાય હતાૃ ુ ુ . ના

137

િનિમ તે ડા. બડકર ે ુ ં ૧૯ર૮મા અમદાવાદમા આગમન થ હં ં ંુ .ુ માભાઇ હોલમા વે ં . ળદાસ વૈ યૂ ની અ ય તામા સભા ભરવામા આવી ં ં

હતી. મા ં જુરાત- સૌરા ના ગામ ગામથી દલતવગના કાયકરો આ યાે હતા. (૧)

ડા. બડકરના માનમા તર ાિત સ હ ભોજને ં ુ

બઇ ુ ું િનિસપલ કોપ રશનમા કામ કરતા સૌરા ં ના સફાઇ કામદારોએ ા ટ રોડ પરની એ ેસ સીનમા પાસની ચાલીમા ી રામચ ે ે ં ંિનકાલ ની અ ય તામા ડાં . બડકર બઇ લ જ લે ે ેુ ં ટવ કાઉિ સલ (કાયદા મડળં ) મા ટાવા બદલ અભનદન આપવા તાં ં ંુ . ૧-૩-૧૯૩૧ રિવવાર સ હ ભોજનના કાય મ આયોજન ક હુ ુ ુ ું .ં મા કરાચીથી ં ંટાયલા ી વાઘલા પણ સ માૂ ે ેં ંુ ન કરવામા આ ં ં ુહ ુ.ં સ કાર સમારભ ં

પ ાત તર ાિતય સ હ ભોજનના કાય મમા સવ ી અનત ચ ુ ં ં ે(કાય થ ા ણ) ગગારામ નીલકઠ સહ ં ં ધુ ે (સાર વત ા ણ) ડ .વી. ધાન, ડ . . દવ, સીતારામ િશવતરકર પગાર, ઝીણાભાઇ રાઠોડ, સામત તથા શામ નાન મારવાડ બ નારાયણ તમજ અ યં ં ુ ે મળ એકસો મહા ભાવોએ તર ાિતય સ હ ભોજનમા ભોજન હણ ુ ુ ંક હુ .ુ સ હ ભોજનનો ફોટો લઇ રાિ એ મોડ ડાુ . બડકરનો જયજયકાર ેકરતા િવખરાયા હતાં .ં (ર) આ જ એક ુ ં (ઢઢ-ભગીં ં)ુ િત ભોજન રપ-૧૧-૧૯૩૧ ના દવસ અમરલી કામ શામ નાન મારવાડ ન િનવાસ થાે ે ેુ ન ેગોઠવા હુ ું .ં મા ભગીભાઇઓની સ યાં ં ં સારા માણમા હતીં . વળ વણકર-ચમારો સાથ ઢ તે ુ લોકોપણ સામલ થયા હતાે . (૩) (દલત ઉ નિત વષ :૧ ક :પ મગળવાર રરં -૧ર-૧૯૩ ૧૯૩૧ .ૃ૧૯)

દલત ઉ નિતના ં આ જ કમા સમાચાર છ ક ં ે ÕÕ શઠ નાન ેકાળ દસ પોરબદરમા હ રજન આ મ ખોલવા ે ં ં .પ૦૦૦(પાચ હ રં )

138

આ યા તમાથી ે ં .૪૦૦૦/- ચાર હ રમા એક દર મકાન કા ઠયાવાડ ં ુ યજં સિમિતન સ પવામા આ ે ં ં ુછે.

૧૯૩૪-૩પ ના સમયગાળામા ખીમ ળ રાઠોડ પોતાના ત ીપદ ં ંૂÕહ રજન સમાચારÕ નામ સામિયક શ કર છ અલબ તુ ે ારભમા તઓ ં ં ેક સ તમજ ગાધીે ે ં તરફ ઢળતા હોય છે. પર આગળ જતા તઓ ં ંુ ેડા. બડકરના ક ર અ યાયી બનતા શીે ુ .કા. ફડરશનની ટ કટ ઉપર બઇ ુ ું .કોપોરશનમા કોપ રટર તર ક ટાય છેં ંુ . ળ રાઠોડ બમાર ૂથતા ડાં .બાબાસાહબ બડકર ત હો પીે ે ટલમા તમની ખબર છાં ે ૃ કરવા જતા હતા. તઓ ે ેમથી Õમારો ળૂ .... મારો ળ વહાલસોયા ૂસબોધનથી બોલાવતા હતાં . ૧૯૩૦ મા નાિસક કાલરામ મ દર વશ ં ં ેસ યા હમા નાિસકમા વસતા સૌરા ં ં ના મઘવાળ સમા રામા પાલા ેમા ના ન વે ૃ મા સ ય ભાગ લીધો હતોં . રામાપાલા મા આગળ જતા ંનાિસક ધારાઇના સ યુ તર ક ડા. બડકરના પ શીડ ડે ુ કા ટ ફડરશનન તરફથી ટાયા હતાૂં . તમજ શીે .કા. ફડરશનની વક ગ કિમ ટના સ ય પણ વષ ધી ર ા હતાુ . ડા. બડકર ે ૧૩ ઓકટોબર ૧૯૩પ યલા ે(નાિસક) ધમાતર પ રષદમા જતા વ ચં ં ે રામા પાલા મા ન યાે ં ઢો કરવા ંરોકાયા હતા. ૧૯૩૦-૩૧ ની ગોળમ પ રષદ ે (લડનં ) માની ડાં . બડકરની ેકાયવાહ થી સમ હ ુ તાનના Õઅ ૃ યોÕ ભાિવત થયા હતા બઇમા ુ ં ંવસતા ઋિષ- ભગી સમા ઝીણાભાઇ ળ ભાઇ રાઠોડની અ યં ૂ તામા ંતમ સ માે ુ ં ન કર માનપ અપણ ક હુ .ુ (૪)

૪-૧૧-૧૯૩ર ના દવસ ે સૌરા મઘવાળ સમાજનાે ઉપ મ ેવાલપાખાડ ( બઇું ) થળ ડાે .પી. .સોલક ની અ યં તામા ડાં . બડકરનો ેસ કાર કર સનમાનપ અપણ કરવામા આ ં ં ુ હ ુ.ં ડા. બડકરનો ેજયજયકાર કરતા ોમા ં ંુ ÕÕડા. બડકર જ અમારા ઉ ધાે રક છ ત ે ે ુ

યુ હ ુ(પ)

139

અમદાવાદના ં નવ વક મડળ ુ ં (દ રયા રુ)ના િનમ ણન વીં ે કાર ડા.બી.આર. બડકર અમદાવાદ પધાયા હતા તમના ભ યે ે વાગત તમજ ેહર સ કાર સમારભમા અમદાવાદમા વસતા સકડો સોરા ં ં ં ંે વાસી

ઉપિ થત ર ા હતા.ં તમજ સૌરા ે માથી પણ અનક કાયકરોએ હાજર ં ેઆપી હતી. ઓ ડા.બી.આર. બડકરનો સદશો ઝીલી તન સૌરા ે ે ેં મા ંસરાવવા ય નો કર ર ા હતા.

ન ુ : રર, ઓકટોબર, ૧૯૩૮ મા ડાં . બડકર નઃ અમદાવાદ ે ુપધાયા તથા કાવીઠા ગામના છક બાવળા ધી ગયા હતાે ે ુ . દાદા ુગોિવદ ચૌહાણ ારા તમન સ માે ે નપ પણ આપવામા આ ં ં ુહ .ુ મા ંપણ સૌરા વાસી કાયકરો સ ય ર ત સાથ હતાે ે . આમ ૧૯૩૮ ધીમા ુ ંસમ સૌરા મા બડકર િત સર રહ હતીં ે ૃ . બઇ વ ટું ે કોટનના વપારે , ણીતા મઘવાળ ાિત આગવાન ે ેમ બચર બાર યાએ તમના ભાઇ ભીમા બચર બા રયા દર કા યે ે ે ે ુ ું ં િસ ધ ક હુ .ુ મ ભાઇ પાલીતાણા પાસના દથલા ે ે (ગો હલવાડ) ના

વતની હતા. બાબાસાહબના પરમભકત હતા. શી.કા..ફડરશનના સ ય હતા. સમાનતા (માિસક) ન હમશા આિથક સહાય કરતા હતાે ેં . ઇમારત ફડમા િપયા ં ં ૧૦૦૧ દાન પટ આ યાે હતા. બઇથી વતન દથલા ુ ં(પાલીતાણા)ં જતા તા. ૩-૧૦-૧૯પ૪ ના દવસ અમદાવાદ ર વે ે ટશન ઉપર તમ ઃખદ અવસાન થ હે ુ ુ ું ં ંુ . તમના પાિથદહન રાજ ર ે ે ુવણકરવાસમા લઇ જવામા આ યોં ં હતો. જયા મ ભાઇના સબધી તમજ ં ં ંે ેબડકર કાયકરોની િવશાળ સ યાે ં હતા. યાથંી મ ભાઇની ે

મશાનયા ામા શકરલાં ં લ સોલકં , ઉકા હમીર મકવાણા, હ રા ગોરા બાર યા, ખોડા પાલા બા રયા, ગીગા અમરા બાર યા, માનસ ગ ગીલાતર િવ ામ હર ગીલાતર વાભાઇ ગોરાભાઇ ગાધી વગર કાયકરો હતાં ે . વાભાઇ ગાધીતો ં .ૂ બાબાસાહબના સિન ઠં અ યાસી અ યાયી હતાુ .

અન રાજ ર િવ તાે ુ રમા બીં .આર. બેડકરના િવચારો ફલાવવામા તમ ું ંેન ધપા દાન હ ુ.ં મશાન યા ાની સઘળ યવ થા તમજ તમના ે ે

140

નીકટના સબધી શકરભાઇ ખોડ દાસ સભાળ હતી લગભગ બસો ઉપરાત ં ં ં ંેમાનવો વ ચે િતમ યા કરવામા આવી હતીં .(૬) મ ભાઇ બાર યાના ેભાઇ ભીખાભાઇ બાર યાએ Õઅ તમ Õુ ના તખ સુના લખલ કા યં ે અ ે

તુ છે. મા કિવ છક ં ે ૧૯૩૮ મા ં ડા. બડકરન દલત સમાજના ે ેરામ ણૃ , બલરામ, સાથ ે સરખાવી તમની મહાનતા વણવી છે ે. કિવની દ ધ દિ ટ ખરખર દાદ માગી યેં તવી છ ક તમણ છક ે ે ે ે ે ૧૯૩૮ મા ડાં . બડકરન ે ેભગવાન તર ક જયા છૂ ે. (૭)

ડા. બડકર ે ? (રાગ-ક વાલી)

છ કોણ ૂ ેુ ં ! મન ક ડાકટર બડકર છ ે ે ેુ ં ? !!

ક અભમાનથી ુ Õહ રોÕ કહો ભાઇ તમ છ ે ેુ ં ? !!૧!! અમારા ઓ વા થયો બલ ભીમ પદા છ ુ ુ ે ે !! સહારો ણૃ દવને, અમોન ભીમ તવો છ ે ે ે !!ર!! જગતમા રામ આ યાં , કય ઉ ાર વો છે !! ગયા ત રામ બલભીમ ક વ વો છે ૂ ે. !!૩!! અમારો ણૃ એ છે, રામ એ છે, દવ પણ એ છ ે !!

સવદા એનૂ ેં ંુ , અમા ઃખ છ છ ં ુ ૂ ે ે !!૪!! અમારો વ એ છ ે , શીવ છે, આ દહ પણ એ છ ે !! મર શ દું એનાપર, અમા ; દદ છ છ ુ ે ે !!પ!! અમાર માવડ એ છે, કઇ ગ મળં ુ ે છ ુ ે !!

કહો બટા ર ા છો કમ ે ? અમારો ભીમ છ છ ુ ે ે !!૬!! ક ંુ!! ÕÕરોયા,ં ઘ કક યાું ,ં કોય છ ન હ છ ે ેુ ુ ું ં ? !! નકા ઃખ દ છ આ બધાુ ુ ે , ÕÕકાÕંÕ અમભીમ છ છ ુ ે ે !!૭!!

અમ અળખામણા નાનાે ,ં અમોન માવડ ના છ ે ે !!

141

કા લ આ અ તો ભીમનં ુ ે ે, અમÕÕમાÕÕ તણી ÕમાÕ છે.!!૮!! ઘણા વષ થયા બીનવારશી આધાર કઇ ના છ ં ં ં ે !!૯!! મળ ધા તણી કાઠ , અમાર મી કતો એ છ ે !! અમારા ની નદ ઓ વહ ત કોઇ છ છ ં ુ ુે ે ે !!

અમારો ાણ,એ અમભીમ અમારા છ છ ં ુ ુ ે ે !!૧૦!! અમા માન એ ક ક અમાં ,ં અમ બ એ છ ુ ં ે !!

અમોન વે ગ ુ? પણ વગથી યારો વ એ છ ુ ે !!૧૧!! રહો આબાદ, ન આઝાદે , અ તન દવે , ચાહ છ ે !!

ચાહુ , જગતચાહ, મ બપાર ચાહ છ ુ ે ે !!૧ર!! કાશક : પી.બી. બાર યા લખકે આથરરોડ, લોક આઇ, .ુ૧૧ અ તમ ુ

તા. પ-૭-ર૮

ભારત ષણ િ ટૂ ગ સે, દાદર - બઇું -૧૪

૧૯૩૭-૩૮ ધુીમા ડાં .બી.આર. બડકર હ ે ુ તાનના અ ૃ યો ઉપર છવાઇ ગયા હતા. અસ યં થળથી તમન િનમ ણો મળતા હતાે ે ે ં ં .ં અસ યં સ કાર સમારભોમા સ માં ં નપ ો એનાયત થતા હતાં .ં જરાતમા ુ ંરતૂ , વડોદરા, અમદાવાદ વગર શહરોમા આ િવકા માટ વસવાટ કરતા ે ં

સૌરા ના મઘવાળ સમાજના કાયકરો ડાે . બડકરની િતમા તે ૃ ૃં થઇ ર ા હતા.ં અમદાવાદના બાવાડ િવ તારમા સૌરા ં ના મઘવાળ સમાજનો ેએક િવ તાર થાિપત થયો હતો તમા રહતા સૌરા ે ં ના આ મઘવાળો ેડા.બાબાસાહબની િતથી ઘણા જ ભાિવત હતાૃ . તઓ સામા જે ક સગો ંિનિમ તે પોતાના વતનમા જતાં - યા ં રોકાતા. યાર ડા.બી.આર. બડકરની િતથી પોતાના ભા ઓન વાકફ કરતા હતાે ેૃ ં ુ . પ રણામ ે

સૌરા ના ગામડ ગામડ બડકર સદશોે ં , પહ યો હતો. કા યમય

142

ભાષામા કહ એ તો ં ÕÕ ગર ગર બડકરના ડાયરાુ ું ં ે ..... વી પ રિ થિત ંુસ ન થ હુ ું .ં ૧૯૩૦-૩૧ ના અરસામા અમદાવાદમા સવક સવાનદ ં ં ંે ેસમાજ સવાની ણી ઘખાવી હતીે ૂં . ળનામ ર નાુ વાલ - વાડોલા (તા. પટલાદે ) ના વતની હતા. દઢા યં વણકર ાિતના આ વક થમ િવ ુિવ હ (૧૯૧૪-૧૮) સમય લ કે રમા હતાં . િમલીટરમા વીરતાં વકની ૂકામગીર બદલ તમન ે ે ૧૧ મડલ ા તે થયા હતા મા એક ગો ડં મડલ ેઅન એક સી વે ર મડલનો સમાવશ થતો હતોે ે . તમના મોટાભાઇ પણ ેિમલીટર મા હતાં . લ કરમા સૈિનક તર ક તઓ અમદાવાદં ે , બઇ નાુ ું , પશાવરે , દ હ , કરાચી વગર થં ે ળોએ ફયા પ રણામ તમના યે ે કત વનો િવકાસ થયો અન તમનામા એક તન દિ ટે ે ૂં નો આિવભાવ થયો હતો. ધુ સમાિ ત પછ ખભાત આવી િ થં ર થયા. ખભાતના નવાબ નોકર માટ ં ેકહણ મોકલા ુ.ં નો તમણ સાદર વીે ે કાર કય . પ નીના ટાછડા પણ ેલીધા. પોતાની ઃખી દ નહ ન દલત ઃખ િનહાળ તુ ુુ ં ેમ હદય ુ ંકકળ ઊઠ હુ ું . સમાજ સવાની લગની લાગીે . પોતાની પીયા ૯૦૦/- ની અનામત થાપણ બહનન યાે ં ક હતીુ . લવા ગયા એટલ બહન બી ે ે ુબો યા.ં અખા ભગતની મ હ થીૃ વન યે તીર કાર થયો. અન ેસમાજ સવા માટ નીકળ પડયાે . તમન વડોદરાના વણકર વીર ે ે ંલ લ ભુાઇ ધાભાઇ મકવાણાનો મળાપ થયોૂ ે . સોનામા વાસ ભળુ !! તમના િમલનમાથી ે ં જરાતના દલત પ કા ર વુ થમ પ ુ ં Õનવ વકુ Õ (માિસક) ંુ૧૯૩૦ મા અમદાવાદથી કાશન કં .ુ(૮) સવક સવાનદ સા ના વશ સમાજ સવા માટ ચાલી નીક યાે ે ે ે ેં ુ , તઓ ેરાજકોટ, મોરબી, વાકાનરં ે , વરાવે ળ, ચોરવાડ, મનગર, અમરલી ઇ યા દ શહરોના વાસ ગયા અન યાે ે ં સભાઓ ભર ડા.બાબાસાહબ બડકરનો સદશો સમ વતા હતાે ં . નવ વક ના ાહકો ન ધવા લા યાુ

હતા. પ રણામ ે ૧૯૩પ-૩૬ ધીમા સૌરા ુ ં મા ઠરઠર દલતવગના સિવશષ ં ેડા.બાબાસાહબની િવચારસરણીવાળા કાયકરો પદા થયાે . આ લોકો પોતાની ર ત સમાજ સવાની િત કરતા હતાે ે ૃ . (૯)

143

રાજકોટમા રાણાભાઇ માડાભાઇ પરમારં ં , વાલાભાઇ ટાભાભાઇ સરવૈયા, લાખાભાઇ અમરાભાઇ સાગ ઠયા, મનગરમા અમરિસહ માઘડં , નારણ દસા ૂ (ખડરા જં . મનગર) શઠ ી હરસી જશાભાઇે , ( મનગર) સા ળદાસ ુ ુ મનોરદાસ સોલક ં ( નાગઢુ ) સા ળદાસતો ુ ુસદા િવચરતા રહતા હતા. અમદાવાદ અન બઇમા તમન સવકોમા ે ે ે ેુ ં ં ંસિવશષ જ પડ હે ુ ુ ું . વળ મહાિશવરાિ ના મળા સમય તમની ે ે ેભવનાથમાની જ યાં ( ીકમ સાહબનો ઓટો) સમાજ સવા િવષની ે ેિવચારણા માટ ક ુ ં બની જતો હતો. ૧૯૩ર-૪ર નો સમયગાળો સૌરા મા ક ય ચળવળોનો સમય ંહતો. સૌરા મા િતિનિધ સભા અન મડળોની રચના થવા માડ ં ં ંેહતી. પિ મ ભારતમા સૌ થમ વડોદરા રાજયમા ં ં ૧૯૧૬ મા મડળની ં ંરચના થઇ હતી. તનો લ રે ુ ૧ અિધવશનોમાથી ે ં ૧૯ર૬, ૧૯૩૩, ૧૯૪૧ ના ંઅિધવશનો સૌરાે માના તના તાબાના અમરલી ાતમા મ યા હતાં ં ં ંે . (૧૦) વળ તમા તો દલત વગના િતિનિધ પણ નીમવામા આવતા હતાે ં ં . બી.આર. બડકરની પણ િનમ ક કર હતી ત ગાયકવાડ સરકાર ર ે ેુ ં ુકમ આપણ આગળ જોઇ ગયા છ એુ ે .

રાજકોટ કામ ુ ે ૧૯ર૦ મા ંકા ઠયાવાડ રાજક ય પ રષદની થાપના થઇ ના ી અિધવશન ે (ભાવનગર -૮,૯, ,ુ૧૯રપ) ના

ખ થાુ ન વે ય ગાધી પધાયા હતા તવી જ ર ત તના પાચમા ં ં ંે ે ેઅિધવશન ે (૩૦,૩૧, માચ, મોરબી) ના અ ય થાન સરદાર વ લે ભાઇ પટલ હતા. અન ગાધી ની િવશષ ઉપિ થે ેં િત પણ હતી. આમ ગાધી ંઅન વ લે ભાઇ પટલ સતત સૌરા ની િતના સપકમા રહતા માગદશન ૃ ં ંકરતા, તમના કાે રણ િ તે ૃ ન વગ મળતો હતોે ે .

આ ક ય રાજક ય િતન પ રણામ સૌરા ૃ ે ે મા દા દા ં ંુ ુરાજયોમા ં Õજવાબદાર રાજયતં Õની માગણીઓ થવા માડ હતીં ં . પ, સ ટ બર,૧૯૩૮ ની રાજકોટની પર ષદના અિધવશનમા સરદાર ે ંવ લભભાઇના માગદશનથી રાજકોટ Õજવાબદાર રાજયતં Õ ની માગણીનો ં

144

તાવ પા રત થયો પર રાજકોટના સં ુ ુ દ દવાન વીરાવાળાએ વીકાર ન કય અન પોત ર ઉપર ઉતર ગયા તથા જ અમલદાર પ ક ે ે ે ેકડલન દ વાનગીર સ પવામા આવીે ં . પે ક કડલ અગાઉ ે ૧૯૩ર-૩પ નાગઢ ટુ ટના દ વાન તર ક સવાઓ આપી હતીે . આથી તમન અ ભવ ે ે ુ

હતો. તમણ ગમ તવા કારણો કાઢ જવાબદાર રાજયતે ે ે ે ં , આપવાની માગણીન ટ લે ે ચઢાવી રાખી... ત પ રષદન લા ે ે ુ ં ક દ વાનનો- રાજયનો ઇરાદો સાફ નથી. આથી પ રષદ ૧૯-૯-૧૯૩૮ ના દવસ આઠ ેદવસ આખર ના આ ુ ુ ું ં ં હ ુ.ં રાજય સરકાર તન ગણકા ન હ ે ે ુપ રણામ ક સી આગવાન ઉછગરાય નવલરાય ઢબરના ન વે ે ે ેં ૃ મા ંદોલનનો આરભ થયોં . સકડો સ યાે ં હ ઓએ કારાવાસ વીકાય .

સ યા હ ઓ ઉપર દમનનો કોરડો વ ઝવામા આ યોં . લમ પણ ંસ યા હ ઓન અસહય ાસ આપવામા આવતો હતોે ં . િનદયર ત માર ેમારતા દાગામના સ યાં ંુ હ સવદાસ પટલ ુ ૃ ું થ ુ.ં ન સ યાે હના થમ શહ દ સ માું ન આપવમા આવ છં ે ે. (૧૧) અ યાચારોન કારણ કટલાે ે ક

માફ માગી કત મળવી હતીં ુ ે . ,ુ ૧૯૩૯ ધીમા મહ તુ ં મ સ તા કઇ ર ત સ પવી તના ે ેધારાની યોજના ર કરવાની રહશુ ૂ ે. પર વીરવાળાુ , રસીડ ટ ગ સન

અન દ વાન પ ક કડલ આવી સ તાે ે ઓ સ પવાના િવચારના નહોતા. પ રણામ ખટપટે - કાવાદાવા શ થયા.ં સરદાર ીએ ર કરલ સધળા ૂ ંનામો વીકારાયા ન હં . પ રણામ ક ય લડતનોે ર૬, ,ુ ૧૯૩૯ થી ારભ થયોં . સ યા હ ઓપરના દમનથી ક રુબા દય કકળ ઉઠુ ું .ં

તઓ વધાથી મણીબન પટલ સાથ રાજકોટ આ યાે ે ે .ં તમની ધરપકડ થઇ ેતમન બામા કદ કરવામા આ યાે ે ં ં ં ંહતા.ં

145

Õસ યની શોધમા એક લહ કરનાર શાિત તં ંુ ે ૂ Õ તર ક ગાધીં Õ રાજકોટ પધાયા અન રા ે ય શાળામા ઉતારો રા યોં હતો રાજવીન ેસમ વવા અિવરત ય ન કયા. ટ શ અિધકાર રસીડ ટ ગી સન અન ેવીરાવાળાની પણ લાકાત લીધીુ . પર તઓ લહ કરવામા સફળ થયા ં ંુ ુે ેનહ . ત તમ શ ે ે ુ ં -૩ માચથી ઉપવાસ કરવા નકક કુ ું હ ુ.ં ૧૯૩૯, ૧૪ મી એ ીલ ને ુ : સાતનામ ચ યાુ ંપર તમા દલતોં ંુ ે ,

લીુ મો, ગીરાસદારો, ભાયતો િતિનિધ વું ન હોવાથી રાજય વીે કાર કય ન હ. ૧૬ મી એ ીલની સા પં ૦૦-૬૦૦ ગીરાસદારો લીુ તરવારો સાથ સરઘસ કાઢ રા ે યશાળાએ પહ ચયા. યા ંસાજની ાં થના સમય ેગાધી ઉપર મલો કરવાની યોજના હતીં ુ . પર ગરાસદાર ં ુએસોસીએશનના ખ હ રિસહ ગો હલ ગાધી ન ટકો આપી મોટરમા ુ ે ેં ંયજમાન નાનાલાલ જસાણીન ઘર મોક યાે ે !! (૧ર)

મામલો મમત ચઢયોે . જવાબદાર રાજયત નાં આ સધષમા ં ંદ લતોની કોઇ ગણના જ નહોતો. રાજકોટના દલતોની ઝવણનો પાર ુનહતો. મોચીબ ર ફાટક પાસના ે (ચચ પાછળના) વણકર વાસમા ંરાણાભાઇ માડાભાઇન યાં ંે મીટ ગ મળ વાલાભાઇ રામાભાઇ સરવૈયા, લાખા અમરા સાગ ઠયા, અમરિસહ માઘડ વગર મ યા સવન ે ે ભીડ પડ ભીમરાવ સાભયાં ... તમણ બઇથી બાબાસાહબ બડકરન બોલાવવા ે ે ે ેુ ું ંનકક ક .ુ અન શઠ વાલાભાઇ રામાભાઇના નામ બઇ તાર ે ે ે ુ ં (WIRE) કય . અ ૃ યોન એરાધ બડકર આ યાે ે ે . બઇના િવમાનઘર ઉપર તમન ુ ં ે ેભ છાુ ે સાથની ભ યે િવદાય આપવામા આવી હતીં . હ રો દલતો

ઉપિ થત હતા. દલતોએ પોતાના અિધકારોના ર ણ માટ બઇ તાર કર ુ ંડા. બડકરન વહાર ધાવા િવનતી કર ે ે ં !! અલબ ત આ અગાઉ વીરાવાળાએ પણ તાર (WIRE) કય હતો. પર વીરાવાળાની િવનતીથી ં ંુડા. બડકર આવવા તૈયાર ન હતાે . તા. ૧૮-૪-૧૯૩૯ મગળવાર સવાર ં

146

વીમાન માગ રાજકોટ પહ ચતા United Press ના િતિનધન લાકાત ે ુઆપતા ડાં . બડકર પે ટ શ દોમા કં ં.ુ.. Dr. B.R. Ambedkar, in interview to the United Press Stated that he came here not at the invitation of Rajkot Durbar, but at the invitation of the Local Depressed Classes Who requested his intervation in the dispute regarding their non-inclusion in the Reform committee (૧૩)

ડા. બડકરના રાજકોટ પહ ચયા વ પોતાના બાધવોની સહાય ે ૂ ંમાટ અમદાવાદની બડકર ફોજ રાજકોટ પહ ચી ગઇ હતીે . મા ંગગારામ કાકા ં (ગગારામ પીતાબર પરમારં ં ) ુ - મણીલાલ પરમાર, કરશનદાસ માનિસહ લઉવાે , ષોતમ મકાુ ન પટણી, રવાકાકા (રવાભાઇ દરભાઇ રજવાળાુ ુ ) મદાસ અમરદાસ સાે ,ુ રણછોડભાઇ ગોિવદભાઇ પરમાર વગર હતાે . વળ આ બડકર ફોજ રાજકોટના ેબાધવોન સહાય કરવા અમદાવાદથી સારો એવો ફાળો એકઠો કર ન લઇન ં ે ે ેગયા હતા. (૧૪) રણછોડ પરમારના તો રાજકોટમા મકાનો હતાં ં .ં ડા. બેડકર ફડરલ કોટના કાદાની િવવચના કર છ યથાવત ે ેુ

મા અ ે ેં તુ છે. (Ãkrhrþü-1) સાજના કનાલ રોડ ઉપરના સોર ઠયા લોં ટના દલતવાસ (વાલા રામા સરવૈયાના ઘર) પાસ દલતોની િવશાળ સભાન સબોધી હતીે ે ં . ંુ

ખ થાુ ન ગોિવદ ટુ . પરમાર શોભા ુ ં હ .ુ ગોિવદ ટ . પરમાર બ દવસ વ રાજકોટ આવી ગયા હતાે ૂ . અન અમદાવાદના ેકાયકારો સાથ મળ દલતોના અિધકારો માટ બશ ચલાવતા હતાે ેં . રાજકોટમા સવણ હ ં ુઓ આ દલતવગના (અમદાવાદ) કાયકરોન કોઇ ેઆશરો આપવા તૈયાર નહોતા. આથી ત સવ આગવાનોન રાણાભાઇ ે ે ેમાડંાભાઇ પરમાર યા ં રાખવામા આ યાં હતા નો તમામ ખચ રાણાબાપાએ ઉપાડયો હતો. (૧૮) આમય રાણાબા ઘર બડકર ે ેુ ુ ંકાયકરો માટ કાયમન માટ ે Õઆ ય થાનÕ ર છુ ે. તમના ણય ો ે ે ુ (૧)

147

અમરિસહ (ર) પોપટભાઇ (૩) માયાભાઇ સપ રવાર .ૂ બાબાસાહબના િન ઠાવાન અ યુાયી છે. દવગત રાણાબાપના સહધમચા રણી મા મા ં ુપણ મહમાનોની સરભરામા હમશા ઉ સાેં ં હ રહતા હતાં . રાિ ની ઇનમા ંડા.બી.આર. બડકર બઇ માટ થાે ુ ં ન ક હુ .ુ રાજકોટ ર વે ટશન ઉપર સકડો દલતોએ તમન ભાવભીની િવદાય આપી હતીે ે ેં . વાલાભાઇ રામાભાઇ સરવૈયા એક સમિપત સમાજસવક હતાે . િવ મ સવત ં ૧૯પ૮ મા જ મં ેલા વાલાભાઇએ ારભમા પર રણ ઘઘો કરતા ં ં ં ંૂકરતા પોતાના સા હસક વં ભાવન કારણ બાધકામના યે ે ં વસાયમા ંઝપલા ં ુઅન સારા એવા કો ાે કટર થયા. પોતાની મા ણકતાથી તઓ ેરાજકોટ ટટના મા યતા ા ત કો ાકટર થયા હતા. યવસાયમા તઓ ં ેસા એ કમાયા હતાુ . પર તઓ ઉદાર વં ુ ે ભાવના હોવાથી સામા જક કાય મા ઉદાર હાથ દાન આપતા હતાં ે . દલત સા ,ુ ા ણ, ગર બ ગરબા ં આવ તન કોઇપણ કારના ભદભાવ િસવાય ઉદાર હાથ દાન આપતા ે ે ે ે ે

તઓ દલત સમાજના ઉ કે ષ માટ ખડ પગ તયૈાર રહતા વળ તઓ ે ેંબડકર રગ રગાયલા હતાે ે ેં ં . સમ બડકર આલમમા ણીતા ે ં

હોવાથી જ તમના નામ ડાે ે . બડકરન ે ે ÕતારÕ (WIRE) કરવામા આ યોં હતો. શી.કા.ફડરશનના અન પાછળથી ર પ લીે કન પ ન અવારનવાર ેઆિથક સહાય કરતા હતા. ૦ર, ઓકટોબર, ૧૯પ૭, ર પબલીકન પ ની થાપના દવસ તઓ સૌરા ે ે ના સઘ સાથ નાગ ર ઉપિ થં ે ુ ત હતા. નાગ ર જતા વ અમદાવાદ જયોિતુ ં ૂ ( માિસક) કાયલયના (હા બીનીનો ટકરો, જમાલ રુ, અમદાવાદ) ના મહમાન થયા હતા. (૧0) ૬૩ વષની વયે, ૧૦ ઓકટોબર ૧૯૬પના દવસ તમ અવસાન થે ે ુ ું .ં વગ થાના ોુ સવ ી વણભાઇ, ઠાભાઇ, ગોિવદભાઇ, અમરાભાઇ અન હમીરભાઇ પણ ે

િપતાના પદચ હો પર ચાલી સમાજ સવામા ત હતાે ં ૃ . હવ ેડા. બડકરની કાયવાહ ની િવગતો ણીએે . ડા. બડકરન રાજયની ગાડ માે ે ,ં રાજયના ગ ટે હાઉસમા ઉતારો ંઆપવામા આ યોં હતો. ડા. બડકરની સાે થ િવમાનમા લીે ં ુ મોના

148

િતિનિધ તર ક લીુ મ લીગના આગવાન વાે હસન નીઝામી મન ેગાધી એ સ કાં ર કર આનદ જમા ઉતારો આ યોં ં ંૂ હતો. પોતાની માતા સરલાદવી સારાભાઇ રાજકોટ પીયર હોવાથી ત નાત ે ેુ ં ુ. લાબન ૃ ુ ેસારાભાઇ રાજકોટ આ યા ં હતા.ં પર તઓ ત જ રાં ુ ે ે અમદાવાદ માટ ેનીકળ ગયા હતા. (૧૬)

ડા. બડકરન ભાયાતોે ે , ગરાસીયા, લીુ મો અન દલતો ે ુ ંિતિનિધ મડળ મ અન િવ ં ુ ૃે ત ચચા કર બી દવસ સવાર તઓ ે ે

ગાધી ન મ યાં ે . પર ગાધી ન એકાએક તાવ આવતા વધાર ચચા કર ં ં ંુ ેશકયા ન હ. પર તમણ ફડરલ કોટં ુ ે ે ના યુ યાયાધીશ મો રસ વેયર (Maurice Gwyer) ના કાદા િવષ ચચા કરુ ે , ખાસ તો વ લભભાઇ પટલ રાજય વ ચે થયલ સમાધાનમા ે ં RECOMMEND શ દ િવષ ચચા કર ેહતી. વધારામા ંÕજવાબદાર રાજયતં Õ ની ક મ બાબત તજ બહા ર સ ે ે ુ ુઅન શીવા વાે મી ઐયર વા કા નિવૂ દ અથવા તમના વા ેઅ યકા નિવદૂ , સમ Formation of new constitution ક િવક પૂ નકક કરવા ચન ક હુ ુ ું ંૂ . સાથ સાથ રાજયના તમામ વગે ે - સ દાયોની ુર આતો પણ યાૂ નમા લવી જોઇએં ે . યાર પછ જ િતમ િનણય કરવો જોઇએ. (૧૭) પર ગાધી આ બાબત સમત નહોતાં ં ંુ ે . તમના મત આ ે ેઅહવાલ જ િતમ હોવો જોઇએ. ડા. બડકરના સા તાે હક ÕજનતાÕ ત ીલખમા લખ છં ંે ે ે. ÕÕ ાસના બ ન વં ુ ;શના રા ઓ ( ઇ ુ ૧૪ મો) માનતા I am the

State ( એટલ જ રાજયું ે ) ગાધી રાજકોટમા વલણ લગભગ આ જ ં ં ં ં ંુ ુ ુહ .ુ ÕÕ એટલ ે ુ.ં. ત ે મારાથી અલગ નથી.ÕÕ રાજક ય ધારા ુ(જવાબદાર રાજયતં ) માટ નકક કરવા કાય પ રષદ પાસ જ ેુ ંરાખો એટલ ક તમની પોતાની પાસ જ રાખોે ે ે . તમણ દલતે ે , ગરાસીયા, ભાયાત, લીુ મ સ દાયની લગભગ અવગણના જ કરુ , સમાજના એ વગ ની આકા ા િવચારવાની સમતી પણ ન આપી પ રણામ આ જ ં ં ેસ દુાયન ગાધી યે ેં અિવ ાસ પદા થયોે . (૧૮) ત ગાધી ન ફડરલ ે ેં

149

કોટના યાયાધીશ મોર સ વેયર (Maurice Gwyer) ના કાદાનો આધાર ુલઇ પારણા કર રાજકોટ છોડં ં.ુ ડા. બડકરન ે ે જનતા સા તા હકના ંશિનવાર રર એિ લ, ૧૯૩૯ ક:૯ મા મોટા હડ ગ થમ પાન છાં ે ે પવામા ંઆ ુ ંહ કુ , ÕÕલોકશાહ િવ ધ જોટ ગશાહ ની લડતÕÕ... સર મોર સ વાયર ફડરલ કોટનો કાદો ગાધીની માટ બતાન સહારો ુ ં ેૂસાપડયો ં .... તમણ બઇ િત યાણ ક અન ગાડ મા બઠા બઠા િનવદન ે ે ે ે ે ેુ ું ંલ ુ હ રજનબ મા છપા હં ં ંુ ુ .ુ હવ તમનો મોરચો કે ે લક તા ભાષબા સામ હતોુ ુ ે . તમણ પોત ે ે ે ૧૯૩૯ ના Õહ રજન બ માં ંુ Õ Õ હાય ુ

એક શીષકÕ હઠળ લખ લખી જણા ે ુ ંક : (૧૯ મી એ ીલ સોમવાર તમનો ેમૌનવાર હતો તથી ે ) રાજકોટમા આશાની ટાઢ ઠાર ન નીક ય ુ ં ં ંે . માર અ હસાની આવી કસોટ અગાઉ કદ થયલ મ ણી નથીે ે ... ુ ંખાલી હાથ ેભાગલ દહ આશા ઉમદ દફનાવીન નીક યો ં ંે ે ે . રાજકોટ મારા માટ વનની અણ લી યોગશાળા નીડવડ છૂ ેુ . કા ઠયાવાડની ખટપટ માર

ધીરજની ર કસોટ કર છ ુ ે (૧૯) આમ રાજકોટ ગાધી માટ ં ÕÕવાટર Õુ રવાર થુ ુ.ં

આ સમ કરણા ચ મેદ દ ગવાહ ગોિવદુ ટ . પરમાર પોતાના લખમા સમાપનમા લખ છે ે ેં ં . ÕÕ રાજકોટની લડતમા દલતોન િતનિધ વં ે ા ત થ અન ુ ેહ ુઓ અન ગાધી ની દલતો િવ ધે ં ની ધારણા ખોટ પડ . (પરં )ુ રાજકોટ- ટટના દલતવગ માથી િતિનિધપ ભોગવવા કોઇ તૈયાર નહ ં ંુથવાથી દલતોવતી પિતમાથી ી મોહનલાલ ટાકની િતિનિધ તર ક ં ંિનમ ક થઇ હતીું . આ માણ રાજકોટમા તમામ વગ એ િતિનિધ વે ં મળ ે ુ ંહ ુ.ં ÕÕ (ર૦) ડા.બી.આર. બડકર ે ૧૯૩૬ મા વં ત મ ર પ ની થાં ૂ પના કર હતી. અન ગવમ ટે ે ઓફ ઇ ડ યા એકટ અ વય થયલી ે ે ૧૯૩૭ ની ટંૂણીઓમા વં ત મ રપ ના ં ૂ ૧પ ધારાસ યો ટાઇ આ યાું હતા. પર ં ુ

150

સ ટ બર ૧૯૩૯ ના બી િવ િવ હમા ીટ શશાસન હ ં ે ુ તાનન પણ ે ધુ મા ધક ં ં.ુ પ રણામ તના િવરોધમા ઠરાવ કરતા િવધાનસભા ે ે ં ં

બરખા ત કરવામા આવી હતીં . ગવમ ટે ઓફ ઇ ડ યા એકટ પણ મો ફ ુરાખવામા આ યોં હતો. સમ િવ ધુ ના વાદળોથી ધરાય હે ે ુ ું .ં ીટ શશાસનની ઝવણનો પાર નહોતો કારણ ક જમની જોર પકડ ર ુ ું ં

હ ુ.ં હટલરની હાક વાગતી હતી. આવા કટોકટ ના કપરા કાળમા પણ ંદ લતો ત હતાૃ . ડા.બાબાસાહબના માગદશન- આદશ માણ સે ય ર ત િત કર ર ા હતાે ૃ . આ અરસામા ં ૧પ-૧૬ માચ ૧૯૪૧ એ અમદાવાદમા ં મહા જરાત દલત રાક ય પ રષદ આયોજનુ ુ ં કરવામા ંઆ ુ ં હ ુ.ં કો ફર સના કણધાર વાન આગવાન વીુ ે .ટ .પરમાર હતા. જયાર વાગત ખ રષોતમ મકન પ ણી હતાુ ુ . ડા.બાબાસાહબ બડકર પરે ષદમા ખ થાં ુ ન પધાયા હતા યાે ર તમના વાે ગત માટ

માનવ મહરામણ ઉમટ પડયો હતો. અમદાવાદના ટાઉનહોલમા જ યાં ન હોવાથી લોકો બહાર બઠા બઠા પોતાના િ ય નતાન સાભળ ર ા હતાે ે ે ે ં .ં વાગત સિમિત તથા ભડોળ સિમિતમા ં ં (૧) શઠ ડાભાઇ શામ ભાઇ ેકો ાકટ મનગરવાળા, (ર) શઠ માલાભાઇ ગીગાભાઇ કો ાે કટર મનગરવાળા બ ને મહા ભાવોનો સમાવશ હતોુ ે . (૧૯૪૦ ની પિ કાન ે

આધાર)

આ પ રષદમા સૌરા ં માથી રાણભાઇ માડાભાઇ પરમાર ં ં (રાજકોટ) સા ળદાસ મનોરદાસુ ૂ , ( નાગઢુ ) અમરસી માઘડ ( મનગર) લાખા અમરા સાગ ઠયા (રાજકોટ) વગર ે ડલીગટ તર ક ઉપિ થે ત ર ા હતા. વળ મનગરના શઠ ી હવસીે જશા પણ પધાયા હતા. અન ેઅમદાવાદના િવ ુમ દર ં (ધી કાટાં - પીતળ યા બબાં ) તમનો ઉતારો હતો ે(ર૧) (તમના અવસાન િનિમ તે ે ર૩-૧ર-૪૩ એ મદ રમા મળલ શોકસભાની ં ં ેપિ કામા સઘળ િવગતો વણવી હતીં . તા. ૧૭-૧ર-૪૩ ના રોજ તમ ે ુ ંઅવસાન થ હુ ું .ં) ક સીે /ગાધી ની િવચારસરણી વાળા કાયકરોએ ંઠરઠર સભાઓ કર , દિનકપ મા,ં સનોટે /િનવદનો આપી આ પ રષદનો ે

151

િવરોધ કય હતો. પર તમન સફળતા મળ નહોતીં ુ ે ે . પ રષદ ભ ય ર ત ેસફળ થઇ હતી. સમ જરાતુ - સૌરા ના ડલીગટસ િવે શાળ સ યાં મા ંઆ યા હતા.(રર) અ એ ઉ લે ેખનીય છ ક ક સપ તમજ ગાધીવાદ ે ે ે ંહ રજનોએ આ પ રષદનો િવરોધ કય હતો. મ ર મહાજન સધ તો ૂ ંિવરોધમા મોખર હતોં . ળદાસ દરદાસ વૈ યૂ ુ ના ખ થાુ ન તાે . ૧૧-૩-૧૯૪૧ ના દવસ મ ર મહાજનસધની ઓફસના ચોગાનમા હ રજનોે ૂ ં ં ની સભા મળ ઠરાવ કય ક : ÕÕ અમદાવાદની હ રજન જનતા મહા મા ગાધી મા અચળ ધાં ં ધરાવ છે ે. એટલ તમના િસવાય કોઇન નતા માનતી નથીે ે ે ે . ડા. બડકરના ે

ખપદ આગામી ુ ૧પ-૧૬ ના રોજ મળનાર પ રષદનો િવરોધ કરવામા ંઆવ છે. ÕÕ (ર૩)

આવી જ ર ત બઇમા વસતા સૌરા ે ુ ં ં ના હર જન કાયકરો જયિસહ મકવાણા અન વરાજ ચારણીયાએ પ રષદનો િવરોધ કય હતોે . વળ Õજ મ િમૂ Õ મા ચચાપ પણ લખી ગાધી ની શસા કર અન ં ં ં ેડા. બડકરનો િવરોધ કય હતોે . (ર૪)

આવા િવરોધ વ ચે પણ પ રષદમા ગામડ ગામડથી િતનિધઓ ંિવશાળ સ યાં મા આ યાં હતા. અન પ રષદ ભ યે ર ત સફળ થઇ હતીે . જરાત સૌરા ુ ના દલતોમા અનરો ઉ સાં ે હ ગટયો હતો.

૧૯૪ર-૪૬ ના સમયગાળામા હ ં ુ તાનના રાજકારણમા નવા ં ં ંસમીકરણો થવા માડયા હતાં ં .ં ૧૯૪ર-૪૬ વ ચે સયોજના, કબીનટ ેિમશન, સીમલા પ રષદ, વવલ યોજનાે ે , લાભાઇુ - લયાકત કરાર, અન ેરાજક ય તોડ- સમ તીઓ સાધવાની ગિત એકદમ ત જ થઇ ગઇ હતીુ ે . દલતોની સમ યા િવષ ર આત કરતા લોડ સે ેુ ં કકળાટ કય ક તમ ે વત મ ર પ ના નતા તર ક દલતોની કફ યત કવી ર ત ર કર ં ૂ ૂે ેશકો?(રપ) કાકર ના માયા ન મર એ મણાના માયા મર એં ં ંે ÕÕ ઉ કતી મ વા ભમાની ડા. બડકર રત સઘળા કાયકરોન ે ેુ ં ૩૦ માચ, ૧૯૪ર એ દ હ પોતાના િનવાસ થાન બોલા યાે . અન ભાિવ કાય મ નકક કરવાે -

152

દલતોન અલગ રાજક ય પ થાે પવાની તૈયાર સાથ નાગ રમા તાે ુ ં . ૧૮-૧૯, લાઇએ સમ ભારતના દલત આગવાનોની પ રષદુ ે આયો જત કર હતી.

The All India Depressed Classes Conference ંુ (The Third

Session) અિધવશન નાગ ર કામ તાે ેુ ુ . ૧૮-૧૯, લાઇુ , ૧૯૪ર ના દવસ ેમ .ુ આ અિધવશન ડાે . બડકરની અ યે તમા મળવા હં ંુ .ુ પર ં ુ૯મી લાઇએ ડાુ . બડકરની િનમ ક વાઇસરોયની કારોબાર માે ુ ં ંકરવામા ંઆવી અન તમન મ ર ઉપરાત બાધકામ ખાતાના મ ી તર કની ે ે ે ૂ ં ં ંજવાબદાર સ પવામા આવી હતીં . ોટોકલ માણ તઓ આ સભાના ે ે

ખ થઇ શક નહ એટલ ડાુ ે . બડકરના સાથી મ ાસના ે એન.િશવરાજના ખ થાુ ન પર ષદ મળ અન ડાે ે . બડકર તમા યે ે ં ુ મહમાન તર ક

ઉપિ થત ર ા હતા. લગભગ સીતર હ રની જનમદનીએ ડાે ે . બડકરના જયનાદથી ે

ડા. બડકર અન એને ે .િશવરાજ ભ યું વાગત ક .ુ પ રષદમા સમ ંભારતના દા દા દશોના િતિનિધઓ ઉપિ થુ ુ ત ર ા હતા. ડા. બડકર ગોળમ પ રષદથી માડ છક સે ે ેં યોજના ધીની ુિસલિસલાબધ મા હતી આપીં . તમણ ક ક સે ે ું યોજનાએ દલતો સાથ ેિવ ાસધાત કય છે. પોતાના વચનમા તમા તમણ દલતોન સદશ ં ં ંે ે ેઆ યો. િશ ત બનો, સઘષ કરો સગ ઠત બનો અન આ મં ં ે િવ ાસ ળવી રાખો. (ર૬) આ પ રષદમા દલતોના અલગ રાજક ય પ ં All India

Scheduled Castes Federation ની થાપના કરવામા આવી હતીં . આ પ રષદમા નીચના મહા ભાવો ડલીગટ તર ક ઉપિ થં ે ેુ ત ર ા

હતા. ત પ રષદના ર પોટમા નામ છપાયલ છે ે ેં . (ર૭) (૧) ષોતમ મકન પટણી ુ (ર) ગગારામ પીતાબર પરમાર ં ં (ગગારામ ંકાકા) (૩) કરશનદાસ માનિસહ લઉવા ે (૪) રવાભાઇ દરભાઇ રજવાળા ુ ૂ(રવાકાકા)(પ) વી.ટ .પરમાર (૬) પાલ ક યાણ જોગ દયા ( રતૂ )

153

(૭) ખોડાભાઇ અમરાભાઇ બાબ રયા ( રતૂ ) (૮) િશવરામ પલાભાઇ મા (નાિસક)

આમા પાલ જોગ દયં , ખોડાભાઇ બાબ રયા અન િશવરામ મા ેસૌરા ટના વતની હતા. અલબ ત આજિવકા માટ રતૂ - નાસીક વસવાટ કય હતો. લુ ે ૧૦૬ DELEGATES મા જરાતં ુ - સૌરા ના આઠ ડલીગટ ેહતા.

લોકો જઇ શકયા નહોતા તમણ સફળતાના સદશા પાઠ યાે ે ં હતા ત નીચ જબ છે ે ેુ . ( જરાતુ - સૌરા ના નામં ) (ર૭) 22. Mr Manilal G Parmar. B.A.D.P.A.A.R.E.S(Landon), Vijapur(N.G) The move to hold such a Conference is praiseworthy and the movers deserve to be congratulated on their wise and sagacious move at this opportune moment. 23. Mr.Ramjibhai Bhanabhai Ahmedabad. 9-7-42 I congratulated Conference Sorry canot come owing important work 10-7-42 24. Mr. Atmaram Ichharam Solanki Dhariapur, Ahmedbad. Reecived invitaion,Regret canot attend. Wish every success. Support heartiy centralised organisation leading to our freedom from slavery and rights, From Dalitmahasabha 19-7-42 26. Mr S.P. Chauhan, Genral Secretary, Meghwal Independent League Bombay. I send with the our good wishes and congratulation to your Conference and hope that the Conference will be carried successfully. 17-7-1972 ઉપરના પાચ સદશામા આ માં ં ં રામ ઇ છાભાઇ સોલક ં ન િનમ ણ ે ંમ હોવાનો ઉ લુ ેખ છે. જયાર મણીલાલ ગગારામ પરમાર ં (િવ રુ)ની ડ ીઓ િવષ િવચારવા ખે ુ . એસ.પી. ચૌહાણ એ સૌરા ના મઘવાળ ં ેસમાજના આગવાન છં ે ે.

જરાતુ - સૌરા ના દલતો હવ ડાે .બાબાસાહબ બડકર થાે િપત દલતોના આગવા રાજક ય પ ઓલ ઇ ડ યા શીડ ડુ કા ટસ ફડરશનની થાપનામા સ ય થયા હતાં . ટ શ શાસન તાબાના દશમા ંશી.કા.ફડરશન નકક ક જયાર દશી રાજયો માટ ુ ઓલ ઇ ડ યા ટટ

154

સબ કટ શી.કા.ફડરશન નામ રા ુ.ં શી.કા. ફડરશન બધારણ પ રિશ ટું ં -ર મા કવામા આ ં ં ંુ ુછે.

ઓલ ઇ ડ યા ટટ સબ ટક શીડ ડુ કા ટસ ફડરશનની થાપના માટ તા. ૧પ-૬-૧૯૪૪ ના દવસ કાળ દાસ ભાઇ ભગત ે ૂ (ઇ રા જુ . મહસાણા)ં ના િનવાસ થાન ે (આ ટોડ યા ગોળલીમડા- અમદાવાદ) દવ ભાઇ લાલ ભાઇના ખ થાુ ન સભા મળ હતી મા સૌરા ે ં ના િતિનિધ તર ક સા ળદાસ મનોરદાસ સોલક ૂુ ં ( નાગઢુ ) ઉપિ થત

ર ા હતા. અન સૌરા ે નો હવાલો તમન સ પવા નકક થ હે ે ુ ુ ું ં . ૧૯૪૪-૪પ ના વષની ર૪ સ યોની મનજ ગ કિમ ટમા સૌરા ે ે ં ના િતનિધ તર ક સા ળદાસની િનમ ક કરવામા આવી હતીુ ુૂ ં ં . (ર૮) આ િ તુ કામા સમ જરાતં ુ - સૌરા મા ં૧૩પ િ િતિનધઓના નામ ંછે. મા સૌરા ં ના નામ નીચ માણ છં ે ે ે. (ર૯) (૧) રાધવભાઇ થોભણભાઇ ગામ અમરલી હ રજનવાસ (ર) ગોિવદભાઇ ટ .પરમાર ડ લાઇટ રોડ, લાુ હાઉસ, બઇું (૩) ીકમદાસ હર દાસ ન.ં૧૧, ારકા વણકર મ દરં (૪) ળૂદાસ મનોરદાસ સા ુ મોટોવાસ, ક ડયાવાડ નાકા,

નાગઢુ (પ) વાલા હમીર મોટાવાસ ક ડયાવાડ નાકા, નાગઢુ (૬) ળ ભાઇ પોચાભાઇૂ ભગીદાસં , િનશાળમા, નાગઢુ (૭) ભગી ગોવાભાઇ ભગત પટલં ભગીવાસં , નાગઢુ

(૮) સોમાભાઇ દવાભાઇ વણકરવાસ નાગઢુ (૯) સા રતનદાસ મ કદાસુ ુ પરા, રાજકોટ (૧૦) ઘલાભાઇ માણ રે ુ સીમ ટે કારખાના પાસે, પોરબદરં (૧૧) નારાણભાઇ હરસીભાઇ ખો નાકા બહાર, મનગર (૧ર) વણભાઇ દવાભાઇ ખો નાકા બહાર મનગર (૧૩) અમરિસહભાઇ ઠાભાઇ(માધડ) હ રજનશાળા, મનગર

155

(૧૪) ન ભાઇ ગાગાભાઇુ ં જો ડયા ( મનગર) વણકરવાસ (૧પ) મન ર રામ ભાુ ઇ મીલની ચાલીમા,ં ભાવનગર (૧૬) સવાદાસ મ તે રામ મીલની ચાલીમા,ં ભાવનગર (૧૭) ળ ભાઇ મગાભાઇૂ ં ગામ મ વાુ , વણકરવાસ

(ભાવનગર) તાબે (૧૮) મા તર દસાભાઇ ગામ સાવર ડલાૂં - હ રજનશાળા (૧૯) ભલાભાઇ રામ ભાઇ ગામ ગ ડલ- મહ નદ સામ કાઠે ં

વણકરવાસ (ર૦) સાજણ તથા ગોરાભગત ગામ ધોરા વણકરવાસ (ર૧) મઘાભાઇ મને (એજ સી) રાજકોટ ગામ બાવાં વણકરવાસ

(રર) બર ગરભાઇ ુ ુે ં (મોરબી) ગામ ખાખરાળા વણકરવાસ (ર૩) વાભાઇ હમીર વાકાનરં ે , વણકરવાસ

(ર૪) પલાભાઇ વાભાઇ ગામ થાન (લખતર) વણકરવાસ (ર૫) લ ભુાઇ સવાભાઇ ગામ દરાદરા (વઢવાણ સીટ તાબે) આમ ૧૩પ નામોમા સૌરા ં ના રપ નામો છે. વળ આ િ તુ કાના પાછળના ટાઇટલ પજ ઉપર સા ળદાસ મનોરદાસની બ ગઝલો પણ ે ેુ ુછાપવામા આવી છં ે. ળદાસના પ રચયના કરણમા કવામા આવી ુ ું ંછે. આ િ તુ કાની ૧૩પ ની નામાવાલી િનહાળતા ફ લત થાય છ ક ં ેદ લત વગની તમામ ાિતઓ વણકર, ચમાર, ગરો- ા ણ, વાિ મક (ભગીં ) રુ , સનમા નાડ યા તમામનો સમાવશ કરવામા આ યોે ે ં છ ટાચા ે ંસાધનો, આિથક િવટબણાં , વાહન યવહારની કુ લીઓ છતા આ અભણ ક ંઅ પ અ ર ાન ધરાવતા આગવાઓએ સમ જરાતના કાયકરોનો ે ુસમાવશ કય છ દર સકલન ક છ ે ે ેુ ું ં ત ખરખરે , શસાન પા છં ે ે. હવ દા દા જ લાે ુ ુ ના થળ સભાઓ થવા લાગીે . શીડ ડુ કા ટ ફડરશનની શાખાઓની થાપના પણ થવા લાગી હતી. આમ સૌરા ટમા ં

156

બડકર ચળવળ ગિત પકડ રહ હતીે . વ ચે ડા.બી.આર. બડકર ે ૧પ-૧૬, ન આરુ , ૧૯૪૩ એ રત આવી ગયા હતાુ . દલતોન સગ ઠત ે ંથવાનો આદશ આપતા ગયા હતા. ર૯-૩૦, નવ બે ર, ૧૯૪પ ( ુ - ુ ) ના દવસ બઇ ે ુ ં ાિતક શીડ ડં ુ કા ટસ ફડરશનના ઐિતહાિસક અિધવશનમાે ં યુ મહમાન તર ક પધાયા હતા. અિધવશન ખ થાે ુ ું ન

ગોિવદ ટુ . પરમાર શોભા ુ હ ુ.ં લાલદરવા ઉભા કરલા ધુ નગરના શિમયાણામા માનવ મહરામણ ઊભરાતો હતોં . સતત

ડા.બાબાસાહબ બડકરના જયધોષ થતા હતા ડાે . બડકર ે ૧૯૪૬ ની ટણીન યાૂ ેં નમા રાખી ક સ તમજ ગાધી ઉપર આકારા હારો કયા ં ંે ે

હતા અન ફડરશનના ઉમદવારોન િવજયી બનાવવાની અપીલ કર હતીે ે ે . સૌરા ના સકડો કાયકરો પણ પોતાના િ ય નતાના દશન આ યાે ે ેં હતા. રણા ભા લઇ સૌરા ટે ુ ું મા સ ય કાય કરવા લા યાં હતા.

ળદાસ મનોરદાસ ુ ( ખુ) રાણા માડા પરમાર ં (ઉપ મખુ ) લાખા અમરા સાગ ઠયા (જનરલ સ ટરે ) અન અમરશી ઠાભાઇ માધક ે(સહમ ીં ) સાથે એક કારોબાર ની પણ રચના કર હતી. આ બઠકમા તમણ ે ે ેંઅમદાવાદની મ કા ઠયાવાડ દલત પ રષદ ભરવા ઠરા ુ ું હ .ુ સાથ ેતમણ એક છા ાલય પણ શ ક હે ે ુ ુ.ં

રાજકોટમા બડકર આ મ િવ ાથ ઓન િશ ણમા સગવડં ંે ે

ÕÕમહ મ શઠ ી હરસીભાઇ જરાભાઇના મકાનમા ગોિવે ં ુ દ ટ .પરમારની સમિતથી દલત િવ ાથ ઓન િશ ણમા સહાય પ થવા ં ંે૧૯૪૭ મા છા ાલય ં (આ મ) નો આરભ કરવામા આ યોં ં છે. અગાઉ બાલમ દરનો ારભ કરલો ત સાર ર ત ચલાવી ર છં ં ે ે ેુ . વળ સમતા સૈિનક દળ પણ ઉ કરવામા આ ુ ું ં છે. કા ઠયાવડની હાલની કટોકટર ભર િ થિત જોતા આ કાય કઠ ન હોવા છતા રાજકોટમા થયલી આ ગિત ં ં ં ેશસાન પા છં ે ે. શઠ ી વાલ ભાઇ સરવૈયા આ કાય મમા આિથક ે ં

157

સહાય કરતા રહ છે.ÕÕ (૩૦) (જયભીમ વષ : ૧ ક :૧૭ ર૧-૯-૧૯૪૭ રિવવાર)

રાજકોટમા ડાં . બડકર જયતી ઉ સે ં વ

.ૂ બાબાસાહબ બડકરની પે ૬ મી ૧૪-૪-૧૯૪૮ જ મજયિત દન ંઉજવવા એક ભ ય મળાવડો વણકરવાસમા ે ં (મોચી બ ર ફાટક) ખીલોસના ખીમ રાઠોડ (સરદાર) ના ખપદ યોજવામા આ યોુ ં હતો. ઉ સવમા કા ઠયાવડના હ રો ભાઇં ં -બહનોએ ભાગ લીધો હતોે .કા ઠયાવાડ દલત ફડરશનના જનરલ સ ટર લાખાભાઇ સાગ ઠયા ડાે .બાબાસાહબના વનિવષ મા હતીસભર વચન ક હે ુ .ુ યારબાદ દવ ભાઇ પરમાર ી ગોિવદભાઇ રાઠોડ ી અમરસીભાઇ માઘડ અન ી રાણભાઇએ ં ેવચનો કયા હતા.ં

મનોરજન કાય મ રાસં - અન મઘમાયાના ગરબા બહનો ારા ર ે ે ૂથયા હતા. તમા બાબાસાહબના દ ધ આ યં ુ માટ ઠરાવ કર ાથના કરવામા આવી હતી ં (જયભીમ રિવવાર તા. ર૩-પ-૧૯૪૮ વષ : ૧ : ક :ર૭ -ૃર) (૩૧)

આમ સમ કા ઠયાવાડમા તમણ ડાં ે ે .બાબા સાહબ બડકરની ેજ મ જયિતત ઉજવણીના ારભ કય થી દલત ડં ં . બડકરના ેવન અન દલત સવાના કાય થી વાકફ ે ે થઇ શક. નાગઢુ , રાજકોટ,

પોરબદરં , કશોદ, અમરલી, મનગર ઇ યા દ શહરમા બડકર જયિત ેં ંભાર ધામ મથી ઉજવવામા આવતી હતીૂ ં . સૌરા મા તર નહ મળતા રાજકોટં ંૂ , અમરલી, ર ુ નગર, આસપાસના વણકરો ભાર કુ લીમા કાઇ ગયા હતાં ુ . કા ઠયાવાડ શી.કા.ફડરશન ંુ િતિનધમડળ યં ુ મ ી ી ઢબરભાઇન મ અન ં ે ેુર આત કર ક ુ :- ÕÕ જરાતુ - કા ઠયાવાડના ૩૦ થી ૪૦ હ ર વણકરો બહારથી મીલો તર મળવી ગુ ું ંે , ખાદ , ઓછાડ, ખસે, અન પછડ ઓ વણી ે ે

158

પોતાની આ િવકા ચલાવતા હતા પર દલતોન થો ઘ તર ં ંુ ુ ુે ુમળ હ ત બધ થવાથી વણકરોુ ું ંે નો હાથ ઉ ોગ કુ લીમા કાઇ ગયો ં ુછે. આથી કટલાક વણકરો શહર તરફ હઝરત કર મીલોમ મ ર થયા છ ેં ૂતો કટલાકન માટ કામના અિત કઠણ કામ કરવા મજ ર થ પડ છ તો ે ેુ ુ ુકટલા વરસાદની રા એ છ થી કાઇ ન દવાેુ ુ ં , રોપવા કામ મળ શકું . સૌરા સરકાર દલતોન ે - વણકરોને બી એ આધાર િનઃસહાય ન કતા ૂતમના વે ત ઘઘાન તાક દ ર ણ આપ જોઇએ સૌરા ં ં ંે ુ સરકાર સામ ેદ લત વગની આ એક િનખાલસ માગણી છં ે. આ િતિનિધ મડળમા ં ંશી.કા.ફડરનના ખ ળદાસ મ ી લાખા અમરા સાગ ઠયાુ ુ ં , અમરિસહ માઘડ, રાણા માડડ વગર હતાં ે .ÕÕ (૩૧)

રાજકોટમા થમ દલત પ રષદં

અગાઉ હરાત કયા માણ રાજકોટમા થમ રાજક ય પ રષદ ે ંભરવા માટ કાયકરો ગામડ ગામડ પહ ચી ગયા હતા. સારો એવો ચાર પણ થયો હોત. આખર ૧૯૪૯ ની નવ બે રની ૬-૭ તાર ખ ે (શિન-રિવ) રાજકોટમા ંસૌરા શી.કા. ફડરશનની થમ રાજક ટ પ રષદ મળ હતી. ખ થાુ ન ેએડવોકટ હ ર ભાઇ શાલભાઇ પટલ ુ ( .ુકોપ રટર, બઇું ) હતા દાદાસાહબ બી.ક.ગાયકવાડ ઉદધાટન વચનમા ક હ ક ં ં ંુ ુ :- આ સમયના ગાળામા રોગચાળાન કારણ અસ યં ંે ે માણસો અન ેપ ઓ મરતા ુ ં હતા. હ ુ સમજની ધ ધાની મા યતાને લીધે ત ે ુ ંકારણ ÕદલતોÕ ન માનવામા આવતા અ યાે ં ં ચારોએ માઝા ક હતીુ . પ રષદની પિ કા પણ રાજકોટના સવાળા છાપવા તૈયાર નહોતા એટલ ે ેબઇું -પરલની ચ આટ ી ટં ર મા પિ કા છપવવી પડ હતીં . (૩ર) આ ઉપરથી પ રષદ કાયું -દલત સવા કાય કટ કપ હ તનોે ેુ ુ ું ં ંુ દાજ આવી શક છે. પ રષદની સમ કાયવાહ લાખાભાઇ સાગ ઠયા, અમરસી માઘડ અન રાણા માડા પરમારની િ ટ એ સભાળ હતી વળ આ સમય ે ેં ંુ

159

ખડરા ં (તા. કાલાવડ જ. મનગર) ના ખમતીધર વાન કાયકર નારણ ુદસાભાઇ નો સાથ મ યો હતોૂ . અ ય નવા કાયકરો પણ આ યા હતા. વળ આજવીકા માટ અમદાવાદના એલીસ ીજ િવ તારના પોપટપરામા હ રો સૌરા ં વાસી દલતોની મોટ વસાહત હતી. જયા ંળ અરજણ સીદ ભાઇુ , વસત મઘં ે , દામોદર ચાવડા, ભીખ ે વાઘલાે , મગનલાલ વણોલ, દવિસહ ચાવડા, ઇ યા દ કાયકરો આ િવ તારમા દર ંવષ ડા. બડકરની જયે િંત ઉજવતા હતા. અન શીે .કા. ફડરશનનો ચાર કરતા હતા. ત લોકો સામા જક સગોએ પોતાના વતનમા જતા અન યાે ેં ં ંપણ ડા.બાબા સાહબ બડકરનો સદશો લોકોન સમ વતા હતાે ેં . આ એલીસ ીજ િવ તારના અસ યાં કાયકરો રાજકોટની દલત પ રષદમા ંઉપિ થત ર ા હતાં . આ પ રષદને સફળ કરવા અમદાવાદથી રામ ભાઇ એન.પરમાર (ઇ ોડા- ગાધીનગરં ) તથા રણછોડભાઇ ગોિવદભાઇ પરમાર લગભગ બ ેમ હના સૌરા નો વાસ કય હતો. તમ હડકવાટર રાજકોટમા રાણાભાઇ ે ુ ં ંમાડાભાઇ િનવાસ થાં ંુ ન (મોચી બ ર ફાટક વણકરવાસ) રહ હુ ું .ં

અમદાવાદના એલીસ ીજ િવ તારમા સૌરા ં વાસી િવ તારની એક વસાહત ઊભી થઇ છે. એલીસ ીજ િવ તારમા અમદાવાદ શહરનો િવ તાં ર થતા નવી નવી ઇમારતો ઊભી થતી હોય છ તના બાધકા માટ મ રોની ં ંે ે ૂઆવ કયતા ઊભી થઇ હોવાથી સૌરા ના આ દલતો રો - આજિવકા માટ પોતાના વતનથી થળાતર કર અં મદાવાદ આવતા અન ેએલીસ ીજમા વસવાટ કરતા કારણ ક તમના કામ થં ંે ુ ળ અહ થી ન ક રહ હુ ું . પ રણામ અહ મોટ વસાહત ઊભી થઇ હતીે . પોપટ રાુ , પાછળથી મહનત રાુ , ખી રા અન આ તો બાવાડ બડકર ુ ુ ે ેકોલોની બની છે. વળ સૌરા હાઉસ ગ સોસાયટ પણ ખર જ. અહ સરપદડના ( જ. રાજકોટના ) વાલ ભાઇ ટાભાભાઇની હોટલ હતી. ત સમય દલતોનો અ યે ે સવણ હોટલમા વશ નહોતોં ે . પ રણામ ે

160

વાલ ટાભાની હોટલમા મળાવડો મતોં ે . íku nkux÷ સામા જક-રાજક ય ચચા ક ુ ં હતી. પ રણામ ડાે . બડકરના િવચારો િવષ અહ થી િત ે ે ૃઆવી હતી. આથી આ હોટલોન દલત સમાજની િત માટ ન ધપા ે ૃફાળો હતો. વાલ ભાઇ ંુ૪પ વષની મર તા. ૧૦-૧-૧૯પ૩ ના દવસ ેઅવસાન થ હુ ું .ં તઓ અહ વીસ વષથી હોટલ ચલાતા હતાે .ં

પોપટ રાના સૌરા ુ વાસી દલતો ગિતના પથં ે

એલીસ ીજ પોપટ રાના સૌરા ુ વાસી વાનો શીુ .કા. ફડરશનના રગ રગાયા હતાં ંે . તઓ અવારનવાર ડાે .બાબાસાહબ બડકરની ેજ મજયિત ભાર ઉ સાં હથી ઉજવતા હતા. તમા ણીતા બડકર ે ેંઆગવાનો ઉપિ થે ત રહ ડા. બડકરના વન અન કાય િવષૈ વચનો ે ેકરતા હતા પ રણામ પોપટપરાના ગિતશીલ વાનોએ તાે ુ . ર૪-૮-૧૯પ૧ ના રોજ શી.કા. ફડરશનની થાપના કર હતી. ના પદાિધકાર ઓ નીચ ેમાણ હતાે .

ખ ુ : ધલાભાઇ ગાગાભાઇ પારધીે ં , ઉ. ખુ: ઠા વીરા ચાવડા

મ ીઓં : દાનાભાઇ અ ભાઇ વસતભાઇ મઘ ભાઇ નગવાડ યાં ે . ખ નચી: ગોરધનભાઇ ઝીણાભાઇ મકવાણા પદર સ યોં ની એક કારોબાર સિમિતની રચના કરવામા આવી હતીં . આ સગના ખ થાં ુ ન રામ ભાઇ પરમાર હતા જયાર શીે .કા.ફડરશનના અ ય આગવાનો ી વીે .ટ .પરમાર (ત ી સમાનતાં ), જયશકર શમાં , મીઠાલાલ રાણા, યશવત ઇ ં ુ રકર, ઝીણાભાઇ ડુકર, નારણભાઇ ુઇ યા દએ ઉપિ થત રહ ફડરશનની િત િવષૃે ે મા હતી તમજ માગદશન ેઆ ુ ંહ ુ.ં (સમાનતા : વષ :૧: ક:૭ શિનવાર ૧-૯-૧૯પ૧ .ૃ૧૩)

આવી જ ર ત રાજ રે ુ , રખયાલ િવ તારમા સિવશષ ખાડાવાળ ં ેચાલીમા સૌરા ં વાસી દલતોની િવશાળ સ યાં મા વસવાટ હતોં . તઓ ે

161

યુ વે મનગર (હાલર િવ તાર) ના હતા. તેમણ ખાડાવળ ચાલીમા ે ંજયભીમ વક મડળની થાુ ં પના કર વળ એક નાનક તુ ુ કાલય (લાય રે ) ની પણ શ આત કર હતી. આમ િતની જયોત ગટાવી ૃહતી. ક યાણભાઇ ગોહલ યુ કાયકર હતા. આવી જ ર ત રાજ ર વણકરવાસન નાક આવલી હોટલ પણ ે ે ેુિત ક ૃ ુ ં હ ુ.ં યા ં વાભાઇ ગોરાભાઇ ગાધી ધણા જ અ યાં સી અન ેત આગવાન હોટલમા બઠા બઠા ચચાૃ ે ે ેં કર બડકર િવચારનો ે

ચાર કરતા હતા. તમના ચારના પ રણામ રાજ રમા ઘણા કાયકરોન ે ે ેુ ંરણા ા તે થઇ મા મ ભાઇ ળ ભાઇ પરમાર ં ુ ુ ( .ુકાઉિ સલર)

રમશચ સડરાે ં ં , વીરા ભગન, તમજ કશોર કાયકરો વા ક આનદ ે ંપરમાર, ળ ભાઇ સોલકૂ ં , મગળદાસ પરમારં , રામ ભાઇના નામ ગણાવી શકાય.

સૌરા ાત શીં .કા.ફડરશન તીય અિધવશનુ ેં

સૌરા મા આ કાયકરોની એક સં મ ટ મની રચના થઇ હોવાથી હવ ેડા. બડકરના પ શીડ ડે ુ કા ટ ફડરશનની ગામડ ગામડ ણકાર થવા માડ હતીં . પ રણામ તાે . ૧૪,૧પ, ફ આર ુ (મહાવદ ૧૩,૧૪, િશવરાિ સવત રં ૦૦૬ ધુ- ુ ) નાગઢુ - ગરનારની ભવનાથી તળટ મા ે ંસા ળદાસ મનોરદાસની જ યાુ ૂ મા સૌરા ં ાત શીડ ડં ુ કા ટ ફડરશન અિધવશન ભરવામા આ ુ ુેં ં ંહ ુ.ં આ અિધવશનમા અ યે ં કમવીર દાદાસાહબ ગાયકવાડ યુ અિતિથ (નાિસક) ુ. શા તાબન દાણીે , પાલ ભાઇ હા ભાઇ બોર ચા( બઇું ) તમજ શીવાભાઇ પાલાભાઇ મા અન રામ ભાઇ ે ેપાલાભાઇ મા (નાિસક ધરાઇ સ યુ ) પધાયા હતા. ુ .ટ .પરમાર તો મોખર જ હતા. િવશાળ જનમદનીન સબોધતા દાદાસાહબ ે ે ંબી.ક.ગાયકવાડ તમામ દલતવગન શીે .કા.ફડરશનના ઝડા નીચ એક ેંથઇ ડા.બાબાસાહબ આબડકરના હાથ મજ ત કરવાની હાકલ કર હતીે ૂ .

162

અ ય મહા ભાવોએ પણ ાસ ગક વચનો કયા હતાુ ં . (અિધવશન માટ ેઓ ચ નુ .ં1)

અિધવશનમા દલતવગ ઉપર થતાે ં અમા ષી અ યાુ ચારો તાક દ બધ થાય તવી યં ે વ થા કરવા સૌરા સરકારન િવનતી કરતા ઠરાવો ે ંથયા હતા. ઉપરાત રોં , અન રહઠાણ માટની તમજ િશ ણ માટની િવશષ ે ે ેિવધાની યુ વ થા કરવા સરકાર પગલા ભરવા જોઇએ તવી ેં ં

માગંણીઓના ઠરાવો થયા હતા. ળદાસના માતા મોૂ ં તલ પોતાના કો કલ ેકઠ ડાં . બડકરના ગીત ગાયા હતાે ં ં . વાગત ખ સા ળદાસુ ુ ૂ , રાણાભાઇ માડાભાઇ ં (ઉ. વાગ ખુ) વાઘ ભાઇ ચાવડા (સ દરવા) અમરસીભાઇ માઘડ( મનગર) વાલાભાઇ કટાર યા (કશોદ) ભાઇ મપાભાઇ ુ ે (ફાગળ ) ભીમાભાઇ અમરાભાઇ રાવલયા (કશોદ) ઉપરાત અમદાં વાદથી યજં પ ીકાના ત ી મ રદાસ ં ૂિવરોલા અન ભગત બા ભાઇ ખાનાભાઇ ે ુ (ફદાલીવાસવાળા) ઉપિ થત ર ા હતા.(૩૩) (ઐિતહાિસક ચ ન.ં૧)

સમલનમા દલતોની િવશાળ હાજર થી કાયકતાઓમા સિવશષ ં ં ંે ે

સોુ આ યો હતો. અન શીે .કા.ફડરશનના સગઠનન વ મજ ત કર ુ ુેંગામડ ગામડ ડા. બડકરના સદશાન પહ ચાડવાનો સક પે ેં ં કય હતો. સા ળદાસ મનોરદાસ સૌરા ુ ૂ ની બડકર ચળવળના પાયના પ થે ર હતા. સા હોવાથી સતત વાસમા રહતા પોતાના િશ યુ ં દમા જતા અન ૃં ં ેબડકરવાદનો ઉપદશ આપતા હતા ધત ગ પાખડથી ધ ધાે ં થી ર ૂ

રહવાનો ઉપદશ આપતા હતા. તમના ષાથન પ રણામ સૌરા ે ે ેુ ુ મા એક ંદરું -સ મ ટ મ તૈયાર થઇ હતી.

સોરઠ લા િશ.કા. ફડરશનના કાયકરોની કશોદ સભામા ખ ી ુંળદાસ ભાષણુ ુ ં

163

મારા વહાલા દલીત ભાઇઓ આપણો હ રો વષ થી અધોગિતની ખાણમા ફકાયલા અન ઃખ દ રં ે ે ુ મા દબાયલા યાં ે ૂ , અનાથ સાવિનરાધાર આવા આપણા ઃખી દલત ભાઇઓમા ફરનારુ ં , માગીં , ખાનાર, ધમ ઓ અન મહતો બા ઓનુ ુે ેં , અખલ ભારતી શડ લ કા ટે ુ ફડરશનની હાકલ છ કે , એ દલતોની કમાઇ ખાનાર બા ઓ અન મહતો ુ ે ંહવ તો જરા ગો ે ? અન ઓ ક ે ુ :- તમારા પાલણહાર તમોન ઇે ર લ ુમાનીન જનાર લોહ પાણી કર ત કમાઇ તમોન ખવરાવનાર ઉપર ે ે ેુ ુ ંઆ બ ક ક :- હ રો વષ થી આ લીમ સવણ સમાજ કવો ભયકર ંઅ યાય, અ યાચાર અન લમ કર ર ો છ અન આપણો માનવતાનો ે ે ેુહકક ટવી લીધો છ અન ટ ર ા છં ંે ે ે. આ બ જોઇન તમોન ુ ે ે ુ :ખ નથી થ ુ ? ત જોઇન તમોન દયા નથી આવતી ે ે ે ? તમો તો તની કમાઇના ેપૈસાથી તાગડધી ના કર ર ા છો આ ત ભોળા િવ ા દલતો પોતાની ે ુત તોડ , પરસવો પાડ ક કમાઇથી તમન પોષી ર ા છે ે ે ે. તમના ે

બાળકોન નાગા યાે ૂ રાખીન પણ તમારા પધરામણા કર છ ત ખાય ે ે ે ુ ુછે. ન તમોન ધે ે ેુ , ઘી, િમ ટાનથી ધરાવ છ તો હ મહતો અન બા ઓે ે ેં ુ , તમ કર ર ા છો ે ુ ં ? અન તનો બદલો આપો છો ે ે ુ ં ? અન આ યોે છ ેઅન આપી ર ા છો ે ુ ? ત કહશો ે ? માટ ઓ િવષયના વડાઓ અન ેપટ ભ પાડાઓ હવ તો જરા ગો ે ે ? અન તમાર મફતની મોટાઇ અન ે ેમહતાઇ અન િપર ક દઇં ે ૂ ૂ ન આ તમારા પાલક િપતા યે ું દલતોના ઃખમા ભાગ યોુ ં , અન તમના ઉપર થતા મોે ે ુ અન અ યાે ચારોની હાલતની ચા સરકારન ણ કરોુ ે . લાઓમા રહતા મહતો અન ં ં ેબા ઓન જ ર છ ક ુ ે ે :- દલતો ઉપર થતા અ યાયની સરકારન ણ કર ેઅન કઇ ક ત મારા દે ેુ ું ં ં લત સમાજના મહતો અન બા ઓન ક ં ે ેુ ુ અન બા ઓના હત માટ ક ક વહલા ચતો તો સા છ વળ ં ંે ે ેુ ુ

આપણા ભોળા દલત સમાજમા પણ મોટ પોલ છ ક મા ઠગીં ંે , હરામી, ચાુ પરપચી બ ય છ અન ત દોરાં ુ ુ ે ે ે , ધાગા, મતરં , જતરં ,

માતાઓની બાધાઓ, આખડઓ આપ છ અન ખરખર આ મારાે ે ે ભોળા

164

દલતો અન અ તોન ટ ર ા છ વળ બાવા થવા કઇ પરમીટ ે ે ેુ ું ં ંમળવ પડ નથી કયાય નામ લખાવ પડ નથી આ પોલ જોઇન આ ે ેુ ુ ુ ુ ું ં ં ં ંહ રફાઇનો ઘઘો બ જોર પકડ ર ો છ ત માટ મારા દલત ભાઇઓ તમ ં ુ ે ે ેપણ સાચા ખોટાન ઓળખતા શીખો ે ? થી આપણા ભોળા ભાઇઓ ખોટ ર ત કચડાતાને ે છતરાતા બચે ે, માટ ગો અન ચતોે ે ....... થી આપણી ગર બ કોમ આવા હરામ ખાવ ગ ઠયાથી ટાતી બચં ંુ ે. મ બન તમ આવા હરામીન તારા ઓછા થાય વળ ત મોટા સત અન ે ે ે ે ેુ ં

મહતો અન બા ઓ સમાજ ઃખ ખ અન િવપિ તં ે ૂ ેુ ુ મા પીલાઇ ર ો છં ે. ત ણ પાણી ખાય છે ેુ ું . અન મે ુ ન સમાજના ણ ગાય છ આવા નીમક ુ ેહરામ ગઠ યાઓન મ બન તમ જલદ ઓછા કરો ે ે ે ? થી આપણા દલત ભાઇઓ આવા લીમોથી બચે, અન હાલનો સમય સપ સગઠનન એકતા ે ેં ંઆપવાનો છ તો જ આપણા ઃખો ઓછા થશ અન થયા છ ત તાપ ે ે ે ે ેુબાબાસાહબ બડકર ે (ભીમ ભગવાનનો છે) માટ સવ દલત સમાજન ેહાકલ છે ક :- મ બન તમ જ દે ે અખલ ભારત શીડ લ કા ટુ ફડરશનના ઝડા નીચ આવો તો જ તમારો ઉ ાર છ અન પટ ભ ે ે ે ેં ંકોમનો વર થઇ આપણન ઃખ દતા ન છતરતા સમાજના ખોળ બઠા છ ે ે ે ે ે ે ેુતનાથી છટા રહજોે ે , બચતા રહજો અન આપણન માટ માથી મદ ે ે ંબનાવનાર આપણા સાચા કાની તારણુ હાર .ૂ બાબા સાહબ (ભીમ ભગવાનના) ચ ધલા રાહ ચાલો જ તમારો િવજય છે ે. તા. ૧૮-૩-૧૯પ૪ ની

ત પિ કા ુ ( ઇ ક લાબ- વષ :ર ક-૧, શિનવાર, તા. ૧૦-૪-પ૪ .ૃ૩ ત ી ી દરલાલ પટલં ંુ ,)

સૌરા મા દલતો ઉપર સૌરા ં સરકાર સાવક મા હત ુ ું ં ં :- ઉઠો.... ગો.....સગઠન કરોં ....

165

હાલના સ તાક રાજમા,ં લોકશાહ રાજમા,ં અન કહવાતા ેરામરાજયમા પણ દલીતોની દશા અન કફોડ હાલત પહલાની મ ચા ં ંુ ે ુજ છે. જગાએ તરા વા નવર થઇ શક છ યાૂ ે ંહ પણ દલીતો જઇ ુશકતા નથી. વાઘર બ ણીયા, સાટોડ યા, વાદ , આટોડ યા વી કોમો ભટકલ અન શીકાર વન ર છે ેુ , છતા હર થં ળોએ ટથી જઇ શક છે. પણ દલીતો જઇ શકતા નથી. રામ, ણૃ , લીસીુ , પીપળો, ગાય વગરન દલીતો માન છે ે ે ે. કોઇ વની હસા કરતા નથી. મહનત મ ર ૂકર ન સ ચાે ઇથી વવા યાસ કર છે. છતા તઓના માણસના હકકં ંે ુન થઇ ર છૂ ેુ . તઓના હાથમા કોઇ તનો વપાર નથીે ેં . તમની પાસ ે ેવા ગળાવ છુ ે ે. તળાવ ખોદાવ છે ે, બીડ વઢાવ છે ે, સડકો- ર તાઓ તૈયાર કરાવ છે ે. જગલમા લાકડા કપાવ છ છતા ર મહનતા તમન મળ ં ં ં ં ં ંે ે ે ેુ ુ ુ ુનથી. ઉલ પોતાની તન હર જન ઉ ારક તર ક ઓળખાવતા તકવાદું ંે નતાઓ ે ÕÕઅહ યા મડળં ં ÕÕ ઊ કર દયા કરતા હોય તવા દખાવ કર ર ા ુ ં ેછે. અન તમા કહવાતા હર જન પટ ભ પોપટો મોજ કર ર ા છ અન ે ે ે ે ેંદલીતો મોતાજ બકાર અધા યાે ુ વ છુ ે ે. તની તમન પરવા નથીે ે ે . મારા ુ :ખી દલીત ભાઇઓ હવ ગોે . આપણા ઇ ટદવ જય ૂબાબાસાહબ આપણન જગાડ છ અન હાલ કર છે ે ે ે. માટ ઊઠો ગો ન હ તો આવો વખત ફર મળશ નહે . અન માનવતાના મળશ નહે ેં . બી આપણા ઃખમા વધારો કર ર ા છ અન મોટા મહતો થઇન ુ ુ ં ંે ે ેઆપણા ગર બ ભાઇઓન ટ નં ંે ેુ , ભિવ યની ડ જમાવી ર ા છ તવા ૂ ે ેનીમહરામ ÕÕબા ÕુÕઓન અમાર હાકલ છ કે ે હવ આ કપટ ળ ક દઇન ે ૂ ેફડરશનનો ઝડા નીચ આવોેં , નહ તો હવ કપરો કાળ આવી ર ો છે ે. એટલ ઇ સાે ફ આવ છે ે. ભાઇઓ આપણામા ં ર વાજો ન ખોટ ટવો છ તનુ ે ે ે ે યાગો થી ખી થવાયુ . આપણામા જયા ધી સઘબળ નહ થાય અન આપણ ં ં ંુ ે ે

આપણા પગભર નહ થઇએ યાં ં ધી આપુ ુ ં કઇ વળશ નહં ે . વળ આપણ ડરવા ક ગભરાવા કઇ કારણ નથી કમ ક આપણી લડત ે ુ ું ં ં

166

યાયની લડત છે. સ ય માટની લડત છ અન સ યે ે નો તો સદા જય છ જે . આપણા મહદભા યે આપણી કોમમા આપણો ઉ ાર કરવા ભગવાન ં

ધુ વા ગ ષ જય ડાુ ુ ૂ .ભીમરાવ બડકરનો જ મે થયો છે. ત ે જ આપણા સાચા તારણહાર છે. આપણ ઉ ાર માટ વષ થી તઓ અખડ ે ંતપ યા કર ર ા છ અન એ તપ યામા તઓએ તનમન અન ધનનો ે ે ે ેંભોગ આપવામા કદ ય પાછ પાની કર નથીં . તઓએ પોતા વન ે ુ ંદલીત કોમ અન ભારત માતાન ચરણ યોે ે ે છાવર કર દ છુ ે. તઓ એ જ ેઆપણા ડત સમાજુ - નાવના સાચા ખવૈયા કાની બનીન આપણન ે ે ેુબચા યા છ અન બચાવી ર ા છે ે ે. સન ે ૧૯૧૦ મા લોડ મી ટોં ન આપણા ઃખો દખાડયા છ અન ે ે ેુ ં ૧૯૩૦-૩ર મા લં ે ડમા ગોળમ પ રષદના સગ તઓએ આપણા ઉપરના ં ંે ે ેલમો અન અ યાુ ે ચારોની બાબતો ર કર ન આપણન અર ઓના ૂ ે ે

હાથમાથી ઉગાર લીં ધા છે. વદશમા આ યાં બાદ ના કરારૂ (૧૯૩ર) ારા ગાધી ન વતદાન આપી દલીતોની શાનમા વધારો કય છં ંે ે. ૧૯૪ર ની ચળવળ વખત િવ ધે ુ ચાલી ર હ એવા કપરા કાળમા હ ટલર અન ુ ું ં ં ેપાનના હાથ ઢ લા કર મોભામન બચાવી છે ે. સ તાક ભારત ંુ

આદશ બધારણ રચીનં ે તન જનગણરાજ બનાવી ત ારા તઓએ એક ે ે ે ેÕબધારણપિતં ÕÕ આદશની શકતી તથા વીરતાનો આદશ ન નો જગતના ૂલોકો સમ ર કય છૂ ે. તઓ જ આપણા તારણહાર ભગવાન છે ે. માટ મારા વહાલા દલીત ભાઇઓ આપણી ઉપર ઃખની જડ ઓ ુવરસી રહ છે. સવણ હ ુઓન આપણન વતા ડદા બના યાે ે ુ ં છે અન ેઆપણા સામા ક, રાજનૈિતક આથ ક વગર હકો ટવી લીધા છ અન ે ે ેંહ પણ ટવી ર ા છુ ં ે. આપણા ગર બ દલતબ ઓ અ નં ુ , વ અન ેઆશરા વીના ટળવળ ર ા છે. આ બધી વદને , ઃખો અન લમો ર ુ ે ુ ૂકરવા માટ અપીલ ભારતીય દલીત સઘ ં (ઓલ ઇ ડ યા શીડ ડુ કા ટસ ફડરશન) ના ઝડા નીચ આવો અન એક અવા ઉભા થઇન આપણા ં ે ે ેમહાન યોગી ષુ , અણનમ અન સાચા કાનીના ે ુ ÕસમાનતાÕ ના ત ી ં

167

મારફત પાઠવલા સદશન વધાવી લો અથવા સગઠન સાધીન સ ણ સાથ ે ે ે ૂં ં ંઆપો. જયભીમ

િનવદકોે

મખ ુ :- ળદાસ મનોહરદાસ મ ી ુ ં :- પટલ વાલા હમીર કટાર યા સહમ ીં :- વાઘ સોમા ચાવડા ખ નચી:- બાવા દવા પરમાર સોરઠ લા શીડ ડુ કા ટ ફડરશન (સમાનતા વષ :ર : ક-૬ શિનવાર તા. ર-૮-પર) આમ, સૌરા મા બડકર દોલન દન િત દન આગ ચ કર ર ં ે ે ૂ ુહ ુ.ં ના કટલાક સગો ઘં ં ં ટનાઓ- હક કતો તમજ ે ૧૯પરની સામા ય

ટણી ધીની િવગતો જોઇએૂં ુ . હાલારમા ંહલચલ શ થઇ હતી. અમરિસહ માઘડ ( .ુકાઉિ સલર) તા. ર૪-૪-૧૯પ ના દવસ શીે .કા.ફડરશનની જ લા શાખાની થાપના કર હતી.

ખુ :- અમરિસહ . માઘડ ( ખુ) ઉપ ખુ :- નારણ હરસીભાઇ દઇડા મ ીં :- ઠા અમલા હાથીયા ખ નચી :- હરસી કોયા પાર યા (સમાનતા વષ : ક :૪ નુ , ૧૯પ૧, .ૃ૧૪) એવી જ ર ત નાગઢ જ લાે ૂ (સોરઠ)ના કશોદ કામ પણ ેુશી.કા.ફડરશનની શાખાની થાપના કરવામા આવી હતીં . ફડરશનના હો દારો તાે . રપ-૮-૧૯પ૧ ના દવસ કશોદમા ે ંદ લતોની મળલી સભાએ નીચ જબ હો દારોની િનમ ક કર હતીે ે ેુ ુ ં . મખુ :- ભીમાભાઇ અમરાભાઇ રાવલયા (કશોદ) ઉ. ખુ :- ભાઇ મપાભાઇ સ દરવા ુ ં ે (ફાગળ ) ( જરાત રાજયના વમ ી બ ભાઇ સ દરવાના િપતા ીુ ુૂ ં )

168

મ ીઓં :- વાઘ સોમભાઇ ચાવડા (સ દરડા) ભીમાભાઇ વાલાભાઇ મકવાણા (મોવાણા) ખ નચી :- વ તાભાઇ પાભાઇ રાવલયા( કશોદ) હમીરભાઇ ઠાભાઇ પરમાર (કશોદ) ગોિવદભાઇ બચરભાઇ સ દરવા તો ે .ુ સ ય હતા. જયાર ભીમાભાઇ રાવલયા કશોદ ધરાઇમા બીનહર ફ ટાયા હતાૂુ ં ં . સભાના ખ બા ળદાસ ડાુ ુ ૂ ે . બડકરસાહબ તમજ ફડરશને ે ની મહ તા તમજ દલત સમાજ માટની ઉપયોગીતા સમ વી હતીે . લાખા અમરા સાગ ઠયા (રાજકોટ) એ દલત સગઠન ઉપર ભાર કયો હતોં ૂ . બાવાભાઇ દવાભાઇએ આભારિવિધ કર હતી (સમાનતા વષ :૧, ક :૮ સોમવાર તા. ૧-૯-૧૯૯પ)

ક સ પ અન શીડ ડે ે ુ કા ટ ફડરશન વ ચે વૈચા રક સધંષ હતો તની એક ઘટના મા ફડરશનના આગવાન અમરિસહભાઇ માધડની ે ેં ંનૈિતક હમત દખાય છે. ઘટના આમ આ માણ છે ે. (સૌરા ની ટપાલ સમાનતા વષ :૧: ક-ર એિ લ-૧૯પ૧)

સૌરા ની ટપાલ

ÕÕક સની છ છાયા નીચ નાગઢ કામે ે ેુ ુ , ભવ રમાે ,ં તા. ૪-૩-પ૧ ના રોજ ીમિત પાુ બનના ખપણા નીચ મહા જરાત હ રજન ે ેુ ુસમલન મ હ સમલનમા ખાસ કર ન સવણ ની જ સ યાં ં ં ં ંે ે ેુ ુ યુ હતી. સવારમા હ રજનોની સ યાં ં મા નામની જ હતી. એટલ પાે ુ બન ેમહતાન કાય મ બધ રાખી ચા યાે ં જ પડ હુ ુ ું ં .ં સાજના માડ માડ ં ં ંદોઢસો માણસોની હાજર મા કામકાજ ચા ક હં ુ ુ .ુ મા સૌરા ં ના માનનીય કળવણી ધાન દવ સાહબની પણ હાજર ચક હતીે ૂ . સમલનમા દલીત વગના ોન ચચવાન બદલ ક સના લાગતા ં ંે ે ે ે ેવળગતા ોની સીધી યા આડકતર ર ત ખાસ કર ન ચચાઓ થઇ હતી ે ેવકતાઓમા પણ મા કં સી સવણ જ તર આવતા હતા આ સમલનમા ે ેં ં

169

હાજર રહલા સૌરા દલત ફડરશનના મહામ ી ીં , માધડન દલીત ેજનતાએ, ભાષાણ કરવાનો આ હ કરતા સમલનના ખ ી અન અ યં ં ે ેુ સવણ છછડાઇ ગયા હતા અન માહ માહ બ પ ો પડ જતા એક પ ન ં ં ંે ે ે ેનમ આપ પડ હુ ુ ુ ું ં ં .ં ી અમરશી માધડન બોલવા માટ જણાવવામા ે ંઆવતા તમણ લોકશાહં ે ે , હ રજન સવાક સધ અન સરકાર પછાત ખાતાની ે ેંટકોર કરતા ક ક મારા સૌરા ં ંુ માના છ લાં ે સાત-માસના વાસમા મ ં ેજો તથી ચોકકસપણ કહ શ કુ ે ુ ં , હ રજન સવક સધ અન સરકાર ે ેંપછાત ખા ત ન િન ફું ળ ગયા છ તમાથી દલતોનો િવ ાસ ઉઠ ગયો છ ં ંે ે ેગામ ભાવ રા અન બારાબાના દલીતોુ ે ં , જયા ગદા તરા ગધડા પાણી ં ં ંૂ ેપીવ અન લોકો મડ તર એ તવા હવાડાના પાણી પીને ે ે ેુ ુ ં , વી ર ા છે. આ સાચી લોકશાહ છ ુ ં ે ? બતાવો ક આ હર જન સધ અન પછાત ેં

ખાતાઓ અમારા માટ કામના ુ ં ? તર માટ કુ ુ ું .? વણકરો આ કામ ઘઘા વગરના થઇ ગયા છં ે. ચમારોના ઘર ભાગી ગયા છં ે, વણકરોન માસીક દસ પટ તર અપાવો ે ે ુઅન ગ ડલ ટે ટ પ ધિત માફક મરલા ઢોરના ચામડા ચમારોન મફત મળ ે ેં ં ંઅન ઇ રા પ ધે િત બધ કર તમન રો ચા કર આપવી જોઇએં ે ે ુ . થી દલીતો વન િનભાવી શક. ક સ નીિતએ આમાની ઘણી મોટ મોટ ેવાતો કર છ પર એ મા વાતો જ રહે ં ુ , તમા તઓ ક કર શકયા ે ેં ુ ુનથી. આ તમની ચોકખી િન ફે ળતા ન હ તો બી ુ ં ુ ? ચા ભાષણ ભાઇ ી માઘડન ખ સાહબ રોકતા અન ઠરાવો ન ુ ુે ે ે ેંકરતા સમલનમા ભગાણ પડ હં ં ં ં ંે ુ .ુ પાછળથી, ી ચ લાલભાઇના ખ થાં ુ ુ ન સમાતર દલીતોની એક ે ંહર સભા ી માઘડ ભર હતી, અન હ રજન સધ સામ અિવ ાસ હર ે ેં

કરતો ઠરાવ પસાર કર ી પાુ બન મહતાન મોકલી આ યોે ે હતો. બાદ તા. પ-૩-પ૧ ના રોજ ભવ રમા વાે ં મી ળદાસના થુ ળ ેદ લત વગ એકું િવશાળ અિધવશન લગભગ રપે ૦૦ દલતોની સ યાં મા; મહામ ી ી માઘડના ખ થાં ુ ન ભરવામા આ ે ં ં ુ હ ુ.ં મા ી ં

170

ચ લાલભાઇ ી વખાર યા અન ી રાણાભાઇ એમં ુ ે . પરમાર ક સની ેદલીતો યેની ઢ લી નીિત સામ પડકાર કય હતોે . ખ થાુ ન ી અમરશી માઘે ડ સરકાર ત ની િન ફં ળતા અન ેક સી હ રજનોની અન સઘની સ તે ે ં શ દોમા ઝાટકણી કહાડ હતીં , અન ેદ લત ફડરશન એજ દલીતોની સાચી સ થાં છ અન ડાે ે . બડકર સાહબ જ ેસાચા ઉ ધારક નતા છે ે તના ઉપર ભાર ક દલીત વગ ફડરશન ઉપર ે ૂિવ ાસ કરતો અન હર જન સધમાે ં ં અન પછાત ખાતા અિવ ાસની ેદરખા ત કતા ઠરાવો પસાર થયા હતાુ . બાદ જયભીમના હષનાદ વ ચે અિધવશન િવસ ન થ હે ુ ું .ં (સમાનતા : વષ : ૧ : ક : ર: એ ીલ-૧૯પ૧) પોરબદર વક મડળની થાં ંુ પના પોરબદરના ત વાનોએ પણ તાં ૃ ુ . ર-૧૦-પર ન દવસ વક ે ે ુમડળની થાં પના કર મા ગીગા બચર મકવાણા ં ે ( ખુ) વા માલદ મગરા (ઉ. .) મધા માલદ રાઠોડ (મહામ ીં ) વ લ જસી સ ગરખયા ે(ખ નચી) તમજ રા ન સોલક ે ુ ં (મ ીં ) તર ક નીમાયા હતા. તમણ ે ેપોરબદર િવ તાં રમા ડાં . બડકરની ચળવળનો ચારે - સાર કરવા માડયો હતોં . સિવશષ તોે તઓ બડકર સામિયક ે ે ÕસમાનતાÕ (માિસક) નો પણ ચાર કરતા હતા. (સમાનતા વષ :ર: ક-૯ તા. ર-૧૧-પર) અમરલીતો અ ગ ય ત જ લોૃ હતો યા ંપણ મઘવાળ સમાજ ેધારક સધનીુ ં થાપના તા. ર૬-૧૧-પ૧ ના દવસ કરવામા આવી હતી ે ંમા ગોિવદ પરમારના લ બ દં ંુ ુ ુ વ ભાઇ પરમારનો ન ધપા

ફાળો હતો. ી દવ ભાઇ જ એટ હતાે ુ . તમજ સરકારના સમાજક યાે ણ િવભાગમા સારા હો ા ઉપર રહ સવા આપતા હતીં ે . સોરઠ ાતમા ઘણા બડકર કાયકરો સ ય ર ત કાય કરતા હતાં ં ે ે . સ દરડા મઘવાળ પચના ખ નાથાભાઇ તથા વાધ ભાઇ ચાવડા ગાે ં ુ મડ ગામડ જતા. મા વાઘ ભાઇ સોમાભાઇ ચાવડા ઘણા જ ાિતકાર ં ં

171

િવચારોવાળા હતા. વનની ઢળતી સ યાં એ બૌ ધભ ની વજયા ાહણ ુકર બૌ ધભ તર ક િનવાણ પા યાુ હતા. માણાવદરમા અમરિસહ ગોિવદભાઇ પરમાર પણ ઘણા જ સ ય ંહતા. આગળ જતા તમણ છા ાલય ં ે ે િત િવકસાવી િશ ણન ઉ તૃ ે ેજન આ ુ ં હ ુ.ં તવી જ ર ત ખીજ ડયાના ગોર કરશન દગડા તો સતત ે ેવાસમય રહતા. ÕજયભીમÕ ભરત ભરલી વાદળ ટોપી માથ પહર ે

જયભીમનો જયધોષ કરતા, ચાર કરતા હતા. તમણ પણ ભ શાત ે ે ુ ંર કના હાથ બૌ ધે મણ-ભ ની વજયા હણ ુ કર હતી. આ પણ રાજકોટ પાસસના મોટામળ માગ ઉપર િવશાળ ધે ુ િવહાર સચાલન ુ ં ંકર ર ા છે. ધુ િવહારના િવકાસમા તમનો ન ધપા ફાળો ર ો છં ે ે. ૧૯૪૮ થી સૌરા મા ડાં .બાબાસાહબ બડકરની જ મે જયિત ંઉજવણીની િતનો વાહ વગથી ચાલતો હતોૃ ે . મનગર, રાજકોટ, કશોદ, નાગઢુ , વરાવળે , ારકા, જોડ યા, મા;ગરોળ વા શહરોમા ઉજવણી થાય ત સમ શકાય પર નગીચાણા ેં ં ુ( વા ખીમા), અવાણીયા ( રા મપાુ ે ) સ દરડા (મઘવાળ પચે ં , ખ ુનાથા વાધ , ખઢરા ં (ગોિવદ ટ ગો હલ) દોલત રા ુ (આલાભાઇ સાગ ઠયા), નરડ , (દલત િત ૃ મડળં ) નરશ રાણવા, મપાભાઇ સ ગલે ) બડોદર (હા ભીમા) માણાવદર (અમરિસહ પરમાર), શાળા ુ (ગોિવદ ન છ ડયા સમાજ ધારક સભા ઓકટોુ ુ ુ ,૧૯પ૮), ફાગળ ( મપા ુ ં ેસ દરવા), દડકદડ (પાલાભાઇ- દ બ સરદારુ ું ) એવા અસ યં ગામોમા ંડા.બાબાસાહબની જ મજયિતની ઉજવણી ઉ સં વ તહવારની મ કરવામા ંઆવતી હતી. દોલત રા ુ ( નાગઢુ ) ના સરપચ આલાભાઇ દવસી ંમકવાણાએ આ વન જયિત ઉજજવવાનો સક પં ં કય હતો અન યાે યા ં ધી ધામ મથી ઉજવતા હતાુ ૂ . મા શીં .કા.ફડરશનના કાયકરોના ંવચનો થતા મા વકતાઓ ડાં ં . બડકરના વનની સાથ ે ે

શી.કા.ફડરશનની કાયવાહ વણવી પ નો ચાર પણ કરતા હતા.

172

આગળ જતા ડાં . બડકરનો કાવ બૌ ધે ધમ િત વળતા,ં આ સવ થળ બડકર જયિતની સાથ ધે ે ેં ુ જયિતની પણ ઉજવણી કરવામા ં ંઆવતી હતી. ની િવગતો બૌ ધ િતના અલગ કરણમા આપવામા ૃ ં ંઆવી છે. હવ શીે .કા. ફડરશન સૌરા ે ુ ં દશ માળ યુ ું વિ થત થ હુ ુ.ં પ રણામ ાિતક કારોબાર તમજ રા ે ેં ય કારોબાર મ તમન િનમ ણ પણ ં ંે ેમળતા હતાં .ં ૧૯પર ના -ુફ આર મા સમ સ તાુ ં ક ભારતમા સામા યં ટણીઓ આવીૂં . તા. ૯-૧-૧૯પ૧ ના દવસ સોરઠ િવભાગની મીે ટ ગ નાગઢમા રાખવામાુ ં ; આવી હતી. મા સોરઠ િવભાગમાથી ં ં બા ળદાસ ુ ૂ

મનોરદાસન માણાવદરે - બાડવાં - વથલીની િવધાનસભાની અનામત બઠક ં ેમાટ, રાણાભાઇ માડાભાઇ પરમારં ન ગ ડલે - કાવાવની અનામત બઠક ૂ ેમાટ અન લાખા અમરા સાગ ઠયાએ વ લે ભી રુ- ગઢઠા અનામત બઠક ેઉપરથી ઉમદવાર ને ધાવી હતી. અિતશય ટાચા સાધનોં , મા એક જ પિ કા છપવી ટણી લડતા ફડરશનના ઉમદવારો ક સ પ ના સાધન ુ ં ે ેસપ નં ઉમદવાર અન પ સાથ પરા જત થાય ત વાે ે ે ે ભાિવક છે. ચારની કટલીક પિ કા જોઇએ..

જયભીમ સોરઠના દલત હ રજન ભાઇઓન િવનતીે ં

આથી સોરઠના સવ હ રજન(વણકર, ચમાર, ભગીં , હાડં ) વગર ેભાઇઓન સોરઠ દલત ફડરશન મારફત જણાવવામા આવ છ ક સોરઠ ે ે ેંખાત સૌરા ે ની ધારાસભામા હ રજનો માટ એક અનામત બઠક રાખવામા ં ંેઆવલ છે ે. આ ધારાસભામા સોરઠમાથી એક આપણો ં ં (દલત) હ રજન િતિનધી રાખવાનો છે. તો સોરઠના સવ મહાલોના ભાઇઓ પોતાના

ગામોમાથી બ આગવાનો સાથ તાં ે ે ે . ૯-૯-પ૧ ના રોજ નાગઢ કામ ૂ ુ ેઆવવા ન િવનતી છં ે.

173

આ આગવાનોની મીટ ગમા આપણા સોરઠમાથી આપણા િતિનધી ે ં ંતર ક ધારાસભામા કોન કવા ત નકક કરવામા આવશે ૂ ે ેં ં . માટ મહરબાની કર ન તાે . ૯-૯-પ૧ ના રોજ નાગઢ પધારવા તમોન ભાવ ભૂ ે ુ િનમ ણ ંઆપવમા આવ છં ે ે. આપણામાથી આપણ એવો માણસ મોકલવો જોઇએ ક સાચો ં ેમા ણક તમજ આપણા સમાજના કામ કરવાની ધગશવાળો હોયે , થી

હાલમા આપણા ભાઇઓન તરં ે ુ , ભાભં, જમીન તથા ગામડાઓમા ંગામ તરફથી થતી કુ લી તથા આપણા બાળકોના અ યાસ માટ તમજ ેઆપણી તર ક કુ લીઓ છ ત ર થઇ શકે ે ૂ . આપણા આખા સમાજના ઃખોુ , કુ લીઓ વગરના િનવારણની ેજવાબદાર િતિનિધ તર ક જનાર માણસ પર રહશે. ન ધ :- આપણા ફડરશન િતક િનશાન ુ ં હાથી છે. તો સવ ભાઇઓએ હાથી (નીશાન) ન મત આપવો આપ િનશાન હાથી છે ેુ ં . હાથી િનશાનન મત ેઆપજો યાદ રાખો આપ િનશાન હાથી છું ે. લશો ન હ યાદ રાખજો ૂ(હાથી ચું ) તા.ક. ખાવાપીવાની તમજ વા બસવાની સગવડ સમાજ તરફથી ે ેુઆપવામા આવશં ે. થળ : શીડ ડુ કા ટ ફડરશન કાળવા દરવા બહાર ાચ સોરઠ િવભાગં બોડ ગ હ રજન વાસ પાસે નાુ ગઢ નાગઢુ . તા. ૬-૯-૧૯પ૧

વાગત સિમિત (૧) ી ળદાસ મનોરદાસ ખ ુ ુ -શી.કા.ફ. (ર) ÕÕ ળ ભાઇ પાચાભાઇ મારવાડુ ં (૩) ÕÕ સોમાભાઇ બચરભાઇ ચાચીયાે ં

174

(૪) ÕÕ બાવાભાઇ દવાભાઇ પરમાર (પ) ÕÕ લાવાભાઇ હમીરભાઇ કટાર યાં (૬) ÕÕ વાઘ ભાઇ સોમાભાઇ ચાવડા બજરગ ી ટં ગ સે, માલીવાડા રોડ : નાગઢુ :

૧૯પર ની થમ સામા ય ટણીઓ આવીૂં . સમ જરાત ુસૌરા ના જ લા ખોની અગ યુ ની મીટ ગ તા. ૭-૧૦-૧૯પ૧ ના દવસ ેમાનિસહ વનુ , નવતાડ અમદાવાદ થળ મળ હતીે . મા સૌરા ં ના િતિનિધ તર ક અમરિસહ માઘડ (મ ી સૌરા ં , શી.કા.ફડરશન) હાજર

ર ા હતા. આ મીટ ગમા ટણી ચાર માટ ડાં ંુ .બાબાસાહબ બડકરન ે ેિનમ ણ આપી બોલાવવા તમજ ટણી ખચ માટ ફાળો ઉધરાવી ત થલી ં ંે ૂ ે ે વ પ ડાે .બાબાસાહબન અપણ કરવીે . ત માટ ે ડા.બાબાસાહબ વાગત સિમિતની રચના કરવામા આવી હતીં . મા ધા ગોહલં ુ , ઘલા ગાગા ે ંવધોરા, દાનાભાઇ ચાવડા, ભી ભાઇ ુ . વાઘલાનો સૌરા ે ના િતિનિધ તર ક સમાવશ કરવામા આ યોે ં હતો. (સમાનતા (માિસક) વષ :૧ ક-૯ .ૃ૪ તા.૧-૧૧-૧૯પ૧)

શી.કા.ફડરશનન સહાય રવાે , મત આપવા અપીલ કરતી પિ કા િસ ધ કરવામા આવી હતીં . સહાય પટ બ િપયા અન ફડરશનના સ યે ે ે

ફ ના ચાર આના નકક કરવામા આ યાં હતા. લુ ે સવા બ િપયા આપી ેફડરશન પ ન મજ ત બનાવવાની હાલ કરવામા આવી હતીુે ં . પિ કામા ં પ ટ લ ુ ંહ કું

ÕÕ શી.કા. ફડરશનના પ ર મન લીે ધ જ હ રજનોન ધારાસભાના ે ે ં પગિથયા જોવા મ યા છે.ÕÕ

તા. ૩૧-૧ર-૧૯પ૧ ના દવસ અમદાવાદના લાલદરવા િવશાળ ેમદનામા ભ યે ં શિમયાણો ઉભો કરવામા આ યોં હતો. પર ડાં ુ .બાબાસાહબ

બડકર આવી શકયા નહોતા તમના ધમપ નીે ે ડા.સિવતા બડકર ેઆ યા ંહતા.ં સૌરા ના ગોિવદ ટ .પરમાર ( ુ ) ના ખ થાુ ન ેહરસભા કરવામા આવી હતીં . હ રોની માનવમદની ડાે .બાબાસાહબનો

175

સદશો દા દા વકતાઓ ારા પહ યોં ુ ુ હતો. તમા ડાં .સિવતા બડકર ેક સ પ ની સ તે આલોચના કર . ડા. બડકર થાે િપત

શી.કા.ફડરશનના ઉમદવારોે ન િવજયી બનાવવાની હાલ કર હતીે .

જયભીમ

સૌરા ના મતદારોન િવનતીે ં .

સૌરા ની દલત જનતાન જણાવતા ધણો જ આનદ થાય છ ક ે ેં ંસૌરા ની ધારાસભામા જવા માટ દલત વગન થમ હકક મ યો છં ે ે. આ હકક આપણન હ દે ના રાજય બધારણમા ડાં ં .બાબાસાહબ બડકર ેઅપા યો છે. જયાર સૌરા મા સન ં ે ૧૯૪૮ મા ધારાસભાની ટણી થઇ ં ં ૂ યાર સૌરા ની ધારાસભામા સામા યં બઠક ઉપર કોઇપણ કો સી ે ેહ રજનન ક સ ટ ક ટ આપીન ધારાસભામા લીધો ન હે ે ે ે ં . જયાર હાલમા ંદલત વગ ન અનામત બઠકો બધારણા કાયદા માણ મળ છ યાે ે ે ેં ર આપણી બઠકો ઉપર ક સ પ તમના હા હા કરનાર ક સ ખર દલા ે ે ે ે ેહ રજનોન આપણી બઠકો ઉપર મોકલીન આપણા સાચા હકક ઉપર રાપ ે ે ેમાર છે. ક સી હ રજનો દલત વગ િતિનિધ વે ુ ં ધરાવતા નથી. તઓ ેતો ક સના લામ થઇ તમની હા હા કરનાર છે ે ેુ . વત પણ વં ે ત ંિવચારો ર કર શકતા નથીૂ . દલત વગન મળલી અનામત બઠકો ઉપર ે ે ેદ લત વગ ફડરશનનો અિધકાર છે. આ ક સમાથી હ રજનોન ે ેંઅનામત બઠક ઉપર ઉભા રા યાે છ તઓન કહો ક ચાર ચાર વષના ે ે ેક સ સરકારના વહ વટથી ે સૌરા ના દલતો કટ ભ થ છ કટલા ુ ુ ુ ું ં ં ેઅિધકારો અપા યા છ ે ? તો તનો કઇપણ જવાબ નથીે ં . ગાધી ના ંઘરમાથી જ ં (સૌરા માથીં ) હ ધી અ ુ ુ ૃ યતા ગઇ નથી. સ ય, અહ સાનો અન સવ દયનો દાવો કરનાર ક સ ખોટા વચતો આપીન ે ે ે

સાત કરોડ દલતોના મહાન

નતાે

ડા.બાબાસાહબ બડકરે

176

અ ાન, અભણ દબાયલી દલત જનતાન છતરવાના ય ને ે ે કર છે. પણ હવ સૌરા ે ની દલત જનતા ત થઇ છ અન પોતાના હકકો ભાન ૃ ુે ે ંથ છું ે. સૌરા ના દલતો કળવણીમા,ં વપાર ધઘામાે ં ,ં સરકાર નોકર ઓમા,ં સરકાર પડતર જમીનો િવગર સમાન હકકમાે ,ં હાથશાળ ંુકાપડ તૈયાર કરવા તર મળ નથીુ ુ ં . સૌરા ની ક સ ચાર વરસના ે ેવહ વટમા અમારા માટ ં ંુ ક ુ ? હવ અમારો વે ત અવાજ ર કર ં ૂઅમાર કુ લીઓનો િનકાલ અમો ત લાવીે ુ.ં આ ટણીમા તમોન ૂ ેં ંબી પ ો કઇ લાલચોં , વચનો આપ તથી તમો ભોળવાશો ન હે ે . આપણા સૌરા િશ. કા.ફ.પ તરફથી સૌરા ની ધારાસભામા અનામત ંબઠકો ઉપર આપણા ઉમદવારો ઉભા કયાે ે છ અન તમના િનશાન હાથી છે ે ે ે. માટ હાથીના િનશાનવાળ પટ મા જ તમારો કમતી મત નાખજોે ં , િશડ ડુ કા ટ ફડરશન એ જ દલતોના ઉ ાર અન ર ણ કરનાર સ થાે ં છે. ડા.બાબાસાહબ બડકરના િસ ધાે તંો ન દોરવણીથી આપણો ઉ ધાે ર થવાનો છ માટ નીચ જણાવલા મત િવભાગનાે ે ે દલતોએ હાથીના િનશાનવાળ પટ મા જ તમારો કમતી મત આપી તમારા સમાજન ે ેંસમાનતાના રાહ પહ ચાડશો.

હાથી ચું

મ ય સૌરા લો-ગ ડલ, કાવાવ મતદાર િવભાગુ હાથીના િનશાનવાળ પટ મા જ મત નાખજોે ં ં

ી રાણાભાઇ એમ. પરમાર હાથી ચું

સોરઠ લો માણાવદર, બાટવાં , વણથલી મતદાર િવભાગ હાથીના િનશાનવાળ પટ મા જ મત નાખજોે ં ં

ી ળદાસ મનોહરદાસ સોલકુ ં

હાથી ચું

ગોહ લવાડ, લો-વ ભી ર ગઢડા મતદાર િવભાગુ હાથીના િનશાનવાળ પટ મા જ મત નાખજોે ં ં

ી લાખા અમરા સાગઠ યા

177

શીડ ડુ કા ટ ફડરશનનો ઉમદવાે ર એટલે ૧. દલત અન પછત વગનો સાચો િતિનિધે ર. સમાનતા અન યાે યનો સાચો િસપાહ ૩. ગર બ અન દર ની રોટે , રહઠાણ, ખતીે , મ ર અન ૂ ે

હઉ ોગનો સમાન િવકાસ ઇ છૃ તો િતિનિધ

૪. અભણ, અ ાન, અન અ ે ૃ ય માનવોન સ તાે મા સ ણ ભાગીદાર ં ં ૂમાટ તૈયાર કરતો િતિનિધ

પ. લ મિત કોમોુ , ધમ અન અિવકસીત સમાજોના આથ કે , સામા ક અન રાજક ય િવકાસ ઇ છે તો િતિનિધ

રાજકોટ લી. આપનો િવ ા ુતા. ૧૦-૧-પર નારણભાઇ ડ .આ ૂ જનરલ સ ટરે

અખલ સૌરા િશડ ડુ કા ટ ફડરશન

ઇ ડ યન આટ િ ટર , વારા સામે, અમદાવાદ

ફડરશન ઝ દાબાદ (૧૯પર સામા ય ટણીઓૂં ) ડા. બડકર ઝ દાબાદે

સૌરા ધારાસભાના ગ ડલ કાવાવ િવભાગનાૂં મતદારોન ન િવનતીે ં .

સ ય, યાય, નીતી અન સમાનતાન જ મતા આપોે ે .

આથી ગ ડલ કાવાવના તમામ ીૂં , ષોન જણાવતા આનદ ુ ે ં ંથાય છ ક સૌે .શી.કા.ફડરશન તરફથી ગ ડલ કાવાવ િવભાગની ૂધારાસભાની અનામત બઠક માટ ઉમદવાર તર ક ે ે (મધવારે ) દલત વષના સવાભાવી કાયકર તથા મ યે સૌરા શી.કા.ફડરશનના ખ ી રાણાભાઇ ુએમ.પરમાર ન જયે ૂ બાબાસાહબ બડકરના આદશથી ઉભા રાખવામા ે ંઆ યા છે. જય બાબાસાહબ બડકર વન યૂ ે ેુ ં ય કચડાયલ અન ે ે

178

ય યલ ે (મધવારે ) દલત અન મ ર નીિતના ઉ ધાે ૂ ર કર આખાએ દશમા સમાનતા થાં પવાનો છે. દશના રાજકારભારમા યો યં હ સા અપા યા છે. મ રો માટ આઠ કલાકનો કાૂ યદો કર મ ર નો હણાઇ જતી ૂશ કતન સાચવી તમન બચાવી લીધી છે ે ે ે. દલત (મધવારે ) ન કળવણી ેલઇ આગળ વધ અન બી ઉજળ યાત કોમના હરોળમા ઉભા રહ ત માટ ે ે ેંતમન તમામ સગવડો વી કે ે , િનશાળમા અન કોલજોમા માફ તં ંે ે ુ કોની યવ થા, કોલરશીપ અન નોકર મા ટકાવાર ધોરણ ે ં કર આ ુ છે. પડતર જમીન દલત મધવારન જ મળ તવા કાયદાઓ કર દલત ે ે ે ે(મધવારે ) ન હ રો વષની જ રોના બધનોમાથી છોડાવવા બ જ ક ે ં ં ં ુ ુછે. પર આ બધી સગવડો માટ સરકાર ફકત દશ વષની મયાદા બાધી ં ંુછે. દશ વરસમા આપણ ટલા આગળ વધ ત આપણ સાર ર ત ં ંે ે ે ેુણીએ છ એ.

જયા ધી આપણો એક એક માણસ ભણીન તૈયાર ન થાયં ુ ે . જમીનવાળો ન થાય, સારા ઘરમા રહતો ન થાયં , સારા કપડા પહરતો ન ંથાય યા ં ધી લાભ લવાય તટલા લઇ તૈયાર જઇ જવા છુ ુે ે ેં . પછ કોઇ લાભ સરકાર તરફથી આપણન મળશ ક કમ ત મોટો સવાલ છે ે ે ે. માટ આવા દશ વરસના લાભ પી આપણી માગણીઓ ન સતોષાય યાં ં ં ધી ુઆપણ જપીન બસવા નથી અન ત કયાર થાય સરકારમા આપણા ે ે ે ે ેં ં ંુુ :ખોની ર આત કર તો જ બની શક જય બાબાસાહબના આગવાની ૂ ૂ ેનીચ ચાલતા આપણા ફડરશનના ઉમદવારો આપણા સાચા િતિનિધઓ ે ેં ંછે. જય બાબા સાહબ બડકર બધારણ ધડ આપણન ધારાસભાૂ ે ેં ઓમા ંઅન પાલામ ટે ે મા અનામત બઠકો અપાવી છ જયોર આ ક સ એ બઠકો ં ે ે ે ેપડાવી લવા તૈયર થયા છ અન હા હા ઓથી ચતી આ ટણી જગમા ે ે ે ે ૂં ં ંઆપણ આપ ભવી યે ુ ં નકક કરવા છું ે. તમા આપણા ભિવ યે ં ની ની સલામતી ઇ છતા હો તો આપણા સાચા િતિનિધઓ સરકારમા મોકલો ંતેમન જ ટ કાઢ તમારો ક મતી મત ડાે ૂં . બડકર ધારાસભા માટ ઉભા ેકરલ આપણા ઉમદવાર ે ી રાણા માડવ પરમાર ક મ િનશાન હાથી છં ં ેુ .

179

હાથી િનશાનવાળ પટ મા તમારો મત નાખી ફડરશનન ઝળહળતો ે ેંફતહ અપાવશો તમાજ તમારો વીજય છે ે ેં . આપણી તથા ભિવ યની ની સલામતી છે. હર જનતાન જણાવવા કે ુ ં , જય બાબાસાહબ બડકર કાય ૂ ુ ંએકલા દલત (મધવારે ) માટ નથી બ ક સારાએ ભારત હ દની જનતા માટ છ ના રાવા પ કરલ હ દે ેુ ના બધારણનો મહાન થ આપણી ં ંઆગળ ખડો છ આવા મહા ષના હાથમા દવસ દશ કાન આવશ ે ે ેુ ુ ું ંત દ વસે ે દશનો શીતારો દો જ હશેુ . ડા.બાબા સાહબ બડકર અન ે ેદ લત (મધવારે ) ફડરશન હદના તમામ વગના મ રો ખ તો અન ે ેૂ ૂકચડાયલાઓના ઉ ધાે ર માટ ખ છેુ ં . દશના ખ તોના હત માટ ફડરશન ે ૂપાસ િવશાળ કાય મ છ ત કાય મ અમલમા કાવવા ફડરશન ધારાસભા ે ે ે ં ુમાટના ઉમેદવાર ી રાણા માડવ પરમારની ં હાથીનો નીશાનવાળ પટ મા ે ંતમારો મત નાખી ફડરશનન વીજય અપાવશોજે . જયભીમ.. સૌરા ટણી સિમિતૂં હાથીના નીશાનવાળ પટ મા જ તમારો મત નાખોે ં ં . ચન ૂ : મત મથકમાથી તમન મતપ આપવામા આવશ તમાં ંે ે ે ; ચોકડ

એ કોઇ નીશાન કરવા નથી એ મુ ું ં તપ તમ બવડ વા યા વગર ે ેહાથીના નીશાનવાળ પટ કલ હશ તમા નાે ે ેુ ં ખંી દશો. ઓઝા સ રાજકોટે સ ટરે - લાખા અમરા સાગઠ યા જોઇ ટ, અમરશી આર. પરમાર ૧૯પર ની સામા ય ટણીના પ રણામો શીૂં ં .કા. ફડરશન માટ આધાતજનક નીવડયા પર ફડરશનના બડકર એ કાં ુ ે યકારો પોતાના ંધૈય ન કબધ રા ે ં ુ હ .ુ તમણ બમણા સાે ે ુ સાથ પદદલતોના ેઉ થાનની િત ચા રાખી હતીૃ ુ . દલતો પરના ા યં િવ તારોમા થતા ંઅ યાચારો સામ ઢાલ બની ર ા હતાે . ર તા ન હ વાહન યવહારની કોઇ

હાથી ંુચ

180

સગવડ ન હ, કગાલ નાણાક ય િ થં ં િતમા પણ તં ેમના મનની મીરાત-મનોબળ સ ધુ હ ુ.ં પ રણામ ગમ તવી િવકટ પ રિ થે ે ે િતમા ગમ તવા ં ે ેજોખમ ઉઠાવીન પણ તઓ વચતોની વહાર પ ચી જતા હતાે ે ં . ડા.બાબાસાહબની રણા જ તમની એકમા શ કત હતીે ે . સ ય ન ધણી, શાખાઓ, શાખાઓની બશ ચલાવીં ે . પ ન ેમજ ત કય હતોુ .નવા નવા વાન કાયકરો િતમા પળોટતા જતા હતાુ ૃ ં . અવારનવાર ાદિશક ક ક ીય કારોબાર ની મીટ ગમા હાજર રહતા હતાં . આર.ડ .ભડાર િનમ ણ પાઠવતો ં ં ૧૩-૧૦-૧૯પ૪ પ ી રાણાભાઇ એમ. પરમારન લ યોે હતો. હરક મહો સવમા ઉપિ થં ત રહવા િનમ ણ હુ ું ં .ં ઓલ ઇિ ડયા શીડ ડુ કા ટ ફડરશનની રા ય કાયકા રણની બઠક બઇ ે ુ ંકામ ડાુ ે .બાબાસાહબ બડકરના ખ થાે ુ ન તાે . ર૭-૧૦-૧૯પ૪ ના દવસ મળ હતીે . તમા સૌરા ે ં ના િતિનિધ તર ક ખ ળદાસ સોલકૂુ ં , ઉપ ખ રાણાભાઇ એમુ . પરમાર, મહામ ીં - નારણભાઇ દસા ૂઉપિ થત રહ સૌરા દશની પ ની શાખાનો અહવાલ તુ કય હતો. સાથ સાથ સૌરા ે ે ની દલત ની યાતનાઓ પણ વણવી હતી. િસ ધાથ કોલજના હોલમા મળલ વક ગ કિમ ટની મીટ ગમા ભીમાભાઇ રાવલયા ે ેં ં(કશોદ) વાધ ભાઇ સોમાભાઇ ચાવડા (સ દરડા) વ તાભાઇ રાવલયા અન અમરિસહ પરમાર પણ િતિનિધ તર ક હાજર આપી હતીે . ડા.બાબાસાહબ બડકરના હ રક મહો સે વ િનિમ તે ભ ય કાય મમા ંઉપિ થત ર ા હતા. ૩૪. સૌરા દશ શી.કા.ફડરશનની પ રષદ ભરવા નકક કરું . ડા.બાબાસાહબ બડકરન િનમ ણ આપવા રાે ે ં ણાભાઇ એમ.પરમાર અન ેનારણભાઇ ડ . ુ ૧૮-૩-૧૯૫૫ ના દવસ બઇ ગયા હતાે ુ ં . રાજ હમા ૃ ંબાબાસાહબન મળ સૌરા ે પ રષદમા પધારવા િનમ ણ પાઠ ં ં ં ંુ ુ હ .ુ (જનતા ર૬-૩-૧૯૫૫, .ૃ૪)

બડકર ચળવળના આગવાનો રાજક ય િતની સાથ સાથ ે ે ે ેૃઅ ય રચના મક િતઓ પણ કરતાૃ હતા થી દલતવગનો સવાગી

181

િવકાસ થઇ શક. ધ ધા, સમાજના ખોટા રવાજો િવ ધ પણ બશ ં ેચલાતા હતા. મા ં (સ દરડા) નાગઢના ુ વાઘ ભાઇ સોમાભાઇ ચાવડા મોખર હતા. તઓ અવારનવાર પિ કાઓ છપાવી ધ ધાે તથા ક યા િવ ય વા ષણો માટ લોક િત કાયૂ ૃ ુ ં કરતા હતા. તવી જ ર ત ે ેસમાજન તી ખાતા કટલાક કહવાતા તારા સા સતોથી સમાજન ે ૂ ેુ ુ ંચતવતા હતાે . રાજક ય િત કરતા સમાજ ધારક િતઓ ઘણી જ ૃ ુ ૃં

કુ લ હોય છ તમા સમાજમા અિ ય થ પડ છે ે ેં ં ંુ . પોતાના વં જનો પણ ઘણી વખત સામ આવતા હોય છ તમ છતા બા ળદાસ મનોરદાસ ે ે ે ેં ં ુ ુસોલકં , વાઘ ભાઇ ચાવડા, ગોિવદ ન છ ડયા ુ ુ ( શાળાુ ) પોપટ સ ામં , મનગર-કાલાવડ િવ તારમા પીનાક ન ડં .મકવાણા વગર ઘણા ેબધા નામનો ઉ લેખ કરવો જ ર ો. આ પિ કાઓના શ દોમા શાણપણં ,

તુ િવ તારોમા ધાં અન કત યે મા િન યતા સિન ઠાં ં પ ટ ઝળક ઉઠ છે. સમાજન હાિનકારક ઢઓે - રવાજોનો મા પિ કા ારા િવરોધ કર બસી રહનારા આ કાયકરો નહોતા પર કટલાક રચના મે ં ુ ક કાય ારા દલત સમાજમા િશ ણ અન િત આણવા પાયા કાય પણ ક હં ં ંે ૃ ુ ુ ુ .ુ મા ં કશોદ મઘવાળ િવ ાથ ભવન ષાથના તીક જલવત ેુ ુ ું ં ં

ઉદાહરણ છે. તા. ૧-૧-૧૯પ૮ ના દવસ અગતરાઇ ગામ ે ે જયરામ પી. ચાવડાના

ખ થાુ ન સમ તે મઘવાળ મા માગરોળે ં ં , કશોદ, વથલીં , મહાલના ં૩પ થી વ ગામના મઘવાળો સમલન મ હુ ુ ુ ુે ેં ં ં . આ મઘવાળ ાિત ેસમલનમા સમાજના રવાજો ર કર ઉ નં ંે ુ ૂ િત સાઘક તાવો પા રત કરવામા આ યાં હતા મા મહ વં નો ઠરાવ દરક ગામ હ ર િપયાનો ેફાળો આપવાનો હતો. અગાઉ તા. ૪-૧-૧૯પ૮ ના દવસ પીપળ ગામ ે ેમેઘવાળ ાિત સમલન પટલ ગગાદાસના ખ થાં ંે ુ ન મ હે ુ ું .ં મા ંમઘવાળ કશોદ ધરાઇ ખ અન જ લાે ેુ ુ િવકાસ અિધકાર ી પણ ઉપિ થત ર ા હતા. ૧૧-૧-પ૮ ના અગતરાઇ સમલનમા મઘવાળ િવ ાથ ં ંે ે

182

ભવનની યવ થા માટ ૧૭૦ િતિનિધઓની મહાસિમિત અન ે ૧૭ કાયકરોની કારોબાર સિમિતની િનમ ક કરવામા આવી હતીું ં . મા ંભીમાભાઇ રાવલયા ( ખુ) ભાઇ ૂં (ઉપ ખુ) મનહર ચાવડાની મહામ ી તર ક સવા મત વરણી કરવામા આવી હતીં ંેુ . ી મનહર ચાવડા આગળ જતા ં૧૯૬ર મા કશોદ િવ તાં રની અનામત બઠક ઉપરથી જરાત ે ુરાજયની િવધાનસભામા કં સ પ તરફથી ટાયા હતાે ુ ં . સહમ ી તર ક ંધમિસહ પટલ હતા. આ સિમિતએ ઓછા સમયમા જમીન ખર દ ં.પ૮૮૮/- નો ફાળો પણ એકિ ત કય હતો. (જયોિત : વષ :૧ ક :૧ર શિનવાર ૮-ર-૧૯પ૮) તા. ૧૧-૬-૧૯૬૦ ન શિનવાર િસ ધાે થ િવ ાથ ભવન ઉદધાટન ુ ંરાજકોટના કો ાકટ વાલાભાઇ રામાભાઇ સરવૈયાન હ તે ે કરવામા આ ં ં ુહ .ુ ઉદધાટન સમારભમા સોરઠ જ લાં ં ના ૧૧૧ ગામના હ રો દલતોએ િવશાળ સ યાં મા ઉપિ થં ત રહ પોતાની મહનત-મ ર ના ફાળાથી િનમાણ ૂપામલીે . મ-સવા અન સગઠનના તીક સમી ભ યે ે ં ઇમારતન િનહાળ ેઆનદ િવભોર બ યાં હતા. ઇમારતના કાગરામા ં ં ÕજયભીમÕ શ દ કત કરવામા આ યોં હતો. અન સમારભના મચ ઉપર ડાે ં ં .બાબાસાહબ બડકરની િતમા અ થાે ન કવામા આવી િતમાન પે ેુ ું હાર અપણ

કર સ થાં ના મ ી ધમિસહ પટલ અહવાલં ે - હસાબ ર કયા હતાૂ . અગયાર ઓરડા, ઓસર , પાણીની ડક અન ચારબા િવશાળ વડાવાળં ંે ુ , ભ ય ઇમારત સરકાર એ ટ મ ટે અ વય ની કમત ચાલીસ હ ર ઉપર ેથાય ત મા સ તે ર હ રમા તૈયાર કરવામા આવી હતીં ં . ભાડાના મકાનમા બસતા છા ો હવ પોતાની મા લક ના મકાનોમા ં ંે ેબસશે ે. મઘવાળ ાિતના ફાળાથી થયલ આ છા ાે ે લયમા ા ણથી માડ ં ંસવ ાિતના િવ ાથ ઓ માટ ુ ુ હ .ુ અ ય ાિતના છા ાલયમા ંનથી હો ુ.ં િસ ધાથ મઘવાળ િવ ાથ ભવન ે (કશોદ)ના િશ પીઓની આ ઉદારતા સામા જક સમરસતા થમ સોપાન કહ શકાયું . સ થાં ના

ખ ી ભીમાભાઇ અમરાભાઇ રાવલુ યાએ પોતાના વાગત વચનમા ં

183

ક કું , ઇમારત ઉભી કરવાના યશનો ખરો ભાગીદાર મઘવાળ સમાજ છ ક ે ેમની પરસવાની કમાણીના ફાળાઓથી આ ઇમારત વે ુ ં પન સાકાર થઇ

શક ુ.ં ખ થાુ નથી લાખાભાઇ સાગ ઠયાએ િશ ણ સગઠન મહ વે ં ંુ સમ વી સમ સગની દર સમી ા કર ં ંુ તમા સ થાં ં ના િશ પી ભીમાભાઇ રાવલયાનો આભાર દશાવતો તાવ પા રત કર જયભીમના નારા સાથ મધરાિ ના ણ વાગ સમારભની ણા િત હર કરવામા ે ે ૂં ંૂઆવી હતી. આ અરસામા ગોિવદભાઇ ન ભાઇ છ ડયએ શાળામા દલતો ં ં ંુ ુ ુ ુસમલન કર ં ે સમાજ ધાર સભાનીુ થાપના કર હતી. નો એક મા યેય સમાજન કોર ખાતા રવાજોન સમા તે ેુ કરવાનો હતો. સભા ંુખ થાુ ન પીઠાભાઇ હતા. ભીમાભાઇ રાવલયા, વ તાભાઇ રાવી યા વા

અનક કાયકરોએ તમજ છા ાલયના િવ ાથ ઓએ કાય મમા ભાગ લીધો ે ે ંહતો. આવી જ ર ત ત ર તા કાના ે ુ ુ વણકર ધારણાુ મડળનાં ઉપ મ ેચારટ બડ ગામ સમ તે મઘવાળ સમાજ સમલન યો હે ેુ ુ ું ં ં . મા ંસૌરા હ રજન સમાજÕ નામની સ થાં ની થાપના કરવામા આવી હતીં . મા ગોવાભાઇ રાઠોડ ં ( ખુ) ભીખાભાઇ બોર યા (ઉ. .) ભાણ રાઠોડ

(મહામ ીં ) નાગ યાદવ (સહમ ીં ) વીણ રાઠોડ (ખ નચી) ના હો દારો તર ક સવા મત વરણી કરવામા આવી હતીે ેુ ં . આ ઉપરાત આઠ ં ય કતઓની કારોબાર ની રચના કરવામા આવી હતીં . મા ં મગનભાઇ રાણવાનો સમાવશ કરવામા આ યોે ં હતો. ઓ પાછલા વષ મા ભારતીય ંજનસધ પ ના જરાત િવધાનસભાના સ યં ુ તર ક ટાયા હતાૂં . આમ બેડકર િતન કારણ સૌરા ૃ ે ે મા અનક થં ે ળ સામા જક ેધારાની સ થાુ ં ઓની થાપના કરવામા આવી હતીં . ન પ રણામ ે ેરવાજોન કારો મ યો હતોુ ે . િશ ણ માટની ધામા િ ધુ ું થઇ હતી.

Õસમાજની િમલકત સા નીના થઇ શકુ ÕÕ

184

નાગઢ ભવનાથ તળટ મ આવલી સા ક યાુ ે ેં ુ ણગીર ુ ુલાલગીર ની િસ ધુ જ યા છે. મઘવાળ સમા પોતાના લોહે -પસીનાના પૈસા દાન પટ આપી આ જ યાે નો િવકાસ કય હતો. સા ક યાુ ગીર એ પણ સમાજમાથી ફડં ં -ફાળો- દાન મળવતા આ જ યાે ં ન ધમ ચાર તમજ ે ેિશ ણ ચારના ક તર ક િવકસાવવાના વચનો આ યાં ંહતા. મોટ મોટ યોજનાઓ હર કર હતી. પર સા ક યાં ુ ુ ણગીર એ આ િમલકત પોતાના ભ ી હર ગીર ન નામ કરવાે ે - ય કતગત િમલકત કર દવા નાગઢ ડ ુ ક કોટમા અર કર પ રણામ કાયદા અ વં ે ય નામદાર કોટ ે

તા. ૧૧-૪-૬૦ ના દવસ વાધોે ં -િવરોધ, હક- હ સો, માગંતી એક અખબાર િસ ધ કર હતી.

આ ઘટનાથી સમ સૌરા તમજ બઇના મઘવાળ સમાજમા ે ેુ ં ંખળભળાટ મચી ગયો હતો. સોરઠ જ લા ર પ લીકન પ ના મહામ ી ંળ ભાઇ ડા ાભાઇ સોલકૂ ં એ ના.કોટ સમ વાધા ર કયા હતાં ૂ . બઇના મઘવાળ સમાજ તરફથી શઠ ી લગધીર સોલકું ંે ે ર પ લીકન પ ના ધારાસ ય પાલ ભાઇ બોર ચા, તમજ પથાભાઇનો સહકાર મળતા ે ે ંકસ મજ ત થયો હતોૂ . બા ક યાુ ગીર ન પોતાની લ સમ તા તમણ ે ૂ ે ેંસમાજની મયાચના કર લખી આ ુ ંક સમાજના આગવાનો કહશ તમ ે ે ેકર શ. તમણ પોતાની અર પાછ ખચી લીધી હતીે ે . (જયોિત : વષ :૪ : ક:પ વાર ુ ૮, લાઇુ , ૧૯૬૦) ળ ભાઇ સોલક ઘણા જ બહોશ અન સમાજન સમિપત આગવાન ૂ ે ે ે ેંહતા. તમની નૈિતક હમતનો િવજય થયો હતોે . તમણ આ બાબત ે ે ેપિ કાપણ િસ ધ કર હતી. ાિતકાર વાઘ ભાઇ ચાવડા તો પિ કામા ં ંલખતા ÕÕ ભાગ બાવા અ ડ આ યોૂ ... અ ડ લશો ૂ ે તÕÕ આવા ઘણા ઝાબાજ બડકર આગવાનો ા યં ે ે િવ તારમા જયા જયા દલત ં ં ંઉપર અ યાચાર થાય, અ યાય થાય તો પહ ચી જતા હતા. તમના આવા ેસાહસી અન ક યાે ણકાર કાય ન કારણ સૌરા ે ે મા બડકર ચળવન ગિત ં ે ેા ત થઇ હતી.

185

હાલાર. ( મનગર) િવ તારમા ંઘલા ગાગા વધરા અન ગોિવદ ટે ે ેં . ગો હલના ષાથન પ રણામ ુ ે ે ÕÕસૌરા જનરલ વકસ એસોસીએશનÕÕ ની થાપના કરવામા આવી હતીં . આમ ડ િનયન િતમા પણ ુ ૃ ંર પ લીકન કાયકરો ન ધપા દાન હુ ું . અસગ ઠત કામદારોના હત ંમાટ સધષ કરતા હતાં . ગોિવ;દભાઇ ટ . ગો હલ તો ઉકાઇ ડમ ે ( રતુ ) કો ાકટ રા યો હતો. યા ં પણ તઓ બડકર જયિત ઉજવતા તમજ ે ે ેંબૌ ધધમનો ચાર કરતા હતા.

186

પાદ ન ધ ૧. વૈ ય દત (સપાદકં ) : ુ : ળદાસ દરદાસ વૈ યૂ ૂ કાશક: હ રજન આ મ ટ, અમદાવાદ-ર૭ થમ આ િત ૃ : ૧૯૮પ, .ૃ૮૯

ર. Kunte Dr. B.G. and B. Pathak (Compiled by) Source Material on Dr. Babasaheb Ambedlkar and the Movement of Untouchables Vol.I

Publisheb by : Education Department Government of Maharatra, Bombay 400032 for Babasaheb Ambedkar Source Material Publication Committee Firt Edition 6th December 1982 PP 48-49

૩. દલત ઉ નિત (પા ક) વષ : ૧ ક : પ રર-૧ર-૧૯૩૧ .ૃ૧૯ કાશક/ત ીં /માધવ પ તાબર અન ચીમનલાલ મોહનલાલ ે

મોદ , મ ર ઓફસૂ , મીરઝા રુ, અમદાવાદ. ૪. Keer Dhanajay : DR Ambedkar Life and Mission: Popular

Prakasan, Bombay, second Edition : 1962 PP.213 પ. જનતા ( મરાઠ ) સા તા હક શિનવાર તા. ૧ર-૧૧-૧૯૩ર .ૃ૩

ભારત ષણ ી ટૂ ગ સે, દાદર, બઇું -૧૪

૬. સમાનતા (માિસક) વષ :૪ : ક-૧૧ રિવવાર તા. ર-૧-૧૯૫૫ ત ી વીં .ટ .પરમાર, નવતાડ, અમદાવાદ-૧

૭. નવ વક ુ (માસીક) ત ી ં :લ ભુાઇ ધાભાઇ મકવાણાુ , સવત ં૧૯૩૬ ચૈ એિ લ-૧૯૩૦, લામ સનની ચાલીુ ુ ે , રાજ રુ, અમદાવાદ.

કાશક : સવક સવાનદે ે ં , અમદાવાદ. ૮. એજન .ૃ ૧૪પ

૯. સવક સવાનદ ે ે ં : દલત સવાનો સચ અહવાલે કાશક નવ ક મડળુ ં , દ રયા રુ, અમદાવાદ

૧૦-પ-૧૯૪૦ થમ આ િત ૃ .ૃ૩૧

187

૧૦. ની (ડા.)એસ.વી.: સૌરા નો ઇિતહાસ (૧૮૦૭-૧૯૪૮) કાશક : દશક ઇિતહાસ િનિધ, થલતજે, અમદાવાદ-પ૯ થમ આ િત ૃ : ઓકટોબર, ર૦૦૩, .ૃ૪૭૪

૧૧. એજન .ૃપર૭

૧ર. એજન - .ૃપર૬

૧૩. The Bombay Cronical (Daily) Dated, 20th April, 1939, Thursday Source Material on Dr. Babasaheb Ambedkar and the Movement of

untouchables Vol.I Publisheb by : Education Department Government of Maharatra,

First Edition 6th December 1982 PP 48-49 ૧૪. જયોિતકર (ડા.) પી. . : જરાતની બડકર ચળવળનોુ ે ઇિતહાસ

(૧૯ર૦-૧૯૭૦) કાશક : ડા.બાબાસાહબ બડકર જ મે શતા દ ઉજવણી સિમિત, જરાત રાજયુ , ગાધીનગરં .

થમ આ િતૃ , ૬ ડ સ બે ર, ૧૯૯૧, .ૃ૧ર૭

૧પ. જયોિત(માિસક) વષ : ૧ ક :૮, તા. ૮-૧૦-૧૯પ૭, .ૃ૩ ત ી ં : એલ. . પરમાર, હા બીબીનો ટકરો, જમાલ ર રોડુ , અમદાવાદ-૧

૧૬. Dr. Kante B.G. and B.N Pathak : વ કત થ ૂ ં .ૃ૧૯ર ૧૭. જનતા (મરાઠ -સા તા હક) : શિનવાર તા. ર૯ એ ીલ, ૧૯૩૯ .ૃર-૩

ભારત ષણ ી ટૂ ગ સે, દાદર, બઇું -૧૪ ( ક-૮)

૧૮. સમાનતા (માિસક) વષ: ૩ ક-૧૦ sLkíkk ({hkXe) 29-04-1938 {wtçkE સમાનતા તા.ર-૧ર-૧૯પ૩ ગોિવદ પરમારનો લખુ ે - .ૃર-૩ ત ી વીં .ટ .પરમાર, નવતાડ, અમદાવાદ-૧

૧૯. ની ડા.એસ.વી. વ કત થ ૂ ં .ૃપર૭

ર૦. સમાનતા (માસીક) : વષ : ૩ ક-૧૦, તા. ર-૧ર-૧૯પ૩ ધવારુ ગોિવદ પરમારનો લખ ે .ૃર-૩

ર૧. મહ વાળા : કમશીલોના વનકવન

188

કાશક : લ મીબન એસે . વાળા ÕÕઓશોÕÕ જય બનગરે , નવાપરા - છાયા- પોરબદરં - થમ આ િત રૃ ૦૦૮ .ૃ૯૭

રર. ખૈરમોડ ચાગદવ ભગવાનદાસ ં : ભીમરાવ રામ ચ ર ખડ ં ૯ (મરાઠ )

કાશક : બૌ ધજન પચાયત પરલં , બઇું , ૧૯૭૦ .ૃપ

ર૩. જરાત સમાચાર ુ (દિનક) અમદાવાદ તા. ૧૮-ર-૧૯૪૧ ર૪. જ મ િમ ૂ (દિનક) બઇ તાું . ર૪-ર-૧૯૪૧

રપ. Keer Dananjay વ કત થ ૂ ં .ૃ૩પ૧-પર

ર૬. Report of the Proceeding of : Third Session of : The All India Depressed Classes Conference Held at Nagpur on July 18th and 19th 1942 PP.17-18

ર૭. એજન

ર૮. ઓલ ઇ ડ યા ટટ સબ ટક શી.કા.ફડરશનના અહવાલની િ તુ કા સન ે ૧૯૪૪ (સવત રં ૦૦૦) િસ ધકતા : રવાભાઇ દરદાસ ુપરમાર, કાળ દાસ ભાઇ તમજ અ યૂ ેં અગયાર મહા ભાવોુ

ર૯. એજન

૩૦. જયભીમ (સા તા હક) : વષ : ૧ ક :૧૭ રિવવાર ર૧-૯-૪૭ ત ી કરશનદાસ એમં .લઉવાે , ૬૧૯, શાહ રુ, ઘીકાટાં , અમદાવાદ

૩૧. જયભીમ સા તા હક : વષ :૧, ક:ર૭, રિવવાર તા. ર૩-પ-૧૯૪૮

૩ર. ૧૯૪૮ ની એક સ હ ત પિ કાના આધારં

જરાતની બડકર ચળવળનો ઇિતહાસ ુ ે : વ કત થ ૂ ં .ૃર૧પ

૩૩. જયોિતકર પી. : વ કત થ ૂ ં .ૃર૧૪.ર૧પ

૩૪. ટકારં , (પા ક) વષ :ર, ક-૯-૧૦, તા. ૧૬-ર-૧૯પ૪ .ૃપ ત ી ંી, ખમચદભાઇ એસે ં . ચાવડા (િવધાનસભા સ ય) ધીણોજ,

૩પ. સમાનતા વષ :૧ ક-ર, એિ લ-૧૯પ૧,

189

«fhý – 6

heÃkç÷efLk ÃkûkLkk WÃk¢{u ÚkÞu÷ yktËku÷Lk

«fhýLke YÃkhu¾k

(1) zkp.yktçkuzfhLke ¼khíkeÞ heÃkç÷efLk ÃkûkLke ÃkrhfÕÃkLkk.

(2) heÃkç÷efLk ÃkûkLkk æÞuÞ yLku çktÄkhýLke Íkt¾e.

(3) heÃkç÷efLk ÃkûkLke MÚkkÃkLkk yrÄðuþLk{kt (LkkøkÃkwh, ykuõxkuçkh –

E.Mk.1957){kt Mkkihk»xÙLkk «ríkrLkrÄykuLke WÃkÂMÚkrík.

(4) ¼qr{rnLkku {kxu s{eLkLke {ktøkýeyku {kxuLkk ¼kðLkøkh, ò{Lkøkh,

hksfkux, swLkkøkZ{kt MkíÞkøkúnku.

(5) økwwshkík hkßÞ rðÄkLkMk¼k Mk{ûk 18, ykuøkü, 1960 Lkk rËðMku

støke Ëu¾kðku – ÄhÃkfz. Mkkihk»xÙLkk Ër÷íkkuLke Mkk{u÷økehe.

(6) ¼khíkeÞ hk»xÙeÞ fkUøkúuMkLkk 66 {kt yrÄðuþLk Mk{ûk støke Ëu¾kðku.

(7) ðzk«ÄkLk Ãktrzík sðknh÷k÷ LknuYLku ykðuËLk Ãkºk ykÃÞw.(íkk.2-2-61)

heÃkç÷efLk ÃkûkLkk yktËku÷Lku Ãkrhýk{u, hksfkux, ò{Lkøkh,

swLkkøkZ, ¼kðLkøkh MkwhuLÿLkøkh, rsÕ÷k{kt ¼qr{rnLkku {kt s{eLkLke

ðnU[ýe. (MkktÚkýe)

190

કરણ-૬ ર પ લીકન પ ના ઉપ મ થયલ આદોલને ે

ડા. બી.આર. બડકર મા દલતો ે (શીડ ડુ કાસટ) રુતો દલતોનો રાજક ય પ ઓલ ઇ ડ યા શી.કા. ફડરશનની થાપના લાઇ ુ૧૯૪ર કર અન ત પ ના ઉપ મ દલત વગ ના હકકે ે ે - અિધકારો માટ અસ યં દોલનો કયા તમજ દલતોમા વાે ં ભમાનની ભાવના ભર ત ેસઘળ િવગતો આપણ અગાઉના કરણોમ જોઇ ગયાે ં . ડા. બડકર આવા િતે ક વગ સીિમત પ ના હમાયતા નહોતા. E.Mk.૧૯૪ર ના સજોગોએ તમન તવો પ રચનાની ફરજ પડ હતીં ે ે ે . પર ં ુતમના ે Õડાયનિમકે Õ ન વે ૃ ન ત વીે ે કાય નહો પ રણામ તમણ ુ ં ે ે ેE.Mk.૧૯૫૫ મા ંભારતીય ર પ લીકન પ (Republican Party of India) ની રચના કરવા નકક ક તુ ું ેઓ માનતા હતા ક લોકશાહ શાસન યવ થામા બ પ હોવા જોઇએં ે . અન સ તાે ધાર ક સ પ સામ સબળ ે ેિવરોધપ હોવો જોઇએ. આ બાબત તમણ ચ વત રાજગોપલાચાયે ે ે , સમાજવાદ નતા રામમનોહર લો હયા ઇ યાે દ સાથ યે કતગત મળ તમજ પ યે વહાર ારા િવચાર િવિનમય કય હતો. આ બાબત ેઅવારનવાર કટલાક િનવદન પણ તમણ કયા હતાે ે ેં .ં બૌ ધધમ દ ા ગીકાર કરવાની વ સ યાૂ ં એ એટલ ક તાે . ૧૩-૧૦-૧૯પ૬ સા યાં મ

હોટલ (નાગ રુ) મા તમણ પ કારોના ોના ં ે ે તુરમા ક હ કં ંુ ુ :ÕÕએ નકક છ ક ર પબલીકન પ ની ે ુ ં થાપના કરવાનો તમણ વ ે ે ુ પ ટતા કરતા ક ક ત પ ની િવચારસરણી સમતાં ં ંુ ે , વત તા અન ં ેબ તાના િસ ધાં ંુ તો પર આધા રત રહશે.ÕÕ ભારતીય સસદમા આવનારા ં ં

યેક િવધયકન આ ણ ત વોે ે ની કસોટ પર ચકાસવાની રહશે. પ કાર પ રષદની ણા િત પ ાત ૂ ૂ Õ હતવાદÕ નામના દિનકન િવશષ ં ે ે ેલાકાત આપી પ ની િવચારસરણી િવષ િવ ુ ુે ત છણાવટ કર હતી. અથાત પ ની એક પ રક પના તુ (Out Line) તુ કર હતી.પર ં ુ

191

૬-૧ર-૧૯પ૬ ના દવસ તમ ઃખદ અવસાન થતા પોતાની હયાતીમા ે ે ુ ં ં ંુર પબલીકન પ ની થાપના કર શકયા ન હ. આથી તમના ેઅ યાયીઓએ ર પ લીુ કન પ ની થાપના માટ ક ટબ ધ થયા અન ેબી જ વષ એટલ ક ે ૧૯પ૭ ના ઓકટોબરની ૧-ર-૩ તાર ખ થમ બૌ ધે દ ા દવસ ઉજવણીનો ભ ય કાય મ નાગ ર કામ આયો જત કય અન ુ ુ ે ેતમા તાે ં . ર-૧૦-પ૭ ના દવસ લાખોની જનમદની સમં ે ે ભારતીય ર પ લીકન પ (Republican Party of India) ની થાપના કરવામા ંઆવી હતી. લોકસભાના સ ય બી.સી.કાબળં ે ઐિતહાિસક ર પબલીકન પ ની થાપનાનો તાવ કયો અન પોતાના વચનમા કુ ુે ં :ં-

ÕÕગયા વષ .ૂ બાબાસાહબ આપણા માગદશક હતા આ વષ નથી તે ભાર ઃખ છું ેુ . આપણ દા દા વાદે ુ ુ -િવચારોન પ ર ણ માનતા નથીે ૂ . લોકો મા ક યાું ં ણ થાય ત જ અમાર િવચારસરણી અન ત માણ પ ે ે ે ેકાય કરશે.ÕÕ તાવન અ મોદન આપતા ે ુ ં આર. ગમુ ે (મહ ર રાજયના ુધારાસ ય) પોતાના વચનમા જણા ં ં ુક, આપણ અપાર ષાે ુ થ કય છે. ત પ રણામ આ તન પ છ આ નવીન પ ભારતના રાજકારણમા ે ૂ ેુ ં ંજ મ લ છ તન ડાે ે ે ે .બાબાસાહબના આશ વાદ છે. અમારો પ નીિતમ તા પર આધા રત રહશે. તમણ ક સી શાસનની ટ કા કર અસ યાે ે ે ં કૌભાડો ંમાટ જવાબદાર ઠર યા હતા. િવશષ અ મોદન આપતા ે ુ ં આર.ડ .ભડારં (ધારાસ ય- બઇું ) ક ક ુ ં ÕÕઅમારા યુ બ યે ેય છ િતવાદ િનકદન ે ુ ં ંઅથવા સમ વય અન બી લોકશાહ ના ર ણ માટ વે ુ માનથી લઢ ુ.ં પ ના વ ર ઠ નતા દાદા સાહબ ગાયકવાડ ે (સાસદં ) ગભીરતા વક ક ં ંુ ુક, ÕÕમહાડ સ યા હ સમય ે (૧૯ર૭) યા ંઆઠથી દશ હ ર માણસો એકઠા ંથયા હતા આ અહ હ દશ લાખ જનસ દાયની અફાટ માનવમદની છુ ે ે. ત આપણા અસ યાે ં દોલનની કમાણી છે. ૧૯૪ર મા ફડરશન ારા ંઆપણ રાજક ય લામીની સર ફગાવી દ ધીે ુ ુ ં . આ આપણ ે Õરાજક ય

192

સીમ લધનં Õ કર એ છ એ. નવા રાજક ય પ ની થાપના કર ર ા છ એ. આ ક સ પ નામ ધનીકો રાજય ચલાવ છે ે ે ે ેુ ં . આથી ંુરાજય થાપવાના અમારા ય નો રહશે. ક યાણ એ જ અમારો યેય રહશે. તમા ખ થાં ુ નથી એને .િશવરાજ (સાસદં ) િવ તૃ વચન કર પોતાન નવા પ ના ખ તર ક સવસમે ુ ં િતથી વી ત કય ત બદલ ૃ ેઆભારની લાગણી યકત કર હતી અન લાખોની જનમદનીના જયધોષ ે ેસાથ તન પ ભારતીય ર પ લીે ૂ કન પ (Republican Party of India)ની ઉદધોષણા કર હતી.પ ના ખ એનુ .િશવરાજ તાું . ૧પ-૧૦-૧૯પ૭ ના દવસ બઇના નરપાક મદાનમા અપાર માનવ મહે ેુ ં ં રામણ સમ ભ ય સ માન ક હુ .ુ યાર તમણ પોતાના વચનમા કે ે ં ં.ુ ÕÕડા.બાબાસાહબના િનવાણ પછ થશ ેુ ! એવો ઘણા તકવાદ લોકો ઉપિ થત કરતા હતા. અમારા સગઠન સ ણપણ ટ જશ તવા ં ં ૂ ે ૂ ે ેદ વા વ નોમા રાચતા હતાં . આવા ઘણા ભાગફો ડયા અમારા કાયં કરોનો

લીુ ર ત િશકાર કરવાની તમ નાે આ ગ ારો સવતા હતાે . પર આ ટં ુ ુ િ ધુ વાળાઓન દખાઇ ગ ક ે ુ ં ÕÕ વત બડકર કરતા ત બડકર ે ેં ૃ

ઘણા બળવાન છે.ÕÕ ( Dr Amebedkar dead is stronger than Dr. Ambedkar

alive) કટલાક લોકો વળ કહ છ ક આ શીે .કા.ફડરશન ુ ં પતર છં ે. તઓ ેભીત લ છ ખાઓની િનયામા વસ છ તઓ આ ફડરશન પતર ૂ ે ે ૂ ે ે ેુ ં ં ંુનથી. આ નવીન િસ ધાતંો સાથનો નવીન બધારણથી ધડાયલો તન ે ે ૂંરાજક ય પ છે. િત,ધમ, લગ, કોમના ભદભાવ િસવાય સવ ભારતીય ેનાગ રકો માટ આ પ ના ાર હમશા લાેં ુ છે. ડા.બાબાસાહબ લોકશાહ ના સાચા ર હતા તમના િવચારો માણ લોકશાહ ના ૂ ે ેર ણાથ સબળ િવરોધ પ ની આવ યકતા છ સ તાે ઢ પ ની લગામ ુખચી રાખ ત ણ કરવા અમ ક ટબ ધે ે ૂ ે છ એ. વળ સામા જક યાય Social Justice એ અમા રહશ અમારા પ મા ગોરગર બં ંુ ે , પછતવગ,

193

આદવાસી પી ડત વગ, કામદાર વગ કસાન વગન ાથિમકતા રહશે ે. ÕÕ પ ના હો દારો નીચ માણ રહશે ે ે ે. ખ ુ : એન િશવરાજ ઉપ ખ ુ : એચ.ડ . આવળે મહામ ીં : બ રટ રે બી.ડ ખો ાગડ સહમ ી ં : આર.ડ .ભડારં

ઉપરાત સાસદ બીં ં .સી.કામલે, ડ .ટ . પવતે, (ધારાસ ય) એ. .પરમાર (ધારાસ ય) અન આરે .ડ . ભડાર ં (ધારાસ ય) ની એક બધારણીય સિમિતની રચના કરવામા આવી હતીં ં . શી.કા. ફડરશન ંુર પ લીકન પ મા િવલીનીકરણ કરવાનો િનણય પણ થયો હતોં . ૩૬ સ યોની કામચલાઉ, જનરલ કાઉિ સલની રચના સમ ભારતમાથી કરવામા આવીં ં હતી. મા જરાતના િતિનધ તર ક ં ુ ુગોિવદ ટ .પરમાર જયાર સૌરા ના િતિનિધ તર ક લાખા અમરા સાગ ઠયાનો સમાવશ કરવામા આ યોે ં હતો. પ ની થાપના આ ઐિતહાિસક અિધવશનમા સૌરા ે ં ના નીચના ેિતિનધઓન ઉપિ થે ત રહવા સૌભા યું સાપડ હં ં ંુ .ુ તેઓએ નાગ ર ુ

જતા વ ચં ે અમદાવાદમા જયોિત ં (માિસક) કાયાલય આિત યું મા ુ ંહ .ુ એલ. .પરમાર અન પીે . . પરમાર (જયોિતકર) મહમાનોની સરભરા કર ધ યતા અ ભવી હતીુ . (૧) લાખા અમરા સાગઠ યા (રાજકોટ) (ર) ળદાસ મનોરદાસ સોલક ુ ં ( નાગઢુ ) (૩) રાણાભાઇ માડાભાઇ પરં માર (રાજકોટ) (૪) ભીમાભાઇ અમરાભાઇ રાવલયા (કશોદ) (પ) ભાઇ મપાભાઇ ુ ં ે (સ દરવા) (૬) ઠાભાઇ બીજલ સ દરવા (પ પર )

194

(૭) શઠ ી વાલ રામા ે (કો ાકટર) રાજકોટ (૮) અમરદાસ સા ુ ળ પાલનપીર ૂ ÕગરપથંÕ ના અ યાયી ઠાભાઇ સ દરવાએ તો ુબૌ ધધમની દ ા પણ હણ કર હતી. પાછળથી િનરાત પથના ં ંજયદવ સ દરવા તર ક સારા ઉપદક તર ક િસ ધ થયા છે. િવદશમા ંચાર પણ કરતા હતા. આ ઉપરાત બા ળદાસની રણાથી ઇ ર ં ુ ુ ે

શીવરામ રુ -બારોટન ે (ચાણ મા) લઇ ગયા હતા ઓ પાછળ ÕÕપાગલબાબાÕÕ તર ક િસ ધ થયા હતા. અમદાવાદ( જરાતુ ) માથી ઉપિ થં ત રહલા શી.કા.ફડરશનના િતિનિધમા ં (૧) વી.ટ .પરમાર (ર) સોમચદ મકવાણા ં (૩) ડા ાભાઇ

એચ.પરમાર (જયોિતના િતિનિધ) છગનલાલ મકવાણા (સરસ રુ) કાલીદાસ મકવાણા (શાહ બાગ) ગણપત પરમાર (ર ખયાલ) મોહનલાલ સોલક ં (ઇ કમટ ઇ પેકટર- ખાન રુ), દરલાલ પટલ ુ ં (વડોદરા) છો ભાઇ કાળ દાસ ુ (ન ડયાદ)

નાગ ર કામ ર પ લીુ ુ ે કન પ ની થાપના સમય શીે .કા.ફડરશન ંુર પ લીકન પ મા િવલીનીકરણ કરવાનો તાં વ પસાર થયો હતો ત ેઅ વય શીે .કા.ફડરશનની તમામ રાજય, શહર, નગર, ા ય શાખાઓ હવ ેર પ લીકન પ ની શાખાઓ તર ક મા ય કરવામા આવી હતીં . સૌરા ના આગવાનોએ નાગ રથી પરત આવી રરં ે ુ -૧૦-પ૭ ના દવસ રાજકોટમા રાણાભાઇ માડાભાઇના િનવા થાે ં ં ન મીટ ગ બોલાવી ેસૌરા ર પ લીકન પ ની થાપના કર હતી. મા ખ તર ક બા ં ુ ુળદાસ સોલક અન મહામ ીુ ં ંે તર ક લાખા અમરા સાગ ઠયા, ઉપ ખ ુતર ક રાણાભાઇ પરમારની વરણી કરવામા આવી હતીં . આ અરસામા બા ં ુળદાસ સોલક અન લાખાભાઇ સાગ ઠયાએ લગભગ દોઢ મ હનો સમ ુ ં ેસૌરા નો વાસ કર ર પ લીકન પ ની શાખાઓની નઃ રચના કર ુહતી અન આમ સગઠનન મજ ત ક હે ે ૂં ુ .ુ મહદ શ તો અગાઉની ે

195

શી.કા.ફડરશનની શાખાઓ ર પ લીું કન પ મા િવલીનીકરણ કરવામા ં ંઆ ુ ંહ ુ.ં મહા જરાત રાજયની ુ Õઅલગ રાજયÕ ની માગણી માટ ચાલતા ંદોલનન પ રણામ ે ે E.Mk.૧૯પ૭ ની સામા ય ટણીઓમા શીૂં ં .કા.ફડરશન

(ર પબલીકન પ ) ના ી કરશનદાસ ઉકાભાઇ પરમાર અમદાવાદની અનામત બઠક ઉપરથી ઇ ે ુ લાલ યા ક (સામા ય બઠકે ) ની સાથ ેલોકસભા માટ િવજયી થયા હતા. ી પરમાર ભારત સરકારની ક ટમ- સ ે લ એકસાઇઝ િવભાગમા ઇ પં ેકટરના હો ા રા ના આપી ુ ું ંટણીમા ઝપલાવવા સાહસ ક હુ ુ ુ ું ં ં ં . અન તઓ સફળ થયા હતાે ે . વષ

પછ દલતવગન િશ ત િતિનિધ ા તે થયો હતો. ી કરશનદાસ પરમાર ઘણા જ ઉ સાહ અન સમાજન સમિપત આગવાન હતાે ે ે . તમણ ે ેર પ લીકન પ ન જરાતે ુ - સૌરા મા મજ ત કરવા બશ ઉપાડ ં ંુ ેસતત વાસ, પ રષદ, સમલનો સભાઓના કાય મ થવા માડયા હતાં ંે . મા સૌરા ં મા તમનો સારો એવો ભાવ પણ હતોં ે .

ી કરશનદાસ પરમારના (સાસદં ) ય નોન પ રણામ તાે ે . ૭-૮-૯,૧૦, નવ બે ર, ૧૯પ૯મા ર પ લીં કન પ ની મ ય થ સિમિતની બઠક ેઅમદાવાદમા રાખવામા આવી હતીં ં . સમ ભારતના બડકર આગવાનો ે ેઅમદાવાદન ગણ પધાયા હતાે ે . તા. ૮-૧૧-પ૯ રિવવાર લાલદરવા શહ દબાગ (સરદારબાગ) મા હરસભા આયોજન ક હં ંુ ુ .ુ મા હ રો ંદ લતોની ઉપિ થિતથી સમ મદાન પણ ના પડ હે ુ ુ .ુ આ કાય મમા ંસૌરા માથી નીચના િતિનિધઓ ઉપિ થં ે ત ર ા હતા. (૧) ળદાસ મનોરદાસ સોલક ુ ં ( નાગઢુ ) (ર) લાખા અમરા સાગઠ યા (રાજકોટ) (૩) રાણા માડવ પરમાર ં (રાજકોટ) (૪) વાલ રામા સરવૈયા (રાજકોટ) (પ) ભીમા અમરા રાવ લયા (કશોદ)

196

(૬) ગોિવદ ન છ ડયા ુ ુ ( શાળાુ ) (૭) ઘલા ગાગા વધરા ે ેં (જો ડયા) (૮) નારણભાઇ (નગીચાણા) (૯) ળ ભાઇ રાઠોડ ૂ (અમરલી) (૧૦) વણ સરવૈયા (રાજકોટ) (૧૧) અમરસી રાણા પરમાર (રાજકોટ) (૧ર) દવ ભાઇ વાનવી (વથલીં ) (૧૩) દશાભાઇ (રાજકોટ) ( ી દવ વાનવી આગળ જતા ક સ પ મા જોડાયા હતા અન ે ેં ંજરાત રાજયના સમાજ ક યાુ ણ િવભાગમા મ ી તર ક સવાઓ આપી ં ં ે

હતી.)

અ ન ધ અિનવાય છ ક આ અગાઉ નાગ રે ેુ ુ , અકોલા, ઓરગાબાદ ઇ યાં દ થળ પ ની કારોબાર ની મીટ ગ મળ હતીે . તમા ે ંસૌરા ના િતિનિધઓ અવ ય હાજર રહતા હતા. મા રાણભાઇ પરમાર ંઅન લાખાભાઇ સાગ ઠયા યે ુ રહતા હતા. ૧૪-૧૭, મ ે ૧૯પ૯ની ઔરગાબાદની મીટ ગમા રાણાભાઇ એમં ં . પરમાર પ ની મા મા અન ુ ેતમના ે ુ અમરસી ખાસ હાજર ર ા હતા. આમ સૌરા મા ર પ લીં કન પ િત દન ગિત કર ર ો હતો. અકૌલાની બઠકમા રવ ે ં ુમાધાભાઇ સાથ હતાે . ડા.બાબાસાહબ બડકર તાે . ૧૮-૩-૧૯૫૫ ના આ ા કામ પોતાના ુ ેઐિતહાિસક વચનમા ક હ કં ં ંુ ુ , ÕÕ મ શહર જનતા તે ેમજ મ હલાઓ માટ ઘ ક છેુ ું . પર માર ં ુભોળ ભાળ જનતાનો મોટો ભાગ ગામડામા વસ છ તમની મન હવ ં ે ે ે ે ેચતા થાય છ તમના ઃખો મારાથી જોયા જતા નથી તમની પાસ રહવા ક ે ે ે ેં ં ંુખડવા એક ચ ટલી પાણ જમીન નથીે . આ જ તમના ે ુ :ખ કારણ છું ે. તઓ અ યાે ચારોનો ભોગ બનતા ર ા છે. જયા ધી તમની પાસ જમીન ં ુ ે ે

197

ન હ હોય યા ં ધી તમનો ઉ ધાુ ે ર થશ ન હે . તમના માટ સ યાુ ં ે હ કર શ અન જમીન અપાવશી ે ÕÕ (૧) ભારતના ગામડામા સિવશષ દલતવગ િમહ ન મ ર ં ં ે ૂ ૂ (Landless

Labours) છે. તમની િ થે િત રિશયાના Õ િમદાસૂ Õ ÕSERF કરના પણ વધાર ંદયનીય છે. ડા. બડકરન આ બાબત કઠતી હતી એટલ જ તમણ ે ે ે ે ેિમ હનો માટ ત સ યાૂ ે ાહ કરવાનો સક પં હર કય હતો.

ભારતીય ર પ લીકન પ ડાે .બાબાસાહબ બડકરના વે નન ેસાકાર કરવા તના બધારણમા તો િમ હનો માટનો ઉ શય કયો હતોે ૂ ે ૂં ં . જ........ ૧. ભારતીય ર પ લીકન પ ના હ ઓ અન ઉ શો નીચ માણ છે ે ે ે ેુ . ભારતના રાજય બધારણની તાં વના જણાછ છ કે ે , ÕÕઅમો, ભારતના નાગ રકો િવચાર વક ભારતન એક સાવભોમ લોકશાહ ૂ ે

સ તા ઘડવા ઠરાવીન તના નાગ રકોન સામા કું ે ે ે , આિથક અન ેરાજક ય યાય, િવચારો તથા મા યતા યકત કરવાની અન િવ ાસ અન ે ે

ની વૂ ત તાં , દરજ ની અન તકની સમાનતાે , ય કતમા બ તા અન ં ં ુ ેરા ની એકતાની બાહધર માટં ..........ÕÕ તાવનામા જણા યાં અ સાર ુ Õ યાય, વત તાં , સમાનતા અન ેબ વં ુ ના હ ઓ અન ઉ શોે ેુ , ભારતીય ર પ લીકન પ ના હ ઓ અન ેુઉ શો હશે ે. ર. પ ના આ હ ઓ હોવાથી આમજનતા સાથના પ ના સબધો ેુ ં ંનીચના િસ ધાે તંો પર આધાર રાખશે. ૧. બધા જ ભારતીયોન મા કાયદાથી જ ન હ પણ સમાનતાના ે

અિધકારથી પણ સમાન ગણાશ અન એ સમાનતા ળવવા ે ેયાસ કરશે, સમથન કરશે.

198

ર. દરક ભારતીયન યે કત તર ક માન આપશ અન દરકન ે ે ેપોતાના રાહ ગિત કરવાના હકકનો વીકાર કરશે.

૩. ભારતીયો અન રાજયોના ર ણના ન લ મા રાખીન ત ે ે ે ેંદરક ભારતીયના ધમ વાં ય, આિથક અન રાજક ય હકકન ે ેળવશે.

૪. મની પાસે કાઇ નથી તમનં ે ે, મની પાસ તકાળમા હ ે ૂ ં ુતમના કરતા અ મ મળ એવી ર ત દરક ભારતીયની ે ે ેંતકની સમાજતાન સાચવશે ે.

પ. દરક ભારતીયની જ રયાત તથા ભયમાથી કત ગની ેં ુરાજયની ફરજ ગ સદાય ત રહશે ેૃ .

૬. વત તાં , સમાનતા અન બ વે ં ુ ની ળવણી માટ આ હ કરશે. મ યુ અન મ યે ુ વગ અન વગ અન રા ે ે અન ેરા વ ચેના શોષણોમાથી કત કરાવવા યાસ કરશં ુ ે.

૭. આમજનતા અન યે કતના ભલા માટની સસદ ય થાવાળ ંસરકારનો આ હ રાખશે.

૩. ડા.બાબાસહબ બડકર ર કરલા ઉપરના િસ ધાે ૂ તંોના અમલ માટ પ નીચના કાય પણ કરશે ે. ૧. ભારતના દલત સ હો ખાસ કર ન િ ધૂ ે ુ ટો, શીડ લ કા ટુ ,

શીડ લુ ાઇ સ અન ઇતર પછાતવગના સગ ન માટ કાય ે ંકરશે.

ર. ખ તોે ૂ , િમહ ન મ રોૂ ૂ ,કારખાનાના કામદારો અન બી રોે મળવનારાઓન સગ ઠત કરવામાે ે ં ંરોકાશે.

૩. શાળાઓ શ કરવાની અન કલા કાર ગર શીખવવાની ેશૈ ણક િતઓ શ કરશૃ ે.

૪. નૈિતક અન આ યાે િ મક ઉ ધારની િતઓ શ કરશૃ ે.

199

પ. મુ ના બનાવોની યાદ રાખશ અન દલત લોકો પર થતા ે ે મોુ ઘટાડવા યાસ કરશે.

૬. િ ટ ગ સો સચાલન કરશે ેુ ં ં અન સા હ યે િસ ધ કરશે. ૭. ઉપરના હ ઓ અન ઉ શોન અમલમા કવા પ બી ે ે ે ૂુ ં

િતઓ પણૃ હાથ કરશે.(ર) આ ઉ યે પ બધારણના કાગળ ઉપર ન રાખતા તન માટ સધષ ે ે ેં ં ંકરવાનો િનણય તમણ ઔરગાબાદ અિધવશનમા કર ડાે ે ેં ં .બાબાસાહબ બડકરના વે નન સાકાે ર કરવા, સ ટ બર ૧૯પ૯ મા મહારા ં મા િમ ં ૂદોલનનો કાય મ અમલમા ક દ ધાં ંૂ . ર૭, એિ લ-પ૯ ની કાન ર ુસ ડયસની ે ે મીટ ગમા િનણય કયા અન ઔરગાબાદ અિધવશનમા તન ં ં ંે ે ે ે

બહાલી આપવામા આવી હતીં . ભારત એ િષ ધાન દશ હોવા છતા તના ૃ ેંઅનાજ માટ અ ય દશો ઉપર આધાર રાખવો પડતો હતો. અમ રકાના ેપી.એલ.૪૮૦ જબની ઉતરતી ણવ તાુ ુ વાળા ધઉં, ન ખાવા પડતા ેહતા. આઝાદ મળ ે ૧ર વષ (૧૯પ૯) થયા,ં બ પચવષ ય યોજનાઓ ણ ે ૂંકર , સરકાર Õઅિધક અનાજ ઉગાડોÕ આ ુ ું ંૂ હ ુ.ં છતા પ રણામ ંિનરાશાજનક હ .ુ આ સમય ે (૧૯પ૯) ભારત ૮૧૧ કરોડ એકર જમીન ફળ ુ ં ેધરાવ હુ ું .ં મા પં ૭૭ કરોડ એકર ખતી માટે , ૮૪ કરોડ એકર જગલ ંમાટ ૯૩ કરોડ એક જમીન ખડવા યો યે હોવા છતા ખડાતી નહોતી તવી ં ે ેહતી. આમ દર ય કત દ ઠ લગભગ ર.૯ એકર બદ ઠ ુ ુ ં ૩.૪૩ એકર જમીન હોવા છતા આપણ અનાજ માટ અ યં ે રા ો ઉપર આધા રત હતા. પ રિ થિત આમ હોવા છતા ર પ લીં કન પ ની પડતર જમીનો દલતોન ેખડવા આપવાની માગણીનો વીે ં કાર સરકાર કરતી નહોતી. પ રણામ ેપ ન િમ દોલન એલાન કરવાની ફરજ પડ હતીે ૂ ુ ં .અલબત આ િમહ ન માટ દોલન હાલ ર મહારા ૂ ુ ુ ું અન સિવશષ ખાનદશ ે ે

િવભાગ ર મય દત રાખવામા આ ુ ુ ું ં હોવા છતા લગભગ ર લાખ ંસ યા હ ઓએ ધરપકડ હોર કારાવાસ વીકાય હતો. બી એકલાખ

200

સ યા ાહ ઓએ નામ ન ધાવાની તૈયાર રાખી હતી. ભારતીય લોકસભામા ંર પ લીકન પ ના 9 સાસદો સભામો ફ ની દરખા તં ુ લા યા હતા. પીકર ારા ન વીકારતા કમવીર દાદાસાહબ ગાયકવાડં , ડ .એ.ક ી અન ેબી.સી.કાબલ ોની ઝડ વરસાવી અન ચચાની એરણ ક દ ધો હતોં ે ે ે ૂ . બઇ રાજયની િવધાનસભામા પણ પ ના સ યું ં . .ભાટનકર સભા મો ફ ની દરખા તૂ લા યા હતા. મા સવ ી આરં .ડ ભડારં , એ. .પરમાર, આર.ડ .પવાર, કામલ ઇ યાે દ ર પ લીકન સ યોએ પોતાના ધારદાર વચનો ારા સમ દોલનની િવગતો તુ કર હતી. જરાત ર પ લીુ કન પ ના લ મણભાઇ ભાખ રયા પણ સભા હની ં ૃચચામા સામલ થયા હતાં ે . ન િવરોધપ ના અ યે ધારાસ યો સમથન ુ ંમ હુ ું .ં ત હમ ી ી રિસકલાલ પર ખ સ યાે ેૃ ં હ ઓની માગણી ંિવષ િવચારણા કરવાની હન ખાતર આપી હતીે ેૃ . િવધાનપ રષદ (ઉપલા હૃ) મા હ રશચ ડં ં . આવડએ સ યા હ પ ની જોરદાર ર આત કર હતી ત સરકારન સમાધાન કરવાની ફરજ ૂ ે ેપડ હતી. સરકાર જમીનનો સવ કર પડતર જમીન િૂમહ નોન ખડવા ે ેઆપવા સમિંત આપી હતી. બઇ રાજય મહ લ િવભાગ ઠરાવ નુ ું ંે . એલએનડ ૩૯૬૦ એ.આઇ તા. ૧-૩-૬૦ ઠરાવ કય . તના પર ાફે ે -૩ મા જણા ં ં ુક અ હકક િસ ધાતં અ સાર સરકાર પડતર જમીન આકારુ , બીન આકાર , ગરકાયદસર ેગૌચરમા ભળવી દ ધલ હોયં ે ે , તમજ પશકદમી કે ે રલી હોય તવી જમીન ેફાઇનલ લી ટ ચઢાવી તની િમ હનોમા સાથળ ે ૂ ં ં (વહચણી) કરવી. સમાહતા ઓડર ન.ં લ ઙે સી(૧)૧૮૭૬ તા. ર૪-૧૦-૬૧ અ વય કાયવાહ ેકરવાની રહશે. જરાત સૌરા ુ ર પ લીકન પ એકમ પણ સધષ માટ સજજ ુ ં ંથઇ ર હુ ું .ં તા. ૬-૭-૧૯૬૦ ના દવસ કરશનદાસ પરમાર ે (લોકસભા સ ય) ના ન વે ૃ મા પ એક િતિનિધ મડળ તાં ં ંુ . ૬-૭-૧૯૬૦ દવસ ેરાજયના યુ મ ી ી વરાજ મહતાનં ે મ અન પ ની માગણીઓ ુ ુે ં ં

201

મમોર ડે ત ક હુ ુ .ુ ખડવા માટ િમ હનોન પડતર જમીન આપવાની ે ૂ ેમાગણી યં ુ હતી. સરકાર તેનો સદતર ઇ કાં ર કય હતો. પ રણામ િમ ે ૂદોલનની િમકા રચાઇ હતીૂ . માગણીઓમા ડાં ં .બાબાસાહબ બડકર ે ુ ં

તૈલ ચ િવધાનસભા હ મા કવાની માગણી બાબત માૃ ું ં ે . યુ મ ી ી ંવરાજ મહતાએ ક ંુ ÕÕ એણ જરાત માટ કે ુ ુ ું ÕÕ િતિનિધ મડળન ં ે

ડા. બડકર અે ું પમાન લા ુ ંઅન આ ઘણી ચડભડ પણ થઇ હતીે ેુ . (એલ. .પરમાર (ત ીં : જયોિત) લાગણીવશ થઇ િવરોધ કરતા ી ંમહતાએ તમન પણ બહાર જવા કહ હે ે ુ ુ ું ં .ં) બઇ રાજય સમય થયલા ુ ં ે ેસ યા ાહ અન સમાધાનની હ કકતો પણ ર કર હતીે ૂ . (૧) સ કત ભાષી બઇ રાજયમા ગત વષં ં ંુ ુ (૧૯પ૯) રપબલીકન પ

ારા િમહ નો માટ સ યાૂ હ કરવામા આ યોં હતો. ત ેવાટાઘાટોમા સરકાર ી ારા ખા ી આપવામા આવી હતી ક સરકાર ં ંપડતર જમીન િમહ ન દલતોન વહચી આપવામા આવશૂ ે ેં . આ ખા ી પાલન નવો દત જરાત રાજયમા થ નથીુ ુ ું ં ં . તો તાક દ િમહૂ ન દલતોન સરકાર પડતર જમીન વહચી આપવીે .

અમદાવાદ, મહસાણા,ં ખડા જ લાે ઓમાની પડતર જમીન ંદ લતવગના લોકોન એકસાલી વાવતર માટ આપવીે ે . સરકાર ખારાપાટની જમીન સરકાર ખચ ધાર ન ત પણ િમહ નોન ખતી ે ે ૂ ે ેુમાટ વહચી આપવી. થી રા મા અનાજની સમ યાં હળવી બને. અનાજ ઉ પાું દન વધે.

(ર) પચાયતી રાજમા ામપચાયત આવી પડતર જમીન દલતોન ન ં ં ં ેઆપતા ગૌચરમા ફરવી નાખ છં ં ં ે ે. ત ક નાે ખોર તાક દ બધ કરવી ંજોઇએ.

(૩) સરકાર નોકર ઓમા દલતવગ ં (િશડ ડુ કા ટ) ના લોકોની ટકાવાર યનકન કાર ભરવામા આવતી નથીે ં . તા તરમા ં પણ સચવાલયમા લાગવગ ારા પાછલા બારણથી ઓછ ં ેલાયકાતવાળા સવણ િતના ઉમદવારોની ભરતી કરવામા આવી ે ં

202

જયાર લાયકાવાળા દલતવગના ઉમદવારો રહ ગયાે . એમન ેઅ યાય થયો છ તો આ ફર ન થાય ત માટ સરકાર તાક દ કરવી ે ેુઅન લાગતાવળગતા અિધકાર ઓન નિશયત કરવીે ે . તમજ દલત ેવગના લોકોની ટકાવાર જળવાય તની તકદાર રાખવીે .

(૪) દલતવગ-િશડ ડુ કા ટ િવ ાથ ઓન કોે લરશીપ, શીપ ઇ યા દ મદદ સમયસર અન ર ર મળતી નથી તો ત ગ યો યે ૂ ે ેુ પગલા ંભરવા.ં

(પ) (દલતવગના લોકો) બૌ ધધમ વીકાર તન મહારા ે ે સરકારના ધોરણ અગાઉ તમન િશડ ડે ે ુ કા ટ તર ક મળતી સવલતો ચા ુરાખવી.

(૬) જરાત રાજય ઘ જ ઢવાદ છુ ુ ં ે. આભડછટ મા ણે ુ ં અસ છે. દલતો પરના અ યાં ધારો તમજ બ હ કાે રના બનાવો અવારનવાર બનતા હોય છે. તો અ ૃ યિનવારણ કાયદાનો કડકપણ અમલ ેકરવો અન સ વે ર આભડછટને ે ર કરવીૂ .

(૭) ઉ ોગ, વપારે , ઘધા માટ દલતોન આયાતં ે -િનકાસના પરવાના ઉદાર નીિતથી સરકાર આપવા જોઇએ. લ પરવાનાના ુ ૧૦ ટકા દલતો માટ અનામત રાખવા જોઇએ.

(૮) અમદાવાદ, રાજકોટ વા મોટા શહરોમા પણ લાયક તમજ િશ ીત ં ં ેદલીતન અ ે ૃ યતાન કારણ સવણ લ તાે ે મા મકાનં ભાડ મળ ંુનથી. આથી નવસરથી ર ટે ર થનાર સવણ વગના લોકોની સોસાયટ મા ં ૧૦ ટકા સ યો દલતવગનો ફર યાત સમાવશ કય ેહોય તો જ તવી સવણ સોસાયટ ઓન ર ટે ે ર કરવી. િનયમ ંુઉ લઘંન કરનાર સોસાયટ ઓન કોઇ સરકાર સહાયે - રાહત આપવી નહ તમજ ર ે શન પણ રદ કર ુ.ં

(૯) ભગવાન ધુ ના જ મ દવસસ વૈશાખી ણમાએ રાજયમા હર ે ૂ ંર પાળવી.

203

(૧૦) ભારતીય સિવધાન િશ પીં ડા.બાબાસાહબ બડકરના જ મે દવસસ ે૧૪ મી એિ લ રાજયમા હર ર રાખવી તમજ તમની િતમા ે ે ેંઅ ય રા ય નતાઓની હરોળમા સરકાર કચર ઓમા કવીે ે ૂં ં

(૧૧) જરાત રાજયમા િવરોધ પ ન દ દ સરકાર કિમ ટઓમા ુ ં ંે ુ ુ થાન આપવમા આવ નથી ત લોકશાહ ના અપમાન બરાબર છં ુ ે ે. આથી તાક દ િવરોધપ ન સિમિતઓમા િતિનિધ વે ં સરકાર આપ ેઅન લોકશાહ ભાવનાન બળવાન બનાવે ે ે.

(૧ર) હાલ ભારતના પદર રાજયોમા દરક રાજયમા દલતવગનાં ં ં ય કતનો મ ીમડળમા સમાવશ કરવામા આ યોં ં ં ંે છે. ક સરકારમા ંણ મ ીઓ દલતવગના છં ે. જયાર જરાત રાજયમા મ ીમડળમા ુ ં ં ં ં

દ લતવગના એક પણ યં કતન મ ી ક નાયબમ ી ે ં ં ( ધાન) તર ક લવામા આવલ નથીે ેં . સમ દલતવગન અ યાે યકતા તમજ ેઅપમાનકતા છે. દલતવગ િતિનિધ વું મ ીમડળમા ન ળવી ં ં ંસરકાર દલતવગની અવગણના કર છે. અ યાય કય છે. તો તાક દ સરકાર દલતવગ િતિનિધ વું ળવ અથાનત ુ ંમ ીમડળમા હ રજનમ ી ં ં ં ં ( ધાન) લવોે . (અ એ યાદ આપ ે ુ ંઆવ યક છે. ર પ લીકન પ ની માગણીન કારણ ે ે ૧૯૬ર મા ડાં . ભા સાદ પડયાન નાયબમ ી તર ક લવામા આ યાુ ે ેં ં સમ મ ી મડળમા સૌથી વ શૈ ણક યો યં ં ં ુ તા ધરાવતા હતા)

આ િતિનિધ મડળમા સૌરા ં ં ર પ લીકન પ ના આગવાનો ેલાખાભાઇ સાગ ઠયા અન બા ળદાસ સાથ હતાે ૂ ેુ . તમણ સૌરાે ે મા િમ ં ૂદોલન કરવા િવચાર લી ુ ું ં !

આ આરસામા ભારતીય રા ં ય ક સ ે ુ ં ૬૬ અિધવશન ુ ં ે આુર , ૧૯૬૧ મા ભાવનગરમા મળ ર હં ં ં ંુ .ુ મા પ ડત ં ં

જવાહરલાલ નહ , લાલબહા ર શા ીૂ , બા જગ વનરામુ , મોરાર દસાઇથી માડ રા ં ના ક સીે નતાઓ પધારવાના હતાે . પ ની કારોબાર એ નકક ક ક ર પ લીુ કન પ ની પદદલતો, વચતોં , િમહ ન ૂ

204

ખ તોની માગણીઓ માટ અિધવશન સમ દખાવો કરવાે ેૂ .. વડા ધાન પ ડત જવાહરલાલ નહ ન માગણીઓ મમોર ડં ં ંે ેુ મ પણ આપ ુ.ં કારણ ક જરાત સરકાર પ ની માગણીઓ કરાવી દુ ં ુ ધી છે.

આ સમયગાળામા સૌરા ં ના કાયકરોમા ં ÕજયોિતÕ ધ જ ચલત ુ ંહતી. વળ બડકર ચળવળ એકમા સામિયક હે ુ ું .ં જયોિતમાથી ંરણા ા તે કર ત ી એલં . .પરમારના માગદશનથી પાલાભાઇ

ધનાભાઇ મકવાણા નામના ૧પ વષના િવ ાથ ન દડકદડ ે (તા. પડઘર , જ. મનગર) મા તાં . ૧-૬-૧૯૬૦ ના દવસ ે બાબાસાહબ િવચાર ચાર ક ની થાપના કર હતી તના ારા બડકર િવચારનો◌ો ચાર કરતા ે ેહતા. આ સ થાં ના ઉપ મ ર પ લીે કન પ ના આગવાનો વાસ ે ુ ંઆયોજન ક હુ ુ.ં કરશનદાસ પરમાર, નારણભાઇ સોલકં , (એડવોકટ), યશવત ં ઇ ુ રકર, સોમચદ મકવાણાં , એલ. .પરમાર (ત ી જયોિતં ) ની ૩-૧૦-૬૦ ના દવસ પડધર મૌવૈયા અન દડકદડ ગામોમા હર ચાર ે ે ંસભાઓ ગજવી ક હતીૂ . પદર વષના પીં .ડ .મકવાણાના સાુ દાર વચનથી ભાિવત થઇ ી કરશનદાસ પરમાર હર સભામા તમની ેંશસા કર ં Õદ નબં ુ સરદારÕ બી દ આ ુ ું ં હ અન તમના ુ ે ેકતસ ામ ુ ં (૧૯૬૪) મા આ બ દથી તમન ો સાં ે ે હન આપતા હતા.

પી.ડ .મકવાણાએ હ દ ભાષામા ત કરલ આવદનપં ુ ે , રા પિત, વડા ધાન વગરન મોકલા યાે ે હતા. કરશનદાસ પરમાર લોકસભામા પણ ંઆ આવદનપ નો ઉ લે ેખ કય હતો. સ થાં તરફથી કરશનદાસ પરમારન ેમાનપ પણ અપણ કરવામા આ ં ં ુ હ ુ.ં આ સઘળ િવગતો તમની ેપિ કમાથી ા તં થાય છે. પિ કા મથા હ ુ ું ં ર પ લીકન પાટ

દાબાદ, જયભીમ... જય ધુ આ સઘળા કાય મોમા વડ લ ધન ભાઇ ંતથા માલાભાઇ યુ હતા. આ ઉપરાત ળયાં , પીપડ આ, ચણોલમાડં , બગાવત મડં ે , આખડાબલાે , ઐવૈયા, હડમતીયા, વણપર , પીઠક, નસડાે ,ખામતા, પવટ ઇ યા દ ગામોના કાયકરોએ ભાર જહમત ઉઠાવી હતી ર પ લીકન પ ના ભાવનગરના કાય મ માટ સારો એવો ચાર કર

205

િત આણી હતીૃ . મા પીં .ડ .મકવાણાના સાથીદારો અ રાજ િસધવુ , લ મણભાઇ મકવાણા, ક યાણ ચૌહાણ, ડા ાભાઇ મકવાણા ન ધપા ુ ંદાન હ ુ.ં આ લોકોએ ૧ર મી ઓકટોબરથી દશ દવસનો ચાર વાસ

સાયકલ ઉપર ખડયો હતોે . બી બા ભાવનગરમ અ નભાઇ નતરવાળાુ ું ે , લ મણભાઇ ડો ડયા વગરનો પણ ષાથ હતો જે ુ . ભાવનગરમા મોરચામા સાવર ડલાના ં ં ં ંુલ મીબન ધમલે , અ ગ ય ર ા હતાં . વળ મોરચામા પણ વીરાગનાની ં ંમ મોખર ર ા હતા.ં લ મીબન વનના ત ધી પ ના આદશ જબ ે ુ ુ

વીરાગનાની મ દોલન કરતા ર ાં ં .ં.. ઝ મતા ર ા હતાં ં . ૧૯૭ર ના અરસામા સાવર ડલાના ટં ંુ ુ મુાણ તમની સાથ કાયરત હતાે ે . ૧૯૭૧-૭ર ના અરસામા ં Õસમાનતા (માિસક) ના ત ી સામતભાઇ કા ભાઇ િવ ડા ં ંપણ સાથ જ હતાે . જોક સામત િવ ડાએ ં Õદલતબં Õુ નામ એક બા ુ ં ુસામિયક પણ થોડો સમય ચલા ુ ંહ ુ.ં આ લ મીબન ધમલની આ ટ મ ે ેભાવનગર િવ તારમા બડકર દોલનં ે ન બળ બના ે ુ ં હ ુ.ં આ દલત વીરાગનાન નમન કર એં ે . અમદાવાદમા વસતા ક યાં ણભાઇ ગો હલ તો મનગરમા પડાવ ે ંના યોં હતો. તા. ૩-૧-૬૦ ના દવસ કરશનદાસ પરમારે , યશવત ઇ ં ુ રકર સોમચદ મકવાણા ઇ યાં દ કાયકરોએ તોફાની ચાર વાસ કય હતો. સૌરા મા અનરાં ે ઉ સાહ િનમાણ થ હુ ુ ું ં .ં જમનગર ર વે ટશન ઉપર આગવાનો ભ યે ુ ં સ માન કરવામા આ ં ં ુહ .ુ મા ઘલા ગાગા વધરાં ંે ે , પી.ડ .મકવાણા, ગોિવદભાઇ ગો હલ મોખર હતા. મનગરની ચાલીએ ચાલીએ પદયા ા કર ચાર કય હતો. મનગરની ચાલીઓમા દલતો ંનકાગાર વી િ થિતમા રહતા હતાં . બપોર રાણાભાઇ પરમારના

ખ થાુ ન ટાઉનહોલમા ભ યે ં સભામા આગવાનોએ સાં ે ુ દાર વચનો કયા હતા. ૧૭ વષના િવ ાથ કાયકર પી.ડ .મકવાણાના વચન ઉપર લોકો ધુ થઇ ગયા હતા. આ વાન સાુ ે ુ થી ક ંુ : અમારા અિધકારો માટ હવ અમાે ર િવ સ થાં , Õ નોુ Õમા જ પડશ અમન કચડવા માગતાં ંુ ે ે ,

206

અમારા ઉપર અ યાચારો કરતા, આભડછટ રાખનારાઓના માથા ઘડથી ે ં ંદા કરવા પડશ તવો સ ામ ખડવો પડશુ ં ં ંે ે ે ેÕÕ કરશનદાસ પરમાર તમન ે ે

Õદ નબ સરદારં ુ Õ ુ ં બી દ આપી અભનદન આ યાં હતા.ં સભામા ંમનગર ધરાઇના ુ ું ખ લીલાધર પટલ અન અ યે ે સવણ આગવાનો ે

પણ હાજર ર ા હતા.ં મનગરમા ર પ લીં કન પ નો સોુ જોરદાર હતો. પ રણામ ેમનગર િુનિસપલમા વં ત ર ત ટાયલા િતિનિધઓ ં ે ેુ (૧)

હમીરભાઇ વાલ ભાઇ (ર) દાનાભાઇ કાનાભાઇ ર પ લીકન પ મા ંજોડાયા હતા. અ ન ધે નીય છ ક આ દાયકામા કાયકરોનો ક સ પ મા ે ેં ંજોડાવવાનો માહોલ હતો યાર આ બ દલત નરવીરો તન ાિતકાર કડ ે ૂ ંકડાર ર પ લીં કન પ મા જોડાયા હતાં . (જયોિત ૮-૧૦-૧૯૬૦ વષ :૪ : ક :૮)(૩)

આખર ર ફ આરુ , ૧૯૬૧ સવાર સિવનય કા ન ભગ કર સઘરસ ૂ ંનીક ુ,ં કારણ ક માગ ઉપરથી વડા ધાન નહ પસાર થવાના હતા ત ેમાગ ઉપર દખાવો કરવાની પરવાનગી આપવાનો જ લા મ ે ટ સાફ ઇ કાર કય હતો. પ રણામ ભાવનગરના દાણાપીઠે , ખારગટે , શરાફ બ ર, ઘોઘાગટે , મોતીબાગ, જહાગીર મીલ થઇ મોરચો નીલમબાગ પહ યોં હતો. જયા ં સભા આયોજન કરવામા આ ુ ું ં ં હ ુ.ં મોરચના ો હતા ુ : ડા.બાબાસાહબ બડકર અમર રહોે , ર પ લીકન ઝ દાબાદ, િમહ નોકો ૂિમ દો વના ગાદ છોડ દોૂ , ક સરાજ ક યહ પહચાન નગા ખા ે ૂંહ ુ તાન, આખર ર પ લીકન પ નો મોરચો ભાવનગર ક સ અિધવશન ે ેસમ નીક યો. જરાત ુ - સૌરા માથી હ રો દલત ભાઇં - હનો તમા ે ંજોડાયા હતા. મોરચાની આગવાની કરશનદાસ પરમાર ે (સાસદં ), નારણભાઇ સોલક ં (એડવોકટ), કર ર ા હતા. સાથ અમદાવાદ સોમચદ ે ંમકવાણા, એલ. .પરમાર, યશવત ઇ ં ુ રકર, વીરા પી. ભગત, ક યાણ ગોહલ, નારણ વોરા, સમતા સૈિનકદળના ઠાલાલ સી. બૌ ધ વગર હતાે .

207

સૌરા ના આગવાનોમા લાખા અમરા સાગ ઠયાે ં , રાણાભાઇ એમ. પરમાર (રાજકોટ), બા ળદાસ ુ ૂ ( નાગઢુ ), ભીમાભાઇ રાવ લયા, ગોિવદ છ ડયાુ , વગર પણ પ ના સકડો સ યોે ે ં સાથ ઉપિ થે ત હતા. રાજકોટના કાયકરોએ તો મશાલ સરઘસ કાઢ ભાવનગર પહ યા હતા. જો ડયાથી ઘલા ગાગા પણ પોતાના સાથીદારો સાથ સામલ થયા હતાે ે ેં . સરઘસ મધનગરથી નીક યાે ુ ં ર કોઇ લ કર ચ ધૂ ુ ના મદાન જતી હોય તવો ે ે ેદખાય હતો એક એક કાયકર પાછળ બ બે પોલીસ ર ા હતા. િનયત થળ ેસરઘસન રોકવામા આ ે ં ં.ુમાગંણીઓ મમોર ડું ે મ વડા ધાનન ત ે ુકરવામા આ ં ં ુહ ુ.ં જયા સભાના પમા ફરફાઇ ગં ં .ુ પ ના આગવાનોએ ેપડતર જમીન માટ ગામડ ગામડથી માગણીઓ કવા એલાન કં ંુ ુ .ુ એક નવા ઉ સાહ સાથ લોકો િવખરાયા હતાે .ં સૌરા ના કાયકરોએ પોત પોતાના િવ તારમા જઇ થાં િનક મામલતદર સમ લખત ર આત કર પડતર જમીન ખડવા આપવાની ે ેુમાગણીઓ કર હતીં . પી.ડ .મકવાણાના િનવદન અ વે ય સૌરા ે મા ી ંકરશનદાસ પરમારન થમ િનમ ણ આપવમા તમજ પડતર જમીન ે ેં ંમાગણી બશમા કાલાવાડ થમ હં ં ંે .ુ તમ તમના ે ે ૧૬-ડ-૧૯૭૧ ના એમ.વી. ચાવડાન લખલાે ે પ થી ફ લત થાય છે. જોક તા. પ-૧૧-૧૯૬૦ ના દવસ ઘલાભાઇ વધોરાના ખ થાે ે ુ ન ેકાલાવાડ ર પબલીકન પ ની થાપના કરવામા; આવી હતી. મા ખ ં ુચનાભાઇ (ગોલણીયા) ઉ. . ડા ાભાઇ ( નાપરુ ) મ ી ડાભાઇ સામૈયા ં ુ(કાલાવડ) સહમ ી મ ભાઇ ં ે (કોઠા ભા ક યાુ ), ખ નચી પીઠાભાઇ મકવાણા (ડર ) ની સવા મત વરણી કરવામા આવી હતીુ ે ં . તમજ અ યે દશ કાયકરોની કારોબાર સિમિતની પણ રચના કરવામા આવી હતીં . (જયોિત : વષ :૪ : ક :૧૦ : ૮-૧ર-૧૯૬૦)(૪) ભાવનગર મોરચામા આ સઘળા લોકો સામલ હતાં ે . તમણ તથા ે ેપી.ડ .મકવાણાના સ કત સહકારથી ગામં ુ ે ગામડ જમીનની માગણીઓ શ ં

208

કર . અન સૌરા ે ન મહારા ે ની મ લડાયક બનાવવાની સફળ બશ ં ેકર હતી. સમાહતા નાગઢનુ ે - રવની, વથલીં , માગરોળં , ઢલાણાગોર, ધળુ , ભાટગામ, લાઠો ા વરાવળ તા કામાે ુ -ં ચા યાુ - વાવળાુ , પીપળવા, રટ યા, ગાગથાે , રગ રં ુ , કાજલી, થીડોદર, તલાલા મહાલના- ચાબળાસં -

રુ, ધણજે, બા લાુ , તાતાલા, સ ગોદા, બોરવાવ, કશોદ મહાલ- પીપર - કરલી, ટ ટોડ , મોટ ધસારં , બડોદર, જોન રુ, સાગોદરા, સીરોદર, પાણાખાણ, ચમોદડ, નારડાુ , રગ રં ુ , ખમીદાણ, ચર, ભાટસીમરોલી, માળ યા હાટ ના, કાલાવડ, ખાબચાં ે , વીરડ , ગરોદર, જગરં , કડાથા, ભોખરતડ, વડાયા, વાદરવડં , લાછડ , ગ રં ુ , બ લા, કાલાભડા ભસાણમા ં ંેપડતર જમીનની માગણી કરતા ધમક મળતા ગામના દલતોન હઝરત ં ં ં ેકરવાની ફરજ પડ હતી. ત ર િવભાગીય હ રજન હત ુ ે મડળનાં કાયકરો યા ંપહ ચી ગયા હતા. અન દલતોન હયાધારણા આપી હતીે ે . વળ રશ છ ડયાુ ુ , મહરામ છ ડયાુ , અન સોમાભાઇ કાકર આના ેય નોથી ર૬-૧૦-૬૦ ના દવસ માણાવદરમા હોટલ વશ કય હતોે ેં .

પ રણામ સમ સોરઠમા બડકર ચળવળ એક આગવો મહોલ સ યો ે ે ેંહતો. સોરા એ બી મહારા ુ બની શક તવી તે ુ ુ શ કત (POTENTIALITY ) ધરાવ છે ે. તવો અહસાસ થવા લા યોે હતો. મહા જરાત જનતા પ રષદ અન સ કત મહારા ુ ુે ં સિમિતના લગભગ ચારક વષના જનતાના દ ધ સધષ પછ આખર ભાષી બઇ ં ંુરા િવધટન કર ુ ં મહારા અન ે જરાતુ એમ (૧, મે, ૧૯૬૦ ના દવસે) બ વે ત રાજયો િનમાં ંુ ણ ક હુ .ુ સૌરા દશનો જરાત રાજયમા ુ ંસમાવશ કરવામા આ યોે ં હતો. જરાત ર પ લીુ કન પ પણ મહા જરાતના અલગ રાજયની માગણીના સમથનમા ચાર વષ ચાલલી ુ ં ં ેચળવળમા સ ય ર ત જોડાયો હતોં ે . પ ના અસ યાં આગવાનો ેકાયકરોએ સ યા હમા ભાગ લઇ કારાવાસ વં ેઠયો હતો. પ રણામ જરાત ે ુર પ લીકન પ નવા જરાતન હષભર આવકા હે ે ેુ ુ .ુ અન આશા સવી ે ે

209

હતી ક પ ની વષ ની માગણી ગ નવા રાજય ન મ ીમડળ ેં ં ં ં ંુ ુસહા િત વક િવચારશુ ૂ ૂ ે. તા. ૬-૭-૧૯૬૦ ના દવસ જરાત રાજયના માે ુ . યુ મ ી ી ંવરાજ મહતાન પે ુ ં િતિનિધ મડળ મ બાર ા મમોર ડં ં ંુ ુ ુ ે મ

આ ુ.ં પર યં ુ ુ મ ી ીએ સહાન િત વક િવચારવાના બદલ તોછડાઇ ં ુ ૂ ેભય વતાવ કય હતો તની િવગતો આપણ આગળ જોઇ ગયાે ે . યારબાદ ભાવનગર રા ય ક સના ે ૬૬ મા અિધવશન સમ દખાવો કર ેવડા ધાનન માે ગંણીઓ મમોર ડું ે મ પણ આ ુ ં હ ;ુ. પર સરકાર ં ુતરફથી કોઇ સહા િતના શ દોુ ૂ સાપડયા ન હં . આ સમયના દશકામા ંસમ રા મા ક સ પ એકચ શાસન હં ં ંે ુ .ુ પ રણામ તમની ે ેસ તાધીશ માનિસકતામા અ યં પ ોન છે ુ અ ય ગણતા હતા. અ ય પ ોના નતાઓ ે યે પણ સ તાધાર ક સ પ વલણ સ માે ુ ં નીય- સતોષકારક નહોં ં.ુ એક સામા ય સમીકરણ સ હ ક ક સ પ જ ુ ું ં ે

નો સાચો િતિનિધ અન ક સ પ ના નતા એજ રા ે ે ે ય નતા ે !!. વળ ક સ પ ના િવક પે ે રા મા અ યં કોઇ બળવાન પ પણ નહોતો. અથાત સબળ િવરોધ પ નહોતો. લોકશાહ માટ એક બીનત ર તં ુ ઃખદ ુિ થિત હતી હક કત હતી. આવી િવકટ પ રિ થિતમા ર પ લીં કન પ પોતાનો સોે ુ ટકાવી રા યો હતો. ઉપર વણવલ લોકશાહ યાન ણ કર પર પ ની ે ે ૂ ં ુમાગણીઓ યં ે સરકાર સહા િત દાખવી ન હુ ૂ . ત પ ની કારોબાર એ ેજરાતની િવધાનસભાના થમ સ ના થમ દવસ િવધાનસભા સમ ુ ે

દખાવો કરવાનો િનણય કય હતો. તા. ૧૮ ઓગ ટ, ૧૯૬૦ના દવસ ેદખાવો કરવાનો કાય મ આ યો હતો. પ ની શાખાઓ ઉપર પ રપ ો પાઠ યા. પ ના આગવાનોએ ગામડા ે ં દ વ યા તાું . ૧૮ ઓગ ટના કાય મનો જોરદાર ચાર કય . ટાચા સાધનોં , મયા દત કાયકરની સ યાં છતા ં ૧૮ મી ઓગ ટ અમ રા ુ ુ (નરોડારોડા) વાદળ ટોપીઓથી વાદળ છવાઇ ગ હુ ું .ં સૌરા ના બા ળદાસ લાખાભાઇ સાગ ઠયાં ુ ુ , રાણાભાઇ

210

પરમાર, ભીમા રાવલયા સકડો કાયે ં કરો કાય મની વ સ યાૂ ં એ એટલ ક ે૧૭ મી ઓગ ટ અમદાવાદ પહ ચી ગયા હતા. ગાઠમા ગળ નો દ ડયો ં ં ંુઅન બાજરાનો રોટલો હતો મલાઘલા કપડામા પોતાની માગણીઓ માટ ે ે ેં ં ં ંસમ જરાત ુ - સૌરા ના પદદલતો પહ ચી ગયા હતા. તા. ૧૮-૮-૧૯૬૦ ન અગયાર વાગ અમ રા ે ે ુ ુ (નરોડા રોડ) થી ભ ય સરઘસ નીક હુ ું .ં સરધસમા નીચ માણની માગણીઓના પો ટં ં ંે ે ર, બોડ હતા. ો હતાુ . ડા.બાબા સાહબ બડકર અમર રહોે , ર પ લીકન પ ઝી દાબાદ- ઝી દાબાદ નહ કગા િમ હનોના મોચા નહ કગાૂ

ક સ શાસનન કયા કયાે ે - દલતોકો અ યાય કયા િમ હનોકો િમ દોૂ ૂ - વના ગાદ છોડ દો પ ા કાયકર - શકરલાલ હળસાથ ઉભા હતાં ે હળ ઉપર લ ુહ ુ.ં બોલો વરાજભાઇ તમારા રાજયમા આ હળ કયા ક એ ં ં ૂ ? હળ કવાૂ - ખતી કરવા જમીન આપોે . ધમધોખતા તાપમા સરઘસ કા રં ુ , મદરવા ગીરધરનગર થઇ ેબ ળયા લીમડ (અસારવા) આવી પહ ુ ં હ ુ.ં આ સમય જરાત ુરાજયની િવધાનસભા હાલની િસિવલ હોિ પટલના ઓ.પી.ડ . િવભાગની બ ડ ગમા બસતી હતી તથી સરઘસન બળયા લીમડ અટકાવવામા ં ંે ે ેઆ ુ.ં લોકો બસ યાે ે ં ધીમા પોલીસ ઓફસર મીર ડાુ ં એ લાઠ ચા નો કમ કયાુ . ી બાળકોન ે પણ સ ત માર મારવામા આ યોં હતો.

કરશનદાસ પરમાર, નારણભાઇ સોલકં , સોમચદ મકવાણાં , સ હત ૪ર કાયકરોની ધરપકડ કર હતી. આ સમય એલે . .પરમાર (ત ી ંજયોિત) પ ના કાયાલય (જય ે બ ડ ગ ભ અમદાવાદ) મા સતત ંબસી દ હે બઇ પ ના આગવાનોન ણ કર હતીું ે ે . તમજ થાે િનક દિનક સમાચાર પ ોન સ નોટ મોકલી હતીે ે . ત સમયના સદશે ં ં , જરાત ુ

211

દિનકોમા સમાચાર લગભગ સરકાર તરફ ર ા હતાં . જયાર રમણલાલ શઠના ત ીપણા હઠળ ચાલતા ે ં જનસ તા અન મહા જરાત જનતા પ રષદ ે ુસમથનમા ચાલતા દિનક ં Õનવ જરાતુ Õ મોરચાના સાચા સમાચારો િસ ધ કર પ કા ર વના ચા ધોરણ ળ યા ંહતા.

૧૯ ની સવાર કોટ કપાઉ ડં (ધીકાટાં ) સકડો કાયકરો પહ ચી ગયા ે ંહતા. ો ચાુ ર કરતા હતા. નારણભાઇ સોલક ં (એડવોકટ) ન હાથકડ ેનાખલી હોવાથી મ ોપોલીટન કોટના વક લોએ સખત િવરોધ કરતા ત ં ંે ે ેપોલીસ અિધકાર ન હાથકઢ કાઢ લવાની ફરજ પડ હતીે ે . ધરપકડ થયલ ેતમામ ૪ર કાયકરોના મીન આપી કત કરવામા આ યાુ ં હતા. મોરચાના બી દવસ સરકાર થાે િનક અખબારોમા હરાત કર ક ંિમહ નોન જમીન આપવા સરકાર ગભીરપણ િવચાર રહ છૂ ે ે ેં . આ એક

ન ધપા બાબત હતી. મોરચાની અસર પ ટ કર છે. કસની કાયવાહ આઠમી કોટના મા. યાય િત આચાય સાહબની ૂકોટમા ચાલતી હતીં . સરકાર વક લ નસી સાહબ હતાુ . ર પ લીકન પ તરફથી બચાવ પ ડે .એમ.સત સાહબ અન ણીતા એડવોકટ ડં ે .ક. શાહ હતા. તા. ર૦-૧૧-૧૯૬૧ ન શિનવાર સવાર નવ વાગ જરાત ે ે ુ રાજયના મા. યુ મ ી ી વરાજ મહતાએ બચાવપ ધારાશા ીં ડ .ક.શાહની ઉલટ તપાસમા જણા ં ં ુ ક, ÕÕ બઇ રાજયમા નાણા ધા હતો પર ુ ં ં ં ંુ ુર પબલીકન પ અન સરકાર વ ચે ે થયલા સમાધાનની મન ખબર નથીે ે . સરકાર િમહ નોન ખાર જમીન આપવા તૈયાર છૂ ે ે. પર ત મફતં ુ ે મા ન હં . ત લોકોએ ે ૬૦ ટકા રકમ આપવી પડશે. ડા. બડકરના જ મે દવસની ર આપી શકાય ન હ કારણ ક તમણ જરાત માટ ખાસ કઇ ક નથીે ે ુ ું . ડા. બડકર એકલાએ ભારત બધારણ ધડ નથીે ુ ું ં .ÕÕ(4) મા. યુ મ ી ી વરાજ મહતાનો દલતો િમહ નો યં ૂ ેનો અભગમ તમની બાે ુ નીમા િતબિધત થાય છં ં ે. સમ ભારતમા રાજયના ં

યુ મ ી ીન કોટમા સા ીના પાજરામા ઊભા કરવાની થમ ઘટના ં ં ં ંેહતી. ર પ લીકન પ ના બડકર દોલનના કારણ જ ે ે

212

૪ર સ યા હ ઓન બ માસની ર થઇ હતીે ે . હાઇકોટમા અપીલ ંકરતા ત કાદો કાયમ ર ો હતોં ે ુ . કાયકરોન લમા જ પડ હે ં ં ંુ ુ .ુ આ અરસામા ભારત ં - ચીનમા ધં ુ થતા સરકારન ર પ લીં ે કન પ ના સહકારની આવ યકતા જણાતા યં ુ મ ી ી હ ત ં ે દસાઇ, ર .પ સાથ ેસમ તી કર એટલ ઘણા ઓછા દવસમા લમાથી કત મળ હતીૂ ે ં ં ુ . વળ જરાત સરકારમા થોડ ક િવુ ં ચારણા થવા લાગી હોય તના ે ંધાણ પણ મળવા લા યા ંક પડતર જમીન િમહ નોમા વહચાવવા માડ ૂ ં ં

હતી. ધા ા ાત ઓફસર રં ં ં .પ ના િતિનિનધ બા ળદાસ ુ ુસોલક ની ઉપિ થં િતમા ાગ ાં ં , હળવદ, દશાડા, બ ણા, િવ તારમા બાર ંહ ર એકર જમીનની વહચણી કર હતી. પાલન ર ાત ઓફસર પણ પ રપ ઇ ુ ું કર ધા રયા, મનવાડુ , મો હમા, અહમદ રાુ , વરસડા ઇ યા દ ગામોમા પાચસો એકર ં ંજમીનની વહચણી કર હતી. (જયોિત : શિનવાર, તા. ૮-૧-૬ર વષ :૬: ક :ર)

નાગઢના કલકટર ીએ હરના િસ ધુ ે ુ ં કર જણા ુ ંક સરકાર િનયમો જબ પડતર જમીનોનો સવ કર ફાઇલન લી ટુ તૈયાર કર જમીન મળવવા ઇ છે નારાઓ પાસથી અર ઓ માગવામા આવશે ેં ં . પર ં ુમાગણીઓની અર ઓ થોકબધ આવતા કલકટર ીએ અલગ કલાક ં ં ં ેફાળવી આ કામન મહ વે આ ુ ં હ .ુ ર પ લીકન પ ના કાયકરોનો મહ વનો ફાળો હતો. સૌરા મા ં જમીન સાથણીના મહ વં ના કાયમા ંઉગાભાઇ મહ ડા, હમીરભાઇ મહ ડાની કામગીર થી હ રો િમ હનોન ૂ ેજમીન સાપડ હતીં . આ કાયમા બ રામ ધામલની સવાઓ પણ ન ધપા ં ે ે ેુહતી. આ લોકો ગામડ ગામડ મી લોકોન ત કર સરકારમા ર આત ૂ ે ૃ ં ૂકર જમીનો અપાવતા હતા. રાજકોટમા સરકાર પડતર જમીન વહચાશં ે રાજકોટ રસીડ ટ ડ ટુ કલકટર એક હરના બહાર પાડ ે ુખડવાણ પડતર જમીનની સાથણી કરવા માટ લ ડે ેં કચર ઓ ભરવાનો ે

213

ો ામ નકક કય છે. સરકાર નીિત અ વય સરકાર પડતર જમીનો ેહર જનો અન પછાતવગના લોકોન સ પે ે વાનો કાય મ નીચ જબ છે ેુ . (૧) રાજકોટ તા કા ુ -૪-૭-૬૪ શિનવાર બાર વાગે - દરબાર ગઢ

મામલતદાર કચરે ખોખડદડ, લાયાસર , વડાલી, લોઠડા કણકોટં ઇ યા દ ગામોન જમીને થોરાળા, મવડ , મહ કા ની સાથળ થશં ે.

(ર) તા. પ-૭-૬૪ રિવવાર બપોર સાડા બાર વાગે વાડવા ગામ લ ડૂ ે ે કચરે , બસશ માે ે ં નાગઢુ , વલસાડ, રત દાહોદુ , સમપરા, બરે , મસવાડાે , બડલાે , બારવાણા ચાચ ડયા ગામોની જમીનની સાથણી ં ંથશે.

(૩) તા. ૧૧-૭-૬૪ સરધાર કામ બપોર લ ડુ ે ે કચર બસશે ે ે તમા બાડપર હર પર ગામોની જમીન સ થણી થશે ેં .

તમામ થળ ર પ લીે કન પ ના િતિનિધ હાજર રહશે. જમીન રાખવા ઇ છતા હોય તમણ થે ે ળ ઉપર

સમયસર હાજર રહ .ુ ( કતસ ામ ુ ં : વષ :પ: ક:૯ (તા. ૧-૭-૬ .ુ૩)(પ)

કટલક થે ળ પડતર જમીનો િમહ નોન ન મળ ત માટ ત તના ે ે ે ેુકાવાદાવા કરવામા; આવતા હતા સરોડના મગાભાઇ પીઠાભાઇ પોત ં ેÕહ રજન કિમ ટÕ મા હોં વા છતા તઓ વદના યં ે ે કત કરતા લખ છ કં ે ે , ÕÕ કલકટર ઓફસ બઠો ઉપવાસ સ યાે ે ે હ કય અન િનણય લવામા ે ે ંઆ યો ક ગામ ખરાબાની પડતર જમીન હોય ત અમન ે ે ે (કિમ ટ) સમ કવીૂ ÕÕ આવી સમ તીથી ઉપવાસ છોડવા છતા ખીરસરા નીડાૂ ં ુ , માગરોલ તાબં ં ે, તરલી, માણાવદર તાબ કનકપરે , ઇ , સોરઠ વથલી ંતાબ ખરવાળાે , રવની પાવટ , સાતાપરં , આ દશ ગામોમા નબર પડતા ં ંતમજ ખરાબાની જમીન હોવા છતા જમીન સ થણી કરવામા આવી નહોતીે ં ં . ધણી ર આતન ત તરોલીુ ે ે , કતપરા, ઇ ા, ણ ગામોમા સાથણી ં ંકરવામા આવી બાક ના સાત ગામન અ યાં ે ય કય હતો તવી ર ત જલોદર ે ે

214

ામપચાયત પણ જમીન આપી નહં ે . નાગઢ જ લાુ ના ગોલાણા ગામના ટ ભાઇ અન પાનખાણના ુ ેભાઇઓએ પડતા જમીનની માગણી માટ જ લાં કલકટર સમ ર આત ે ૂકર . ૪૦૦ ઢોર માટ એક હ ર એકર જમીન રાખી દલતોન અ યાે ય કય . છે. આથી ગામના માથાભાર સવણ એ ટ ભુાઇ પર વલણ મલો કય ે ુહતો. ી કરશનદાસ પરમાર ત નાગઢ પહ ચી કલકટર સમ ે ેુર આત કર ટ ભાઇન પોલીસ ર ણ અપા ૂ ુ ુે ંહ ુ.ં સોરઠ લાના ર પબલીકનોનો ઐિતહાિસક સ યા હ સોરઠ લાના ખીરસરા ગામના ૧૯ િમહ નોન સ યાૂ ે હ કરતા મામલતદાર કો. ો.કો. ૧પ૧ હઠળ પકડ ન ર દ ધા હતાે ૂ . જયાર ભાઇ ુ ંમારવાડ નામના ઇવનગરના કાયકર સ યા હ માટ હાકલ કરતા તમન ે ેંપણ ત જ કલમ હઠળ ગીરફતાર કરવામા આ યાે ં હતો. બધા જ સ યા હ ઓન મીન પર છોડવા કલટકર જણાવલ છતા હકક માટ ે ે ે ંરબાની આપવા નીકળલાુ ે િમહ નોએ પૂ ટ શ દોમા ના પાડ કારાવાસ ં વીકાય હતો.

િમહ ન મજ રોના ભરણપોષણ માટ િમ માગનારન જયાર ૂ ૂ ેૂકદખાનામા ધકલવામા આવતા યાં ં ં ર ખીરસરા ગામના એક ભાઇ ી મરામણ ભાયા ભાઇન ગૌચરમાથી કમી કરાવીન મામલતદાર જમીન ે ે ેંઆપી હતી કમન ાત ઓુ ે ં ફસર અન કલકટર રદ કરતા સદર ે ે ંમરામણભાઇએ વગ વાપર કિમ ને ર પાસથી મોટ જમીન પોતાન નામ ે ે ેકરાવી ઉપરાત બી રં ૦ વીધા જમીન ગૌચારમાથી પોતાન કબ કર ં ેકહવાય છ ક મન ખાત નન લીધ પાચ સાલની લ અન ભયકર ે ે ે ૂ ે ે ેં ંદાદાગીર છ એવા મરામણ ભાયાન ે ે ે ૧૫૧ હઠળ ન પકડતા િનં દોષ દલતોન પડકતા સોરઠના દલતો રોષ ભરાયા હતાે ેં . કલકટર કચર સામ ે ે ે Õબઠો સ યાે હÕ શ થઇ કયો હતોુ . આગવાની વગર વે ુ ં ય ગલા આ દોલનન વગવ બનાવવા અન ં ંૂ ે ે ે ેુકાન હાથમા ર પ લીુ ં કન પ ના ખ ી કરસનદાસ પરમારન મળવા ુ ે

215

અમદાવાદ મોકલલ ી પરમાે ર પોત જ ર ભોગ આપવાની ખા ી ેઆપતા તારં , ટલીફોનના દોરડા નાગઢ અન અમદાવાદ વ ચે ેુ અવારનવાર ઝણઝણી ઉઠતા. આખર તા. ૧૬ મી લાઇએ ી પરમાર ુનાગઢનો ો ામ નકક કયુ . ત માણ જયાર ી પરમાર અન ી ે ે ે

સોલક નાગઢના ટં ુ શન તાે . ૧૬ મીએ સવાર ૯.૩૦ વાગ આવી પહ યાે યાર પ૦૦૦ િમહ ન ભાઇઓએ નાગઢ ર વૂ ેુ ટશન ી પરમાર અન ે ેુ ંી સોલક વાં ંુ ગત ક હુ .ુ અન તમન સરઘસ આકાર લઇ જવાયા ે ે ે

સવરા મડળ ી અમરનાથ ની જ યાં મા આ યાં હતા.ં જયા તમણ હર ં ે ેસભાન સબોધી હતીે ં . આગવાનો સાથ ચચા િવે ે ચારણા કયા બાદ બ વાગ ે ેસરદાર બાગથી સોરઠ લા ર પ લીકન પ ના ખ ી ળદાસ ુ ુમનોહરદાસ ની આગવાની નીચ એક ભ યે ે સરઘસર નીક હુ ું .ં મા ંી કરશનદાસ પરમાર, ી નારણભાઇ સોલકં , ી ભીમાભાઇ અમરાભાઇ

રાવળ યા, ી વાઘ ભાઇ ચાવડા, ી ગોિવદભાઇ છડ યાુ , ી નાથાભાઇ વાદ યા, ી ઉગાભાઇ મહ ડા, ી ટ ભાઇ સ દરવાુ , ી ળ ભાઇ ુડા ાભાઇ, ી ભાઇ ુ ં ( .ુકાઉિ સલર) ી પોપટભાઇ સ ામભાઇં , ી મગાભાઇ પીઠાભાઇં , ી ગોવાભાઇ હા ભાઇ ી હમીરભાઇ વગરની હાજર ેતર આવતી હતી. સમતા સૈિનક દળના ી ઠાલાલ પરમાર દર ુ ં યવ થા ળવી હતી. ( ઓ ચુ 9)

પદર હ ર ભાઇ બહનો એક ઐિતહાિસક િવરાટ સરઘસ ં ંુનાગઢના રાજમાગ પરથી ચ કર હ યાુ ૂ ુ ું ર એક અદ ત ય ખ ૂ ુ ં

થ હુ ું . નગરજનો કહતા હતા ક નાગઢના રપ વષના ઇિતહાસમા ુ ંિમ હનો આ સરધસ િવૂ ુ ં મ થાપ છે ે. િમહ નો કો િમ દોૂ ૂ , વના ગાદ

છોડ દો.ÕÕ Õ લકા તાલા ટગા સ યાુ હ ટગાÕÕ અમાર માગ લ ક ં ે ેરહગેÕÕ ડા. બડકર અમર રહોે ..ÕÕ ÕÕ ર પ લીકન પ જ દાબાદ સરઘસ કલકટર કચર આગળ આવતા વ જોરથી નારાઓ ે ે ુબોલા યા હતા. સરઘસન રોક દવામાે ં આવતા સરઘસમાથી ં ં (૧) ી કરસનદાસ પરમાર (ર) નારણભાઇ સોલક ં (૩) ી ળદાસ ુ (૪) ી

216

અમરનાથ (પ) ી વાઘ ભાઇ ચાવડા (૬) ી નાથાલાલ વાદ યા (૭) ી મગાભાઇ પીઠાભાઇ ં (૮) ી ઉગાભાઇ મહ ડા અન ે (૯) ી ટ ભાઇુ

સ દરવા િતિનિધ મડળ કલકટરન મ હુ ુ ું ં ં ંે ે . કલકટર ી આરે .બાલ ણૃ ે િતિનિધ મડળ સાથ બ જ ં ે ૂસહા િત વક વાતચીત કર દોલનનો ર તોુ ૂ ૂ ન લવા િવનતી કર ે ંહતી. તઓએ જણા ે ુ ંક પોતાના હાથમા કઈ કરવાપ હશ ત જ ર ે ેં ંુકરશ તમન પણ થોડો સમય આપવો જોઇએે ે ે . ી મરામણ ભાયાના કસ ેબાબત કલકટર પોતે ે પણ તની િવ ધે હોવા જણા ુ ું ં હ સાથ સાથ ુ ે ેકિમ ર ીનો કમ હોઇ તઓ કાઇ કર શક તમ નુ ે ેં હોવાથી અશ કત પણ હર કર હતી.

ગૌચરમા િનયમ કરતા વ જમીન હોઇ અન પચાયતોન હ તં ં ંુ ે ે ક હોઇ પચાયતો િવરોધ કરતા રતની તમની કં ં ુ ુે લીની િતિનધ મડળ ન ધ ં ેલીધી હતી એન જ ર કમો માટ જરાત સરકાર યાુ ુ ુ ં ન ખચવા થોડો સમય દોલન લ વીુ રાખવા જણા ુ ંહ ુ.ં ી પરમાર કલકટરન ભાર વક જણા ે ે ૂ ;ૂ ક, સ યા હ ઓન ે ૧પ૧ હઠળ પકડયા છ ત તોફાનીઓ નથી તોફાન કર તવા નથીે ે ે . તમની ેઅટકાયત ગરકાયદસર છે ે. કલકટર ે ૧૯ સ યા હ ઓન તમની સામના ે ે ેકસો પાછા ખચી છોડ કયા હતાૂ . પાછળથી ર૦ મા સ યા હ ી મારવાડ ન પણ છોડવામા આ યાે ં હતા. આ કામમા થાં િનક ક સી ેઆગવાન ી લાલ દવએ અગ યે ેુ નો ભાગ ભજવી ના િનરાકરણ માટ સ યા હ સમટ લવા અન કમચાર ઓને ે ે ે થોડો વ સમય આપવા ુજણાવતા તમન હાથ બી બધા ઉપવાસી સ યાે ે ે હ ઓન પારણા કરા યાે ં હતા. અન નવક વા યાે ે ના માર સ યાુ હ ઓ લમાથી ટ આવતા સૌ ંિવખરાયા હતા.

217

િવરાટ હર સભા રાતના ૧૦.૦૦ વાગ નાગઢના િસ ધે ુ કાલવા ચોકમા એક િવરાટ ંહરસભા ી ળદાસ ના ખ પદ મળ હતીુ ુ . મા નાગઢના ં ુ

નાગ રકો અન લાે ભરમાથી આવલ િમ હનોએ હાજર આપી હતી ં ે ૂ ૪૬ આગવાનોની એક લડત સિમિતની રચના કર હતી ના નામ નીચ ે ેંમાણ છે ે.

ર .પ ની િમહ નો માટની સ ામ સિમિતની રચના ૂ ં

(૧) ભીમાભાઇ રાવલયા (કશોદ) (ર૪) ઠા ડા ા (દલવાડા) (ર) અમરનાથ ( નાગઢુ ) (રપ) મીઠા અખીભાઇ (ઉના) (૩) ળ ડા ા ૂ ( નાગઢુ ) (ર૬) દાણા માન ર ૂ (માનખતરાે ) (૪) જયદવ સ દરવા (વી રુ) (ર૭) ધના કાળા (માગરોલં ) (પ) અમરાભાઇ (ટ બાવાડ ) (ર૮) ભ હ રા ે (ઉસન બાદે )

(૬) કાળા ૂ (ટ બાવાડ ) (ર૯) લ મણનારણ ( થડાુ ) (૭) ળા ડા ા ૂ (નાવડા) (૩૦) આણદ ૂં ં (માળ યા) (૮) નાન ભાઇ સોમા (વાડલા) (૩૧) રામા વાળા (ખરાે ) (૯) વાલા સીદ ક (ગા ઠલા) (૩ર) પાલા ડા (માળ યા)

(૧૦) ડા પાલા (સાતલં ) (૩૩) મીઠા મગા ં (ધારસણા) (૧૧) ગોરા રા (અગતરાઇ) (૩૪) સીદ ક સોમા (નવા પરા) (૧ર) ગોિવદ રા (અગતરાઇ) (૩પ) માધા ધના (નાની મોર રુ ) (૧૩) ગોવા રા (ખમીદાણા) (૩૬) હ રા મ ર ે ુ (ગીર-ઇ ર યા) (૧૪) કરશન રા ૂ (માણાવદર) (૩૭) કરશન સોમા (દાદર) (૧પ) કાના ડા (માણાવદર) (૩૮) ડા નારણ (દ વાસા) (૧૬) માધવસરાળ(ઇ ા) (૩૯) લ મણ આલા (દ વાસા)

(૧૭) ગોવા ડા ા ( લતાનવુ ) (૪૦) ગગા ઉકા ં (આકરોધી) (૧૮) હ રા ૂં (આલયારા) (૪૧) ધના ગોરા (આજણ)

218

(૧૯) રામભાઇ ઠા (ઘરસણ) (૪ર) રામા વા (આવડ ) (ર૦) આલાભાઇ અમરા (મહ યાગ) (૪૩) ગોવા ગોકળ (વથલીં ) (ર૧) મ રા ુ (દવલ) (૪૪) ડા ા દવા (વથલીં ) (રર) લ મણ ભીમા ( સીયાુ ) (૪પ) ધા મઘા ૂ ે (વથલીં ) (ર૩) સોમાનણસી ે (બોરવાડ) (૪૬) દાના ઘલા ે (વથલીં ) ૧૯૬ર ના ફ આર મા રાજય િવધાનસભાની સામા યુ ં ટણીનો ૂંસમય આ યો. જરાત ર પબલીકન પ તરફથી ુ ૧૩ ઉમદવારો ઉભા ેરા યા હતા. મા સૌરા ં મા ણ ઉમદવારં ે , (૧) સૌરા મા પડઘર ંસામાનય બઠક માટ સૌરા ે ર .પ ના મ ી લાખાભાઇ અમરાભાઇ ંસાગ ઠયા (ર) માણાવદર- વથલીની અનામત બઠક માટ બા ળદાસ ં ે ુ ુમનોરદાસ જયાર જો ડય ( જ. મનગર) ની સામા ય બઠક માટ સવ ેકરશન ચ પાલનં ે પ ના ઉમદવાર તર ક ટણીઓ લઢ હતીે ૂં . જોક પહલથી જ પ ના ઉમદવાર એ સમજ સાથ ટણીજગમા ઝપલાવતા હતા ે ે ે ૂં ં ં ંક પોતાનો િવજય શકય નથી. ટાચા સાધનોં , નાણાક ય નબળાઇ સાથ ં ેક સ વા સમથ પ સામ ટણી જગ ખડવો સહલો નથી હોતાે ે ૂ ેં ં . વળ ભારતીય જનમાનસમા અપ િત ં ે િત નહ વત હતીૃ , આમ છતા ંર પ લીકન પ ના કાયકરો હજ પણ િનરાશ થયા િસવાય બમણા ઉ સાહથી ચળવળ કરતા હતા. કોડ નાર તા કામા ુ ં બડકર િવચાર ચાર ેસધનીં થાપના કરવામા આવી મા ં ં ક યાિવ ય ધ ધા વા સામા જક ષણો ર કરવા જહમત ઉઠાવવામા આવી હતીૂ ૂ ં . આ અરસામા ંલાખાભાઇ ઠાભાઇ રાણીયાએ પણ આલી ાુ , કોડ નાર, ગૌતમનગર, ાચી પ પળ , પીખરો, રાયડ , ઇ યા દ ગામોનો વાસ કર ચાર કય

હતો. સાથ સાથ ે ે Õહોટલ વશે Õ ના કાય મ પણ યોજવામા આ યોં હતો. બ હોટલ મા લકો ઉ રે કસ કરવાની ફરજ પડ હતી. નાૂ ભાઇ વી ભાઇએ પોતાની ીન ુ ે Õક ક યાં ુ Õ તર ક પરણાવી અન િપયા ે ૭પ૦/- ના દહજ (દાપા) લવાનો સાફ ઇ કાે ર કય હતો. સ થાં ના હો દારો ન ભાઇ સોલક ે ુ ં

219

અન ઉકાભાઇ વાઘલાએ લોકમત કળવવા સમ તા કાનો વાસ કય ે ે ુહતો. વચનો થયા હતાં .ં પિ કા પણ વહચવામા આવતી હતીં . (જયોિત વષ:૬ : ક:૭ ધવાર ુ ૮-૮-૧૯૬ર) ૧-૧-૧૯૬૪ ન ધવાર િસ ધાે ુ થ િવ ાથ ભવન સાત સમલન ુ ું ં ં ેસ દરડા કામ િવધાનસભા સ યુ ે મનહર ચાવડાના ખ થાુ ન મ હે ુ ું .ં સમલન ઉદધાટન વ તાં ંે ુ ભાઇ રાવલયાના વરદ હ તે થ હુ ું .ં ધમિસહ પટલ, વાઘ ચાવડા, ભીમાભાઇ રાવ લયાના સામા જક ધારણા સિવશષ ં ુ ેિશ ણ ઉપર ભાર કતા વચનો થયા હતાુ ં ં . આશર બ હ ર ેદ લતભાઇઓએ ભાર ઉ સાહ સાથ ભાગ લીધો હતોે . આ અરસામા ભારતીય ર પ લીં કન પ ચો અિધવશન તાુ ું ે . ૩,૪,પ, આુર , ૧૯૬૪, અમદાવાદમા આયો જત થં ં ુ હ .ુ અિધવશનમા ચાર માટ પ ના મહામ ી કરશનદાસ પરમાર એડવોકટ ે ં ંનારણભાઇ સોલકં , યશવત ઇ ં ુ રકર, સોમચદ મકવાણાં , સાથ સમ ેસૌરા નો વાસ ૧૯૬૩ ડ સ બે રના બી સ તાહમા ખડયો હતોં ે . ઉગાભાઇ પભાઇ મહ ડા અન કણબી ખોડાભાઇ દસાભાઇએ પિ કા િસ ધે કર ભાવનગરમા ં( ણૃ નગર, દલતવાસ) ચાર સભા આયોજન ક ુ ુંહ .ુ તવી જ ર ત અમરલીે ે , નાગઢુ , ર ુ નગર ઇ યા દ જ લાઓમા ંચાર સભાઓ આયોજન કરવામા આ ુ ું ં ંહ ુ.ં અગાઉ સોરઠ જ લામા ં.ૂ બાબાસાહબના િનવાણ દવસ ે ૬, ડ સમબર સભાઓ સબોધી હતીે ં . મા ંકશોદ, બડોદર (ઉગાભાઇ મહ ડા) વરાવળે , ાચી (હમીર મહ ડા) કોડ નાર િમ યાજ વગર વગર થે ે ળ અિધવશન માટની ચાર સભાઓ સબોધી હતીે ે ં . પ રણામ સૌરા ે માથી સકડો કાયકરો પ ના અિધવશનમા આ યાં ં ંે ે હતા. આગવાનો સવ ી ળદાસ સાે ૂ ,ુ ( નાગઢુ ) ઘલા ગાગા ે ં (જો ડયા) વણવાલા (રાજકોટ), ભીમાભાઇ રાવલયા (કશોદ) ગોિવદ ન છ ડય ુ ુ

(મી યાજ- ઉના) ગોિવદભાઇ ભાભી ં ( મનગર) ગોિવદભાઇ સ દરવા (અમરલીે ), લ મીબહન ધમલ (સાવર ડલાુ ં ), હમીરભાઇ મહ ડા ( ાચી) ઉગાભાઇ મહ ડા (બડોદર) ઇ યા દ આગવાનો ખાસ ઉપિ થે ત ર ા હતા.

220

એટ ુ ં જ ન હ પર પ ના અિધવશનના ઠરાવોની પિ કા છપાવી ં ુ ેહ રોની સ યાં મા લોકોમા વહચવામા આવી હતીં ં ં . ભારતીય ર પ લીકન પ ની વક ગ કિમ ટની મીટ ગ તા રર/ર૩ ઓગ ટ (૧૯૬૪)દ હ મા ી એનં .િશવરાજના ખ થાુ ન મળ હતીે . તમા ે ંરા ની સમ યાઓ વી ક અ ન તગીં , મ ઘવાર , બકારે િવષ સરકારની ેિન ફળતા સામ લોકલડત ચલાવવા ઠરાવ કયા અન ત િનિમ તે ે ે ે દ હ પાલામ ટે સમ દખાવો કરવાનો િનણય કય . આ દ હ ના દખાવો માટ ચારસભા અન વાસદોર ને ુ : શ થયો હતો.

ર પ લીકન પ ના આગવનો સોરઠના વાે સ ે સોરઠ લા િમહ નોના દોલન બાદ મહ લ ખાતાના નાયબ ૂ ૂધાન ી માધવિસહ એ નાગઢની લાકાત લઇ િમહ નોના ોના ુ ુ ૂ

ઉકલ માટ શા પગલા લવા નકક ક છ અન તનો દલતોમા કવા ે ે ે ેં ંુ યાધાતો પડયા છ તની ત તપાસ કરવા જરાત દશ ર પ લીે ે ુ કન

પ ના ખ ી કરશનદાસ પરમાર તથા મ ી ી નારણભાઇ સોલક એ ુ ં ંતા. રપ-૮-૬૪ સોરઠ લાની ઔપચા રક લાકાત લીધી હતીુ . તા. રપમીએ સોમનાથ મલ ારા અમદાવાદ થી નાગઢ પહ ચતા ે ુકાયકરોએ તમ વાે ુ ં ગત ક હુ .ુ ત જ નમા કશોદ ઉપડ જતા ર તાે ં ં મા ંખડર શાળા ં ુ કશોદ ટશન હારતોરાથી આગવાનો ભાવભી વાે ે ુ ું ં ગત થ હુ ું .ં કશોદમા ી ભીમાભાઇ રાવળ યાં , ઉગાભાઇ મહ ડા, ભાઇ ુ ંમારવાડ , ી બ ભાઇ ભાઇુ ુ ં , ી ટ ભાઇ સ દરવાુ , ી વાઘ ભાઇ સ દરવા, ી નાથાલાલ વાદ આ, ી મગાભાઇ પીઠાભાઇં , ી ગોવાભાઇ હા ભાઇ અન અ યે કાયકરો સાથ િસ ધાે થભવન ખાત ચચા િવચારણા ેકર ગલાણાના બાબત ી પરમાર અન સોલક એ કશોદ મહાલકાર ની ે ે ંલાકાત લઇ ત ો ઝડપી નીકાલ લાવવા માગણી કર હતી મહાલકાર ુ ે ંસાથ ખીરસરા કવડા અન ખમીદાણાની પડતર તમજ ગૌચરની જમીન ે ે ેગ પણ ચચાે કર હતી અન ા યે પચાયતો ઢોરની ખોટ સ યાં ં બતાવ ે

221

છ ત તરફ મહાલકાર યાે ે ુ ં ન ખ ુ ંહ ુ.ં ઉપરાત ગૌચર રાખવા ગના ં ેિનયમોમા કયા કારના ઢોરોની ગણ ી થાય તની ચચા કર હતીં ે . મહાલકાર એ િમ હનો અન દલતોના ો સહા િત વક ૂ ે ૂ ૂુિવચારવાની ખા ી આપી હતી. જયાર માગરોલ તા કાના થળં ુ ુ , વથલીં , તા કાના શાહ ર અન ુ ુ ેનાગઢ તા કાના ઇવનગરની ી પરમાર અન ી સ લક એ લાકાત ુ ુ ુે ં

લઇ યાનંા િમ હન દલતોના ોની ત મા હતી મળવી હતીૂ ે .

થળ ગામ ભ યુ ે વાગત તા. ર૬-૭-૬૪ ના દવસસ થળ મઘવાળ પચના આે ેુ ં મ ણન માન ં ેઆપી ી પરમાર, ી સોલક અન અ યં ે કાયકરો થળમા સાજના છ ુ ં ંવા યાના માર આવી પહ ચતા ગામની ભાગોળ ઢોલ ાસા અન ુ ે ેંસરણાઇવાદનથી તમ વાે ુ ં ગત કર વાજત ેગાજત ગામના યે ુ માગ પર થઇ તમન સે ે રઘસ આકાર દલત મહો લામા લઇ જવામા આ યાં ં જયા જયા નાની બા લકાઓના હ તં ે મ મ કર આગવાનોન આવકાયા હતાુ ુ ે ે . આ બા ના ગામોમાથી એકહ ર ટલા ભાઇબહનોએ સરઘસમા ભાગ ુ ુ ં ં ંલીધો હતો. ર તાની બ ને બા એ ગામના કહવાતી સવણ કોમના લોકો પણ ુમોટ સ યાં મા ઉભા સહ સરઘસન શાિતથી જોતા હતા તમનામા પણ ં ં ં ં ંે ેઉ સાહ દખાતો હતો. સરઘસ આકાર મહો લામા આ યાં બાદ સૌ સભાના પમા ફરવાઇ ંગયા હતા. ી બ ભાઇ ભાઇએ વાુ ુ ં ગત વચન કર આગવાન ે ુ ંહા દક વગત ક હુ .ુ ી મહ ડા અન ી મારવાડ એ ાસગીક આવકાર ે ંઆપતા વચનો કયા હતાં . ી પરમાર વાગતનો જવાબ વાળતા ંજનતાએ કરલા વાગત અન ભાર માન આપવાના સગન બીરદાવી ે ેંસૌનો આભાર મા યો હતો.

222

આખર બી ઓકટોબર ૧૯૬૪ના દવસ ર પ લીે કન પ એક ેિવશાળ મોરચો કાઢ સસદભવન સમ દખાવો કય ભારતા ંવડા ધાન લાલબહા રશા ીુ , લોકસભાના પીકર સરદાર કમસ ગુ , હૃ ધાન લઝાર લાલ નદાુ ં , અન ભારતના રા ે પિતન ેપોતાની દશ માગણીઓ આવદનપ ત ક હં ં ંુ ુ ુ ુે . સૌરા ના દર શહર ગણાતા ગ ડલમા દલતવગન થતા ં ં ંુ ેઅ યાય ગ એક મમોર ડે ે મ ર પ લીક પ ના ખ ી ુકરશનદાસ પરમારન તાે . પ-પ-૬૬ ના દવસ આપવામા આે ં ુ ંહ ુ.ં મા નીચ મોણની માગણીઓ હતીં ંે ે .

(૧) ૧૯૬૦ થી ખતીલાયક પડતા જમીનની માગણી વીે ં કારાતી નથી. (ર) એકસો ઉપરાત મકાનોવાળા દલતવાસમા એકપણ બાલમ દર ક ં ં ં

સ કાં ર ક આપવામા આ ં ં ુનથી. (૩) ગ ડલમા કોલજમા ભણતા િવ ાથ ઓન કોં ંે ે લરશીપ મળતી નથી. (૪) બાગાયત માટ પડલી જમીન મા સવણ મા વહચણી કર દલતોન ેં

અ યાય કય છે.

(પ) ખતીલાયક સકડો એકર પડતર જમીન તાક દ મીહ ન દલતોમા ે ે ૂં ંવહચણી કરવાની િવનતીં .

બચરભાઇ હ રાભાઇ પરમારની આગવાનીવાળા આ િતિનિધ ે ેમડળમા કો ાં ં કટર રાણાભાઇ હમીર, પાલાભાઇ સોલકં , પમાભાઇ પરમાર, વીર સોલકં , લાખાભાઇ િવ ડાં , પાલાભાઇ ડાગરં , બધા સાજણ બાબ રયા, વાભાઇ પરમાર, રા ના મકવાણાુ ુ , પમાભાઇ સોલકં , મરમ ેપરમાર, રામા આણદ ળા આણદનો સમાવશ થયો હતોં ંૂ ે . ર પ લીકન પ તરફથી આ ન ાથિમકતા આપી સરકારમા ે ંર આત ૂ કર હતી. પ રણામ ગ ડલના દલતવગની કટલીક માગણીઓનો ે ંઉકલ આવતા આનદ થયો હતોં ં .

223

અસ કાં ર - અસામા જક િત સામ જગૃ ે ં

ધોરા વણકરવાસ ન ક લીુ મ સમાજનો ઉસ દર વષ ભરાતો મા ધાિમકતા કરતા અધાિમકતા સિવશષ રહતી હતીં ં ે . ઉ તર દશથી

સ યાં બધ તવાં યફો આ બા ના મકાનો મહ ના ધી ભાડ રાખતી હતીુ ુ ં ુ . મોડ રાિ ધી અિ લુ લ નાચ- ગાન- ચનચાળાે - ઠ ા મ કર ઓનો ભયકર ંઘ ઘાટ થતો રહતોં . દર ઓની શોધમા મોડ રાિ ધી ટકસીઓ આવ ુ ું ંકરતી. વાહનોના અવાજથી સમ દલત િવ તાર ા હમ પોકાર ઉઠયો હતો. સમાજની હન-દ કર ઓની સલામતી જોખમમા રહતીં . ર પ લીકન પ ના વાન કાયકર નર ુ ચૌધર એ આ અિન ટ સામ જગ કયે ં . પ રણામ તમન ધમક ઓ મળવા લાગીે ે ે . પર આ બડકર નરબકો ં ંુ ેઅડગ ર ો હતો. ત સરકારન પણ નમ જોખ પડ હે ે ુ ુ ુ ું ં .ં આખર વષ ની આ અિન ટ િતન યાૃ ે થંી હટાવીન જ જ યાે ં હતા. પ નો ભ ય િવજય હતો ( કત સ ામ વષ ુ ં :પ : ક: ૧૧ ૧-૯-૧૯૬૪)

ર પ લીકન પ ની વક ગ કિમ ટ (રર-ર૩/૧૯૬૪ ઓગ ટ, દ હ ) ના િનણય અ વય બી ઓકટોબર પ ની માગણીઓ ગ દ હે ેં પાલામ ટે સમ દખાવો કરવામા આ યાં હતા. લાખાભાઇ સાગ ઠયા, બા ુળદાસુ , ભીમાભાઇ રાવલયાની આગવાની નીચ સૌરા ે ે માથી પણ સકડો ં ંેકાયકરોએ દખાવોમા જોડાયા હતાં . પાલામ ટે ના ધરવા પ ાત પણ ેસરકારનો અભગમ સતોષજનક ન લાગતા ં ં .ૂ બાબાસાહબ બડકરના ેપ રિનવાણ દવસ ૬ ી ડ સ બે રથી સમ ભારતમા સ યાં હ દોલન ુ ંશ ક હુ .ુ મ ઘવાર , બકારે , અ નની તગીં , તમજ પછાતવગ ના નો ેગ દશભરમા હ રો ર પ લીે ં કનોએ સ યા હ કર ધરપકડ વહોર હતી.

224

જયોિતના તા. ૧ર-૧ર-૬૪ ના કના ર પોટ જબ ુ (ખાસ વધારા)

નાગઢ કલકટર કચર સમ દખાુ ે ે યો કયા હતા. લગભગ ણસો ઉપરાત કાયકરોએ પીકટ ગ ક હં ુ .ુ ણ મ હલા સ હત વીસ કાયકરો ખ હડતાલ ઉપર ઉતયા હતાૂ . બા ળદાસ અન કરશનદાસ પરમાર ુ ુ ે

સ હત ૧ર૦ ઉપરાત સ યાં હ ઓએ ધરપકડ વહોર કારા હ વીકાય હતો. નવમી ડ સ બે ર લગભગ પ૦૦ સ યા હ ઓ ુ ં સરઘસ કલકટર ેકચર એ પહ ે ુ ં યાર શાતં- અ હસક સરઘસ ઉપર પોલીસ લાઠ ચા કય ેહતો. લગભગ ર૦ ટલા ી- ષો ધવાયા હો પીુ ં ટલમા સારવાર માટ ંમોક યા હતા. ભાવનગરમા પણ ં ૧૦૦ કાયકરોએ ધરપકડ હોર હતી. દ હ આ ા, અલીગઢ, નાગ રુ, બઇું , અમદાવાદ, નાિસક, ઔરગાબાદં , રત ઇ યાુ દ સ યાં બધ શહરોમા ર પ લીં ં કન કાયકરોએ સ યા હ કર કારાવાસ વીકાય હતો. ૪, આુર એ નાગ રમા ુ ંપ કાર પ રષદ સબોધતા પ ના ખ કમવીર દાદાસાહં ુ બ ગાયકવાડ પ ટ ક ક ુ ં :

જયા ધી અમાર માગણીઓન સતોષકાં ં ંુ ે રક ઉકલ નહ આવ યે ંધી સ યાુ હ ચા રહશુ ે. રા ના દશ રાજયોમા ચાલતા સ યાં હની

માગણીઓ હતીં . (૧) િમહ ન ખતમ રોન જમીન આપોૂ ે ેૂ . (ર) પડામા રહતા લોકોન રહઠાણ આપોં ં ે . (૩) અ નતગીં - મ ધવાર ર કરોૂ . (૪) દલતો પરના અમા ષી અ યાુ ચારો અટકાવો (પ) ડા.બાબાસાહબ તૈલચ સસદભવનમા કોૂુ ં ં ં (૬) બકારોન રોે ે -રોટ આપો. તમણ પ કારોના ના ઉ તે ે રમા જણા ં ં ુ હ ક સમાજવાદું , સા યવાદ (પાખં) જનસધ સમથન છ જયાર શતકર કામદાર પ ં ંુ ે ે ેહરમા સમથન કર તના કાયકરો સ યાેં હમા જોડાયા હતાં . િવરોધપ ો

225

સ કત ર ત ી લાલબહા ર શા ીં ુ ે ુ ના ધાનમડળ સમય સસદમા ં ં ંેઅિવ ાસની દરખા ત પણ લાવશે. લગભગ ૬૦ દવસ અખડ ચાલલ ં ેસ યા હમા લગભગ ણ લાખ સ યાં હ ઓએ ધરપકડ વહોર અન ેકારાવાસ વીકાય હતો. પ બમા લાહોર રામ બાલીના ં ં (ત ીં : ભીમ પિ કા) ના ન વે ૃ મા જલધરં ં , અ તસરૃ , િધયાણા હ રો કાયકરો ુ ંદોલનમા જોડાયા હતાં . સ યા હ ઓ ઉપર પોલીસો ારા ભયકર ાસ ંજરાવામા આ યોુ ં હતો.(૭) સમ રા ના સ યા હના ઇિતહાસની અદ ત ૂ

ઘટના હતી ૧૦૦ વષથી ઉપરના ધોૃ અન બાળકો સાથ મ હલાઓએ ે ેપણ સ યા હમા ભાગ લીધો હતોં . લમા િત થયાની ઘટના તમના ં ૂ ેલમા ં ૧૩ સ યા હ ૃ ુ પા યાની ધટનાઓ પણ ઘટ હતી. આખર ચડ ભીમશ કત સામ સરકારન ક પડં ંે ે ુ .ુ

વ. વડા ધાન લાલબહા ર શા ીુ એ ૩૧ મી આુર એ પ ના ખુ, દાદાસાહબ ગાયકવાડ તમજ અ યે નતાઓન િનમ ણ આપી ચચા ે ે ં

કર માગણીઓનો વીં કાર કય હતો E.Mk. ૧૯૬પ ધીમા ુ ં .ૂ બાબાસાહબ ંુતૈલચ સસદ હમા કવા અન ં ં ંૃ ુ ુ ે E.Mk.૧૯૭૦ પહલા સરકાર ંનોકર ઓમા શીં .કા.ટકાવાર ણ કરવાની ખા ી આપવામા આવી હતીૂ ં . ૩,૪ ફ આરુ , ૧૯૬પ ના દવસસ ે અમરાવતીમા ર પ લીં કન પ ની કારોબાર ની મીટ ગ મળ તમા સરકારનો આભાર માનતો તાે ં વ પા રત કર સ યા હ આદોલન પા ખચવાનો િનણય હર કય હતો. ટનના ત વ વડા ધાન િવ સૂ ૂ ટ ચચ લના અવસાન િનિમ તં ે શોક દિશત

કરતો તાવ પા રત કર વગ થન જલી આપવમા આવી હતીે ં . આમ સ તા સામ ભીમ શ કતનો િવજય થયો હતોે . તા. ૮-ર-૧૯૬પ ના પોતાના ત ીલખા જયોિત ં ંે (માિસક) લખ છે ે:(૮)

226

ભીમ શ કતનો િવજય

ભારતના રાજક ય ઇિતહાસમા એક અજબ ઘટના બની અર ં ! ભારતમા તો પર સારા િવ મા અજબ ઘટના લખાવીં ં ં ંુ ુ ે શકાય તવી ેઘટના હતી, ર પબલીકન પ શા તું અન અ હસક દોલન ક ણ છ ે ેડ સ બે ર થી ૩૧ મી ફ આર ધી ભારત ભરમાથી ણ લાખ ુ ુ ંસ યા ાઅ◌ીઓ લમા મોકલી આપીન િનયાનો રકોડ તોડ ન જલવત ં ંે ેુિવજય ા ત કય . િનયાના રાજ કય પ ોએ આટલા કા ગાળામા ુ ુ ં ં ણ લાખ સ યા હ ઓ લમા મોક યાં હોય ત અ યાે ુ ં ર ધીમા અમાર ુ ંણમા તમજ વાચવામા આ ં ં ં ંે ુનથી.

વ. ી શીવરાજના શ દો ખરખર સાચા છ ે ÕÕ વત બડકર કરતા ં ેત બડકર ઘણા જ બળવાન છૃ ે ેÕÕ સરકાર સમ જયાર પ બાર ેમાગણીઓ ક યાં ૂ ર સરકાર સ તાના મદમા કરાવીં ુ . યાર પ ેસ યા હ શ ુ ં હાથમા લઇન સરકાર સામ ટકકર લીધી અન આખર ં ે ે ેભીમ શ કતનો પરચો સરકારન થયો યાે ર પ ના નતાઓન બોલાવીન ે ે ેમાગણીઓ મ ર કરં ં ુ . આ છ ે ÕÕભીમ શ કતનોÕÕ િવજય. અ યાર ધી દલત ુજનતાના ક યાણ માટની તમામ સવલતો .ૂ બાબા સાહબ બડકર જ ેઅપાવી છે. અન અ યાે ર પણ તમના જ ારા થાે પલા પ પણ દલત ે ેજનતાન સવલતો અપાવી છ ત અમ છાતી ઠોક ન કહ એ છ એે ે ે ે ે . કારણ ક કોઇપણ ભારતના રાજક ય પ દલત જનતાના સવાલો પર દોલન ેક નથીુ . હા, નામના ઠરાવો કયા હશે. તમા અમો દલતં પી ડત જનતાન કહ એ છ એ કે , .ૂ બાબા સાહબ બડકર ારા થે પાયલ પ ેારા જ તમા હ ત છં ે. માટ વહલી તક અ ય પ ોનો યાગ કર ન વાદળ ેઝડા નીચ એક થાવ અન તમારા હકકો ા તં ે ે કરો. .ૂ બાબાસાહબના શ દોમા ંÕÕિશ ત બનો સગઠ ત થાવ અન હકકો માટ સં ંે ઘષ કરોÕÕ તમા અમો સરકારન અભનદન આપીએ છ એ ક તણ હઠા હ ં ંે ે ેછોડ ન માગણીઓનો વીે ં કાર કય . .ૂ બાબા સાહબ બડકરન રા ે ે નતા ે

227

ગણ અન તમની પો ટે ે ે ટ ક ટો કાઢ તમજ તમામ રાજયોની ધારાસભાઓ ેઅન થાે િનક વરાજનયી સ થાં ઓમા તમના તૈલ ચ ો કં ંે ૂ . તમા જ ે ંસરકારની શોભા છે, ફકત પાલામ ટે મા ચં - કવાથી પતશ નહુ ે . કારણ ક તમો બી નતાઓન રા ે ે નતા ગણો છો અન ે ે .ૂ બાબાસાહબ

યે આપન ઘણી જ ગ છે ેુ . પણ રા નતા વીે કાય િસવાય ટકારો નથી. નહ તર દોલન ઉ જ છું ે, ત સમજજોે , નામી અનામી ભીમ વીરોએ અન વીરાગનાઓએ ભોગ આપીન લોમા ગયા છ તમન ે ે ે ે ેં ંઅ ભનદન અન વીરો શહાદતન વયા છ તમન અમો નતમ તં ે ે ે ે ે ક જલ આપીએ છ એ. ત ીં : એલ. .પરમાર જયભીમ, જયભારત

ખતમ રો સમલને ેૂ ુ ં ં

સૌરા મા બડકર આગવાનો સ ય હતાં ે ે . ૧પ, ,ુ ૧૯૯૬ મા ંકશોદમા સોરઠ દલત હકક ા તં સઘષ સિમિતં , ખત મ ર િનયનના ે ૂ ુસ કત ઉપ મ એક ભ યં ુ ે સમલન તથા રલીનોસફળ કાય મ કરવામા ં ંેઆ યો હતો. સમલનની અ યં ે તા વયો ધૃ બડકર આગવાન ભીમાભાઇ ે ેરાવ લયાએ કર હતી. જયાર જરાત રાજયના વ િષૂુ ૃ -સમાજ ક યાણમ ીં - દવ ભાઇ વાનવી યુ મહમાનપદ હતા. અ ય લડા ૂઆગવાનોમા સવ ી ઉગાભાઇ પાભાઇ મહ ડાે ં , લાખાભાઇ પરમાર, વ ૂધારાસ ય હમીર ળાુ , બ ક મકવાણા ઉપિ થુ ત ર ા હતા. સમ કાય મ આયોજન સોરઠ દલત હકક ા તું સધષ સિમિત તમજ ં ેખતમે ર િનયનના મહામ ી નાગ ભાઇ વીૂ ુ ં . ચાવડાએ ક હુ ુ.ં તમની ેસાથ બી અસ યાે ં કાયકરોના થ પણ સ ય ર ત સામલ હુ ે ે .ુ

228

બાવાડ કાપડ બ ર રો હત બોડ ગ ુ (કશોદ) મા મળલ આ જગી ં ંેસભામા નીચ જબની માગણીઓ િવષ તાં ે ેુ વ પા રત કરવામા આ યાં હતા. (૧) ખતે મ રોની કાયમી સલામતી ર ણ કરવા ક ૂ ુ ં સરકાર

તા કાલીક કા ન બનાવ તથા કાયમી રો રોટ મળ તવી ક ૂ ે ે ે તથા રાજય સરકાર યવ થા કર.

(ર) પડતર જમીન ઉપર વષ થી ખતી કરતા તથા કબ ધરાવતા ેગર બોના નામ આ જમીન કર આપ તમા ખત ઓ રોે ે ે ેં , વા ૂિવગરની ે િુવધાની સહાય આપો.

(૩) િતવાદ , કોમવાદ દશ ોહ ઓ, ડાઓું , ારા થતા દલીત સમાજ ઉપર અ યાચારો કરનારા સામ ટાડાે , પાસા અન મીસાના કાયદાનો ેઉપયોગ કરો. આવા િવ તારમા સા હક દડ નાખી આવા કસોના ં ંુ વર ત નીકાલ કરવા ખાસ અદાલતો થાપવી.

(૪) ગામડાની ખતી લાયક જમીે ન ઉપર જગલ ખાતા ારા કરાતી નસર ંિવગર બધ કરો ત જમીન ઉપરાત અ યે ેં ં પડતર જમીન ગર બોન ેસાથી આપો તથા ફળ ઝાડ માટ ગર બોન અપાયલ જમીનો તમન ં ે ે ે ેનામ કાયમી કર આવી જમીનો ખાલસાની અપાયલ નોટ સો પાછ ે ેખચો

(પ) મકાન િવહોણાન બીન શરત મકાન લોે ે ટ આપી મકાન બાધવાં ઓછામા ઓછા િપયા રં ૦,૦૦૦/- ની સહાય આપો પાચ વષ ંપહલા મકાન ગની કોઇ સહાય આપલ હોય તવાન ફર વાર મકાન ે ે ે ેંબાધવા ક ર પર કરવા રતી સહાય આપો તમન મકાનના કાયમી ં ે ે ેુહકકો આપો તથા તમા જ ર યાત જબની િવધા ર પાડોે ં ુ ુ ુ .

(૬) સરકાર ી તરફથી સામા ક અસહકાર અન માને વ સજ ત આફતો ગની બ હ કાે ર ગની આથ ક સહાય િવના િવલબ ટકનીકલ ચ ે ેં ંુ

વગર સરળતાથી દલીતોન કવો અન યાે ેુ ં નુ: શાિત અન ં ેિનયિમત વન યવ થા ન થાય યા ં ધી આવી સહાય કવવી ુ ુ

229

ચા રાખો આમા સહાયની દત મયાદા ર કરો અન સહાયમા ુ ુ ૂ ે ંવધારો કરો

(૭) તમામ ખત મ રોના સહકાર તથા બકોના લણા માફ કરો અન ે ે ેૂ ંનવી લોન સહાય આપો વ. રોજગાર સહાયમા વધારો કરોં .

(૮) ખ તોની મ ખતમ રોના આકિ મે ેૂ ૂ ક ૃ મુા તથા કાયમી કામ ંકરવાની અશ કતના બનાવમા અસર પામલાન અથવા તના ં ે ે ેવારસદારન ઓછામા ઓછા િપયા રે ં ૦,૦૦૦/- કવોુ .

(૯) ા ય, શહર િવ તારમા અનામતોની બઠકો ઓછ કર છ ક કાઢ ં ે ેનખાયલ છ યાે ે ં રતા માણમા અનામત બઠકો રાખો અન દરક ુ ં ે ેગામો શહરોમા સામા ક યાં ય સિમિતની રચના કરો.

(૧૦) દલીત સમાજના િશ ત બકારો તથા ખત મ રોન િવિવધ ે ે ેૂયોજનાક ય લોન સહાય મળવવા સરકાર કચે ેર ઓ અન બકોમા ે ંથતી અમલદાર શાહ સર ખ યાુ ર શાહ વી કનગડતો બધ ંકરાવો.

(૧૧) દલીત સમાજન અ યાે ચારના બનાવમા ભારત સરકાર તાં . ર૦-૧૦-૭૭ થી લા કરલ યોજનાની શરતો જબ સહાય કવો તમા કોટ ુ ુ ુ ે ંકા વાહ ન અ લ વાની ટકનીકલ ચ ર કરોે ૂુ ં ૂ .

(૧ર) ગર બ લોકો ારા થપાયલી વણાટ બાધકામ ઔ ોગક ચમ ોગ ે ંજગલ કટ ગ િવગર વી સહકાર મડળ ઓના ઉ કં ંે ષ માટ િવિવધ સહાય આપો બધ કરાયલી મડળ ની મા યં ંે તા ચા કરોુ .

(૧૩) રો ટર એકટ અમલમા લાવો તથા ં ૪-૬-૮૬ ના રોજ જરાત ુકમચાર ઉ કષ મડળ ં (પગલા સિમિતં ) ના િતિનધીઓ અન રાજય ેસરકાર વ ચે થયલ સમ તી શરતો સ ણ પાલન કરોે ૂુ ુ ું ં ં .

(૧૪) ની મગલ ની યોજનાની શરતો જબ જ વરબાઇના મામરા ુ ં ંુ ુ ુ ેયોજનામા િપયા પં ૦૦૦/- કવો વધારાની નવી શરતો ર કરોુ ૂ .

230

(૧પ) કશોદ ખાતની ભારતર ને ડા. બડકર સાહબની િતમા નીચની ે ેતકતીમા સં માજના પાયાના આદરણીય અ સરોના નામની ફર ેતકતી કોૂ

મનગર જ લા ર પ લીકન પ ઉપ મ મોચ તાે . ૧૪-૪-૧૯૬૮ કલકટર કચર સમ લઇ જવામા આ યોે ે ં હતો મા જ લાં ની ૪૪૮૩ એકર પડતર જમીન િમહ નોમા વહચવા તમજ િષ સાધનો માટ ૂ ેં ૃફાળવવામા આવલી પડ રહલી રં ે કમ િપયા ર૯૯૪૧૩ રત આ રકમની ુ ંવહચણી કરવાની માગણી કર હતીં . યારબાદ આ મોરચો નગરપા લકાની કચર એ ગયો હતો જયા તમની માગણીઓ નીચ જબ ર કર હતીે ે ેં ં ુ ૂ . (૧) નગરપા લકા સભા હમા ડાૃ ં . બડકર તૈલચ કે ુ ુ ું .ં (ર) તળાવ પાસની જમીન વહચણીમા ે ં ૩૩ ટકા દલતોન આપે વી. (૩) નગરપા લકા કમચાર ઓમા શીં .કા.ની ટકાવાર ર પાડવીુ (૪) પડા ના દ કરો તન પાકામકાનો રાહદર આપવાં ુ ે ે . મોરચા ારા બઠો સ યાે હ કરવામા આ યોં હતો. મા આગવાનો ં ેગોિવદભાઇ ગોહલ, ગોિવદભાઇ ભાભીં , પીઠાભાઇ લાખાણી, ભાણાભાઇ દવ, પી.ડ . વાઘલા ે (બૌ ધ િ ય) વાલ પરમાર તથા પ ખ ુ

વધોરા વગર અનશન ઉપવાસ કયા હતાે . સૌરા ર પ લીકન પ સમલન તાું ં ે . પ-૬-૭૯ ના દવસ પડઘર ેકામ એુ ે .આર.િસધવની અ ય તામા મ હં ંુ .ુ મા યં ુ મહના તર ક સોમચદ મકવાણા અન એલં ે . .પરમાર (ત ી જયોિતં ) હાજર રહ માગદશન ક હુ .ુ જમીનોની માગ કરવા દોલનન સિમિતની રચના કર હતી. મા ખીમાભાઇ ડાગરં ં , માધવ રાઠોડ (મ ીં ) કરશનદાફડા (સહમ ીં ) અન કરશન રાઠોડનો સમાવશ કરવામા આ યોે ે ં હતો. (૯)

231

રાજકોટ શહરમા ડાં .બાબા સાહબ બડકર ે િૃત શા માટ નહ ?

“રાજકોટ શહર ધરાઇના ખ ીન તાેુ ુ . ૬-૧ર-૬૬ ના રોજ ી મઘવાળ સવા સમાજે ે તરફથી રાજકોટ ખાત ડાે .બાબાસાહબ બડકરની ે િૃત ળવવા બનપ ીય અન બીન રાજક ય ર ત િનવદન આપવામા ે ે ે ંઆ ુ ંહ ુ.ં મા નીચના ણ ચનો કરવામા આ યાં ંે ૂ હતા. (૧) રાજકોટ શહર ધરાુ ઇની ણાલીકાન અ સર ન રાજકોટ શહરના ે ેુકોઇ એક મા ન ÕÕડા. બડકર રોડે ÕÕ નામ આપ જોઇએ ુ ં (ર) રાજકોટ શહરમા આવલ સોરઠ યા હ રજન વાસ નામ ેં ંુ ÕÕડા. બડકર નગરે ÕÕ રાખ જોઇએું . (૩) જનતા બાગ પાસ આવલ પાણીની ટાક પાસના ે ે ેંસકલન ે ÕÕડા. બડકર ચોકે ÕÕ નામ આપ ુ ંજોઇએ. કારણ ક આ થાન ે .ૂ બાબાસાહબ ૧૯, એિ લ-૧૯૩૯ મા પોતા ઐિતહાિસક વચન સૌરા ં ંુ ની દલત જનતાન આ ે ુ ંહ ુ.ં આ િનવદન થાે િનક અખબારોમા િસ ધં થતા રાજકોટ શહર ંધરાઇના સ યુ ી બી.વી.સોલક અન તમના સાથી કાયકર િમ ો તથા ં ે ેર બીુ લાખાભાઇ અમરાભાઇ સાગઠ યા તમજ થોડાક લતાવાસી ેબ ઓએ આ િનવદનનો િવરોધ કરતી વાધા અર તાં ંુ ે . ૧૬-૧ર-૬૬ ના રોજ કરલી છ એ અમોન શહર ધરાઇ તરફથી સ તાે ેુ ુ વાર ર ત ણવા ેમળલ છ અન આ વાધા અર ન લ મા લઇન ધરાઇએ આ ઠરાવ ે ે ે ે ેં ં ુનામ ર કરલ છ ત હક કત ણીન અમ બ જ ં ુ ે ે ે ે ુ ખદ અ ભવીએ છ એે ુ . કારણ ક આ દશના દલતો તમજ સમ પછાત વગ ના સવાગી િવકાસ ેઅન હકકો માટ ે .ૂ બાબાસાહબ આ વન લઢયા હતા. અન આ દશ ે ુ ંબધારણ બનાવીન ભારતીય લોકશાહ ન ઢ બનાવીન પદ દલતન ં ે ે ે ેુબધારણમા ખાસ હકકો અપા યાં ં ં છે. તવી રા ે ય િવ િતની ૂ િૃત ળવવા માટના ચનો આપણા જ સમાજ બાધવો િવરોધ કર ત બ જ ૂ ેં ુ

શરમજનક લખાયે . લોકસભા, ધારાસભા, ધરાઇ ક પચાયતની અનામત ુ ંબઠક પર બસનારાઓએ ત ન લ જોઇએે ે ે ૂ ુ . ક તઓ હકકો ભોગવ છ ે ે ે

232

તની પાછળ મહા ષ બાબાસાહબ બડકરના અથાગ પ ર મ ફળ છ ે ે ેુ ુ ંઅન ત માટ આપણ ત ે ે ે ે મહા ષના ણી છ એ અર ત ણ અદા કરવા ુ ેઆપણ ય ને શીલ રહ જોઇએુ . મઘવાળ સમાજ ે પ ટ મત યં ધરાવ છ ક આપણી વસાહતોન ે ે ેÕÕહ રજન વાસÕÕ વા અ ૃ ય વાચક નામ ક િત વાચક નામ ન આપવા ંજોઇએ. પર મહાન ષોના નામ સાથ પરાં ંુ ુ ે , નગર, લોટ ક થળ વાચક શ દો લગાડ ન આપણી વસાહતો નામકરણ કર જોઇએે ુ ું ં . અમારા આ િવચારન યાે લમા રાખી ન ભ હ વક શહર ધરાઇના ર ીન આ ં ે ૂ ેુ ુ ુ ુિનવદન કરલ છે ે. ત સામ આપણા જ ભાઇઓ વાધા અર કર ત બરાબર ે ે ેંનથી જ.” અમારા ચન સામ થયલા વાધા અર બાબતમા અમ હુ ે ે ેં ં લો જવાબ આપી શકયા હોત પર તાં ુ . ૧૬-૧ર-૬૬ ની અર મા ં ÕÕ આ તો ટણી ટોકણ ચ છુ ુ ું ંે ેÕ એ લખવામા આ ુ ું ં ંહ ુ.ં તથી અમોએ જવાબ ે

આપવામા થોડ ધીરજ રાખી હતીં . અમાર ટણી તથા ર પ લીૂં કન પ ક અ ય કોઇ પણ સાથ કોઇ સબધ નથીે ં . પર ડાં ુ .બાબા સાહબ બડકર ેરા ય િવ િત હતાૂ . તમની ે િૃત જળવાઇ રહ ત માટ માગણી કર એ ે ંછ એ. (૧૦) હસદવ ન ભાઇ સાગ ઠયા ખ મઘવાળ સવા સમાજ રાજકોટં ે ેુ ુ

આ લાખાભાઇ સાગ ઠયા વા પીઢ બડકર આગવાન આ ે ે ેદરખા તનો િવરોધ કય આધાતજનક ઘટના કહવાયસ. હક કત ી ેબી.વી.સોલક ક સપ ના હોવાં ે થી તમણ લાખાબાપાન ે ે ે .પી.ના ખતાબ અપાવવાની બાયધર આપી તમન ક સપ મા જોડાવવા ય નોં ંે ે ે કયા. અન ઢળતી વય લાખાબાપા ે ે .પી. થવા ક સમા જોડાયાે ં . પ રણામ ેબી.વી.સોલક સાથ તમણ પણ િવરોધ કય હતોં ે ે ે . સમયની બલહાર જ કહવાય !! ષ આખા આયખામા ુ ે ં બડકરની આરાધના કર ત ષ ે ે ુહવ આવો િવરોધ કર છે ે.!!

233

કશોદમા દલતો ભ યં ંુ સમલનં ે

નાગઢ જ લાુ ના કશોં દમા તાં . ૪-ર-૭૯ ના દવસ વાન કાયકર ે ુી બધાભાઇ પરમારના ખ થાુ ન દલતો ભ યે ુ ં સમલન થ હં ં ંે ુ .ુ ણીતા એડવોકટ ી ગ ભાઇ વાુ , કશન સોલકં , મનહરભાઇ ચાવડા

( ત વ ધારાસ યૂ ૂ ) નાથાલાલ વાદ યા (ર પ લીકન આગવાને ) દવ ભાઇ વાનવી (ધારાસ ય) ઇ યા દ મહા ભાવોએ હાજર રહ દલત ુસમાજની ગિત કવી ર ત થાય ત ગ વચનો કય હતાે ે ે . સવ ી હમીરભાઇ રાય દા, બ ભાઇ સ દરવાુ , હ રભાઇ રાણવા, ોફ. .ડ . પરમાર, અ નભાઇ નતરવાલાુ ે , મગાભાઇ કટા રયાં , ભાઇ સાર ગડા ૂંઇ યા દએ પણ દા દા ઠરાવોની સમ તી આપી હતીુ ુ ૂ . ડા.બાબાસાહબના જ મ દવસ ગોચરની ના દ કર ત જમીન દલતોન આપો તમજ ે ે ે ેુજમીનો ફોર ટ ખાતાન આપવાનો િવરોધ કય હતોે . અ ૃ યતાના

હુ ગારોન સખત નિશયત દલીતો પરના અ યાે ચારો ગ િવ સ થાે ં Õ નોુ Õ પચ નીમવાની માગણીું ં ં , તમજ નોકર મા ટકાવાર ભરવા બાબત ે ંઅસ યં ઠરાવો કયા હતા. ી નાગ ભાઇ ચાવડા તથા ી ચ િસહ ંમહ ડાએ સમલનનની સમ કાયવાહ સભાળ હતીં ંે . જયાર ી લ મણ શા ીએ આભાર િવિધ કર હશી. તા. પ-૬-૧૯૭૯ એ પડઘર મા એં .આર.િસધવના ખપદ ુર પ લીકન પ તા કા સમલન મ હુ ુ ુ ું ં ં ંે . મા અિતિથ તર ક ી ંસોમચદ મકવાણા અમદાવાદથી પધાયા હતાં . સમલનમા પડતર જમીનો ં ંેપદદ લતોન અપાવવા દોલન કરવાનો તે વા ભાર હષનાદ વ ચે પસાર કરવામા આ યોં હતો. તવી જ ર ત મનગર જ લાે ે ર પ લીકન પ સમલન ુ ં ં ેમનગર જયભીમવાસમા ી પીં .ડ .વાઘલાની અ યે તામા તાં . રપ-૧૧-

૭૯ ના દવસ મ હે ુ ું .ં મા ં (૧) મરાઠાવાડ િનવસીટ ન ુ ેડા.બાબાસાહબ બડકર િનવસીટ નામ આપવા ે ુ (ર) લાલ બગલા સકલ ં

234

ઉપર ( મનગર) ડા. બડકરની િતમા કવી તમજ બડકર સકલ ે ે ેુનામ આપ તવી માગણીઓ કરતા ઠરાવો થયા હતા ુ ં ંે (જયોિત ૧૪-૧ર-૭૯ વષ :૧૯ : ક :૮)(૧૧)

ભાવનગરમા પણ ોં . ડાસમાુ , ગ ધર સાદ શમા (ર વે કમચાર ), ટ ભાઇ માણ ુ ુ (ત ી દલત બં ં )ુ, અ નભાઇ નતરવાળાુ ે , લ મણભાઇ, દવ ભાઇ ઇ યા દ મહા ભાવો દર વષ ધુ ુ જયિત તમજ ં ેડા. બડકર જયિત ઉ સે ં વ ઉજવતા તમજ ભાવનગરના દલત િવ તાે ં રન ેÕÕઢડ ઢાળÕÕ નામ આપલ તન ર કર બડકરનગર નામ આપવા માટ ે ે ે ેૂસફળ દોલન ક હુ .ુ વળ મઘનગર નામ પણે ુ ં તમણ અપા ે ે ુ ંહ ુ.ં તના ચોકન બડકર ચોક નામ આપવા માટ દોલન ક હે ે ેં ંુ .ુ માવ ભાઇ કણબી નામના સવણ કાયકર ર પ લીં કન પ તરફથી િમહ નો માટ દોલનોના કાય મ આ યાૂ ં હતા અન ભાવનગર લાે ના ં

સ યાં બધ ગામોમા જમીનની સાથણી ં ં ં (વહચણી) કરાવવામા ં સફળતા મળવી હતીે . ી ગ ધર શમા મ રાના હોવા છતા ભાવનગરમા ઓત ોત ુ ં ંથઇ ગયા હતા. તમન કારણ યાે ે ે ં િતન સારો વગ મ યો હતોૃ ે ે . વળ તમણ બડકર ે ે ે િૃત સ થાં ન નામની સ થાં પણ થાપી હતી. ના ારા તમણ બ િ તે ે ે ુ કાઓ કાશન ક હુ ુ ું .ં ખાસ કર ન તમની ે ે ÕÕઆયનીિત ભડાફોળં ÕÕ િ તુ કાએ સારો એવો ભાવ દાખ યો હતો. વળ ટ ભાઇ ુમાણ દલતબ તમજ સમાનતા નામના સામાિયકો ારા પણ સાર એવી ુ ુે ેં ંિત આણી હતીૃ . ટ ભાઇ ઓછ વય અકાળ અવસાન થતા બડકર ુ ુ ં ંે ે

ચળવળન ન રાય તવી ખોટ પડ હતીે ેુ . ટ ભાઇ સાથ િવુ ે રાગના ંલ મીબન ધમણ તો ભાર ાિતકાર મ હલા હતાે ં . અસ યાં દોલનોમા ંમોખર રહતા હતા. પોલીસો સાથના સધષમા તમન ભયકર ર ત માર ે ે ે ેં ં ં ંપડતા અમરલી હોિ પં ટલમા તમજ બી વખત ભાવનગરની હોિ પં ે ટલમા ંઅઠવા ડયા ધી દાખલ થઇ સારવાર લવી પડ હતીુ ે . તમણ પોલીસ ે ેઓફ સરોની ધમક મા ન આવતા તમની સામ મારામારં ં ે ે , ઝપાઝપી પણ કર હતી. પ રણામ પોલીસ ચોક ની દર તમના ઉપર ચ પાે ે ં ના ઘા ં

235

કરવાની અન તમની કાડા ઘ ડયાળ તમજ રોકડ રકમ ટ લવાની ે ે ે ેં ુફર યાદ પણ તમણ ન ધાવી હતીે ે . આવી િવરાગના બં ેડકર ચળવળ ંુઆગ આ ષણ હુ ું ંૂ .

પાદ ન ધ

(૧) જયોિત(માિસક) વષ :ર : ક:૮, તા. ૮-૧૦-પ૯ (ર) ર પ લીકન પ બધારણ ુ ૃં ં .ર૩ (૩) જયોિત (માિસક) વષ :૪ ક-૧૦- તા. ૮-૧ર-૬૦

(૪) જરાત સમાચાર ુ (દિનક) તા. ર૧-૧૦-૧૯૬૧ (પ) કત સ ામ વષ ુ ં :પ: ક-૯ તા. ૧-૭-૬૩ (૬) જયોિત (ખાસ વધારો) તા. ૧ર-૧ર-૬૪ (૭) ભીમ પિ કા ( હ દ પા ક) જલધર પ બ ં ં (તા. ૧૦-૧ર-૬૪) (૮) જયોિત (માિસક) વષ :૮ : ક-૬ તા. ૮-ર-૧૯૬પ (૯) જયોિત (માિસક) વષ : ૩-૪, તા. ૧૪-૬-૭૯ (૧૦) જયોિત (માિસક) વષ :૧૯, ક ૧-૮ તા. ૧૪-૧ર-૭૯ (૧૧) જયોિત (માિસક) વષ : ૯, ક ૩-૪ તા. ૧પ-૮-૧૯૬૭

236

«fhý – 7

«feýo yktçkuzfhe «ð]r¥k

«fhýLke YÃkhu¾k

(1) çkkiØÄ{oLke «ð]r¥kLkku «kht¼ - çkwØ stÞrík Wsðýe.

(2) çkkiØËeûkk rËðMkLke «Úk{ (ykuõxkuçkh E.Mk.1957) Wsðýe{kt

LkkøkÃkwh{kt Mkkihk»xÙLkk «ríkrLkrÄykuLke WÃkÂMÚkrík.

(3) ©e÷tfLke MktMÚkk ELxhLkuþLk÷ çkwÂæÄMx WÃk¢{u «[kh – çkkiØ ©k{ýuh

çkLkkððkLke r{þLkhe «ð]r¥k.

(4) swLkkøkZ {wfk{u çkkiØ Ãkrh»kË. (ykuõxkuçkh E.Mk.1968)

(5) E.Mk.1974, ykuõxkuçkh ¼iÞkMkknuçk Þþðtíkhkð yktçkuzfhLkku

Mkkihk»xÙ{kt «ðkMk. (hksfkux, {kuhçke, ò{Lkøkh, Äúku÷)

(6) ò{Lkøkh{kt çkkiØ Ëeûkk Mk{kht¼. (ykuõxkuçkh, E.Mk.1974)

(7) ò{Lkøkh{kt çkkiØ Mkt{u÷Lk (ykuõxkuçkh E.Mk.1981)

(8) swLkkøkZ{kt çkkiØ Ãkrh»kË (yur«÷, E.Mk.1989)

(9) E.Mk. 1981 yLku E.Mk.1991 {kt çkkiØ ðMíke{kt ð]rØ.

(10) Ër÷ík ÃkUÚkhLke «ð]r¥k.

(11) çkk{MkuVLke «ð]r¥k.

237

કરણ :૭ ક ણ બડકર િતે ૃ

(૧) બૌ ધધમ ચાર- સાર િતૃ આગળના કરણોમા આપણ જો ક સૌરા ં ંે ુ મા બડકર િતના ં ે ૃપ રણામે, હોટલ વશે, મ દર વશં ે , િમહ નોન િમ સ ા તૂ ે ૂ ં કરાવવાના સ યા હો, તમજ જયા જયા અ ે ં ં ૃ ય- (દલત) સમાજન અ યાે ય થાય, અ યાચાર થાય યા ં બડકર કમશીલો પહ ચી જતાે , અન દલત ેસમાજન સહાય પ થતા હતાે . આ સમ િતઓની પ ાદ િમકામા ૃ ૂ ંડા.બાબાસાહબ બડકરની િવચારસરણી તમજ તમના ારા થાે ે ે િપત સ થાં ઓ હતી. હ ુ ધમની વણવાદ - િત થાથી અકળાયલા ડાે . બડકર તાે . ૧૩-૧૦-૧૯૩પ યવેલા ( જ.નાિસક) કામ મળલ અ ુ ૃે ે ય પ રષદમા ંધમા તરની ઘોષણા કર અન ત ે ે ૧૪ ઓકટોબર, ૧૯પ૬ ની િવજયાદશમીના દવસ નાગ રમા પોતાના લાખો અ યાયીઓ સાથ ે ેુ ુંબૌ ધધમ ગીકાર કય હતો. અલબત બૌ ધધમદ ા વ જનમત ૂકળવવા, અ ૃ યવગમા બૌ ધં ધમ યેની જ ાસા જગાડવા તમ એક ે યાપક અભયાનનો ારભ કય હતોં . E.Mk.૧૯પ૧ મા શીં .કા.ફડરશનના મહામ ી પીં .એન. રાજભો એક પ રપ ઇ ુ કર ફડરશનની તમામ શાખાઓન ે Õ ધુ જયિતં ÕÕ ઉજવવા આદશ કય હતો. The Buddhis Society

of India (ભારતીય બૌ ધ મહાસભા) નામ સ થાું ં ની થાપના કર અન ેતન ે ે ૧૯પ૪ મા ર ં ડ પણ કરાવી હતી. ડા. બડકર તના આ વન ે ેઅ ય હતા. પ રણામ ભગવાન ધે ુ અન બૌ ધે ધમ, નહ વત, ણકર હોવા છતા ડાં . બડકરની જ મે જયિતની સાથ સાથ ધં ે ે ુ જયિત ં (વૈશાખી ણમાૂ ) ની ઉજવણી થવા માડ હતીં . સૌરા મા તની યાં ે પક અસર થઇ

હતી.નાગ રના ુ ૧૯પ૬ ના બૌ ધદ ા સમારભમા કટલાક કાયકરો ગયા ં ં

238

હતા ની િવગતો ા ત થતી નથી. પર બીં ુ - ી ઓકટો, ૧૯પ૭ ના સમય તો સાર એવી સ યાે ં મા સૌરા ં ના કાયકરો નાગ ર ગયા હતાુ . કટલાક કાયકરોએ .ૂચ મણી મહાથરોના હ તં ે ે બૌ ધધમની દ ા હણ કર હતી. મા ચાણ માં ( જ. મહસાણા) ના રુ -બારોટ સમાજના વાન ુઇ રભાઇ શીવરામ ીમાળ એ દ ા હણ કર હતી સારા બડકર ેગાયક ( બડકર ક તનકારે ) તર ક ÕÕપાગલબાબાÕ ના ઉપનામથી ણીતા થયા હતા. જો ક બા ળદાસ ુ ુ ( નાગઢુ ) તમન નાગ ર લઇ ે ે ુ

ગયા હતા પર પાછળથી પાગલબાબા બા ળદાસના િવરોધી થયા ં ુ ુ ુહતા. તમની િવ ધે એક (મ ઘમ) કા ય પણ તમની િ તે ુ કામા ત ક ં ુ ુહ .ુ વળ તમણ ઘણા બધા બડકર આગવાનોના જલ કા યોે ે ે ે ં કયા હતા. પરત બા ળદાં ુ ુ સ િવષ કઇપણ લ ે ં ુ નહો ત સ યું ે હક કત ઃખદાયક પણ હતીુ .

ઇ રલાલ ીમાળ ઉફ પાગલાબાબાએ બડકર આગવાનોના ે ેસહયોગથી કશોદમા કાયમી વસવાટ કય હતો તમજ જમીન સાથણીમા ેં ં ંતમન થોડ જમીન પણ મળવી હતીે ે ે . સમ સૌરા મા પોતાના ગીતોં - ભજન ક તન ારા બૌ ધધમના ચાર- સારમા તમના ન ધપા ફાળો ં ેહતો સાથ સાથ કાયકરોની સહાય ે ે (દાન) થી તમની આ િવકા પણ ેચાલતી હતી અન ચાર પણ થતો હતોે . વળ તઓ બૌ ધે ધમ તમજ ેબાબાસાહબ િવષયક તુ કો વચાણ પણ કરતા હતાું ે . વજનદાર થલામા ે ં

તુ કો ઉપાડ ફરતા હતા. સમાજના ફાળા િપયા ૧૬૧પ૩ થી તમણ ે ેÕÕ ધુ ભીમ ણગાનુ ÕÕ નામક િ તુ કા ૧૯૯૧મા િસ ધં કર હતી. આ વ ૂ ÕÕ ધુ ણગાનુ ÕÕ નામક હ દ િ તુ કા .ૃ ભ કિ તુ મા

(વારાણસી- બનારસ) ના આિથક સહયોગથી ૧૯પ૯ મા િસ ધં કર હતી. Õિશ ત બનોÕ નામની જરાતીુ િ તુ કા પણ બડકર શતાિ દે િનિમ તે (૧૯૯૧) િસ ધ કર હતી. ની આવકાર િમકાૂ ડા.પી. . જયોિતકર લખી હતી.

239

જરાત ર સમાજ સવા સધ ુ ુ ે ં (ગાધીનગરં ) ની તા. ૧પ-૧-૦ર ની દરખા ત યાનમા લઇ ી ઇ રભાઇ શીવરામ ર ં ુ (બારોટ) ઉફ પાગલાબાબાન ે (અિત પછાત સમાજની ય કત) જરાત સરકાર તાુ . ર૯-૪-ર૦૦ર ના દવસ રે ૦૦૧-૦ર નો બડકર એવોડ એનાયત કર ેતમ સ માે ુ ં ન ક હુ .ુ મા એક લાખ િપયાનો ચક તમજ શિ તં ે ે પ હતા. સામા જક યાય અન અિધકાર તા િવભાગના મ ી ી ફક રભાઇ ે ંવાઘલાના હ તે ે અપણ કરવામા આ યાં ંહતા.ં ત પછ ઘણા કા સમયમા ે ુ ં ંફ વય તમ ઃખદ અવસાન થ હે ે ુ ુ ું ં ંુ .

આ સમય નાગ ર કામ બી કાયકર ઠાભાઇ બીજલભાઇ ે ેુ ુસ દરવા (પ પળ ) એ પણ બૌ ધધમની દ ા હણ કર હતી. પર ં ુપાછળથી તમણ ે ે ÕિનરાતંÕ પથમા વશ કય અન જયદવ નામથી ં ં ે ેસૌરા મા ંસારા ઉપદશક તર ક િસ ધ થયા હતા. અલબ ત ઠાભાઇ સ દરવાની Õિનરાત પથં ં Õમા ભળવાની યાથી નારાજ થયલા બડકર ં ે ેઆગવાન વાઘ ભાઇ સ દરવાએ તમના િવષ ટ કા મે ે ે ક કા ય રચના િસ ધ કર હતી. મા કટલાકનો આ વાં દ માણીએ....

ઠામાથી જયદવ બ યાં ુડંાણા નાગ ર જઇ ુ

ભીમઉપદશ લી કર વાૂ થમા બા રચાઇં

ઠા સાચી સમજણ બડકરની અપા યાે અ લ અિધકારૂ આ મા- પરમા માના ઓથ ચઢ ઘણો કર િશકારે

ઠા ખ ડયામા તમ લીધી િત ા ખરખર આ વા નથીં ંે ુ , પાછળથી પાપલીલા ચલાવો સમાજ કાઇ અ ણ નથીં

વાઘ ન િવવે ેકથી દજો ઠા િનરાત જવાબેં સ ય વ ુ પાશ ન હ ભીમ ઉપદશની છાપે

240

દલતોના અિધકારો માટ જગ ખડવા વાઘ ભાઇ ચાવડાએ ેંÕÕખાપણીયા મડળં ં ÕÕની પણ થાપના કર હતી અન તના ારા લડત ે ે ંચલાવતા હતા.

૧૯પ૯ પછ સૌરા મા બૌ ધં ધમ ચારની િત િવકસી રહ હતીૃ .

૮, એિ લ, ૧૯૬૦ ના દવસ ફાગળ મા ે ં ( જ. નાગઢુ ) લાખાભાઇ અમરાભાઇ સાગ ઠયાની અ ય તામા કટલાક વાનોએ બૌ ધં ુ ધમ હણ કય હતો. તવી જ ર ત લાઇે ે ુ , ૧૯પ૯ મા જોડ યા ં ( જ. મનગર) મા ંઘલાભાઇ ગાગાભાઇ વઘરાના ય નોે ેં ન પ રણામ નવબૌ ધે ે િત ૃમડળની થાં પના કર હાલાર િવ તારમા બૌ ધં ધમની િત કરવામા ૃ ંઆવતી હતી. ોફ. પી. . જયોિતકર અન એલે . . પરમાર બ ને બ ઓના ં ુય નોથી મહાબોિધ બડકર િમશનના ઉપ મ તાે ે . ૧-૧૦-૧૯૬૮

મગળવારની અશોક િવજયાદશમીએ નાગઢમા બૌ ધં ંૂ સમલન ં ે (પ રષદ) મ હુ ુ.ં ની અ ય તા ડા.બાબાસાહબના તવાસી ગોિવદ ે ુપરમાર ( બઇું ) કર હતી. સવાર ભાતફર કર - વષ થી વરાન પડલી ેબૌ ધધમ ફાઓમા લગભગ બ હ ર વષ પછ ધુ ું ે વદના થઇ હતી ં !! અશોકના શીલાલખ થે ળ પણ ભાત ફર એ વદના કર હતીે ં . ગામડ ગામડથી સ યાં મા ભીમ અ યાયીઓ િવશાળ સ યાં ંુ મા ઉપિ થં ત ર ા હતા. બા ળદાસુ ુ , ભીમાભાઇ રાવલયા (કશોદ), ગોિવદભાઇ સ દરવા (અમરલી) પી.ડ .વાઘલા ે ( મનગર) ગોિવદભાઇ ગોહલ (ઉકાઇ), વાઘ ભાઇ ચાવડા (સ દરડા) એડવોકટ ગીરઘર વાઘલાે , ભાયાભાઇ વાનવી (રાજકોટ) હમીર મહ ડા ( ાચી) ડા. દનશ પરમાર ે ( મનગર મડ કલ ે ુડ ટ) (તઓ ીએ પાછળથી જરાત રાજયના ક સી ે ેુમ ીમડળમા મ ી સ માં ં ં ં ંુ નનીય થાન ા ત ક હુ .ુ) સોમ રાણવા (પાટણવાવ) ઇ યા દ મહા ભાવોના વચન થયા હતાુ ં ં .ં બૌ ધધમ, ચાર િવષના કાય મના તાે વો પણ પા રત થયા હતા. સમલનમા ઉપિ થં ંે ત

241

લોકોના જમણની જવાબદાર ગોિવદભાઇ ચાવડાએ ણ કર યુ ુ ા ત ક હુ ુ.ં આ સમલનન સફળ કરવા રાજકોટના રાણાબાપા તમજ તમના ં ે ે ે ે

ો રવ ભાઇુ , અમરશીભાઇ, અન પોપટભાઇ પરમાર ભાર જહમત ેઉઠાવી હતી ત ન ધપા બાબત હતીે . આ સમલન ાત સૌરા ં ે ની બૌ ધ િતન વગ મ યો હતોૃ ે ે . ગામડ ગામડ ધુ જયિતની ઉજવણીઓ ંથવા માડ હતીં . પિ મ ભારત સૌથી બૌ ધુ ું ુ િવહાર- ગોપમ દર ં( મજોધ રુ) શૈલ ઉ ક ણ ફા થાુ પ ય અવશષોે , બાવા યારાની બૌ ધ ફાઓુ , ઉપરકોટની બૌ ધ ફાુ ઓ, ખાપરા કો ડયાના ભોયરાં ,ં બો રયો

પૂ- િવહાર, ટવાનો પુ ( નાગઢુ ) ખભાલીડાની ફાઓં ુ , ઝ ર ઝરની ફાઓ ુ (ગ ડલ) ઢાકની ફાઓ ં ુ (ઉપલટાે ), તળા ના શૈલ હોં ૃ , સાણાની ફાઓુ , વ લભીના વરિવખર ભ નં ે ે બૌ ધ િવહારો, (વલભી-વળા) ઇ યા દ અસ યં બૌ ધ-િશ પ થાપ ય વષ થી નધણયાતા-ં વરાન પડ ેર ા હતાં .ં યા ં તના નવા વારસદારોે - સૌરા ના બૌ ધો ભ કતભાવથી લાકાત જવા લા યાુ ે . વળ આ િશ પ- થાપ યોની યવિ થત ળવણી માટ સરકારમા સ મ ર આતો પણ કરવા લા યાં ુ હતા. બડકર ેચળવળની ફલ િતુ કહ શકાય. વળ .ૂ બોિધસ વ ડા.બાબાસાહબ બડકરના પિવ દ ા દવસ ે ે(અશોક િવજયદશમીએ) સૌરા માથી સકડો લોકો ં ંે જયભીમ બોલો... નાગ ર ચલોુ .... ના જયઘોષ સાથ નાગ ર જઇ પિવ દ ા િમના દશન ે ૂુ ંકર રણા ા તે કરતા હતા. ૧૯૬ર ના સમયગાળામા ીં લકા ં (સીલોનની સ થાં :- International Buddhist Centre 50 Shri Wickrema Road, Colombo, CEYLON General Secretary, R Weerapura 1st June, 1962 સ થાં ના સ ટર ેઆર.વીરા રાના પ ો પ રિશ ટુ મા કવામા આવલ છં ંુ ે ે.

ભારતના નવદ ત બૌ ધં વાનોન બૌ ધુ ે ધમ ુ ં િશ ણ આપવાની એક યોજના કર હતી. મા સમ જરાત સૌરા ં ુ માથી રાણાબાપાના ં

242

રવ ભાઇ ુ ુ (માયાભાઇ) પરમારન એલે . .પરમાર તથા પી. .જયોિતકરના સહયોગથી ીલકા મોકલવામા આ યાં તા યા ં ીલકા ંભ સધ તમન ામણર દ ા આપી હતીુ ં ે ે ે ે . રવ ભાઇ પરમાર છ મ હના કોલબો ં ( ીલકાં ) મા રહ બૌ ધં ધમ િશ ણ સપાદન ક હુ ુ ું ં . આમ સમ જરાત સૌરા ુ મા ં થમ ામણરે થવા સ માું ન ા ત ક હુ ુ.ં ૧૯૬૪-૬૬ ના સમયમા અલીગઢ ં (ઉ. .) થી ભ શાતર ક નામના ુ ંવાન બૌ ધુ ભ એ સૌરા ુ ન પોતા ે ુ ં ચાર ક ુ ં બનાવી બૌ ધધમ, ચાર- સારની િતમા ન ધપા યોગદાન આ ૃ ું ં હ ુ.ં તઓ ે

આ વ દક દવાઓના ણકાર હતાુ ે . તઓ લોકોના આ વદક ઉપચાર પણ ે ેુકરતા તથા આ વદની દવા આપતા અન તના નાણા આવતા ત ુ ે ે ે ેં ં ંબૌ ધધમના ચારમા ખચ કરતા હતા તં ેઓ પોતાન ે Õ બડકર ેબૌ ધભ Õુ તર ક ઓળખાવતા ગૌરવ અ ભવતા હતા અન પોતાની ેં ુરણા િત તર ક ભ નાગા નન િ ટે ૂ ેુ ુ ૃ સમ રાખતા હતા. તઓ ેબઇથી એક સીનમા ો કટર મશીન લા યાું ે હતા. સાથ ડાે .બાબાસાહબ બડકરની ફ મે પણ લા યા હતા. ગામડ ગામડ ફર દલતોન ે

સીનમા દશાવતા સાથ બાબાસાહબ બડકર તમજ બૌ ધે ે ે ે ધમ િવષની ેસરળ સમજ આપતા વચનો પણ કરતા હતાં . ૪૦-પ૦ ક લો આ ુ ંસીનમા ો કટર ઉપાડ એસે .ટ . બસમા ક ગામડ ગામડ ફરવામા ં ંૂરાણાબાપના ણય ો અમરસીભાઇે ુ , રવ ભાઇ અન પોપટભાઇ વારા ેમાણ ે ભ શા તુ ં ર ક સાથ રહતા હતાે . થોડા સમય પછ ભ તે શાત ં

ર ક એક ખખડધજ ની કારુ -ગાડ લા યા હતા. પર ત કાર પણ ં ુ ેÕચલતી કા નામ ગાડ Õ વી હતી. ધકકા માર માર ન હાકવી પડતી હતીે ં . આમ ટાચા સાધનો અન વાં ે પણના પ ર મથી બૌ ધધમનો ચાર થતો હતો. ભ ુ શાતર ક સવ થમ અમદાવાદ ં ÕજયોિતÕ કાયાલય એલ. . પરમારન યાે ંઉતયા હતા. અન યાે ંજ રહતા હતા. મશ: તમણ સમ ે ેભારત મણ ક અન આગળ જતા તઓ રાજકારણમા પણ સ ય થયા ુ ે ેં ંતમજ ભારતીય ર પ લીે કન પ (ગવઇ થુ ) ના ઉપા ય તર ક

243

જવાબદાર સભાળં તા હતા. ત અગાઉ થોડો સમય બઇ બાબાસાહબની ે ુ ંÕચૈ ય િમૂ ÕÕ મા પણ ર ા હતાં . વષ ધી લુ ે ડમા પણ ર ા હતાં . એક આ વદક ઉપચારમા દદ એ તમની સામ કસ કરતા તમન બુ ે ે ે ે ે ેં ં - ણ વષ કારાવાસ પણ (લડન કારાવાસં ) ભોગવવો પડયો હતો. (૧) કારણ ે

લે ડના કા નૂ અ વય ડ ી ક લાયસ સે વગર કોઇ દાકતર કટ સ ેકર શક ન હ. ૧૯૭૧ મા નાગઢમા મહાબોિધ બડકર િમશનના ઉપ મ બૌ ધં ંુ ે ે િવહાર બનાવવા માટ ડા.પી. . જયોિતકર પોતાના ગત નાણાથી ંગીરનાર દરવા લોટ ન.ં૧૧ ની ૧૩૩ ચો.વાર જમીન ખર દવા માલીક હરપાલિસહ િશવદશનિસહ સાથ પે -૯-૧૯૭૧ ના રોજ બાનાખત ક હુ .ુ બાનાખતનો કરાર એડવોકટ ગીરધરભાઇ વાઘલાએ લ યોે હતો જયાર સા ીઓમા બા ળદાસં ુ ુ , ઠાું , અન ભીખાભાઇ રાવ લયા ે (કશોદ) ની સાખ- સહ ઓ હતી. પ રિશ ટમા ત દ તાં ે વજની કે ન નકલ કવામા ુ ંઆવી છે. આ જમીન ઓછ હતી અન બા ની બા વદનાથની જમીન ે ેુ ુમળવવાની ગીરધરભાઇ વાઘલાએ જવાબદાર વીે ે કાર પર ત જમીન ં ુ ેમળવી શકાય નહ તમજ બાનાખત કરનાર હરપાલસ ગ પણ મરણ ે ેપા યા પ રણામ ગીરનાર દરવા બૌ ધે િવહારના સ ન વું ન સાકાર થઇ શક ન હુ . બૌ ધ િવહારના સ નનો થમ ય ન િન ફળ થયો. પાન બૌ ધ સધના અ યં .ૂ ફ એ ુ ુ Õગરનારની પવતમાળા ઉપર Õશાિત ં પૂÕ િનમાણ કરવા નકક કુ ુ ું ં . પની બૌ ધસધના મહામ ી ભ શાિત ગઇન લઇન એલં ં ંુ ુ ે ે ે . .પરમાર નાગઢ ુઆ યા. ગીરનારના પવત ઉપર જ યા નકક કર હતી. મા ં .ૂ ફ ુ

સાથના ોફુ ે .પી. . જયોિતકરના સબધોએ મહ વં ં નો ભાગ ભજ યો હતો. પી. .જયોિતકર જયાર પાન ગયા હતા યાર .ૂફ ન ુ ુ ેગીરનારમા શાિત ં ં પુની રચના માટ સમત કયા હતાં . પર અમદાવાદના ં ુકટલાક ઇષા િમ ોએ ખોટ -ખટપટ કર પ રણામ ે .ૂ ફ એ ુ ુિવવાદમા પડ ઉચત ન લાગતા ગીરનારમા ં ં ં ંુ Õશાિત ં પૂÕ આયોજન ુ ં

244

રદ ક હુ ુ.ં ત નાગઢમા ભ યે ુ ં શાિત ં પૂના સ ન વું ન સાકાર થઇ શક ન હ ત એક ઃખદ ઘટના હતીુ ે ુ . પની ભ શાિત ગઇ નઃ ુ ુ ું ં ેનાગઢ આ યાુ હતા વળતા તઓ પં ે ડઘર ૧પ લાઇ ુ ૧૯૭પ છગનભાઇ

રાઠોડન યાે ં રોકાયા હતા. પોતાના હાથમા રાખલી ધમ ભ વગાડતા ં ંે ુ ુÕના-મો- યો-હો-રગે-કય નો ઉ ચારણ કરતા સમ પડઘર મા હલ થ ં ં ંુ ુ ુહ ુ.ં સા તમણ ઉપદશ કયે ે . હ હન દર સ કાે ુ ં ર કય હતો. િસધવ ેઆભારિવિધ કર હતી. ભારતીય બૌ ધ મહાસભાના અ ય ભૈયા સાહબ યશવતરાય ંબડકર તાે . રપ-૧૦-૧૯૭૪ અશોક િવજયાદશમીએ અમદાવાદ

આયો જત બૌ ધપ રષદના અન બૌ ધે ધમ દ ા સમારભના આદરણીય ંઅિતિથ તર ક પધાયા. અમદાવાદના વીર ભગતિસહ હોલ (ગોમતી રુ) મા ંસકડો દલતોએ ભ તે ેં શાતર કની િનં ામા બૌ ધં ધમ વીકાય હતો. સમ કાય મના ઉદધોષક :ઉ તરદાયી વ વીણ રા પાલ સભા હે ં ંુ .ુ આ સગ ોફં ે . પી. .જયોતકર ભૈયા સાહબ યશવતરાય ંબડકરના સૌરા ે ના વાસ આયોજન ક હુ ુ ું . તા. ર૬-૧૦-૧૯૭૪ ના

દવસ રમશચ મકવાણાે ે ં ના ખ થાુ ન િતલક લોે ટ (મોચી બ ર ફાટક) મા સ કાં ર સમારભ યોજવામા આ યોં ં હતો. મા ભ તં ે શા તં ર કના વરદ હ તે સાર સ યાં મા દલતોએ બૌ ધં ધમની દ ા હણ કર પચશીલં , િ શરણ અન બાવીસ િત ાનો લીધી હતીે . રવ ભાઇ પરમાર, સોમાભાઇ પરમાર, મફતલાલ પરમાર આ કાય મ માટ શસા કત પ ર મ ઉઠા યોં ુ હતો. આવી જ ર ત રાજકોટના ેનવા થોરાળા િવ તારમા ળ ભાઇ પીં ુ . ચાવડા ( ઘાઘરટ- મહસાણાવાળા) તથા એ નીયર ચ ભાઇ પરમારના ય નોુ થી નવા થોરાળામા કાય મ આયોજન ક હં ંુ ુ .ુ બીજો એક કાય મ મહા માગાધી ં લોટમા પણ થયો હતોં .

તા. ર૬-૧૦-૧૯૭૪ ના દવસ મનગરના ટાઉન હોલમા ે ંએલ. .પરમાર (ત ી જયોિતં ) ના ખ થાુ ન બૌ ધે દ ા સમારભ ં ંુ

245

આયોજન પી.ડ .વાઘલા અન વાન કાયકર એને ે ુ .વી.ગો હલ ક હે ુ .ુ મા ંડા.ગૌતમ મકવાણા તમજ સાથીઓનો દર સે ુ ં હકાર હતો. મનગરમા ં

યુ અિતિથ તર ક ભૈયાસાહબ બડકર બૌ ધે ધમ િવષ મનનીય ેવચન ક હુ .ુ જયાર ભ શાતર કના હા સકડો દલતોએ ેુ ું ં

બૌ ધધમની દ ા હણ કર હતી. સાજના ડાં . દનશ પરમારના ેિનવાસ થાન ભૈયાસાહબના માનમા ભોજન સમારભ ગોઠવવામા ે ં ં ં આ યો હતો. મનગરથી વળતા વ ચં ે ોલમા ણીતા વાન કાયકર હ ર ં ુશખવાએ ભૈયા સાહબ બડકરના સ કાે ે ં ર સભારભ આયોજન ક હં ંુ ુ .ુ હ ર શખાવત ર પ લીે કન પ ના સ ય પદાિધકાર હતા. ઘણા દોલનમા કારાવાસ પણ વઠયો હતોં ે . પોતાના મસીહા બાબાસાહબના

પનોતા ુ ભૈયાસાહબ બડકરના દશનાથ સમ ોલ િવ તાે ે રના દલતો સકડોની સ યાે ં ં મા એકઠા થયા હતાં . મોરબી દલત ગિત મડળના ઉપ મ તાં ે . ર૭-૧૦-૧૯૭૪ ના દવસ ેટાઉનહોલમા ભૈયા સાહબ બડકરનો સ કાં ે ર સભારભ ોફં .પી. . જયોિતકરના ખ થાુ ન યોજવામા આ યોે ં હતો. સ સે ટકસમા નોકર ંકરતા ઠાલાલ સોલક એ સારો એવો ચાર કરતા આ બા ના ગામડથી ં ં ુ ુમોટ સ યાં મા દલતો આ યાં હોવાથી આખો ટાઉનહોલ ભરાઇ ગયો હતો. લોકો લોબીમા બઠા બઠા ભૈયાસાહબ બડકરની બૌ ધં ે ે ે વાણી સાભળ ંપોતાની તન ધ યે માનતા હતા. વ ચે વીરપર (ટકાં રા) મા બડકર ં ેકાયકર કરશનભાઇ ચાવડાની નાનકડ ખોલીમા ભૈયા સાહબ ભોજન ં ેઆરો ુ ં હ ુ.ં ગદગદ થયલા ચાવડા કરશનભાઇ કહતા આ દામાની ે ુપડ એ ણૃ પધાયા વો માહોલ થયો છે.

રાજકોટ, મનગર, ોલ, મોરબી, ઇ યા દ સૌરા ના થં ળોના કાય મથી સૌરા મા બૌ ધં ધમના ચારન ગિત ા તે થઇ હતી. ભૈયા સાહબ બડકર ોફે .પી. . જયોિતકરન ભારતીય બૌ ધે મહાસભામા કાય ંકરવા આ હ કરતા ત જરાતમા ં ંે ૂુ .બોિધસ વ ડા.બાબાસાહબ

246

બડકર થાે િપત ભારતીય બૌ ધ મહાસભાનો ારભ કય હતોં . જયોિતકર તેના થમ ખ હતાુ . તા. ૧૦-૧૦-૧૯૮૧ એ મનગરમા ભારતીય બૌ ધં મહાસભા અન ે

ધુ બડકર િમશનના સ કત ઉપ મ મનગર ે ેં ુ ( પિત ાિતની વાડ ) મા બૌ ધં સમલન તમજ બૌ ધં ે ે દ ા સમારભ આયોજન ોફં ંુ . પી. . જયોિતકરના ખ થાુ ન કરવામા આ ે ં ુ હ ુ.ં સમ કાય મ ંુઆયોજન સિન ઠં બડકર આગવાન પીે ે .ડ .વાઘલા અન એને ે .વી.ગો હલ ેતમજ તમના સાથીદારોના સહકારથી કરવામા આ ે ે ં ં ુ હ ુ.ં પી. .જયોિતકરના ય નોન પ રણામ આ સમલનમા યે ે ેં ં ુ અિતિથ તર ક જ ુ કા મીરના કળવણી ધાન .ૂ શક બ લામા પધાયાુ ુ હતા. ઓ વષ ધી સાસદ ર ા હતાુ ં . અન વનન પાછળના વષ મા મગો લયામા ે ં ંભારતના રાજ તની ફરજ બ વતા હતાૂ . મહાયાન બૌ ધ સધ વનના ં ેતમા તમન મહાયાન બૌ ધં ે ે સધની ઉ ચં તર પદવી ÕÕર નપો છેÕÕની

એનાયત કર બ માન ક હુ ુ .ુ આવી િવરલ િવ િત સૌરા ૂ ુ ં મા ંઆગમન એક િવરલ- િનત સગ હતોુ ં . સાથ સાથ િવએટનામ રા ે ે ના ંવયો ધૃ બૌ ધ ભ ણી ધ મુ દ પા પણ આદરણીય અિતિથ તર ક પધાયા હતા. સવ ોતાઓ આકષણ ક ુ ું ં બ યા ં હતા.ં (ઐિતહાિસક ચ ન.ં૧ર અન ે ૧૩) કાયકરોમા અનરો ઉ સાં ે હ હતો અન સમલે ેં ન ભ ય ર ત ેસફળ થ હુ ું .ં ના ઐિતહાિસક ચ ો કવામા આ યાં ં ંુ છે. (ઐિતહાિસક ચ ન.ં ૧ર.૧૩) અ એ ન ધનીય બાબત છ ક મનગરમા પોતાની આ િવકા માટ ે ે ંકરશન હા ની ધમશાળામા રહતા િમલીટર ઓફસમા ુ ં ં (એરફોસ િવભાગ) ચોથા વગના કમચાર તર ક સવા બ વતાે ં મહારા યન સમાજનો બૌ ધધમના ચારમા ન ધપા ફાળો ર ો હતોં . રજભાણ ભગતૂ , ગ ે ૂ ંસોનવણ ે (પોલીસ કો ટબલ) ીરામ દવતોડ, પા રગ દવતોડં ં ંુ , ઇ યા દત કાયકરો દર ગાયક દ પોતાના સાધનો સાથ મનગર જ લાુ ુ ૃં ં ં ં ે ના ગામડ ગામડ ફર ભીમભજન કવાલી ગાતા,ં દર સમજણ આપતો ુ ં

247

બૌ ધધમનો ઉપદશ આપતા હતા. ધમબ પાગલબાબા પણ આ ં ુગાયક દ સાથ વખતો વખત જોડાતા હતાૃં ે . તવી જ ર ત હ રાભાઇ કે ે . નવસાગર પણ દર વષ સકડો લોકોન નાગ ર દ ા િમના દશન લઇ ે ે ૂ ેં ુજતા હતા. વળ મનગર સાત ર તા પાસના મહારા ે યન સમાજના ંપડાઓમા તમણ બૌ ધં ે ે િવહાર િનમાણ ક હુ ુ ું .ં હ રાભાઇ નવસાગર

એક કમઠ કાયકર હતા અન ગર બોના ક યાે ણ માટ સતત સધષ કરતા ંરહતા હતા. મહારા સરકાર સમ ર આતો કર મનગરમા વસતા ૂ ંમહારા યન દલતો-બૌ ધો માટ આવાસ યોજના સ ુ કર હતી. ન ધપા કાયવાહ હતી. ૩૦ નવ બે ર, ૧૯૮૯ ના દવસ નાગઢં ે ુ ( બડકર નગરના ેમદાનમાે )ં ઐિતહાિસક બૌ ધ પ રષદ તમજ દ ા સમારભ આયોજન ે ં ંુભારતીય બૌ ધ મહાસભાના ઉપ મ કરવામા આ ે ં ં ુ હ ુ.ં આ કાય મમા ંનપાળ બૌ ધે સધના મહાનાયક ં .ૂ ભ તે અિન ધ ( િ બુ ની) .ૂ ભ તે ાન ર ે ( શીનગરુ ), .ૂ ભ તે ક ણાકર (અલીગઢ) .ૂ ભ તે િવમલક ત

(આ ા) પધાયા હતા. ભારતીય બૌ ધ મહાસભાના ખ ડાુ .એસ.વી. રામટક (નાગ રુ) સમારભ અ યં ંુ થાન શોભા ુ ં હ ુ.ં (ચ ન.ં૧૩) ભીમાભાઇ અમરાભાઇ રાવલયા (કશોદ) તના વાે ગત ખ હતાુ . સમ સૌરા માથી હ રોની સ યાં ં મા દલતો ઉમટ પડયા હતાં . (ઐિતહાિસક ચ ન.ં ૧પ,૧૬,૧૭,૧૮) ડા.પી. . જયોિતકર, એલ. . પરમાર તમજ ેઅ ય કાયકરો આઠ દવસ અગાઉ નાગઢમા પડાવ નાખી ચાર કય ુ ં ંહતો. થાિનક કાયકરો, એડવોકટ ગીરધર વાઘલા ળ ડા ા સોલકે ૂ ં , અમરિસહ પરમાર, અ નભાઇુ , મન ભાઇ કાબા, નાથાલાલ વઘરાે , લાખાભાઇ વી. પરમાર, રામિસહ વાઢરા( ાસલી) ઉકાભાઇ વાઢર (મોર ડયા), માઘાભાઇ વાવચાે , (પાટણવાવ), લાલ ભાઇ પ ઢયાર ( ોલ), લ મણભાઇ ડો ડયા, દવ રાઠોડ, અ ન નતરુ ે વાળા (ભાવનગર) વાભાઇ મા (પોરબદરં ) વણભાઇ સાર ખડા (ખડધરા) હ રશ

248

રાવલયા( કશોદ), અ ત (કાલાવડ) નો સહયોગ હતો અન સવ ેઉપિ થત હતા. .ૂ ભ તે ક ણાકરના વચન સમ સભાજનોન ભાિવત કયા ે ેહતા. ત ે .ૂ ભ તે અિન ધના વરદ હ તે હ રો દલતોએ બૌ ધધમની દ ા હણ કર હતી. તમા ડાં .પી. .જયોિતકર નીચ જબના તાે ુ વ

તુ કયા હતા ન સવા મત પા રત કરવામા આ યાે ેુ ં હતા. (૧) ધુ ણમા ૂ (વૈશાખી ણમાૂ )ન હર ર રાખોે

(ર) બૌ ધિવહારો માટ જમીન ફાળવો (૩) બૌ ધ િશ પ- થાપ યની યો ય અન સ મ ળવણી કરો ે

તની સિમિતમા બૌ ધે ં િતિનિધની િનમ ક કરોુ ં

(૪) અ ય લ િમતન હજ માટ આિથક સહાય આપવામા છ તમ ુ ે ે ેંબૌ ધ લ મિતન િ બુ ુે ની (િસ ધાથ જ મ િમૂ ) યા ા માટ આિથક સહાય આપવી જોઇએ.

(પ) જરાત રાજયના લ મિત બોડમા બૌુ ુ ં ધધમઓની ઓછામા ંઓછા બ િતિનિધઓની િનમ ક કરોે ુ ં .

(૬) િતબટની વે ત તા સમથન કર ચીની સા ાજયવાદનો ં ંુિવરોધ

(૭) બૌ ધગયા મહાિવહાર (બહાર) ની કિમ ટમા મા ંબૌ ધધમ ઓન કવાે ૂ . ચાર હ ુઓન િતિનિધ વે રદ કર ુ.ં બૌ ધગયા ટ પલ એકટ (બહાર) મા બહાર સરકાર ધારો ં ુકરવો.

(૮) જરાતમા વસતા અ યુ ં ાતના શીં ં .કા ટના લોકોન ેજરાતમા શીુ ં .કા ટન મળતી સવલતો આપવીે .

નાગઢની આ ઐિતહાિસક બૌ ધુ પ રષદ તમજ બૌ ધે દ ાન ે

પ રણામ સૌરા ે મા બૌ ધોં ની સ યાં મા ન ધપા વધારો થયો હતોં . ૧૯૯૧ની વ તી ગણતર ના કડાઓથી ફ લત થાય છં ે.

249

જ લો ૧૯૮૧ ની બૌ ધવ તી

૧૯૯૧ ની બૌ ધવ તી

રાજકોટ ૦૩૮ રર૪ મનગર ૧૪પ પ૬૧ ર ુ નગર ૦૦ ૦૬૭

ભાવનગર ૧૪ ૧૪૮ અમરલી ૪૪ ૪૭૩ નાગઢુ પ૮ ૯૪૯

ક છ ૦૩ ૦પ૭ લ સરવાળોુ ૩૦ર ર૪૭૯

એકદર રં ૧૭૭ ટલો બૌ ધવ તી વધારો થયો છ અલબ તે આ

કડો તથી મોટો છે ે. પર વ તીં ુ ગણતર ના કમચાર ઓ બરાબર ન સમજતા બૌ ધોં ન પણ ે Õ હ ુ Õ લખી દતા હતા. તની યાે પક ફ રયાદ ઉઠ હતી અન િવિવધ તે ર રા ય ક ાએ તની ર આત પણ થઇ હતીે ૂ . હક કત બૌ ધે ધમની િતમા સૌરા ૃ ં ત બી મહારા ે ની સ મતા ધરાવ છ ત ફ લત થાય છે ે ે ે.

અભણ ઠાભાઇ ગોરાભાઇ મકવાણાએ તા. ૬-૪-૯ર એ પોતાની ખરાબાની જમીન રોક રાખી બૌ ધ િવહારધામ બનાવવાનો સક પં કય . સામૈ કર તમણ તાુ ે ે . પ-૪-૯ર રિવવાર ધુ િત ધામ મથી પધરાવી ૂ ૂહતી. ત જબનો પે ુ દલત કતસનાના ચીફ કમા ડોુ ે જયિત ઉ સાં દ (અમદાવાદ) ન લ યોે . જયિત ઉ સાં દ ઘણા જ ઉ સાહ - ાિતકાર કાયકર ંહતા. જરાત િવધાનસભામા દલતો પરના અ યાુ ં ચારોનો િવરોધ કરતી પિ કા તમણ જરાત િવધાનસભામા ફક િવ મ કય હતોે ે ુ ં . તઓ રાજકોટ ેપહ ચી ગયા હતા. રાજકોટથી કાલાવડ રોડ ઉપર ણૃ નગર પા ટયા પાસ ેઆગળ મોટામળા ગામની સીમમા સરકાર ખરાબાની જમીન સવ નં .ં૧૮૦ ના લોટ કબ લીધા. મહ નાઓ ધી પડાવ નાખી દોલન ક હુ ુ ું .ં

250

જયિત ઉ તાં દ તમજ લીલાવતી વાઘલાએ તાે ે . ૧પ-૬-૯ર ની ધુ ણમા ઉજવી તમજ યૂ ે વિ થત િવહાર બનાવવા બાધકામનો ારભ કય ં ં

હતો. વળ તમણ તાે ે . ૧પ-૯-૯૩ એ ધુ બડકર ચર ટબલ ટે ે ની ન ધણી કરાવી હતી. નો ર ટર નબર એફં /૬ર૯/ જુ/૭૦૦/ રાજય હત . ડા.બાબાસાહબ બડકરની િપયા પદર હ ર કમતની િતમા ે ંનાગ રથી િશ પુ કાર રિવ પાસથીે ખર દ ધુ િવહારમા તની થાં ે પના પણ કરાવી દ ધી હતી પચશીલ ધમદશ િવહારં ં ુનામા ભધાન પણ ક ુહ .ુ આ સઘળ કાયવાહ મા અમદાવાદના ભારતીય બૌ ધં મહાસભાના

ખ લસીદાસ ત પાલ યોગદાન ન ધપા હુ ુ ુ ું ંે . તમના પ નીે ચ ાબાઇ પણ સાથ જ સ યતાથી કાં ે ય કરતા હતાં .ં લસીદાસ ત પાલ ુ ું ંે

ૃ ુ પણ યા ં જ થ હુ ું .ં તઓ હદયરોગના દદ હતાે . મલો થતા ુ ંરાજકોટ હો પીટલમા દાખલ કરવામા આ યાં ં હતા. જયા તમ ઃખદ ં ંે ુ ુઅવસાન થ હુ ું .ં હાલ આ િવહાર સચાલન વયો ધુ ૃં ં ભ તે ણરતન ુ(ગોર કરશન દગડા) કર ર ા છે. તમણ િવહારનો સારો િવકાસ કય છે ે ે.

ર૦૦૧ ની વ સ યાૂ ં એ એકવીસમી સદ ન આવકારવા ે Õિમલિનયમે Õ ઉ સવ તા. ૩૧-૧ર-૯૯ એ નાગઢ ીનગર સોસાયટ મા મન કાબાના ુ ંમકાન સામ રાખવામા આ યોે ં હતો. મા થાઇલ ડં ના ભ ડાં ુ .િવવકાનદ ે ંમહાથરો ે (કલીફોન યા અમ રકાે ) એ ઉપિ થત રહ ધમદશના કર હતી.

ખ થાુ ન ડાે .પી. . જયોિતકર તમજ યે ુ મહમાન તર ક અમદાવાદ િસિવલ હો પીટલના ડા.ડ . .દસાઇ હતા. ડા.િવવકાનદ છ લાે ેં પા ીસ ંવષથી અમ રકામા રહતા હતાે ં . તમણ પોતાના મે ે રણો તા ં કરતા ક કં ંુ : ÕÕ ૧૯૬૦ ના ડ સ બે રમા જરાતમા થમ પાચ વાનોન બૌ ધં ં ંુ ુ ે ધમની દ ા આપી હતી ત ે Õપ ચં વ ગીય ઉપાસકÕ ારા બૌ ધધમનો ચાર જરાતુ - સૌરા મા થયો છ ત ણી આનદ થયો છં ંે ે ે. ત પચવ ગીે ં ય

ઉપાસકમાના એક ડાં .પી. .જયોિતકર આ પણ ધ મ ચાર કાયું કર છ ેતમન અનક સા વાદ ે ે ે ુ !! યારબાદ િમ લયમ MILLENIUM ન આવકાર ે ુ ંઅન એકવીસમી સદ બૌ ધે ધમની છ તની િવગતો આપી હતીે ે . હર શ

251

રાવલયાએ આભારિવિધ કર હતી સમ કાય મ આયોજન નાથાભાઇ ુ ંવધરાએ ક હે ુ ુ.ં આમ સૌરા મા બૌ ધં ગિત બળવ તર બની રહ હતી. (ર) સૌરા મા દલત પથરની િતં ૃ બઇના વલીું -નાયગાવં- બી.ડ .ડ .ચાલ થળ સવણ હ ે ુઓ અન ેદ લતો વ ચેના લુ ડોન પ રણામ આ ોિશત દલત વાનોએ લડાયક ે ે ુ( નુ , ૧૯૭ર) મા ં Õભારતીય દલત પથરÕ સ થાં ની થાપના કર હતી જો ક આ ત તા કાે ુ ં લક કારણ હ ુ.ં અમ રકાના કોલફ િન ાતના ે ે ં ÕઓકલડÕમા ં.ુપી. ટુન અન બોબી ે .સીલ નામના ની ો વકોએ નુ ુ , ૧૯૬પ મા ં

Õ લેક પ થે રÕ (BLACK PANTHAR) ની થાપના કર તમાથી રણા ે ેંા ત કર તવો એક મત છે ે.(ર)

કણાટકના લમગ ુ (સીમન કે ) જ લામા ં ÕજગતÕ નામ ઓળખાતા ેચોકમા દલત નતા યાં ે મ દર રું ૯, એિ લ, ૧૯૬૮ ના દવસ ે Õભીમ સનાે Õ નામ સ થાં થાપી અન દલતો ઉપરના અ યાે ચારો સામ લડત આપવાની ેચળવળનો ારભ કયં . આ ભીમસના પ થે ે રÕ ના િપ વૃ પદ મળ શક ુ ંછે. આ રાજશખર શ ીના મત છે ે ે.(ર) હક કત તોે આ સમયગાળામા મહારા ં મા દલતો ઉપરના ંઅ યાચારોમા િ ધં ૃ થઇ હતી. આયિવરોધી રામ વામી નાયકર બઇનો ુ ંવાસ કર દલત વાનોન હ ુ ે ુ વ િવરોધ હાદ જગાવવાની હાકલ કર

હતી.

E.Mk.૧૯૬૪-૬પ અન ે ૧૯૭૧-૭ર ના કાળમા દલતો ખમરાની ુ ં ૂિ થિતમા ર બાતા હતાં , ૧૯૬પ ની િવ યાપી મદ ન કારણ બકાર મા બહદ ં ંે ે ે ેવધારો થયો હતો. તયક વષ દશલાખ બકારોનો ઉમરો થતો હતોે ે ે . બકાર ેિન લન માટ ુ સમાજવાદ વાજનુ ે, વક મોચ વી સસથાઓ કાય ુ ંકરતી હતી દલત વાનો રા ઢાલુ ે, નામદવ ઢશાળ વા આ સ થાં ઓ સાથ જ ઘિન ઠે સપકં મા હતાં . ૧૯૭૧ મા સસદ ય સિમિત ઇલાયા પ મલ ં ં ેસિમિતના અહવાલ િસ ધ થયો. મા પં ટ ર ત લખવામા આ ે ં ં ુ ક

252

દલતો ઉપરના અ યાચારોમા ભયકર િ ધં ં ૃ થઇ છે. પ રણામ આ ેઆબડકર વાનો અકળાયા હતાે ુ .(૩) બી બા બડકર દલત નતા સિવશષ ર પ લીુ ે ે ે કનપ ના નતાઓથી દલત વકો િનરાશ થયા હતાે ુ . ર પ લીકન પ ના થુ - તડા ંદલતોની સહાય કરવામા સ મ ર ા નહોતાં ં .ં સ તા ા ત કરવાની પધામા તકવાદ રાજક ય િ ટં ૃ કોણથી ૧૯૬૭મા ક સ સાથ ટણી ં ંે ે ુજોડાણ ક હુ ુ.ં સઘળા કારણોન પ રણામ િશ ત વાે ે ભમાની દલત વાનોન લા ુ ુે ંક એક Õલડા ુ ંÕ સસથાની આવ કં યતા છે.

આ સઘળા પ રબળો પ રણામ એટલ ં ંુ ે Õભારતીય દલત પથરÕ નો જ મ !! E.Mk.૧૯૭૪ મા ં ૧૪ મી એિ લ જરાતમા દલત પથરના વા ે ુ ુંઆગવાનો અમદાવાદમા આગમનબાદ તના થોડા સમય પછ વાલ ે ેુ ં ંપટલ, બ લ વક લુ , નગીનદાસ પરમાર, પી.ડ .વાઘલાે , ક ભાઇ ઇ યાુ દ વકોએ અમદાવાદમા મળ જરાતમા દલત પથરની થાુ ું ં પના કર ના પગલ પગલ સૌરા ે ે મા પણ દલત પથરની િતએ ગરણ માડયા ં ંૃહતા.ં મા અમરિસહ પરમાર ં (માણાવદર), ચ િસહ મહ ડા ં (બડોદર), અમરિસહ બથવાર (ભાણવડ) ગૌતમ ગો હલ ( મનગર) સોમ ભાઇ રાણવા (પાટણવાવ) બા ભાઇ સોસા ુ (કોડ નાર) ક ભાઇ પીુ . મકવાણા (ઉના) વાન કાયકરો યુ ુ હતા. આ કાયકરોની ટ મ સૌરા મા જયા જયા દલતો ઉપર અ યાં ં ં ચારો થાય યા ંપહ ચી જતી હતી. રણમલ રા ુ ( જ. ર ુ નગર) સાવજિનક વ પાણી ભરતાુ ે ંબ દલતના ન થયા હતાે ૂ ં .ં પ થે રના કાયકરોએ જગી ંરલી કાઢ િવરોધ કય હતો. રણમલ રામા પડાવ નાખી દલતોન ફ ુ ં ં ંે ૂઆપી હતી. તવી જ ર ત િવ લ ર ે ે ુ (કોડ નાર) ગામ સવણો ારા ેડા. બડકરની ત વીે ર તોડ નાખી અપમાન કરતા ભાર સધષ થયો હતોં ં ં . મા ઠાભાઇં પરમાર ન થ હુ ુ ુ ું ં . પ થે રના કાયકરો િવ લ ર પહ ચી ુ

ગયા હતા. તા. ૧૦-૩-૮૩ ના દવસ ભ યે સરઘસ સભા આયોજન કર ુ ં

253

ઠાભાઇન જલ અપ અ યાે ચારનો િવરોધ કય હતો. કા ની કાયવાહ ૂકરાવી ગામના દલતોન પોલીસ ર ણ અપાવવાની મહ વે ની કામગીર કર હતી. આમ અનક ગામોમા પથરના વાનો પહ ચી જતા હતાે ં ુ . આગળ જતા બઇની પથર સ થાં ં ંુ મા ભાગલા પડતા ગયા તમાથી રા ઢાલ ં ંે ે Õમાસ વમ ટુ ે Õ MASS MOVEMENT સ થાં ઉભી કર ૧૯૭૯ ધીમા બઇમા ુ ું ં ંપથરની િત લગભગ સમા તૃ વી થઇ ગઇ. આગળ જતા ત ં ંે ુર પ લીકન પ મા િવલીં નીકરણ કરવામા આ ં ં.ુ ના પ રણામ રામદાસ ેઆઠવલ મ ીપદ પહ યાે ં તમજ સસદ સદ યે ં પણ થયા હતા. જરાતના ુ ંઆગવાનોએ જરાત દશની અલગ ે ુ Õદલત પથર જરાતુ Õ ની થાપના કર હતી. ત અલગ બધારણ પણ બના ે ુ ું ં ંહ ુ.ં પર ત લાબા સમય ં ંુ ેધી ચાલી શક નહ તુ ુ ેની અસર સૌરા પથર િત પર થતા યાૃ ં ંપણ

કાયકરો મશ: અલગ થતા ગયા અન પથર િત લગભગ બધ પડ ે ૃ ંહતી. સૌરા મ દલતો પરના અ યાં ં ચારો િવરોધમા દોલનોં , ઘરણા ંવગરે , કાય મમા ર પ લીં કન પ અન દલતપથર બ ને ે સગઠનના ંકાયકરો સાથ જ રે હતા હતા ત સૌરા ે ની બડકર ચળવળની આગવી ેિવિશ ટતા હતી. (૩) સૌરા મા બામસફની િત ં ે ૃ

પ બના પનોતા માં ુ . કાશીરામં (KANSHI RAM) નાની ક ીૂ ય સરકારની કચર મા નોકર કરતા હતાે ં ં . ૧૪ એિ લે, બાબાસાહબની જ મજયિત િનિમ તં ે યાનંા ચોથાવગના કમચાર એ ર માગતા તની માગણીનો ઇ કાં ંે ર થતા યાં નંા અિધકાર ક ાના કમચાર મા. કાશીરામન આધાત થયોં ે . તમણ ડાે ે .બાબાસાહબના વન કાય તમજ ેઆ ષા ગક સા હ યુ ં નો અ યાસ કય . સમાજ સવાની લગતી લાગીે . નોકર માથી રા ના આ ં ં ંુ .ુ અપ રણત રહવાના મ બા સાથ પ રવારનો ં ુ ેપણ યાગ કય અન સમાજ સવાના કાયન સ ણ ર ત સમિપત થયાે ે ે ૂ ેં . મા. કાશીરામન લા ં ંે ુ ક પહલા િશ ત લોકોન સગ ઠત કરવા ેં ંજોઇએ એટલ તમણ િશ ત કમચાર ઓના સગઠને ે ે ં /સ થાં ની થાપના ૧૪-

254

૪-૧૯૭૮ વષ કર નામ બકવડ ુ ં ે (એસ.સી-એસ.ટ ) ઓ.બી.સી. એ ડ માયનોર ટ ક નુીટ ઝ ફડરશન BACKWARD AND MINORITY

COMMUNITIES EMPLOYES FEDERATION રાખવામા આ ં ં.ુ ન ેકા ર મા ુ ં ં બામસફે ના નામ ઓળખવામા આવ છ કિ ે ે ેં ંુ ય કાયાલય કરોલબાગ, રગર રાુ , દ હ મા રાખવામા આ ં ં ં ુ છે. આ સં થામા ં (૧) અ ચત િત ુ ૂ (ર) અ ચત જન િત ૂ ૂ (૩) અ ય પછાતવગ, ભારત સરકાર ારા ૧૯પ૩-પ૪ મા કાકા સાહબ કાલલકરની અ યં ે તામા તમજ ં ેપાછળથી ૧૯૭૭-૮૦ મા બીં .પી.મડલની અ યં તામા રચાયલ કિમશન ં ેારા કટલીક િવશષ િતઓનો તમા ઓે ે ં .બી.સી. other backward class નો સમાવશ કરવામા આ યોે ં છ સાથ દલત વગના લોકો ધમાતર કર ે ે

લીુ મ, શીખ, તી અન બૌ ધે બ યા હોય તવા વગ ની શોિષત ેિતઓનો પણ સસથા સમાવશ કરવામ આ યોં ંે છે.

તમના માટ માયનોર ટ ઝ ક ે નુીટ ઝ Minorities Employees

શ દની પ રભાષામા આ વં ગ ના િતના ત તમામ િશ ત કમચારે , અિધકાર વગના ક , રાજય, થાિનક તમજ વાે યત સરકાર અધ સરકાર સ થાં ના કમચાર ઓ ક ઓન પોતાની નોકર ે (SERVICE) યવસાયથી િનિ ત પગાર આપ છ ત તમના મત ભારતમા આ લોકો ે ે ે ે ે ં (SC + ST +

OBC + MINTORITIES) ૮પ ટકા બ જન સમાજ છ ના ઉપર બાક ના ુ ે૧પ ટકા શાસન કર છ તમજ શોષણ પણ કર છે ે ે. આ ૮પ ટકા બ જન ુસમાજના િવકાસ માટ સ થાં ના ઉ યો સ થાે ં ના ી રા ય અિધવશન ે(૧૪, ઓકટોબર, ૧૯૮૧, ચદ ગઢં ) કામ સ થાુ ે ં નો પ રચય આપતી િ તુ કામા સ થાં ં ના જનક કાશીરામ તમં ે ના ઉ ય વણવતા લખ છે ે ે. (An

Introduction to BAMSEF by Kanshi Ram PP 1 )

255

Full Name and Objective BAMCEF is an abbreviation of it's full name '' The All India Backward (S.C.S.T. O.B.C) and Minority Communities Employess Federation Delhi''. The terms "Backward Classes'' is a comprehensive term comprising three broad Divisions (1) The Scheduled Castes (2) The Scheduled Tribes an (3) The Other Backward Classes. The Other Backward Classes. The term "Minority in BAMCEF is restricted to the religious minorities only such as Muslims, Christians Sikhs, Buddhists and Parsess. Objective The basic objective in organising the educated employees of Backward and Minority Communities is to pay to the oppressed and exploited society to which they belong, In BAMCEF the '' employess'' means the educated employess only. Why it has been decided to organise the educated employees only of these Backword and Minority Communities ? On the basis of our learning and experience and in the light of our best Judgement, the educated employess of these communities appear to the beneficiaries amongst the oppressed and exploited socity. Therefore in our judgment, there must be some pay-back to the oppressed and exploited society to discharge their social obligation toward their unfortunate brethren amongst whom the have happened to be born. ૧. ભારતના પદદલત- શોિષત સમાજમા િશ ત કમચાર ઓનો ં

જ મ થયો છે. આવા વગમા િત આણવીં ૃ . તમનામા મહ વાે ં કા ા ંજગાડવી. તમન સહાય કરવીે ે .

ર. શોષક વગ આ વગ ની આિથક, સામા જક, શૈ ણક, સા ં ૃ િતક, યવસાિયક, વૈ ાિનક ઇ યા દ તમામ ોની ગિત ન ટે કર છે. આ બીનરાજક ય િતન નૃ ુે : થાિપત કરવા.

૩. Õકડર ક પÕ ારા નૈિતક યોૂ ની િ ધૃ કરવી. તમજ પોતાના ેઆચરણ ારા સમાજ સમ આદશ તૃ કરવા.

૪. યો ય અન સાચા સમિપે ત ન વે ૃ િનમાણ કરુ ું .ં પ. સમાજન માગદશન મળ ત માટ દશા િનદશન ક ોે ે ે થાપિત કરવા ં

તમજ ત સચાલન કરે ે ુ ું ં .ં

256

૬. દલત-શોિષત સમાજના માગદશન માટ સાધનો ઉપલ ધ કરવા તમજ તમના કૌશ યે ે નો િવકાસ કરવો. (પ)

માન. કાશીરામ સમ રા ં ે મા ંઅસ યં રલીઓ, રાજય અન રા ે ય તરમા સ યાં ં બધ સમલનો સિમનાર વગર આયોજન કર જન િત ં ં ંે ે ે ુ ૃઅ ભયાન ારા ૧૯૭૮ થી ૧૯૮ર ધીમા ભારતમા રુ ં ં ૧પ જ લાઓમા ંજ લા િનટ તથા ુ ૧પ૦૦ તા કાઓમા તા કા િનટ સ ય ર ત કાયરત ુ ુ ું ેથયા હતાં . મા. કાશીરામના અપાર ં ષાથન પ રણામ સમ ભારતમા ુ ે ે ંબામસફ જ કર દ તમણ ે ે ેુ ુ ું ં ÕબામસફેÕની ઉપશાખા વી DS4 (ડ એસ-ફોર) દલત- શોિષત, સમાજ સઘષ સિમિતં થાપના કર હતી. તના ારા ેઆ મક ર ત સઘષ કરવામા આવતો હતોે ં ં . બામસફના િવ ે તૃ િવકાસન ેઆગળ ધપાવતા રાજક ય સ તાં હાસંલ કરવાના સાથ તમણ ૂ ે ે ે ૧૪, એિ લ, ૧૯૮૪ ના દવસ દ હે મા લાલ ક લાં મદાનમા બ જન સમાજ ે ં ુપ ની થાપના કર પ રણામ ભારતના સૌથી મોટા રાજય ઉ તે ર દશમા ંસ તા હાસલ કરં , તમના અિત સમીપના સાથીે ં ં - િશ યા ી ુ ુ. માયાવતી એ ઉ તર દશના યં ુ મ ી સ માં ંુ નનીય થાન સપાદન ંક .ુ અન રે ૦૦૯ મા ભારતના વડા ધાન બનવાના વં ં ના ંપણ સવી ર ા ેછે. આ બ જન સમાજ પ લગભગ સમ ભારતમા કા કાઢ છુ ે ેં ુ ુ . રા ય પ તર ક થાું ન ા ત ક છુ ે.

જરાત સૌરા ુ ના િવશષ સદભમા િવચાે ં ં ર એ તો સૌરા મા ંÕબામસફેÕની િત લગભગ સમ સૌરા ૃ મા સર હતીં . મા િશ ત ંસિવશષ સરકાર કમચાર ઓ મહ તે ુ ં મ દાન હ ુ.ં ૧૯૮૧ ના ડ સ બે રમા ંનાગઢના કાળવાચોકમા આવલ ગૌતમ ગ ટુ ં ે ે હાઉસમા સૌરા ં

બામસફની થાે પના કરવામા આવી હતી માં ંખીમ વાલ ડાસમા ુઅન આલ ભાઇ વાલાભાઇ સોલકે ં , ક વીનર તર ક પસદગી કરવામા ં ંઆવી હતી. બી જ વષ નાગઢ જ લાુ મા ર હોનારત થઇ તમા ર ં ંુ ે ૂપીડ તોન સહાય પહ ચાડવામા ે ં ÕબામસફેÕના કાયકરો ૧૪-૧૪ કલાક

257

ખડપગ રહ કાય કરતા હતાે . મા એં .વી.સોલકં , બી.ટ .મેવાડા, દનશ ેનમશા, ચ ભાઇ ધાધલં ંુ , મનોજ ચાવડા, મા ભાઇ બગડાુ , તીભાઇ પરમાર, ક.એલ.પરમાર ( ર ુ નગર) પી.એલ.રાઠોડ, અ ત મકવાણાૃ , નાથાભાઇ પરમાર, નર બગડા, મા ભાઇ પરમારુ , અ તભાઇ વાળાૃ , જયસ ગ કા ટયાં , ક.ટ .રાઠોડ, વનરાજ ચ વત , એ.પી. ચીલ,

.ક.માકં ડયા, નીલશ કાથડે , મહશ દાફડા, દવશીવાળા, હર ભાઇ પરમાર, ઉપરાત અ યં અસ યં અનામી કાયકરોની ટ મ ર રાહતમા શસનીય ે ુ ં ંકામગીર બ વી હતી. તાડપ ીઓ તમજ વનજ રયાતની વ ે નુા ડપકટ અમ રકન સ થાે ે ં OXFARM એ વહચણી માટ ÕબામસફેÕન આ યાે ંહતા.ં આ તમની િવ સનીયતા હતીે . નાગઢ જ લાુ ના કલકટર ઠં ે ે કામગીર બદલ માણપ પણ આ ુ ં હ ુ.ં આ સમિપત કમશીલોની Õટ મવકÕની ભાવનાથી કાયકર ÕબામસફેÕની િત સમ સૌરા ૃ મા ંસરાવી હતી.

નાગઢના ગૌતમ ગ ટુ ે હાઉસના માલીક ગોિવદભાઇ ચાવડાએ સં થાન એક મ બીનભાડ સવાથ આ યોે ે હતો. પ રણામ થાે યી કાયાલય બનતા કાયકરોમા સપકની િવધામા વધારો થયો હતોં ં ં ંુ . આ િતન ૃ ેવધાર વગ મ યો હતોે . વળ મોટાભાગના કાયકર Õકડર બઇઝ ે Õ તાલીમ પામલા કાયકરો હતાે . ÕબામસફેÕ ના રા ય નતાઓ ડે .ક.ખાપડ, વામન મ ામે , બી.ડ .બોરકર, સૌરા નો સતત વાસ કરતા હતા તવી જ ર ત ે ેભારતમા દા દા શહરોમા બામસફના રા ં ંુ ુ ે ય અિધવશન થતા યાે ં ંસૌરા ના કાયકરોની ટ મ અ ક વૂ ખચ પહ ચી જતી હતી. ૧૯૮ર થી ૧૯૯ર ધીનો સમયગાળો સૌરા ુ ÕબામસફેÕ િૃતનો વણ ગ હતો તમ ુ ુ ેકહ શકાય. ડા.બાબાસાહબ બડકરની જ મે જયિત અન િનવાણિતિથ ં ેિનિમ તે િવશાળ સભાઓ થતી. બાબાસાહબનો સદશ બામસફ ારા ગામડ ેંગામડ જતો કરવામા આ યોું ં હતો. સ થાં ના થાપક કાશીરામ વં ય ંસૌરા આવતા હતા અન ગૌતમ ગ ટે ે હાઉસમા જ ઉતારો રાખવામા ં ંઆવતો હતો. ત તમામ ખચ ગૌતમ ગ ટે ે હાઉસના મા લક ગોિવદ

258

વીર ચાવડા ભોગવતા હતા. તમામન પોતાન યાે ે ંભોજનની યવ થા કરતા હતા. આમ ગોિવદભાઇ ચાવડા અન તમના ચ વત પ રવાર ે ે ુ ંદાન શસનીય હં .ુ તમના વનરાજ ચ વત ે ુ (ચાવડા) તો સ ણ ં ૂ

સમિપત કમશીલ હતા. ÕબામસફેÕ એક કબધ આદશ સગઠન હ પર તમા િવઘટનની ં ં ં ંુ ુ ે

યાનો ારભ થયોં . સ થાં ન ર ટે ડ કરવાની ક ન હ ત િવષય કાયકરો ે ેબ ભાગમા વહચાઇ ગયાે ં . ૧૯૮૪ મા દ હં મા સ થાં ં ન ર ટે ડ કરાવી (ન.ં એસ.૧૭૮૦૮) જયાર તના થાે પક કાશીરામ પોતાના થ ં ે ુ (બામસફે) ન ેર ટડ કરા ુ ંન હ. આમ કાયકરો ર ટડ અન બીનર ટે ડ ÕબામસફેÕ વ ચે વહચાઇ ગયા આગળ જતા ભાગલાની યા તી થતી ગઇં .

ર ટડ બામસફમા લગભગ છે ં -સાત ભાગલા પડતા ગયા. જયાર કાશીરામ ના અ યં હતા ત બીન ર ટે ડ ÕબામસફેÕ કબધ ર હુ ું .ં સૌરા મા બીનર ટં ડના આગવાન મા ભાઇ બગડા અન તમના ે ે ેુસાથીદારો આ પણ સમિપતભાવ ે ÕબામસફેÕ કાય કર છું ે. કાશીરામના ંઅવસાન પ ાત ી માયાવતી તના અ યુ ે છે. આમ ી ુમાયાવતી બ જન ુ સમાજ પ અન ે ÕબામસફેÕ બ ને સ થાં અ યું પદ સભાળ છં ે ે. ÕબામસફેÕ પોતાના પો ટં રો- પિ કાઓમા ઘણા બધાની સાથ ં ં ેડા. બડરનો ફોટો ત કર છે ેુ . પોતાના સા હ યમા પોતાન ં ે Õ બડકરે Õ Õસ થાં Õ લખ છે ે- માન છ પ રણામ આ શોધ બધમા તની સૌરા ે ે ેં ં ની િતની આછ ઝાખી કરાવી છૃ ં ે. અલબ ત કટલાક બડકર લખક ે ે

ચતકો તન બડકર સ થાે ે ે ં તર ક વીકારતા નથી. અલબ ત આ િવવાદનો િવષય છે.

259

પાદ ન ધ

(૧) મદન સાદુ : જયભીમ કા ત િસપાહ ૃ ( હ દ ) િસ ધાથ કાશન (કૌસબીં ) ઇલાહાબાદ થમ આ િતૃ ર૦૦૪ .ૃ૭૩

(ર) ડા.મ ગકર લતા : Dalit Pather Movement in Maharastra કાશક : ગાવા કાશનુ , નાૂ , ૧૯૯૧, .ૃ૧૧

(૩) રાજશખર શ ી ે ે Dalit Movement in Karnatak Published by crisian Institute for the study of Religion and Society,

Banglores First Edition : 1971, P.12 (૪) ધુ ધ મ જયોત (મરાઠ માિસક) : વષ : ૩ : ખડ ં ૧લો ૧૪,

એિ લ ૧૯૭૪ (ર . ન.ં આરએન રર૭૪૩/૧૯૭ર)

(પ) ( ઠે કોણ ા ણ- યા હ દુ .ૃ૧૪૮ લખક ખરામ અન ે ેુલચદૂ ં )

. બૌિ ધક પ લીકશન ટ, આઇ-૧૯૦ ફસ-૧ અશોક િવહાર દ હ -પર તીય સ કં રણ ર૦૦૦

260

«fhý – 8

yktËku÷LkLkk yøkúÛÞ yktçkuzfhe MkirLkfku

«fhýLke YÃkhu¾k

(1) ¼qr{fk :- y{hu÷e «ktík økkÞfðkze MkhfkhLke «ð]r¥k.

(2) økwÁS økku®ðËS xe. Ãkh{kh.

(3) MkkÄw {q¤ËkMk Mkku÷tfe – MkL{kLk Ãkºk.

(4) ¼e{k¼kE hkðr÷ÞkLkku Ãkrh[Þ.

(5) økku®ð˼kE [kðzkLkku Ãkrh[Þ.

261

કરણ-૮ દોલનના અ ગ યં બડકર સૈિનકો ે

યજો ધારમા અ ણી અમરલીના બડકર આગવાન ગોિવદં ે ે ુ

“ The people will not look forward to posterity Who never look Backward their Anscester… - Edmand Burke

િશ ણ અન સમાજસવા અ ણી અમરલી ાતે ે ે ે ં સૌરા મા યં જો ધાર િતમા અમરલી ાત અ ગ યૃ ં ં ર ો છે. અલબત ત મહ તે ુ ં મ ય પિતત પાવન વડોદરાે ટટ રાજવી સયા રાવ ગાયકવાડ ી (૧૮૬૩-૧૯૩૯) ની ક યાણની િતઓ અન ૃ ેસિવશષ ફર જયાત ાથિમક િશ ણ ે (૧૮૯૩) તમજ અમરલીમા ે ં ૧૯૦૮ મા ંરૌ ય મહો સવ િનિમ તે શ કરલી હો ટલ ન આપી શકાયે .(૧) ૧૯૧પ મા ંગાધી એ ં બગસરાની લાકાત લઇ તન જો ક ીુ ે ે સ વષ પછ જયાર બઇ ઇલાકાની સરકાર છક ુ ં ે ૧૯રર મા નામા હો ટં ંૂ લનો ારભ કય હતોં .

(હાથવણાટ-ખાદ ે ે) કા ઠયાવાડ માચ ટું ં ે ર ક હ ુ ુ ં (ર) (આઝાદ ના જગમા અમરલી ં ં .ૃર૯) વળ તમન ર ટયો મ મહસાણા જ લાે ે ના વી રમા ગગા હુ ં ં ન પાસથી મ યોે તમ શાળ બગસરામાથી મળ ે ંહતી.અમરલી જ લાના વણકરો વણાટમા સમ જરાતં ુ - સૌરા મા ંમોખર હતા. વીરમગામની નાકાબાર ( ન નરકબાર તર ક િનદતાે ) તની ે

કુ લી ર કરવા ગાધી એ ૂ ં સ યા હ કર આ કુ લી ર કરવા ખા ી ૂઆપી હતી અન પાળ પણ હતીે . આમ Õસ યા હÕ શ દની ધોષણા બગસરાથી થઇ કહ શકાય (આઝાદ ના જગમા અમરલી ં ં .ૃ૩૦) ગાધી ના ં Õવણાટ ુ Õ રામ ભાઇ ગોપાળભાઇ બ ઢયા અન પ નીે ગગાબન પણ અમરલી ં ે (લાઠ ) ના જં . થો યાદ દવડાવી લઇએ તો માચુ ં , ૧૯૩૦ ના દાડ ચના ં ૂ ૮૦ સ યા ાહ ઓમા એક જ બના ણ ં ંુ ુ - િપતા, ુ અન ે જમાઇ (૧) રામ બ ઢયા (ઉ.વ.૪પ) હરખ બ ઢયા ુ

(ઉ.વ.૧૮) અન જમાઇ ર ને હ રદાસ (ઉ.વ.રપ) અમરલી લાના જ

262

હતા. અ ન બ ઢયા ન તો ના પાડ અન રચના મુ ે ે ક કામ સો ુ ં હ ુ.ં (દાડ યા ાં કાશન િવભાગ, .ુ રાજય ગાધીનગરં ) અમદાવાદના કોચરબ (હ રજન) આ મમા સવ થમ અ યં તં જ બનો વસવાટ ત ધાભાઇ ુ ુ ં ે ૂદાફડા ન પ નીે દાનીબહન અન ી લ મીે ુ હતા.ં વળ લ મીન તો ેગાધી એ દ તં ક લીધી હતી. બઇના રાણાભાઇ મકવાણાના લ બ ુ ુ ું ંડાભાઇ જોડ લ ન થયા પર ઝા ચા ં ં ુ ુ ન હ ત ટાછડામા ે ે ંપ રણ .ુ ધાભાઇ તથા લ મીૂ એ (િપતા- ી બ નુ ેએ) ૧૯૪ર ના Õ સબરસ Õ સ યા હમા ભાગ લીધો હતો ધાભાઇએ સાબરમતી સ ં ૂ ે લ લમા કારાવાસ વઠયો હતોં ે .

• y{hu÷eLkk ÷û{e LkkhkÞý {trËhLkku þe÷kLÞkMk ગાધી ના સપકમા રહ સામત નાન મારવાડ એ અમરલીમા ં ં ં ં ં ંલ મીનારાયણ મ દર ં (અ યજો માટના અલગ મ દરં ) બધાવવા ગાધી ન ં ં ેસમત કયા હતાં . ૬-૪-૧૯રપ ના દવસ અમરલીમા ગાધી આગમન ે ં ં ંુથ .ુ (અગાઉ ૧૩ ડ સ બે ર, ૧૯૧૬ ના દવસ ગાધી એ અમરલીની ે ંલાકાત લીધી હતીુ . - આઝાદ જગમા અમરલી ં ં .ૃ૩૦) અમરલી શહરન ેછવાડ આવલા યે ે જવાસમા સભા ભર દવમ દરના િનમાણની હરાત ં ંકરવામા આવીં . દવમ દર સમીપ લાય ર માટ જ યાેં ઓછ પડતા ંવણકર હમીર હર ર પોતા ખોર ઉદારતાથી અપણ કર દ ુ ુ ું ંુ ! જો ક તમન તમના ખોરડા માટ ઘરથાળની જમીનનો ગાળો આપવા ઠરા ે ે ે ુ ું ંહ ુ.ં (અમરલી લ મીનારાયણ મ દરનો હવાલ તથા હસાબ સવત ં ં ૧૯૮પ ના ઠ દ ુ ૧૧ સોમવાર તાર ખ ૧૭-૬-૧૯ર૯- જગ વનદાસ નારાણદાસ મહતા યાવ થાપક. .ૃ૧-ર) થોભણભાઇ મીઠાભાઇ લઉવા ે ( જરાત ુરાજયની િવધાનસભાના વ પીૂ કર રાઘવ ભાઇ લઉવાના િપતાે ) લાઠ ના મઘવાળ િશ ક ઠાભાઇ માણ ર પરમાર સામતે ુ ં મારવાડ , શામ મારવાડ ઇ યા દ મહા ભાવોની મહનતન પ રણામ તાુ ે ે . ૯-૧૧-

263

૧૯રપ ના દવસ વડોદરા ટે ટના દ વાન મ ભાઇ નદશકર મહતાના હ તુ ં ં ે િશલા યાસ થયો અન તાે . ૧૭-પ-૧૯ર૭ ના દવસ બા ે ૂ ( જ લા કલકટરે ) સીતલ સાહબના હ તે ે ે િતઓની ાણ િત ઠાૂ કરવામા ંઆવી. અમરલીના

યજોની અપાર આ ની હોવા છતા એક પણ ા ણ યં જ મ દરની ંિતઓની ાણ િત ઠાૂ કરવા આ યો ન હ. છવટ ે ચ " જુ દસાઇના ય નોન પ રણામ તમની એ ે ે ે નીયર ગ ઓફસમા નોકર કરતા કાર ન ં ુ

(મરાઠ ) સાર વત ા ણની સવા મળવી શકયા ે ે હતા.(૩) અમરલીમા આ અલાયદા યં જં મ દરના બાધકામ માટ ગાધી ની ં ં ંરણાથી શઠ જમનાદાસ બ િપયા રપે ે ૦૦/- અન શડ બા ે ે ુ

રામ ર દાસ બીરલાએ િપયા રપે ૦૦/- ની ઉદાર સખાવત કર હતી. મ દરની લાય ર માટ કિવ હાં ે નાલાલ અન સૌરા ે ે -જ મ િમવાળા ૂઅ તલાલ ૃ શઠ પોતાના સઘળા તે ં ુ કો દાન પટ આ યાે ંહતા.ં મહસાણા ંજ લાના કડ ગામના યજોનો િપયા ૧૪ નો અન અમદાવાદના ેમા તર લવ ઠાનો પાચ િપયાનો ફાળો મ દરના ચોપડ બોલ છં ં ે ે. બઇમા વસતા મઘવાળો અન સવણ એ પણ મ દર માટ દાન આ યાું ં ં ંે ે હતા.ં (હવાલ- હસાબ .ૃ૪) મ દરની લાય ર સચાલન અમરલી ં ં ંે ુહાઇ ુલમા મ કમા અ યાં ંે સ કરતા રાઘવ થોભણ લઉવા સભાળતા ે ંહતા. સાજની આરતી કત યં ંુ પણ તજ કરતા હતાે .(હવાલ અન હસાબે - ૧૭-૬-૧૯ર૯ .ૃ૪)

અમરલી લ મીનારાણયણ અ યજં મ દરના સ ય કાયકરં , લાઠ ના અ યજં શાળાના િશ ક ઠાલાલ માણ ર પરમાર લાઠ મા પણ લાઠ ૂ ંદરબાર પાસથી જમીન સપાદન કર લાઠ મા અ યે ં ં જં મ દર િનમાણ ક ં ંુ ુહ .ુ ગાધી એ તમન ં ે ે ૭-૧-૧૯ર૬ ના દવસ પ લખી સહકારની ખા ી ેઆપી હતી.

264

• {wtçkE ÷û{eLkkhkÞý {trËhLke «ký «ríkck બઇમા વસતા અું ં મરલી ાતના યં જંોએ અ ય મઘવાળ ેસમાજના િમ ો- કાયકરોના સહકારથી બઇમા લમી ટું ં ે નરોડ એના લીરોડ ડ . વોડ ટબલની બા મા મ ની ચાલીના ક પાુ ં ંુ ઉ ડમા ં (પી. .સોલક માગ) એક રામ મ દર સ ન ક હં ંુ ુ .ુ સામ દા વાલા ચાલમા રહતા ે ંદ લતનતા ડાે . બડકરના સાથીદાર રતના માયહાવશી સ ત ે ૂુ ંડા.પી. .સોલક એ સારો એવો સહકાર આ યોં હતો. ઉદધાટન તાું . રપ-૧ર-૧૯ર૬ ન ધવાર બઇ ે ુ ુ ું િનિસપલ કમી ર એ.આર.દલાલના હ તે કરવામા આ હં ંુ .ુ ના સ યકતા સામન નાન મારવાડં - શામ નાન મારવાડ ÕÕબં બલડુ ે ÕÕ ઉપરાત બડકર આગવાન ં ે ેગોિવદ ટાભા પરમાર અન ડાે .બાબાસાહબ બડકરના સ ટર બ હ ે ે ૃત હતકારણી સભાના સ ટર સીતારામ નામદવ શીવતરકર મા તે ર ખાસ હાજર ર ા હતા. સીતારામ િશવતરકર ખ માટની દલાલ સાહબના ુનામની દરખા તન ટકો આપ વચે ું ન પણ ક હુ .ુ દરખા ત સામત ંમારવાડ એ ક હતીૂ .(૪) (સાજ વતમાન રં ૬ ડ સ બે ર-૧૯ર૬) આમ ગાયકવાડ ટટનો અમરલી ાત તં ૃ , િશ ત યજો ધારમા અ ણી ંહતો. ાતના સ યાં ં બધ િશ કો ા યં િવ તારના આભડછટના પાપ ા યે ે િવ તારની નોકર છોડ બઇ આ યાું હતા અન બઇ ે ુ ું િનિસપલમા ંિશ કની નોકર વીકાર સમાજસવાના કાયમા સતત સ ય રહતા હતાે ં . આ સઘળા મહા ભાવોએ તમની િનુ ે : વાથ, સમાજસવાથી આ કપરા કાળ ે ેસમ સમાજન ત કય હતોે ૃ . ગૌરવાતીત કય હતોં . અમરલી ાતની ંઆટલી ગૌરાવાતીત ં ં િૂમકા પ ાત આવાજ એ સ ત ૂ બડકર ેદોલનના સનાની ગોિવદ ટાભા પરમાર ે ( ુ ) ની ગૌરવ ગાથા

આલખીએે ....

265

બડકર દોલનના સનાની ે ે : ગોિવદ પરમારુ

જદગીનો એજ સાચ સાચ પડઘો છ ે ે ÕગનીÕ માણસો ન હોય અન તમ નામ બોલાયા કરે ે ુ ં

ાત: મરણીય બોિધસ વ ડા. બાબાસાહબના અ તો ધારના દોલનમા અનક જરાતી િશ કો સાથ ર ા હતાં ે ેુ . મા ડાં . બાબાસાહબ બડકર પોત મન ે ે ે Õ ુ Õ ના સબોધનથી સબોધતા એવા ગોિવદ ં ં

ટાભાભાઇ પરમાર આ વન અ સર સનાની હતાે ે . નાગઢના નાનકડા ુમખા ગામ ગર બે - અ યજં- મઘવાળ પ રવારમાે ં તા.૪, ઓગ ટ,

૧૮૯૭એ જ મ થયો હતો. ટાભા મઘવાળન ગોિવદ ઉપરાત દવે ે ં , ળૂ , અન રામ એવા બી ણ દ કરા અન બ દ કર ઓ પણ હતીે ે ે . આવા બહોળા પ રવાર પાલનપોષણ અધ હુ ું ંુ . છતા ટાભા પરમાર સવ ંસતાનોન િશ ણ આ ં ે ુ હ .ુ ટાભા પરમારના વડવાઓ ળ ળ ના ૂ ે ૂપરમાર હતા. હઝરત કર અમરલીમા થાં યી થયા હતા.(પ) (આ પ કતના લખકના વડવાઓ પણ ળ ળ ના પરમાર હઝરત કર ં ે ૂ ે ૂમહસાણા જ લાના કરવાડા ગામ આ યાુ ે ં યાથંી ગોઝા રયા ગામ વસવાટ ેકય .) વ સલ રાજવી પિતતપાવન સયા રાવ ગાયકવાડ ી (૧૮૬૩-૧૯૩૯)ના અમરલી ાતંમા ગોિવદ ટાભા પરમાર ાથિમક િશ ણ ંણ કુ .ુ સાથ સાથ સહકાર ના માનદમ ીની તાલીમી પર ા પણ ે ે ંઉત ણ કર . નાનીવય રા ે (રમા) મકવાણા ક યા જોડ લ ન લવાયા હતાે ં .ં એટલ સાત િપયાના પગારવાળ િશ કની નોકર વીે કાર ... ા ય િવ તારોમા ં યજ િશ કોન નોકર કરવી કઠણ થઇ પડ હતીે . પ રણામ ેઅમરલીના આ સઘળા િશ કો સામતનાન મારવાડં , શામ નાન મારવાડ વગરએ મોહમયી નગર બઇ િત ે ુ ં (૧૯૧ર-૧૩) યાણ ક અન ુ ેબઇ ુ ું િનિસપલમા િશ ક તર ક નોકર ઓ કરવા લા યાં .(પ) ભારતીય સમાજમા ં(૧) દવઋણ(ર) િપ ઋણ ૃ (૩) ઋિષઋણ (૪) સમાજઋણ ફડવા ંુકત ય અિનવાય હોય છે. (જો ક ા ણો માટ મા થમ ણ જ

266

સમાજઋણ તમન ન હે ે ) આપણા પદદલત સમાજના આ િશ કોએ ÕસમાજઋણનેÕ જ ાથિમકતા આપી. આ સઘળા િશ કો સદ ઓથી ર બાતા કચડાતા સમાજ માટ સમાજસવાનીે , િ તૃ ઓમા ં ત રહતા હતાૃ . સ ં ૃતના એક ભાિષતમા સા જ ક છ ક ુ ુ ું ે :-

ÜUéHæ Ðç±~¢æ …ÝÝè ÜUë¼¢ƒïü

±„é{Ú¢ Ð釲±¼è ™ ²ï¼¢ JJ

ÕÕઆવા લોકોના કારણ જ ળ ે ુ (સમાજ) પિવ (ઉ નત) થાય છે. સમાજનો િવકાસ થાય છે. જનની તાથ થાય છૃ ે. અન ધરતી પણ ે

યુ વતી બન છે ે. આપણા ગોિવદ પરમાર ગહનચતન-મનનથી ુક, નરિસહ મહતાના ભાિતયાં ,ં ગમલ ભગતની ગરબીઓે , ધીરાની કાફ ઓ, ીતમના પદો ક સતોના ભજનો સતવાણી ગાવાથી અન પાઠેં ં -મડપથી સમાજનો ઉ ધાં ર થઇ શકશ નહે . ધ ધા અન ગર બીના ેરોગમા ર બાતાં , સબડતા સમાજના ઉ ધાર માટ ડા. બડકરનો માગ જ ેએકમા અકસીર ઇલાજ છે. તમના દોલનથી જ આ નરકમાથી આપન ે ેંકત મળ શક તમ છુ ે ે.

• E.Mk.1927 økwshkík hu÷Mktfx - MknkÞ

આપણો આ સઘળો િશ ક સ દાય ડાુ . બડકરના સપકમા આ યોે ં ં મા ગોિવદ પરમાર મોખર હતાં . જો ક ારભથી તઓ ગોખલના ે ેં

સવ ટસ ઓફ ઇ ડ યા સોસાયટ ના સ ય તર ક એક સાચા સવક તર ક ેકાય કરતા હતા. સવ ટસ ઓફ ઇ ડ યા સોસાયટ ના મકાનમા જ ં (પરલ) ડા. બડકરની ઓફસ ે (દામોદર હોલ, પરલ) હતી. પ રણામ ગોિવદ ેબડકર રગ પાકા રગાયાે ેં ં . ડા. બડકર રે ૦-૭-૧૯ર૪ મા બ હ ં ૃત

હતકાર ણી સભાની થાપના કર તના ટે મડળ તમજ કારોબાર મા ં ંેગોિવદ પરમાર, સામત મારવાડ શામ મારવાડ નીં , િનમ ક કરવામા ુ ં ંઆવી, ઝીણાભાઇ ળ રાઠોડ પણ સાથ હતા બઇ માૂ ે ુ ં - વણકર

267

સમાજના આગવાન હતાે .(૬) ગોિવદ પરમાર દલતોના ઃખ ર કરવા ટ ુ ૂપર બસી ગામડાે ં દતા હતાું . ઓગ ટ, ૧૯ર૭ મા જરાતમા આવલ ં ંુ ેરલસકટ સમય અ યેં જંોન સહાય કરવા ે ૧૪-૮-૧૯ર૭ એ સરઘરસ કાઢ , સભાઓ ભર સકટ િનવારણ ફડ સિમિતની રચના કર સ ટર પણ ં ં ે ુપરમાર અન શામ મારવાડ યે ુ હતા અ ન, વ , આિથક સહાય સૌરા મા અ યં જંોન પે હ ચાડ હતી. ત સમય આજના વો વાહન યે ે વહાર નહોતો. વળ કયાક હોય તો તમા કોણ બસવા દ ં ંે ે ? ડા. બાબાસાહબ બડકર માચે ,૧૯ર૭ મા મહાડના મદાનમા કાિત રણસ કં ં ં ં ંે ુ ુ ,ુ

ગોિવદ પણ સાથ જે . અમરલીમા થોભણભાઇ મીઠાભાઇ લઉવા ેં ( જરાત ુરાજયની િવધાનસભાના વ અૂ ય ી રાઘવ લઉવાના િપતાે ) ના

ખ થાુ ન અમરલીમા ે ં ૧૦-૧૧-૧૯ર૭ અ યજંોની સભા ભર (લ મીનારાણ મ દરના પટાગણમા મહાડ સ યાં ં ં હ સમથન કરતો તાું વ પા રત કયા (૭) મહાડચવદાર તમામ સ યા હ સમય સવણ ારા યે જો ઉપર થયલ ેિનદયી અ યાચારોનો િવરોધ કર તા. ૩૦-૪-૧૯ર૭ શિનવાર રાિ ના નવ વાગ દાદર ે .ુ ચાલમા ખર ાથના સમા જ ટં .બી.િ વદ ના ે

ખ થાુ ન િવરોધસભા આયોજન પણ પરમાર અન શામ ે ેુ ુંમારવાડ એ ક હુ .ુ ડા. બડકર અન ડાે ે . પી. .સોલકં , સીતારામ િસવતકર, .ટ .પરમારએ વગર વચનો કયા હતાે . ૧૯૩૦ ના કાલારામ મ દર વશ સ યાં ે હમા ગોિવદ સાથ નાિસકના રામા પાલા માં ે , િશવા પાલના મા બ ને બ બલડ પણ સ ય ર ત સાથ જ હતાં ુ ે ે ે . ૧૯૩પ મા ંઅમરલી ાત યં જં હતવધક મડળના ઉપ મ અમરલીના વા મીં ંે ક ભાઇઓના રહઠાણો માટ ધરાઇ સમ ર આત કર હતી અન તાં ેુ ૂ . ર-૧૧-૧૯૩પ ના બઇ સમાચારમા ચચાપ પણ િસ ધં ં ંુ કરા ુ ં હ ુ.ં અ રસહ: નીચ જબ છે ેુ .

અમરલી શહર ધરાઇુ . ભગી ભાઇઓના રહઠાણની હાલતં

268

સાહબ, મારા વાસ દર યન નીચની હક કત મારા જોવામા ે ંઆવી છે ત આપના પ મા ગટ કરવાન પાવત થશોે ેં ં . અમરલી શહર ધરરાઇમા ભગીભાઇઓ હલાલખોર તથા ઝા ુ ં ં ુમારવા કામ કર છ ત ભાઇઓના બ ફળ યા છ એ ફળ ુ ુ ું ે ે ે ેબહારપરામા તથા બી ડધા રોડ ટં ુ ુ શનની પાસ છે ે. પૈક ના ર૬ બોના ભાઇઓુ ુ ં , જમીન ઉપર વાસ ખોડ તના ં ેઉપર ડબાના પતરા નાખી પડાઓ બનાવીન રહયા છં ં ં ે ે. એ જગા માણસ તન રહવા લાયક નથી નવરોના તબલાઓ ે ેએના કરતા સારા હોય છ ભાઇઓ શહરની ખાકાર ે ુરાખવા કામ કર છ ત ભાઇઓના રહઠાણ સારો ન હોય ત ુ ં ે ે ેધારાઇની શોભા ગણાય નહ બાટ ષ ઇ ડુ યાની નુીસીપાલીટ ઓમા કચરાપટ ભાં ઇઓના રહઠાણની ગોઠવણ કરવામા આવ છં ે ે. તવી જ ર ત અમરલી શહર ધરાઇના ે ે ુ

ખ સાહબ તથા કોરપોરટર સાહબોએ રહઠાણની યુ વ થા કર આપવી જોઇએ ત લોકના માટ મકાનો બાધી આપવાન ે ેંધરાઇ તરફથી જમીન કરર કરવામ આવી છ તો નામદાર ુ ુ ં ેીમત સયા રાવ મહારા સાહબના હ રં ક મહો સવ પહલા ં

આ ભાઇઓના રહઠાણ સારા કર આપવા જોઇએં . કાઠ યાવાડમા ધારામા અમરલી દર શહર ગણાય છ ં ં ંુ ુ ેશહરોમા ી રામ ભાઇ હસરાજં ં , રાજર ન ી હ રાલાલભાઇ વક લ, ી જગ વનદાસ મહતા અન ી મોહનભાઇ પટલ ેવા નાગર કો તથા સારા ધારકો વસ છ તથા કચરાુ ે ે પટ

ભાઇઓનો વસવાટ ધારવાનો વખત લાગશ નહુ ે . લી. સવકે ગોિવદ ટ .પરમાર સ ટર ે

અમરલી, ાત યં જં હ ત વધક મડળં ( બઇ સમાચારું , શિનવાર તા. ર-૧૧-૧૯૩પ)

269

ગોિવદ પરમાર હવ ે Õ બડકરમયે Õ બની ગયા હતા. પ રણામ ડાે . બડકર ે ૧૯૩૬ મા વં ત મ ર પં ુ Independent Labour Party ની

થાપના કર ન તની કારોબાર મા ગોિવદ પરમારન કયા અન તમન ે ે ે ૂ ે ે ેંÕ ુ Õ બ દ આપી સ માું ન ક .ુ જરાત બાબત બાબાસાહબ ુ ુેગોિવદ ન જ અિધ ત ે ૃ AUTHURITY તર ક જ માનતા હતા. ધોળકા તા કાના બાવળા ગામ બાબાસાહબ પધાયા યાુ ે ર ગોિવદ સાથ ેુહોય જ. બી દવસ તાે . રર-૧૧-૧૯૩૮ ની અમદાવાદની માભાઇ ેહોલની દલતોની સભામા બાબાસાહબની સાથ જ મચ પર બઠા ં ંુ ે ેહતા. તમજ જરાતના દલતોન બાબાસાહબની ચળવળ િવષ માગદશન ે ે ેુપણ આ ુ ંહ ંુ.(૮)

• E.Mk. 1939 hksfkux sðkçkËkh hkßÞíktºk MkíÞkøkún

સૌરા મા રાજકોટ ટં ટમા વહ વટ ત માં ં -ં પ રષદમા પોતાના ંવગના િતિનિધ મળવવા દ દ કોમની સાથ યે ેુ ુ જંોએ પણ દોલનનો માગ અપના યો... પર તમ કોણ સાભળ ં ંુ ુે ે ? અ યજં વગના ં

રાણા માડા પરમાર અન વાલા રામાએ ભીડ પં ે ડય પોતાના તારણહાર ડાે . બડકરન પોકાયાે ે ... ÕતારÕ WIRE કય . ! બાબાસાહબ બ દવસ વ ે ે ૂ

પોતાના િવ ા ગોિવદ પરમારન અગાઉ રાજકોટ મોક યાુ ે . પોત ે ૧૮ એિ લ, ૧૯૩૯ એ િવમાન ારા રાજકોટ પધાયા.. Õ ટટ ગ ટે Õ તર ક રાજયના ગ ટે હાઉસમા ઉતારો આપવામાં ંઆ યો. ગાધી અન ક ં ે રુબા વધાથી રાજકોટ આ યા અન તમના િન યે ે મ જબ ઉપવાસ પર બઠા ુ ેહતા. ડા. બડકર રાજવી ધમ ે િસહ, દ વાનવીરવાળા અન ે ૧૯-૪-૧૯૩૯ એ સવાર ગાધી ન પણ ઉછરગરાય ઢબરન િનવાસ થાે ેં ં ન મ યાે . ગાધી ન સ તં ે તાવ આ યો હતો. ડા. બડકર કા ની િવગતો સમ વી ે ૂતમની ે ÕહઠÕન અયો યે ગણાવી હતી ત ગાધી એ ફડરલ કોટના લોડ ે ંમો રસ વરના કાનાન બહાન ગાધી એ ઉપવાસ સમટ લીધા અન ે ે ે ે ેુ ં

270

ક લ ક ક માર હાર થઇ છ ુ ુ ે (૯) તમણ રાજકોટ છોડ ત પછ તઓ ે ે ે ેુકદાિપ રાજકોટની ધરતી પર પગ કયો નહોતોુ બાબાસાહબ ૧૯-૪-૧૯૩૯ સા ઇન ારા બઇ પરત આ યાં ંુ હતા. (૧૦) આ સધષમા ગોિવદ ં ંપરમારના સાથમા અમદાવાદથી ગગારામ કાકાં ં , કરશન લઉવાે , મોહનલાલ બડકરવાદ ના ન વે ે ૃ મા એક થ અગાઉથી રાજકોટ ગ ં ુ ુહ .ુ વળ રાજકોટની ચળવળન સહાય પ થવા ષો તે ુ મ મકન પ ણી, મદાસ સા અન રવા દર પરમાર ે ેુ ુ ( રજવાળાૂ ) સા એ ફડ એક ુ ં ંં ુ

કર રાજકોટ ગોિવદ ઉપર મોક ુ ુ ં હ ુ.ં સવણ ની ધાક કારણ ેઆપણા દલત આગવાનોન આ ય આપવા કોઇ તૈયાર નહોતા યાે ે ર રાજકોટના રાણાભાઇ માડાભાઇ પરમાર અન તમની બહા ર ધમપ નીં ે ે ુ મા બન સવ આગવાનોન પોતાન યાુ ે ે ે ે ે ં તના જોખમ ઉતારો આ યોે હતો. કસવક રાણાબાપા પરમાર આ સાહસ અ તીય હૂ ે ુ ું . દવગત ંરાણાબાપા બડકર દોલન વણ ઠે ુ ુ ૃં હ ુ.ં મનગરના કો ાકટર શઠ હવસી જશાએ પણ સહયોગ કય હતો તની ન ધ લવી ઘટે ે ે (૧૧)

ગાધી એ તાં . ૩૦-૪-૧૯૩૯ ના Õહ રજનબં Õુ મા હાયં ંુ એ શીષક હઠળના લખમા લ ે ં ં ુક, ÕÕ રાજકોટમા આશાની ટાઢ ઠાર ન નીકળયો ં ંે ., માર અ હસાની આવી કસોટ કદાિપ થઇ ન હોતી ખાલી હાથલ ભાગલ ુ ં ંે ેદહ માર આશા ઉમદ દફનાવીન નીક યો ે ે .ંÕÕ મહારા સયા રાવ ગાયકવાડ ી (૧૮૬૩-૧૯૩૯) ના જ બીલી ુઉ સવ િનિમ તે ગોિવદ ની તમની મા ણકતાુ ે - સિન ઠાં અન ેિન: વાથ સમાજ સવાન કદર કર તમન પા રતોષ અપણ કર સ માે ે ે ે ન કરવામા આ ં ં ુ હ ુ.ં ન ધપા ધટના હતી. ૧પ-૧૬-૧૯૪૧ મા ંઅમદાવાદના ટાઉનહોલમા ં Õમહા જરાત રાજક યુ ઐિતહાિસક પ રષદÕના

ખ થાુ ન ગોિવદ પરમાર હતાે ુ . મા યં ુ મહમાન તર ક બાબાસાહબ ડા. બડકર પધાયા હતાે .

271

• þe.fk. VuzhuþLkLke MÚkkÃkLkk{kt Mkkihk»xÙLkk «ríkrLkrÄ ૧૮,૧૯ લાઇ ુ ૧૯૪ર એ નાગ ર કામ એનુ ુ ે .િશવરાજની અ ય તામા દલતોના આગવા રાં જક ય પ Õઓલ ઇ ડ યા શીડ ડુ કા ટ ફડરશનનીÕ થાપના કરવામા આવી હતીં . ડા બડકર યે ુ અિતિથ હતા. તમણ ે ે ુ .ટ .પરમારની બઇ દશ શીું .કા.ફડરશનના

ખ તર ક વરણી કર ગૌરવ ક હુ ુ ુ ુ ું . તમની િવ સનીયતા ેિન વાથ- કાયશીલતાની યશકલગી કહ શકાય. (૧ર) ર૯-૩૦ નવ બે ર ૧૯૪પ બઇ ાત શીું ં .કા. ફડરશન અિધવશન ુ ેંપણ ુ .ટ .પરમારની અ ય તામા અમદાવાદમા મ હં ં ંુ .ુ ના

યુ અિતિથ તર ક ડા. બડકર પધાયા હતાે . લાલદરવા , ધુ નગરના ભ ય શિમયાણાના મચ ઉપર બાબાસાહબ વીં મહાન

િવ િત જોડ બઠલા અનરા શોભતા હતાૂ ે ેુ . તમણ પોતાના વચનમા ે ે ં.ૂ બાબાસાહબ માટ Õજગતવદનીયં Õ શ દ વાપય હતો. તમની ેભીમભ કતની ભ યતા દશાવ છે ે. તા. ૩૦-૧ર-૧૯પ૧ ના દવસ શીડ લ ુકા ટ ફડરશનના ટણી ચાર િનિમ તૂ ેં બાબાસાહબ અમદાવાદ પધારવાના હતા. પર ના ર તં ુ ુ તબયતન કારણ આવી શકયા ન હે ે . તમની બદલીમા ીમતી ડાે ં . સિવતા બડકર પધાયાે . ની ુઅ ય તામા લાલદરવા િવશાળ શમણયાણામા િવશાળ સભાન એ ં ં ે ુ

ખ થાુ નથી ઉદબોધન ક હે ુ .ુ બઇ બકવડ કલાસ ટ ચર ુ ં ેએસોસીએશનના ઉપ ખ ુ એવા એક આદશ િશ ક તર ક સાડ ીસ વષની િશ કની નોકર ણ કર રૂ ૮-૮-૧૯પરના દવસ િન તે ુ ૃ થયા પરલ મ ર િવ તાૂ રના ડા બાટલીવાલા રોડ ઉપરના મહમદ પ શે ની (ન.ંપ૬ ની ખોલી- નાનકડ મમા પ નીં રમા (રા ) સાથ રહતા ગોિવદ ખોર ે ુ ં ંુજરાતુ - સૌરા ના બડકર દલતો માટ રણા અન ે ે ે ઉતારા ંુ થાન

હ ુ ું .ૂ બાબાસાહબના દશન માટના મ ય થી રહતા હતા ની

272

મ ર ુ િૃતઓ બડકર કમશીલો આ પણ વાગોળતા ધ યે ં તા અ ભવતા હોય છુ ે. િન િ તૃ પ ા એ પોતાની તન ્ ુ ે .ૂ બાબાસાહબના િમશનમા ંપ ર ણ પ ઓગાળ દ ધી હતીૂ ે . કોઇ પણ પદ, માન- સ માન લોકષણાથી સ ણપણ અળગા એવા કસવા ગ વદ પરમાર ૂ ે ૂ ેં ંુપોતાની તાની મોહની ધરાવતીૃ ુ , ણવચન વચન વદિત વાણીથી ુસમાજમા ઘણા જ લોકિ ય થયા હતાં . માનવ વભાવના ડા અ યાસી િવ લયમ સ કહ છે. The Deepest Principle of Human nature is Craving

to be appreciated (કોઇપણ પોતાની કદર કર તવી ઝખના માનવ ે ં વભાવમા ડ પડલી હોય છં ે.) પર ગોિવદ એ િવ લયમ સં ુ ુ ના કથનન પણ બીન અસર કર દ હ તમ કહ શક એે ેુ ું ં . તમનાથી ઘણા ેિનયર કાયકરો દા ુ ુ ુદા પદો પર પહ યા હતા. પર ન લશમા ં ુ ુ ે ે

ઇષા-પરવા જ નહોતી- શાયર મર ઝ ના શ દોમા કહ એ તોં

ÕÕસગાથી ં (સાથી) શાયરો આગળ વધી ગયા કવા, ઓ ુ Õમર ઝÕ ન વો હતો એ એમ ર ોે .... ર૯-૧૧-૧૯પ૩ મા શીં .કા.ફડરશનના સગઠન બાબત અમદાવાદ ેંપધાયા હતા. યાર ડા.પી. .જયોિતકરના ઠં બ એલં ુ . .પરમાર જમાલ ર વોડ શીુ .કા. ફડરશનના સહમ ી હતાં . તમણ ન પોતાન ે ે ે ેુ યા ં (ચાલીમા)ં જમવા િનમ ણ આ ં ુહ .ુ.. તમની સાથ વીે ે .ટ .પરમાર પણ ખરા જ. જોક આવી ણક વખત અમાર યાે ુ ંપધાયા હતા. તમ સાિન યે ુ ં સાપડં .ુ તમની સવાની તક અમારા પ રવારન મળ તન ે ે ે ે ેઅમ અમા સૌભા યે સમ એ છ એ. વન એક મ ર સભાર છુ ુ ું ં ં ે. ૩૧-૮-૧૯૫૫ ના દવસ ડાે . બડકર ે ઓલ ઇ ડ યા કિન ઠ કામદાર સઘનીં થાપના કર . ગોિવદ ની તના ઉપા યે તર ક વરણી થઇ. ૧૯પ૬ ની ૧૪ મી ઓકટોબર ડા. બડકર નાગર ર કામ ધ મે ેુ ુ ાિત કરં !! પોતાના લાખો અ યાયીયો સાથ બૌ ધુ ે મની દ ા હણ કર . ુ .ટ .પરમારન ે

273

બાબાસાહબ બડકરના હ તે ે બૌ ધધમ દ ા હણ કરવા સદભા યું સાપડ હં ંુ .ુ(૧૩) કાયકરો વ ચે ત વારવાે ં ર આ મી સભાર આનદ અન ુ ં ં ંુ ેગૌરવથી કહતા હતા. આ સગ ડાં ે . બડકર ે ધી િ ધુ ટ સોસાયટ ઓફ ઇ ડ યાની વક ગ કિમ ટ (કારોબાર )મા તમની િનમ ક કર હતીં ંે ુ .

• heÃkç÷efLk Ãkûk «uMkurzÞ{Lkk MkËMÞ ૧૯પ૬ ની ૬ ી ડ સ બે ર બોિધસ વ ડા.બાબાસાહબ બડકર ેપ રિનવાણ પા યા..ÕÕ બાબાની ખો મ ચાણી કરોડો દલતોની ખ ભ ણી!! બડકર વા િવશાળ હઠળ શીે ૃ .કા.ફડરશન, સમતા સૈિનકદળ, પીપ સ એજ કશન સોસાયટુ , ભારતીય બૌ ધ મહાસભા ઇ યા દ સ યાં બધ સ થાં ં ઓ િવકાસ પામી હતી. હવ આટલી બધી સ થાે ં ંુન વે ૃ કોણ કર ? ત ના ઉકલ માટ ે Collective Leadership (સા હક ુનતાગીરે ) ના િસ ધાતંન અ સર તાે ુ . ૩૦-૧ર-૧૯પ૬ ના દવસ ેઅહમદનગરમા મળલા બડકર આગવાનોએ સવા મત સાત સ યોં ે ે ે ેુ ના Õ સ ડયમે ે Õ (સવ ચ ક ીય મડળં ) ની રચના કર . સ ડયમના આ ે ેસાત સ યોમા બ ર ટં ે ર ખા ાગડં , બી.સી.કાબળં ે , દાદાસાહબ ગાયકવાડ સાથ આપણા ે .ટ .પરમારની પણ વરણી કરવામા આવી હતી ં (૧૪) આપણા સવન માટ ગૌરવ સમાન કહ શકાયે . મે,૧૯પ૭ મા બઇ ં ંુ િુનિસપલ કોપ રશનની ટણીમા ુ ુંગોિવદ નાયગાવ િવ તારમાથી જગી બ મતીં ં ુ થી િવજયી થયા! ુગોિવદ બઇ ુ ું . કોપ રશન શાળા સિમિતના ચરપદ ટાયા ે ુ ં ! મા બ ેમ હનાના કાગાળામા બસોથી વ શાળાઓ િન ર ણ ુ ં ં ંુ ુ (Inspection) કર િવ મ ન ધા યો હતો. ૧૯પ૮મા ક પોરશનમા પ ના નતા તર કની ં ં ેમહ વની જવાબદાર પણ સભાળ અનં ે છ વષ ધી બઇની ુ ૂં Õબ ટે Õની કિમ ટના સ ય તર ક પણ સવાઓ આપી હતીે . ૧૯પ૭ ની ી ઓકોબર, નાગ ર કામુ ુ ે, ડા. બાબાસાહબ

274

બડકરની પ રક પે ના માણની ે Õભારતીય ર પ લીકન પ Õની થાપના કરવામા આવીં . જરાત દશ ર પ લીુ કન પ ના થમ ખ તર કુ સવા મત તમની વરણી કરવામા આવી હતીુ ે ે ં . ડા. બડકર દલતો માટ ેબઇમા એક ભ યું ં ઇમારત બાધવા માગતા હતાં ં . ત માટ તમણ ે ે ે

Õશી.કા.ઇ વુમ ટે ટÕની થાપના કર હતી. ઇમારત ફડ તર ક લાખો ંિપયાના ફાળાનીમહ વની જવાબદાર માટ ડા. બડકર શા તાે રામ અના ઉપનામ (૧૯૦૦-૧૯૭૧) ની પ ી દાદાસાહબ બી.ક.ગાયકવાડ (૧૯૦ર-૧૯૭૧) ની સાથ જ આપણા ે .ટ .પરમારની પણ ટ મડળમા ં ંિનમ ક કર હતીું . આ બાબાસાહબ ડા. બડકરના િવ ાસ તીક કહ ે ુ ંશકાય.

• swLkkøkZ çkkiÄ Ãkrh»kËLkk «{w¾ MÚkkLk મહાબોિધ બડકર િમે શન (અમદાવાદ) ના ઉપ મ ડાે .પી. . જયોિતકરના ય નોન પ રણામ નાગઢ અશોકના શીલાલખે ે ેુ -શૈલકણ સમીપ તા. ૧-૧૦-૧૯૬૮ ના દવસ ગોિવદ પરમારની ે ુઅ ય તામા જરાતની થમ ઐિતહાિસક ં ુ બૌ ધ પ રષદ મળ હતી. મા ંતમણ હાકલ કર હતીે ે .ÕÕ બાબાસાહબ ક િતમ કાુ ર, ... બૌ ધધમકા કરો વીકાર, આકાશ પાતાળ એક કરો... બૌ ધધમનો વીકાર કરો. ડા.બાબા સાહબ બડકર થાે પલ ે ( લાઇુ , ૧૯૪પ) મહાન િશ ણ સ થાં પીપ સ એજ કશનના ચરમનપદ ુ ે ે ૧૬-૧-૧૯૬૯ ના દવસ ગોિવદ ે ુપરમારની વરણી કરવામા આવી હતી તમ મહાં ંે ુ ન સ માન હ .ુ(૧પ)

ધાૃ વ થા, ના ર તીુ તબયત તમજ સ થાે ં ના કટલાક અિધકાર ઓની પળોજણન પ રણામ તાે ે . પ-૭-૧૯૭૦ ના દવસ માદર વતન અમરલીમા ે ંતમ તાે ુ ં . ર-પ-૧૯૭૦ ના દવસ અવસાન થે ુ.ં તમના અવસાન પ ા ે ્તમની ે િૃત િનિમ તે બ ટે કવાટસની પાછળ આવલ કે .એમ.હો પીટલ ગાધી હો પીં ટલ પાસના ે ( પાર વાલા લનુ ે ) માગન ે ÕÕ ુ .ટ પરમાર

275

માગÕ નામ આપી તમ મરણો તે ુ ં ર સ માન કરવામા આ ં ુ હ ુ.ં આ માગનો ડા. બાબાસાહબ બડકર માગ સાથ સગમ થાય છ કવો અનરો ે ે ે ેંસગમ ં ! આવા મહાન સમાજ સવકન નત મ તે ે ક જલ અપતા કહ એ.

ધ ય વન મ ઇ લોગ ક ભલાઇુ ુ ગોિવદ આપ જદગી ગય સવાઇે

દવગત ઇ રલાલ ીમાળ ઉફ પાગલાબાએ તમના અવસાન િનિમ તં ે ે કા યાજં લ સ ન ક છુ ું ે. ત કા યે અ ે તુ છે.

276

ાજલીં ધમબ પાગલબાબાં ુ

( ુ િમલા છદં)

ભડવીર સવક ભીમરાવતણોે , અમરલી મહ હતો અવત રયો, હો િશ ણ અન િશ ક બનીે , ભીમરાવન રાહ સચ રયોે ં

વા ભમાની હતો. રવીર હતોૂ , લોભ લાલચમા ન કદ ંપ ડયો, વણત ગોિવદ સમુ ું , જડશ નહ જોડ જગ જો ડયોે ે ,

દલતો ાર કાય મહ , સદા સાથ મહ ભીમરાવ ર ો, મહાડનાિશક ન ના તણાે ુ , સ યા હ મહ સ યા હ બ યો. ક સવક થઇન કાય કૂ ે ે ,ુ માન સ માન પાછળ ના પ ડયો, ણવત ગોિવદ સમુ ું , જડશ નહ જોડ જગ જ ડયોે ે .

પરમાર જરાતમા પહલ કરુ ં , ભીમ સદશનો ફલાવ કયં , િતૃ , ગિત, સઘષ માટં , દઇન હાકલને ે પડકાર કય .

તકાળ લગી અણનમ રહ , હ ટક ત ના ક દ પ ડયો, ણવત ગોિવદ સમુ ું , જડશ નહ જોડ જગ જ ડયોે ે .

મોટા હોય ઘણા જન મ હપિત, ધનવાન અન ાની જ ઘણાે , દ ન ઃ ખયોની સવા ન કરુ ે , જ યા પણ એ કામ તણાું ંપથરો સારો જગમા ંÕÕપાગલÕÕ, શીદન જ ની પટે ેુ પ ડયો, વણત ગોિવદ સમુ ું , જડશ નહ જોડ જગ જ ડયોે ે ,

277

(ર)

બડકરના આરાધક બળવાખોર સત બા ળદાસ સોલકે ૂં ંુ

સામા ત: સતં-સા ની વાત આવ એટલ આપણી સમ અલખના ૂ ે ેઆરાધક, ÕઅનહદÕ મા મ તં રહતા સતના .્...સતનામ રટણ કરતા ુ ં(કબીર) ક પછ પ થરના શાલી ામમા વનત વં ન શોધતા ે Õ ચદન ુ ંસમ પાણી બની વહતાÕÕ જય જય જય સતનામ હર કહતા ભગવા વ ધાર ભ કતમય સા ચ ઉપસ હોય છુ ુ ું ં ે. તો વળ જટાધાર , ગ ેભ િત ચોળલૂ ે , િ ડધાર િ ળધારુ ું , નાગાબાવાની ક પના પણ કયાક ંઆવ પર સતોે ં ંુ - રોની િમૂ ૂ માટ ગૌરવ લતા સૌરા ેુ ં ના ગર નગર- નાગઢમા એક નોખી માટ નો માનવી ળદાસ પાકયો તણ આખી ુ ં ૂ ે ે

આરાધનાન ઉલટાવી તન સ યે ે ે ની રાહ આણી.... સ યની સાથ જોડે !! સા ુમનોરદાસ અન માતા મોતલ મોઘ ર ને ેુ ં ત બા ળદાસ ે ૂુ ! વળ િશ કાળના સ કાૂ ં ર વારસાગત સા તા ુ તો ખર . વીસમી સદ ના થમ દાયકામા જ મં ેલા બા ળદાસ જવાનીમા જ દા પાટ ફટાયાુ ૂ ં ુ ં . .ૂ બોિ ધસ વ ડા.બાબાસાહબ બડકરનો આ ઝઝાવાતી સમય ે ંહતો. તા. રપ-૧ર-૧૯ર૭ ના દવસ હ ે ુ -દલત સા ના હ તુ ે .ૂ બોિધસ વ ડા.બાબા સાહબ બડકર મહાડમા મ ે ં ુ િૃતની હોળ કરાવી ! તાર ખ રપ-૦પ-૧૯૩૬ ના દવસ મહા માે ગાધી ના નાગ રમા દલત ં ંુ ુેમૌલવી (રામદાસ) ના હ તે હ ુ ધમનો ચળો અળગો કર Õઇ લામÕ નો ગીકાર કય .... બરાબર બી જ દવસ ડાે .બાબાસાહબ બડકરના ે

સાિન યમા મહત શકરદાસ બવના ખ થાં ં ં ુ ન બઇ ે ુ ં (નાયગાવં) ના મદાનમા મળલા સા સમલનન સબોધતા ડાે ે ે ેં ં ં ંુ . બડકર આકર ભાષામા ે ંક ંુ ÕÕ સતો ઉપર સમાજની ઘણી મોટ જવાબદાર ઓ છ મા દાઢં ે - જટા-જહાનવી- માળા ક ભગવા રગની કફનીના ા લ ણોથી સા થઇ ં ુશકાય નહ - આપણા પદદલત સમાજ ઉપર થતા અ યાં ચારો, અ યાયોનો

278

િતકાર કરવો ત સાે -ુસતો થમ કત યં ંુ છે. સતોએ સમાજ યં ે ંુઋણ ફડ જોઇએું .....ÕÕ સા સમલનના સમય પારુ ું ે , ઝવાળા સતો ઉપર ડાુ ં . બડકરના ેભાવી વચની જબજ ત અસર થઇ અન તમના એકામતે ે ે- એકા થ ુ ે તાવ પાર ત કય ક

ÕÕ આપણ સાે -ુસતોં - બાવાઓ દલત સમાજ ઘટક છ એું .

સમ સમાજના ભાિવ સાથ જ આપ ભાિવ સકળાય છે ે ેુ ું ં ં - સલ નં છે....આજદન ધી આપણ સનાતન હ ુ ે ુ ધમની ઢ - ત-

દવ ધપણ કરતા ર ા છ એૂ ે . તમ છતા આપણન ક જ ા તે ેં ંુ થ નથીુ . આપણ સમય અન શ કત ખોટા માગે ે વડફ નાખીે ં , હવે

આપણ યાે યારથી સવાર અન ે ( હ ુ ધમનો યાગ) ધમા તર એ જ આપણો કાય મÕÕ

• yktçkuzfhe «ð]r¥kLkku Ãkrh[Þ

1939 ના આવા સમાચારો અન વાતાવરણ આપણા વાન સા ે ે ં ુ ુળદાસન હલબલાવી દ ધા ુ ે ! ૧૮-૧૯ એિ લ ૧૯૩૯ ના દવસોમા ંડા. બડકે ર રાજકોટમા આ યાં રાજવી ધમ િસહ કાઠ કોમના સુ દ દવાન િવરવાળા , ઉછગરાય ઢબરના બર બડકરં ે - ગાધી ના ંવાતાલાપની વાતો વાચી બા ળદાસ મન બળવો કર ઉઠં ં ંુ ુ ુૂ . થોડા જ સમયમા તમન રાજકોટના રાણભાઇ માડા પરમારં ંે ે , અમરિસહ માધડ ( મનગર)- લાખા અમરા સાગ ઠયા- નારણભાઇ ડ . ુ- વાલા સરવૈયાનો ભટો થયોે . બા ળદાસ સોલક ની મણા ભાગીુ ુ ં ં ......Õશ દÕ ના આરાધક બા ળદાસ બડકરના આરાધક થયાુ ૂ ે .. Õપરથમ સમર ય દવ ેગણપિત...ÕÕ પરપરાથી ગવાતા ભજનોન ભાગી સમાજન સમિપત સમાજ ં ં ંે ે ુઋણ ફડવા બા ળદાસ કુ ુૂ ે .ં

279

થમ સમર ય મઘવાળ ગતને ે ે, અ ન, વ , ધનના દાતા ગ ઉધાડા સા જમાડે ુ , રહ ઉપવાસી ખાતાૂ ુ ં ... જોડ સજોડ પ થર તોડ, ખોદ વા ઃખ કચડાતાેૂ ુ ંમળ ન વાે , છતા દયાં ં, પરસવામા ખપી જતાે ં .ં.. હ ુ ધમના ડા કમુ ં , કયા પ હણી માનવતાુ ં

ભીમ ધુ ના શરણે આવો, ધુ ધમમા છ સમતાં ે .... હડ ત થાતાૂ , નીચ ગણાતા, પાપીઓના હાથ પીડાતાે ઃખ દઝણાુ ે , ના શર ર કાણાુ ,ં હાથ જોડ હાજર રતા ંબ ટાણાૂ ૂં , બ છતરાણા ગો નહ તો રશો પસતાતાુ ે ં

સપ બળ સાધોં , ધુ આરાધો, સઘળા કારજ િસ ધં થાતા ં સા થોડા શતાન ધણા છુ ે ેં , ખો બોલીન ફોલી ખાતાુ ે ,ં દોરા બાધ ન વાં ે ે થ સાધેં , એવા કપટ નો સગ ન કરતાં .ં.. ળદાસ કહ મા માની લજોૂ ે , ગત મઘવાળ છોે , માતિપતા િશર નમા ુ,ં અરજ ણાુ ુ.ં સમ હશ ત સમ તાુ ે ે .ં..

આ અરસામા ં જરાત અ યુ જં સવા મડળના ખ સવક સવાનદે ે ેં ંુ ( મણ તાે . ર૧-૯-૧૯૩૧ ના દવસ ગોળમ પ રષદના ખન લડન ે ે ેુ ંટલી ામ (wire)કર ન લ ે ુ ંહ ુ.ં ક ÕÕ ડા. બડકર જ એક મા અમારા ેદ લતોના નતાે - િતિનિધ છે. મી.ગાધી નહં .ÕÕ સા મદાસ અમરદાસ ુ ે(દ રયા રુ, અમદાવાદ) વામી લ ાનદ ં (કરાચીં - પા ક તાન પાછળથી ઢ મા, બનાસકાઠંા) સા કાળ દાસ ણુ ૃ દાસ વૈ ય, વામી ચતનાનદ ે ં(સરવાનદ આ મં ) ( ઓ તા. રર-૧૦-૧૯૩૮ ના દવસ બાબાસાહબ ેબાવળા પધાયા યાર સ ય ર ા હતા.ં દર શસાવાળા કા યું ં ની રચના કર હતી.) ાિતકાર ણં ૃ દવ ન રુામ શમા મની અ યુ સવાઓ ેબદલ ÕÕચાદ નો ચાદં ં ÕÕ ડા. બડકરના હ તે ે તા. ર૮-૬-૧૯૩૧ ના દવસ ેદ રયા રની સભામા એનાયત કરવામા આ યોુ ં ં હતો. બાબા બાલકદાસ-

લ મીુ દાસ વગર સતે ં -સા સ ય ર ત બડકર માગ સમાજ ુ ે ે

280

સવામા તે ં ૃ હતા જ. બડકર રગ રગાયલા આ સાે ે ેં ં -ુ સતો સાથ આપણાં ે બા ુળદાસનો મળો િશવરા ીના ભવનાથી તળટ મા િ કમ સાહબના ઓટ ૂ ે ે ંથતો રહતો. જયા ભ કત ક કતનો નહ પર ં ંુ ુ Õસમાજ સવાનો સ સે ગં થતોÕ ર ો હતો.

• Mkkihk»xÙ rþzâw÷ fkMx VuzhuþLkLkk «{w¾ íkhefu યા ીઓની સવા અથ અનાજે , નાણા ગોદડાં , વાસણો માટ બા ુળુદાસન અમદાવાદે - બઇ િશ યોું મા જ પડં ંુ .ુ પ રણામ બઇમા ે ુ ં ંડા.બાબાસાહબ બડકરના અન યે અ યાયી અમરલીના ગોિવદ ુ ુટાભા પરમારન યાે ંઉતારો રહતો. પ રણામ ડાે .બાબાસાહબ બડકરના ેદશનનો લાભ પણ ા ત કરવાના યૂ શાળ બ યા !! બા ળદાસનાુ ૂ સમ ય કત વમા આ અ લ પ રવતન આ ં ંૂ .ુ હવ એમન અ યે ે કોઇ ઇ ર, દવ, દવતા ગોઠતા નહોતા... તઓ કહતા ે ÕÕ મન મારો ભીમ ભાવ ે ેર... બીજો મારો નજ મા ન આવ રં ે ..ÕÕ બા ળદાસ મનોહરદાસ સા ુ ુ ુ(સોલકં ) અમદાવાદમા ગોળલીમડા િવ તાં રમા રહતા મહસાણા જ લાં ના દલતોન ધણા જ િ ય હતાે ં . ઇ દર રાના કાળ દાસ ભાઇ ભગત અન ુ ૂ ેંિશવરામ બ નં ે બ ઓન યાં ંુ ે તમની મ હનાઓ ધી પથાર રહતીે ુ . ડા.પી. .જયોિતકર અન વડ લ બ લાલ ભાઇ પરમારન યાે ેં ંુ પણ ભોજન િનમ ણ પધારતા હતાં ં ંે . તા. ૧પ-૬-૧૯૪૪ ના દવસ કાળ દાસ ેભગતના િનવાસ થાન દવ ભાઇ લાલ ભાઇના ખ થાે ુ ન સભા મળ ેમા ંઓલ ઇિ ડયા ટટ સ કટ િશડ લ કા ટુ ફડરશનની થાપના

કરવામા આવીં . રવાભાઇ ધરભાઇ પરમાર ુ ( રજવાળાુ ) ની ખ તર ક ુવરણી કરવામા આવીં . મા બા ળદાસ પણ ઉપિ થં ુ ૂ ત હતા અન તમન ે ે ેસૌરા ની જવાબદાર સ પવામા આવી હતીં . આ િમટ ગનો અહવાલ તમની િ તે ુ કાના ટાઇટલ પજ ચાર પર બા ળદાસની બાબાસાહબની ે ૂુ

281

શસા કરતી બ ગઝલો પણ ીત થયલી છં ે ેુ . પ-૬ મે, ૧૯૪પ ઓલ ઇિ ડયા િશડ લ કા ટુ ફડરશનના ી રા ય અિધવશનમા ે ં (પરલ, નરપાક મદાને , રમાબાઇ બડકર નગરે , બઇું ) બા ળદાસ ુ ૂસૌરા માથી સકડો િતિનિધઓ સાથ ઉપિ થં ંે ે ત ર ા હતાં . હવ બા ે ુળદાસ ુ ÕÕ બડકરમયે ÕÕ બની ગયા હતા. તમના ાસો ાસમા બડકર ે ેંહતા. દલતો થાનની િત િસવાય અ યૃ ક જ એમણ વીું ે કા નહોુ ુ.ં બા ળદાસ માળાુ ૂ ે ક દ ધીૂ . લલાટના ટ લા-ટપકા-ં િ ડ પણ ટાળ ુ ંદ ધા.ં ભગવોભખ ખ ટ એ ભરવી દ ધોે ે . તરગના વ ોે ં - ઝ ભો- ગીુ - (ફટ )ુ અન ખભ ખસી ધારણ કે ે ે ુ ું . કશકાઢ કાયમ- આ વન બોડ માથ ેર ા.ં !! (માતા મોતલના વારસામા મળલો યાં ે મ રગ ત કફનીમા શોભી ં ંેઉઠતો હતો !! વળ કોક લકઠ માતા મોતલ દરબાર ગાિયકા હતાં .ં તમની ેસ યાં બધ રકડ હતીં . બા ન કઠ પણ વારસામા મ યો હતોુ ે ં ં .) તમણ ે ેઅલખિનરજનની નહ પણ આબડકર સમાજ સવા નામની ણી ધખાવીં ે ે ૂ . ધોળ ધ નહ પર નીલાં ુ - વાદળ ધ ધાર બ યા. આયખામા ન તો ંÕÕ ગટ યોÕÕ પકડયો ક ન તો ÕÕપાટÕÕ ઓધાય ÕપાટÕ અન ે Õમડપં Õનીમોહની માયા ળથી પોતાની તન બા ળદાસ કત કર દ ધી ે ેુ ુ ુ !! તમણ ન ે ેતો કાન કયા નતો ચલા કયાં ે ... તમન અણી અગર ઉપર નહ પર ે ે ં ુગાની કતમા ૂં ંુ Õ મહરમÕ દખાયો, હવ કતે ુ - મો અન હ રના દશનની ેનહ પર ગાં ંુ ૂ ની કતમા ુ ં Õ મહરમÕ દખાયો. હવ કતે ુ - મો અન ેહર ના દશનની નહ પર સવણોના ાસની વાતોથી કાન કવા માડયાં ં ંુ ૂ . ભ કત અન ધ ધાે ના એન થીે યામા િછત સમાજન જગાડવા ગામડ ં ૂ ેગામડ મવા લાગયાુ . હવ તમણ ભ કત નહ પર ભડકાવવાના ે ે ે ુ ું ં ંજોખમી કા ય કરવા માડયાં .ં સમાજન સમિપતે , સમાજ રતે , સમાજ ણત િશ યો સ હ દ ઉ કુ ૃ ુ ું ંૂ ... ઝાઝં, કાસીજોડા ં (છબલીકા),

મ રાં , એકતારાન વગાડનારાઓ હવ બડકર એકતારો વગાડવા તમન ે ે ે ે ેભજન ભ કતમા નહ પર સમાજ સવામા ખ લા ં ં ં ંુ ુ ુે . પલા હદ કિવએ ેસા જ ક છુ ુ ે. :-

282

ÕÕજો ભરતા નહ ભાવો સ બહતી રસધાર નહ ે

વહ દય નહ પ થર હ સમ સમાજ સ યાે ે ર નહ .ÕÕ બા ુ નાગઢના દલતોની વદના વણવતા કહતા ક ુ ં ંે ..... ÕÕ નાગઢમા નવાબીરાજ હુ ં ં.ુ અન નવાબન તરા પાળવાનો ભાર શોખે ે ૂ .... નવાબનો તરો લથી દલતવાસમા આવી ય તો ૂ ૂ ં વવાઇની મ ેઢોલીયો ઢાળ બસાડ દરબારમા ણ કરવી પડતી હતીે ં .ÕÕ!! પર આપણ ણીએ છ એ ં ુ ે The Social Work is Thankless Task હોય છે. કોઇ નવા િવચાર ક િતનો ારભ થાય યાૃ ં ર થાિપત હતો (Vested Interests) તમજ િતયક િ ટે વાળા ઢ વાદ ઓ િવરોધ કરતા હોય છે. બા ળદાસનો િવરોધ થવા માડયોુ ૂ ં . ભોળા દલત સમાજન ેવાવાદના ઢત વુ ુ ાનના નામ મરાહ કરતા બાવાઓએ તો બા ે ૂુળદાસનો સા સમાજમાથી લગભગ બ હ કાૂ ુ ં ર કર દ હુ ુ ું ં .ં તો બી બા નાુ ુ - નવાણી િશ યોુ શનૈ : શનૈ : છટા થવા લા યાે . આમન ેકમ સમ વ ુ ં ક સમાજસવા એજ સાચી ભ કત છે ે. યાય િત મહમદ ૂ ંકર મ ચાગલા વી બા ની િ થં ુ િત થઇ (Autobiography-Roses in Dec.)

ÕÕ હ દ તગ નજરન હમ કાફ ર સમે ેં ઔર કાફ રોન હમ સલમાન સમે ે ુ ÕÕ

અડોલ બડકર કિવ દય સત બા ળદાસન સમાજ યાે ૂ ે ેં ુ થ કડવા વણ ેકહવા પડં યા.ં...

તો થાકયો તમન કહ કહું ે - મઘવાળો હવ તો હદ થઇ ગઇે ે સાચા- ખોટામા સલીલ ન સમજયા ગયાનમા ગયા થાઇં ં ંુ ચલા તળયા ટ મળ યા ગ ઠયા ભળપાડ ભગા થઇે ૂ ે ેં ુ

માનવ અિધકારાથ દલતોન સગ ઠત થવા કહતા બા કહ છે ેં ંુ ુ ... સગબળ સાધોં , ધુ ન આરાધો આવો બધા એક થઇે ં માનવના હકક માગો સવ મળ ન નહ તો સો રહં ે છ દશ તમારોે - હમત કમ હારો- કમ બઠા બીકણ થઇે

283

નહ માગો તો પછં , પસતાસો વળવા ય છ વહે ે

• þe. fkMx VuzhuþLkLke Ãkrh»kË (swLkkøkZ) મમત ચઢલા બા ળદાસ તાે ૂ ેુ . ૧૪/૧પ ફ આર ુ ૧૯પ૦ મગળં / ધવાર ુ (ર૦૦૬ મહાવદ ૧૩ િશવરા ીના દવસે) સૌરા ાત ંિશડ લ કા ટુ ફડરશનની પ રષદ તમની જગા ે (ભવનાથ- તળટે - નાગઢ કામુ ુ ે) મા આયો ત કરં , મા િશડ લ કા ટં ુ ફડરશનના નતા ે

નાિસક થી દાદા સાહબ બી.ક.ગાયકવાડ, ુ ં.શાતાબન દાણીં ે , રામ પાલા મા અન બઇથી ગોિવદ ટાે ુ ું ભા પરમાર (અમરલીવાળા) અન ેપાલ ભાઇ હા ભાઇ બોર ચા ઉપિ થત ર ા હતાં . અમદાવાદથી ÕÕઅ યજં પિ કાÕÕ (માિસક) ના ત ી મ રદાસ િવરોલા અન બા ભાઇ ખનાભાઇ ં ુ ુેપરમાર પણ પ રષદમા પધાયા હતાં . (પ રષદ ઐિતહાિસક ચ પ રચય ુ ંસાથ આ તે ુ કના .ૃ ..ન.ં........ પર ુ ત થયલ છે ે.) ડા.બાબા સાહબ બડકરના આદશા સાર ે ુ આુર ૧૯પર

સ તાક ભારતની થમ સામા ય ટણીમા િશડ લ કા ટૂં ં ુ ફડરશનના િવધાનસભાના ઉમદવાર તર ક બા ળદાસ હાથીના િનશાન સાથ મદાન ે ૂ ે ે ેુપડયા. ક સ વા સબળ પ સામ ટાચા સાધનો તથા નાણાે ે ં નંા અભાવ ેપરાજય થયો. જો ક દલત જનતામા િતનો અભાવ એ પણ એક કારણ ં ૃગણી શકાય. ત પછ તમણ ઘણી બધી ટણીઓના જગમા ઝપલા ે ે ે ૂં ં ં ં ં ં ુહ ુ.ં વળ તમણ નાગઢ ધરાઇના સ યે ે ુ ુ તર ક પણ વષ ધી સવાઓ ેુઆપી હતી. બી ઓકટોબર ૧૯પ૭ ના દવસ નાગ ર કામ ે ેુ ુ ભારતીય રપિ લકન પ થાપનાના અનરા અવસર અનક કાયકરો સાથ તમણ ે ે ે ે ેહાજર આપી હતી. ચાણ મા ( જ. મહસાણા)ં ના ઇ રભાઇ િશવરામ રૂ - બારોટ વાનન પણ સાથ લઇ જઇ બૌ ધુ ે ે દ ા અપાવી ÕપાગલબાબાÕ તર ક મશ ર કયાૂ . મીહ ન દલતો માટની માગણીઓ માટ રપિ લૂ ં કન પ ના ઉપ મે જરાત રાજયની િવધાનસભાની થમ બઠક મળ ુ ે ે

284

િવધાનસભા (િસિવલ હોિ પટલ, અસારવા, અમદાવાદ) સમ િમહ ન ૂદ લતો માટની માગણી માટ તાં . ૧૮ ઓગ ટ ૧૯૬૦ ના દવસ જગી ે ંદખાવો યોજવામા આ યાં હતા. તમા ભગવા ફા ળયાવાળા વાે ં મી લ ાનદં, વડોદરાના કબીરપથી મહત લ મીં ં સાદ મીઠદાસ સાથ બોડ માથ ે ેસફકફનીવાળા સા બા ળદાસ મોખર હતાુ ુ ૂ . ÕÕનણમા અમીરસ વણમા વસીકરણ અન માથ મ સરખો ભાર રે ે ે ે ેં ં ... લઢ છ ેરણમા દલતોના સરદાર રં .ÕÕ ક સ સામ પોતાનો કોપ ઠાલવતા કિવ દય સા ળદાસ વચનમા ે ે ૂુ ંક સન છ છે ે ૂ ે ે. રો - રોટ મીલતી નહ દલત સબ બકાર હ બોલ ક સ તરા કયા ે ે ે

બચાર હ નગ ખ હમ તડપાત હમ પર લાઠ માર ચલાત અર ં ે ૂ ે ે ે ે ! લીમ રહમ ન

ખાતા હમ પર કતના ખાર હ

ભારતીય રા ય ક સના ે ૬૬ મા અિધવશન ં ે (ભાવનગર કામુ ે) સમ દલતોની માગણીઓ માટ ર ફ આર ં ુ ૧૯૬૧ ની સવાર સિવનય કા ન ભગ કાય મમા પણ લાખા અમરા સાગ ઠયા ૂ ં ં (રાજકોટ) સાથ સા ે ુળદાસ સિવનય કા ન ભગ કર ધરપકડ વહોર લીધી હતીૂ ે ૂ ં . જો ક ભકત નરસૈયો, સત કબીરં , સત રો હદાસં , ખીમળ યો કોટવાલ, ભીમ સાહબ, દાસી વણ ઇ યાદ સતોન થયલી સ િવશ આપણ ણીએ છ એં ે ે ે ે .... કારણ ક.....ÕÕ ન પત લવાની રોજ ટવ પડુ ે ે ..... પર અરજ ણો ં ુ ુવનમાળ એણ ટાણના હર આવજોે ે ....ના એરાધથી પધાર અન સતોન ુ ે ેંકત મળુ ે .. પર આપણા સમાજસવી સત બા ળદાસ સમજસવા ં ંુ ુ ુે ે ે

અથ કટલીયવાર કારાવાસ વઠયો હતોે . બા ળદાસ માટ તો ૂ ૂ ÕÕભીખાર થયો દરોુ ... ખ ન ખોટ પડ કા િનધન થયો દનોનાથ ે ં ÕÕ અનક ેિવટબણા વ ચં ે !! ઝ મતા બા ળદાસ એક લા અ લા થયા હતાુ ૂ ુ ુ . માતા મોતલ સાથ માડ માડ આ વીકા ચાલતીે ં ં . િપતા મનોહદાસ બી ે

285

લ ન કયા હતા. મોભી દ કરો ર ભર વાનીમા મોટા ગામતર ગયોુ ુ ં ે .... નાના દ કરા યામ સા ગઝુ લોમા થાઇ ગયાં ંુ . જો ક જરાતના ુજબરજ ત ગઝલકાર તર ક પકાતા હતાં . બા માડ માડ હિ થુ ૃં ં િનભાવતા. પર કાળા વાદળની પર કોની મ સોરઠના સમ ં ુ ે ુબડકર અ યાયીઓ પડછાયાની મ બા ળદાસન પડખ ઉભા હતાૂ ે ેુ ુ .

કશોદના વ તા રાવલીયા, ભીમાભાઇ રાવલીયા, મપા ૂ ે (ફાગળ ) ગોિવદન ુ છડ યા ૂં ( સાળાુ ) વાઘ સોમાભાઇ ચાવડા (સ દરડા) વળ ખ ડયના ગોવા બાપા કાબા તો સવામા ખડપગ રહતા હતાે ેં . નાગઢના ુળ ડા ા સોલકુ ં , પોપટ સ ામ તમના બ હાથ સમાન હતાં ે ે . સમ સૌરા મા સોરઠ જ લોં સિવશષ સામા જક ધારાવાદે ુ , પ િતશીલ સમાજ છે. (મઘવાળ િવ ામા ભવને ં , .ુ૧૯પ૮) િસ ધાથ છા ાલયની નો ારભ થયોં . આ ત િશ ણ સ લ વટ થયલ છે ે ેં ંુ ુ ૃ . તમા બા ે ૂંળદાસ સા ના બડકર િવચારોના ચારૂ ેુ - સાર દાન કહ એ તો ુ ંઅિતશયો કત નહ કહવાય ! મગળવાર ં ૧ નવ બે ર ૧૯૬૮ મા ં ડા.પી. .જયોિતકર, અન ેએલ. .પરમાર બ બલડ ના ષાથથી જરાતની થમ બૌ ધં ુ ુ ુે પ રષદ ગીર નગર મા મળં . બા ળદાસ તના યુ ુૂ ે મહમાન હતા.ં

.ટ .પરમાર અ યુ થાન હતાે . ડલીગટસના જમણની યે વ થા ગૌતમ ગ ટે ના મા લક ગોિવદભાઇ ચાવડા ારા કરવામા આવી હતીં . ઉપર કોટની બૌ ધ ફાઓમા સકડો વષ પછ ધુ ું ંે વદના થઇં .!! અડોલ બડકર સત બા ળદાસ સા નોખી માટ ના માણસ ે ૂં ુ ુહતા. તમની રણાથી સૌરા ે ે મા બડકર દોલનના આગવાનોની ં ે ેપધરામણીમા તમ મહ વં ંે ુ યોગદાન હુ ું .ં મા ં (ક સી નતાે ે ) જગ વનરામથી માડ માઇસાહબ સિવતા બડકર ધીના ં ે ુમહા ભાવોની પધરામણી થઇ હતીુ . અલબ ત તમા દવગત ઉગાભાઇ ે ં ંપાભાઇ મ હડાની આગવાની યે ુ હતી, ની ન ધ લવી ઘટે .

286

• Mk{ksLkk WÃk¢{u ¼ÔÞ Mkífkh કદરદાન સમાજ સત બા ળદાસની અ યં ુ ુૂ કસ િવસર શક ? તાર ખ ૧પ-૦-૬-૧૯૭૮ ના દવસ ે સૌરા દલત દમન િવરોધી પગલા ંસિમિતના સમલનમા ડાં ંે .બાબાસાહબ બડકરના સહધમચા રણી ેમાઇસાહબ ડાે .સિવતા બડકરના વરદહ તે ે સમ દલત સમાજના ઉપ મ હ રો દલતોની ઉપિ થે તમા ભ યં સ માન કર બા ન ુ ેસ માનપ એનાયત કરવામા આ ં ં ુ હ ુ.ં અસ યં સ થાં ઓ ારા આ સતન યં ે ુ માળાઓથી ઢાક દ ધા ં !! અભનદનની વષા થઇં . આ એક અનરો અન ભાિવ પઢ માટ રણાદાયી ઐિતહાસીક ઉ સે ે ે ે વ હતો. સ માનપ પઠન કર એું .... Ãkrhrþü-3 હવ બા ળદાસ સા ે ૂુ ુ (સોલકં ) ધાૃ વ થાન પહ યાે હતા. મન ભલ દોડ પર અપાર ક ટોે ં ુ વઠલી ઝાજર થયલી કાયા કામ આપી શકતી ે ેંનહોતી. તા. ૦પ-૦૬-૧૯૮૧ ના દવસ ે હા.ં...ર મારા હાલતી વળાના ેજયભીમÕÕ.... કહતા સત ળદાસ દહ છોડયોૂ ેં ં - િનવાણ પા યા... મના વવાથી સમાજ વન સપ નં બન અન મના જવાથી સમાજ વન ે ે

રાક બન ં ે ત વન સાથક થ કહવાયે ુ ું ં . આ અથમા સાચા સત બા ં ં ુળદાસ વન સાથક થુ ુ ું .ં સાથ સોથ ભાિવ પઢ માટ રણા થાે ે ેુ ં ન અન દલત ઉ થાે નના બડકર દોલનના ઇિતહાસ એક વણ ઠે ુ ુ ૃં બની ર ુ! દવગત સતન શતશં ં ે : વદન ં ... ભવ સ બુ મગલમં .....

287

(૩) ભીમાભાઇ અમરાભાઇ રાવલયા ભા યાં નો ભ ભીમા અમરા રાવ લયાે

ÕÕભીમા બી જોડ નજર ના યં ે ન મળ સવસાયી િસરમોડ છો સોરઠ ત ુ ુ ં ÕÕ

ભીમાભાઇ અમરાભાઇ રાવલયાનો જ મ એિ લ મ હનાનો ૧૪ તાર ખ કશોદમા થયોે ં . (૧૪-૪-૧૯ર૦) મઘવાળ સમાજમા જ મે ં થયો હોવાથી, ડગલે ન પગલ અ ે ે ૃ યતા ત હમશા એમની પાછળ ર તથી ુ ું ં ંૂ ે ેજ તઓ ે ુલ િશ ણ પણ ન લઇ શકયાું . વય ય નં ે અ ર ાન ા ત ક હુ .ુ ૧૯૪૭ મા દશ જયાર આઝાદ થયો અન ભારત પા ક તાં ે નના ંભાગલા પડયાં , યાર ક લેઆમ થયો એના તઓ ક સા ી હતાે ૂ .ં ત ેવખત િનડર બનીન તઓએ ટફાટ અન ક લે ે ે ૂ ે ેં આમ કરતા લોકોન વાયા ેહતા.ં બ ને કોમો વ ચે ભાઇચારો વધારવાની િતઓ કર હતીૃ . આ અરસામા તઓ ડાં ે .બાબાસાહબની ચળવળથી પ રચત થયા એટ જ ન હ ુ ંપર આ વન તના સનાની ર ા હતાં ુ ે ે .

કશોદ ધરાઇના સ યુ તર ક સવાે

ભારત વત થયા પછ ગામ ગામ અન શહરોમાં ં ંે ે ે , શહર ધારાઇની રચના કરવામા આવીુ ં . કશોદ નગરપચાયતમા તઓ હમશા ે ેં ં ં

બીનહર ફ ટાતા ર ાૂં . નગર પચાયતમા સદ યં ં રહ તઓએ પોતાની ેદ ધ િ ટથી ઘણા લોકોપયોગી કાય કયાં . અસ યં સિમિતઓના ચરમનપદ ં ે ેસવાઓ આપી ે હતી.

288

ડા.બાબાસાહબ સાિન યું અન આશીવાદે

E.Mk.૧૯પરમા દલતોની એક મીટ ગ બઇમા થઇં ં ંુ , આ વખત ેરાજ હમા ડાૃ ં .બાબાસાહબ બડકરન મ યા અન લગભગ ે ે ેં ૧પ િમિનટ ધી એમના ુ સાિન યમા ં ર ા.ં બાબાસાહબની તબયત ના ર તુ હોવાન ે

કારણ તઓ તલા હતાે ે ેુ . ભીમા બાપાએ બાબાના પગો દબાવી એમની ંસવાનો હાે વો લીધો. ૧૯પ૪ની ર૭મી ઓકટોબરના હ રક મહો સં વ સગ ં ેફર થી બાબાસાહબન મ યાે .ં આ વખત તમની સાથ પરમાર સા ે ે ે ુ ુળદાસ મનોરદાસ અન કશોદના ભો સકરા હાજર ર ાૂ ે ં .ં બાબાસાહબના ંપગોમા ઃખાવો રહતો હોવાન કારણં ુ ે ે, સમાજના લોકોએ તમન ં ે ે ૧ લાખ ૧૯ હ ર િપયાની થલી અપણ કરલીે . એ સભામા બાબાસાહબ અિવરત બ ં ે ેકલાક ભાષણ કર બી દવસ બાબા સાહબન તમન ફાઉ ટે ે ે ેુ ં નની ઓફસ ેમળલાે . આમ તઓ ધ યે હતા ક એમન મહામાનવ ં ે ડા.બાબાસાહબ બડકરના દશનનો હાે વો મળલોે . બાબાસાહબ ભીમાબાે પા રાવલયાના ં

ખભા ઉપર હાથ રાખી દલત પી ડત લોકો માટ કાય કરવા આશીવાદ આ યા. આ પછ ભીમાબાપાએ જરાત પાછા ફર ુ íkk.૧-૧૧-પ૩ના એક ંમીટ ગ લઇ કશોદ તા કાના પુ ં ૬ ગામોના દલત િવ ાથ ઓ માટ િશ ણનો ફલાવો કરવા પગપાળા તમજ સાયકલ ઉપર જઇ ફાળો કર ેપૈસા ભગા કરે મઘવાળ િવ ાથ ભવનની ે થાપના કર . ભીમાભાઇ રાવલયા સચાલક ખ હતાં ુ . તમજ એક વખતમા એમે ં .પી.ધમિસહભાઇ પટલ મ ી હતાં . તમજ એ વખત કશોદના મામલતદાર ે ે ં .પી.ચાવડાના ંમાગદશનમા સમાજકાય ર બહારમા શ કરવામા આ ં ં ં ંૂ ુહ ુ.ં રામભાઇ ચાવડા અન ધમિસે હભાઇ પટલન ભીમાબાપમા બ જ આ થાે ૂં હતી. આજ ૧૧ ઓરડા અન ે ૩પ િવ ાથ ઓથી શ થયલ િવ ાથ ભવનમા રે ં ૦૦ થી વધાર િવ ાથ ઓ રહ છ અન બ માળ લગભગ ે ે ે ુ ં ૩૦ ઓરડાઓ ધરાવ ંુિવશાળ વટ બનીન ઉ છૃ ુે ેં . ભીમાબાપા રાવલયાના ય નોં થી હાઇ ુલ પણ ચા કરવામાુ ંઆવી છ એમા ે ં ૧૦ ધોરણ ધીની સગવડ છુ ે. હાઇ ુલ માટ મકાન બનાવવા ઉતાવળ નદ ન કાઠ જમીન મ ર ે ં ં ુ

289

કરવામા આવલ છં ે ે. વળ ટ .બી. હો પીટલના ર તં ે સમાજના સારા નરસા ં ંસગોએ ભગા થઇ શકાય એ માટ સમાજની વાડ માટ જમીન લઇ ં ે

ક પાઉ ડ વોલ બાધી છં ે. (ઐિતહાિસક ચ ૩,૭,૮)

ર પ લીકન પ ની થાપના ઐિતહાિસક કાય મમા હાજર ં

ડા.બાબાસાહબ બડકર ઉદધોિષત ભારતીય ર પિ લે કન પ ની થાપના તા. ૩-૧૦-૧૯પ૭ ના દવસ નાગ ર કામ કરવામા આવી હતીે ેુ ુ ં . સૌરા માથી દવગત રાણાભાઇ પરમાર ં ં (રાજકોટ), લાખાભાઇ સાગઠ યા, વાલાભાઇ સરવૈયા, ભાઇ સોદરવાું , ગોિવદભાઇ છડ યાુ , જયરામ ઇ યા દ મહા ભાવોની સાથ ી ભીમાબાપા ર પ લીુ ે કન પ ની થાપનાના ઐિતહાિસક મહો સવમા ઉપિ થં ત ર ા હતા અન બી દવસ બૌ ધે ે સમલનમા પણ હાજર આપી જય ભ ચ મણી મહાથરોના હ તં ં ંે ૂ ે ેુ પચશીલં - િ શરણ હણ કર બૌ ધ દ ા પણ હણ કર હતી. આમય ેતઓ વહમે , ધ ધાના િવરોધી હતાં .ં

વથલી સહકાર બકના થાં પક

E.Mk. ૧૯૬૦ મા વથલી સહકાર બક થાં ં પવામા એમનો બહોળો ં

ફાળો હતો. E.Mk. ૧૯૬૦ ડસ બે રમા થમ િવધાનસભાની અ ક સાથીઓ ં ૂસાથ લાકાત લઇ િવે ુ ધાનસભાની કાયવાહ થી વાકફ થયલાે .ં એ જ ર ત ેíkk.૩૦-૪-૬૬ ના ર૦ સાથીઓ સાથ લોકસભાની કાયવાહ પણ િનહાળે . ૪ મ ે ૧૯૯૬ ના ઇિ દરા ગાધીના અ યં પદ ભગવાન ધુ ની રપ૧૦ મી જ મ જયિત સગં ં ે, દ હ ના બોટકલબમા સકડો સાથીઓ સાથ ં ં ંે ેહાજર રહલા.ં E.Mk.૧૯૬૭ સ ટ બરની ૧૯ તાર ખ ઠરાવ કરાવી સવ ને .ં૭પ૪ પૈક ની ગામતળમા ભળલ જમીન એકર ં ે ૪૦ મા લ ં ુ ૪પ૩ લોટ સમાહતા સાહબ નાગઢ પાસ મ ર કરાવલે ેુ ું , ત પૈક ના ે ૩પ લોટ દલતોન ે

290

અપાયા.ં પર કબજો ન સભાળતા હાલ ત લોં ંુ ે ટ પર રબાર લોકોએ કબજો જમાવલ છે ે.

જરાતની થમુ બૌ ધ પ રષદના વાગત ખુ

íkk.ર-૧૦-૬૮ મગળવારના નાગઢમા અશોકના િશલાલખના ં ં ં ંુ ેસાિન યધમા ઐિતહાિસક બૌ ધં પ રષદ આયોજન કરવામા આવલું ં ે . પ રષદની સફળતા માટ ભીમા બાપા રાવલયાએ દન રાત ક હુ ુ.ં બઇથી પરમાર તમજ અમદાવાદથી એલુ ું ે . . પરમાર (ત ી ંજયોિત) અન ડાે .પી. . જયોિતકર તના આયોજક હતાે . સૌરા મા ંબડકરવાદ ચળવળના મડાણ થઇ કયા હતાે ૂં ં ં . સા ળદાસ ુ ૂ

મનોરદાસ અન ભીમાબાપા રાવલયાએ સૌરા ે ભરમા ભમી બડકર ં ેિવચારસરણીનો ફલાવવા દવસ રાત કાય હતા.

íkk.પ-૭-૮૯ ની અમદાવાદની બૌ ધ પ રષદમા પોતાં ના બહોળા સ દાય સાથ હાજર આપીુ ે . ૭-ર-૮૮ના ભીમા બાપના ખ થાં ુ ન ેમનગરમા દલતો એક મો એકતા અિધવશન થય મા તમણ ં ં ં ં ંુ ુુ ે ે ે ે

ચમાર, વણકર, ભગી વા વાડાઓ ર કરં ૂ , દલત એકતા માટ કામ કર ંુજોઇએ એમ સમ ુ.ં આ માટ ઠર ઠર સ હ ભોજનો યોજવા પર ભાર ુદ ધો. ગદંા યવસાયો છોડ માનભર વન વવા માટ ગદા યે ં ં વસાય તમજ ગદ ટવોન ર કરવા બશ ઉપાડ હતીે ે ેં ંૂ .

ડા.બાબાસાહબ બડકર તૈલ ચ કશોદમાે ુ ં ં

૧૪-૪-૧૯૬૯ ના કશોદ નગર પા લકામા ઠરાવ ઠરાવી લાય ર મા ં ં ંેબાબાસાહબ તૈલ ચ કા ુ ુ ું .ં તૈલ ચ ના ઉદધાં ટન સગ હાલના ં ેપિ મ બગાળના ગવનગર િવર ં ભાઇ શાહ આવલાે .ં િવર ભાઇ શાહના ંતા. ર૮-૪-૬૯ ના પ મા એ માટ આભાર દિશત કરલ છં ં ે.

291

íkk.ર૩-૪-૮૯ ના મોવાણા કામ ડાુ ે .આબાસાહબ બડકરની ે ૯૮ મી જ મજયિત ભીમાબાપા રાવલયાના ખ થાં ં ુ ન ઉજવાઇે . વળ આજ દવસ બાબાસાહબ તૈલચ ામ પચાયતની ઓફસમા તમના હ તે ે ેુ ં ં ં કવામા આ ુ ું હ .ુ તા. ર૬-૪-૮૯ ન ધવારના બડકર સાહબની ે ેુ ં ૯૮ મી જ મજયિત વ ડયા કામ યોજવામા આવી હતીં ંુ ે . આ સગ એક ં ેિવશાળ સરઘસ ભીમાબાપાની આગવાની નીચ નીકળલ હે ે ે .ુ તુ બડકે રવાદ અન સમાજ ઉ થાે નમા હમશા કાયરત ભીમાબાપા ં ં ે

રાવ લયાન બાબાસાહબ બડકર િવશની કોઇપણ સભા મીટ ગોમા હમશા ે ે ે ેં ંઅ થાન મળ ુ.ં કારણ જરાતમા બડકર ચળવળ માટ એમણ ુ ં ે ેિનઃ વાથ ભાવ સતત કાયશીલ રહ સમાજમા એક દ ટાે ં તં પાડ છુ ુ ે. ર૯-૪-૮૯ ની બ લા (ગીર) ની બાબાસાહબની જયિત સગ ખ ેં ં ુ થાનથી બોલા ગૌર વા જગલો ધી બાબાસાહબના સદશાન લઇ ે ેં ં ંુઆવવા બદલ યાનંા કાયકરોએ આભાર મા યો હતો.

કશોદમા ડાં . બડકરની િતમા કાવીે ૂ . જરાત રાજયમા ખાસ કર ન સોરઠ ાત બડકર ચળવળ માટ ુ ં ંે ેિસ ધ થતો જતો હતો. ભીમાબાપાએ સૌરા ન બી મહારા ે ુ ં બનાવી

દ હુ ું .ં લોકોના ઘર ઘર બાબાસાહબના ફોટાઓ તમજ તમની ે ેંિવચારસરણીના ો દવાલ પર ચીતરવામા આવતા હતાં ં ંુ . લોકોની માગણી હતી કશોદ બડકર ચળવળ ક ં ંુ હોઇ કશોદમા બાબાસાહબની ંએક ણકદની કાૂ ં ય િતમા કાવવીુ . ભીમાબાપા આ માટ ય નશીલ થયા અન કશોદના ચારચોકમા બાબાસાહબની િતમા કવામા આવલં ં ં ંે ૂ ે . ર૧-૪-૯૧ ના કશોદમા માનવ મહરામણ ઉમટલોં . બાબાસાહબની જ મ શતાિ દની ઉજવણી સગ જ િતમા અનાવારણ થ હં ં ં ંે ુ ુ .ુ

292

કશોદમા કોલજની થાેં પનામા દાનં

કશોદના િવ ાથ ઓન કોલજ અ યાે ેં સ માટ નાગઢ ધી જ પડ ુ ુ ુ ું ંહ ુ.ં ભીમાબાપા રાવ લયાની દ ધદિ ટથી નગરપચાયતમા ઠરાવ નં ં .ં ૧પ૯ તા.ર૧-૧-૭૦ કરવામા આ યોં . જબ કશોદ િવકસ શહર હોઇ ુ ુ ંઆ બા ના પુ ુ ં ૬ ગામડાના િવ ાથ ઓન લાભ મળ શક એ માં ે ટ કોલજ ેખોલવી અન બ ટ પટ ે ે . ર.૦૦ લાખ મ ર થયાં ંુ . ર૬ આુર ૧૯૭૦ ના મામલતદાર િવકાસ અિધકાર અન ભીમાબાપા કોલજ માટ જ યાે ે જોવા નીક યા ટ .બી. હોિ પટલ રોડ પર જ યા નકક કર ૮-પ-૭ર ના દવસ ેિનવસ ટ માથી એક િતિનિધ મડળ કશોદ આ ુ ું ં .ં ભીમાબાપ રાવલયાએ િતિનિધ મડળન કશોદમા કોલજની જ રયાત િવષ સમ ં ં ંે ે ે .ુ િતિનિધ

મડળ પોતાના ર પોટમા કશોદમા મળ ત બાબતની મ ર માટ ં ં ં ંે ે ુિનવિસટ ન લ ુ ુે .ં આમ એમના ય નોં થી કશોદમા કોલજ શ થઇ ની ેંનામા કત કોલજોમા ગણના થાય છં ંે ે.

સૌરા ય િનવારણ સિમિતમા સ ય સવાં ે

૧૯૭ર મા ન મ હનાની ં ુ ૬ ી તાર ખ ભીમાબાપા સાવલયાની ેસોરઠ ય િનવારણ સિમિતમા િનમ ક કરવામા આવીં ં ંુ . ના ખ ુજરાતના લોકસવક ર ભાઇ અદાણી હતાુ ુે . દન િત દન યાપક બનતા ં

જતા ય રોગન શ આતના તબકક જ ડામી દવાં ંે , ય રોગના ભોગ ંબનલ ગર બ દદ ઓન સમયસર સારવાર મળ એ િ ટે ે ે એ સોરઠ યિનવારણ સિમિત તરફથી પોરબદરં , ઉના કામ ચાલી ચાલીસ પથાર ુ ે

સાથ બ ય િનવારણ ક ોે ે અન કશોદ કામ ટે ેુ .બી. હોિ પટલ શ કરવામા આવલં ે . અ યાર જરાતભરના યના દદ ઓ માટ વરદાનુ ં ં સમાન છે. વ. ર ભાઇ અદાણી સાથ મળ ય િનવારણ કાયમા અ તીમ ુ ે ંસવાઓ આપી હતીે .

293

કાુ ળ પી ડતોની વહાર

૧૯૭૩ ના વષમા કાળઝાળ કાં ુ ળ પડયો. ગર બો અન દલતોની ેહાલત આ દર યાન બ જ કફોડ થઇુ . ઘાસ વાક જનાવરો મરવા માડયા ં ંઅન પાણીનો પોકાર ઉઠયોે . આ વખત ઉે ોગપિત િવર ભાઇ શાહની મદદથી કાુ ળ રાહત સિમિત રચાઇ. ભીમાબાપાએ કશોદ તા કા ુગામડાઓમાથી આવતા તં ં લોકોને, અ ન માટ સદા ત ખો યા ંઅન ેઅ ન િવતરણની જવાબદાર બી વક િનભાવી હતીૂ ૂ .

ક યા કળવણીના કણધાર

íkk.૪-૧-૭૭ ના િસ ધાં થ િવ ાથ ભવનના સમલનમા એમણ ક યાં ં ંે ે કળવણી માટ છા ાલયોની જ રત પર ભાર કયૂ . િસ ધાથ િવ ાથ ભવનના દર વષ ભરાતા સમલનમા પોત અભણ હોવા છતાં ં ં ં ંે ે , કોઠા ઝન ૂ ેકારણ દલતોમાથી ધ ધાે ં ખોટા ર ત રવાજ, ક યા િવ ય વા અમાનવીય રવાજો િવ ધ હાદ જગાવતા,ં અન દલતોમા ઘર કર ે ંગયલા ની ર તી રવાજ ધ ધાે ં ુ ન િતલાજલી આપવા માડે ં ં , આ ર ત ેતા કો શૈ ણક ર ત ગિત કરવા લા યોુ ે . નો મહ તમ જશ ભીમાબાપાન ફાળ ય છે ે ે. કશોદ મહાલમા લહાર પહરાવી લ નં થાય છે. િતની િનૃ શાની છે. સ હ લ નોુ ના આયોજક- પહલ કરનાર/ ધ ધા, વહમ વગર ર ે ૂકરવાના કાય મો દલતો લ ન વા સગોમા ખોટા ખચાઓ કરતા હોય છ એ ર ં ં ં ે ૂકરવા અન સ હ લ નોે ૂ કરવા માટ એક િમ ટગ તા. ર૭-૩-૮૮ ના રાખલં ે , મા એમન સારો િતસાદ મળતા તાં ંે . પ-પ-૮૮ ના સૌરા ં મા દલં તોના ંથમ સ હ લ નોૂ યો યા.ં આ વખત દરક ક યાે ઓન ચાદ ના ઝાઝરે ં ં ,

ચાદ ના મગળ અન ઘર વપરાશના વાસણો આપવામા આવલાં ં ં ં ંૂ ે ે . આ

294

ર ત અવારે -નવાર સ હ લ નોુ આયોજન કરતા હતાું . સમાજમા દ ટાં તં પડ એ માટ પોતાના ોુ , ભાઇના ો તમજ સગા સબધીઓના ં ંુ ેબાળકોના લ ન સાદ ર ત બૌ ધે પ ધિતથી કરવા ર રા ુ ું .ં આ બાબતન બડકર એવોડ િવ તા ડાે ે ે .પી. . જયોિતકર પોતાના ાથં- ÕÕ બડકર ચળવળનો ઇિતહાસે ÕÕ મા િવ ં તૃ િવગતો આપલ છે ે. વાુ , ભરાડ તમજ મલડ માતાઓ વા ધ ધાે ે ફલાવતા વાું - બાવાઓથી સમાજને ત કયૃ . આ માટ ઠર ઠર ધ ધા િન લનના કાય મ ુગોઠવી સમાજમાથી તં ૂ , તનો ભય ર કયે ૂ . કશોદ તા કામા થતા ુ ંસ હ લ નોુ થી રણા લઇ અમરશીે , પરમાર માણાવદરમા દલતોના સ હ ૂંલ ન યોજયો. આ સ હલ નુ મા હાજર રહં , આવા સ હ લ નોૂ ઠરઠર, યોજયો હતો. દલત સમાજમા ચલત ખોટાં -વાડાઓ અન ર તે - રવાજોન ેિતલાજલી આપવા સવ સમાજન માગદશન આ ં ંે ુહ .ુ

બડકર ચળવળમા ઓત ોતે ં

૧૮-૩-૮૮ ના એમના વરદ હ તં ક ઉમરાળા તા. તલાળામા ંબૌ ધિવહારની િશલારોપણ િવધી કર . દલતોન ઢ ગધિતગ છોડ બૌ ધે ધમનો સાચો રાહ બતા યો હતો. ૧૪-૪-૮૯ના મખભા ળયા ગામ ઉજવાયલ ડાં ે ે . બડકરની જ મે જયિત સગ કમચાર ઓન તમના દલત ભા ઓ માટ કઇ કર ટવાનો ં ં ં ંે ે ે ુસદશ આ યોં . ર૦-૪-૮૦ના ભાસ પાટણ સોમનાથ ગ ટં ે હાઉસમા એમના ં

ખ થાુ ન એક િમટ ગ લવામા આવી મા વરાવળ ે ે ેં ં ભાસ પાટણમા ંબાબાસાહબ બડકર ણ કદ બાવ ે ૂુ ુ ું ં ં ( િતમા) કવા માટ નકક ૂથ હુ ું .ં

295

નાગઢ બૌ ધુ પ રષદના વાગત ખુ

૩૦ મી એિ લ ૧૯૮૯મા નાગઢમા એક ભ યં ંુ ઐિતહાિસક બૌ ધ પ રષદ ભરવામા આવી હતી ના વાં ગત ખ ી ભીમાબાપા હતાુ . .ૂ ભ અિન ધુ મહાથરો ે (નપાળે ) .ૂ ભ ાન રુ ે , ( શીનગરુ ) ક.સી. સ ગત, લાલ ભાઇ પરમાર, ડા.પી. .જયોિતકર સાહબ તમજ ઉપિ થે ત રહ . ધ મદશના કર હતી. હ રો લોકોન બૌ ધે ધમની દ ા આપી હતી. કાય મના આયોજક ડા.પી. .જયોિતકર હતા. સૌરા મા ં બૌ ધ ધમના ચારન વગ મ યો હતોે ે .

૪-૧૦-૮૯ના નાગ ર કામ ુ ુ ે ૩૩ મા ધમપ રવતન દન િનિમ તં ે સૌરા માથી રં ૦૦ કાયકરો િતિનિધ મડળ ભીમાબાપાની િનગહબાનીમા ુ ં ં ંેનાગ ર ગયુ ુે .ં ભીમાબાપએ ૧૯પ૭ ના ઐિતહાિસક ધમ વતન દન ંનાગ રમા ુ ં .ૂ ભ ચુ ં મણીના હાથ બૌ ધે ધમ દ ા હણ કર હતી. ના પકટથી દલતો માટ અલગ મતાિધકાર જતો કરવો પડલૂ ે , પર અનામત સીટો આપવામા આવી હતીં ંુ . આ અનામત સીટો પર દલતોના િતિનિધ તો ઉભા રહ છં ે. પર તઓ દલતોના કામ કરવામા ં ં ંુ ેખ િમચામણા કરતા હોય છે. સવણ ના બ મતથી ુ ટાયલા હોવાન ૂ ે ેં

કારણ તઓ સવણ ન નારાજ કરવા માગતા નથીે ે ે ં . આથી ખ ન થઇ ભીમાબાપાએ તા. ર૪-૧ર-૮૯ ના િસ ધાં થ િવ ાથ ભવનમા એક મીટ ગ ંબોલાવી, નો ઉ યે હતો ક આવનાર િવધાનસભાની ટણીમાૂં ,ં દલત સમાજમા િન ઠાં વાન આગવાનોન જરાત િવધાનસભાની ે ે ુ (અ ુ ૂચત િત) બઠકો માટ પસદ કરવા રાજક ય પ ોન િવનતી કરવા બનપ ીય ે ેં ં

મીટ ગ બોલાવી હતી. જરાત ર પ લીુ કન પ આગવાન વે . કરસનદાસ પરમારન ે(સાસદં ) ભીમાબાપા યે િવશષ િન ઠાે હતી. તઓ અવારનવાર ેભીમાબાપા માગદશન લઇ ગત બાબતોની પણ સલાહ લતાું ંે . મ ાસ રાજયના દરાઇના દલતો પર યાં ં ંુ ના ઢ તુ ુ સવણ એ મલો કર ુ ૪૬ દલતોની હ યા કર સકડોન ધાયલ કરલાે ેં .ં આ સમાચારથી

296

યિથત થઇ કશોદમા એક િધકકાર મીટ ગ ં ૩૦-૯-પ૭ ના રાખવામા આવી ંહતી. એ જ ર ત લાઇ ે ુ ૧૯૯૭ બઇના ધાટકોપરના રમાબાઇ હ યાું ં કાડન ં ેપણ િધકકારવા રલી યોજવામા આવી હતીં .

મહાબોિધ મહાિવહાર (બૌ ધ ગયા) ની કત માટના દલનમા ધ મુ ં

જયોિતરથ

તા. ર૭-૯-૧૯૯ર ના દવસ બઇમાથી ડાે ુ ં ં .બાબાસાહબ બડકરની ેચૈ ય િમથી એક રથયા ા મહાબોિધ મહાિવહારની કત માટ કાઢવામા ૂ ુ ંઆવી હતી. ના ણતા નાગ રના ભે ુ તં નાગાઅ ન રઇસસાઇ હતાે ુ ુ . આ દવસ બઇમા ી ભીમાબાપા તથા ડાે ુ ં ં .પી. .જયોિતકર જરાત ુ ુ ંિતિનિધ વ કર રથયા ામા જોડાઇ મહાિવહાર કત દોલનન સમથન ં ુ ે

આ ુ ં હ ુ.ં ૧૪ ઓકટોબર -૯ર ના નવી દ હં બોટ કલબ ઉપર બૌ ધગયા કત દોલનનો પહલો ટ પોુ શ થતા સ ય ર ત ેદોલનમા ભાગ લીધો હતોં . એ ઉપરાત સા હ યં માટ પણ એમન રસ ે

હતો. દલત કિવ અન લખકોન ો સાે ે ે હન મળ એ માટ કાય મો અન કિવ ે ેસમલનો ગોઠવતા હતાં ં ંે . ૧૯૯ર ની પ અન ે ૬ ડસ બે રના દવસ બઇમા ં ં ંે ુિવશાળ ધ મ પ રષદ યોજવામા આવી હતીં . રા પિત શકરદયાળ શમાએ ંપ રષદ ઉદધાટન કરુ ું .ં આ પ રષદમા હાજર રહ બૌ ધં ધમ માટની એમની ધા યકત કર હતી તમજ અવાર નવાર બૌ ધે ભ ઓન ુ ેપોતાન યાે ંઆમ ી એમન યો યં ે દાન પણ આપતા હતા.ં ભીમાબાપાએ બૌ ધ રા ોના અ યાસ અથ થાઇલ ડે , બગક ક, પટાયા, સ ગા ર ુઇ યાદ નો વાસ પણ કય હતો. (૧૯૮ર) ૩૦-૪-૯ર વારના ભારતર નુ બાબાસાહબની જ મ જયિત ઉજવવા ભીમાબાપાના અ યં થાન ેડા. બડકર વક મડળ તરફથી સભા ભરવામા આવલે ેુ ં ં . તમજ િવિવધ ેજ યાઓ પર તમના હ તે ે તૈલચ ો અન લહાર અપણ કરવાે મા આ યાં હતા.

297

જમીન િવહોણાન જમીન અપાવીં ે . E.Mk.૧૯૬પ ની સાલમા ં૬ ડસ બે રથી જમીન િવહોણા માટ સ યા ા દોલન ચલાવવામા આ ં ં.ુ મા નાગઢમા ં ંુ ૧૦પ લોકોએ ધરપકડ

હોર હતી. લાઠ ચા મા ભીમાભાઇ પણ ધવાયા હતાં ં .ં સરોડ ગામના દલતોન સાથણીમા જમીન આપં ં ંે વા ગ કલકટર ી ે ેનાગઢ તરફથી કમ થયલ અન ુ ુ ે ે ૩-૧૧-૮૯ ના રોજ સાથણી કરવાની ં

હતી, દર યાનમા લોકોન અિધકાર નથી એવા ગામના પચાયતના ં ં ંેહો દારોએ એકતરફ કરતા જરાત હાઇકોટમાથી ટે ુ ં ટ મળ યોે . દરક ર ત ગરકાયદસર હોવાથીે ે , ગાધી ચ યાં માગ દલન કરવા માટ કમરકસી પર સરોડ ગામના દલતો સવણો વ ચં ંુ ે ઘષણ થતા ં૧-૮-૧૯૯ર ના સરોડ ગામના દલતોએ હજરત કર કશોદ મામલતદાર કચર એ ં ં ેઆ યા ંઅન દલતો એક સમલન રે ેુ ં ં -૧૦-૯૩ ના નાગઢ કલકટર કચર ં ુ ે ેસામ મ હે ુ ું . અન અચોકકસ દત ધી કલકટર કચર સામ ધરણા ે ે ે ેુ ુ ંયોજયા હતા.ં આ બાધવોન મદદ પ થવા ભીમાબાપાએ સતત જહમત ં ેઉઠાવી હતી અન સફળતા હાસલ કર હતીે ં . દર વષ િશવરા ીના દવસોએ બા ળદાસની જ યાુ ુ મા ંબડકરવાદ કમશીલો ભગા થતા અન ધ ધાે ે ેં રવાજોમાથી દલત ુ ં

સમાજન ઉગારવા માટના વચનો થતા ે ં ં -પિ કાઓ બહાર પડતી અન ેગામ ગામ વહચવામા આવતીે ં . જરાત ભરમાથી આવતી દલત ુ ંપિ કાઓ અન છાપાઓ બાબતની મા હતી તમજ તમા આવતા લખો િવષ ે ે ે ે ેંચચાઓ કરવામા આવતી હતીં . બઇથી એક પપર ધુ ું ે ભારત િવમાનમા કશોદ આવં ં.ુ આ પપર માટ કાગડોળ રાહ જોવાતીે ે . અન પપર ે ેમરાઠ મા હોવાન કાં ે રણ એરો ામ ઓફસર કાબળ સાહબ ભીમાબાપાન યાે ે ેં ંઆવતા અન યાં ંે જ બધા ભગા થઇ પપર વાચન કાબળ સાહબ કરતાં ં ં ં ંે ે ેુ , અન ભાષાતર કર બઇમા ચાલતી બડકર ચળવળ બાબત બતાવતાે ે ેં ં ં ંુ .

298

આ પપર વાચનના દવસ કામ પર પણ જતા નહ એટલો રસ ે ેં ંચળવળમા હતોં . મહાબોિધ મહાિવહાર (બૌ ધ ગયા) ની કત માટના દલનમા ધ મુ ં

જયોિતરથ

તા. ર૭-૯-૧૯૯ર ના દવસ બઇમાથી ડાે ુ ં ં .બાબાસાહબ બડકરની ેચૈ ય િમથી એક રથયા ા મહાબોિધ મહાિવહારની કત માટ કાઢવામા ૂ ુ ંઆવી હતી. ના ણતા નાગ રના ભત નાગાઅ ન રઇસસાઇ હતાે ેુ ું ુ . આ દવસ બઇમાે ુ ં ં ી ભીમાબાપા તથા ડા.પી. .જયોિતકર જરાત ુ ુ ંિતિનિધ વ કર રથયા ામા જોડાઇ મહાિવહાર કત દોલનન સમથન ં ુ ે

આ ુ ં હ ુ.ં ૧૪ ઓકટોબર -૯ર ના નવી દ હં બોટ કલબ ઉપર બૌ ધગયા કત દોલનનો પહલો ટ પોુ શ થતા સ ય ર ત ેદોલનમા ભાગ લીધો હતોં . એ ઉપરાત સા હ યં માટ પણ એમન રસ ે

હતો. દલત કિવ અન લખકોન ો સાે ે ે હન મળ એ માટ કાય મો અન કિવ ે ેસમલનો ગોઠવતા હતાં ં ંે . ૧૯૯ર ની પ અન ે ૬ ડસ બે રના દવસ બઇમા ં ં ંે ુિવશાળ ધ મ પ રષદ યોજવામા આવી હતીં . રા પિત શકરદયાળ શમાએ ંપ રષદ ઉદધાટન કરુ ું .ં આ પ રષદમા હાજર રહ બૌ ધં ધમ માટની એમની ધા યકત કર હતી તમજ અવાર નવાર બૌ ધે ભ ઓન ુ ેપોતાન યાે ંઆમ ી એમન યો યં ે દાન પણ આપતા હતા.ં ભીમાબાપાએ બૌ ધ રા ોના અ યાસ અથ થાઇલ ડે , બગક ક, પટાયા, સ ગા ર ુઇ યાદ નો વાસ પણ કય હતો. (૧૯૮ર) ૩૦-૪-૯ર વારના ભારતર નુ બાબાસાહબની જ મ જયિત ઉજવવા ભીમાબાપાના અ યં થાન ેડા. બડકર વક મડળ તરફથી સભા ભરવામા આવલે ેુ ં ં . તમજ િવિવધ ેજ યાઓ પર તમના હ તે ે તૈલચ ો અન લહાર અપણ કરવામા આ યાે ં હતા.

299

િસ ધાથ વા િવકાસ ક યાુ ણ મડળ તરફથી રં ૧-૬-૯ર ના સવ રોગ ંિનદાન ક પ આયોજન કરવામા આવલું ં ે . મા જ રતમદ ભાઇં ં -બહનોન ેતપાસી િવના યુ ે સારવાર અન દવાઓ આપવામા આવી હતીે ં . આ ત આયોજન લગભગ દર વષ કરવામા આવ હુ ુ ું ં ં .ં પોત અભણ હોવા ે

છતા ં૧૯૬૦ મા એક લાય ર ની શ આત કરલીં ે . એ પછ નગરપા લકાના મકાનમા નગરપા લકાની સહાયથી એક લાય ર ં ે ૧૯૭૯મા શ કરાવલી ં ેહતી. આ પણ લોકો િવના યૂ ે ઉપયોગ કર છે. તજ વીે િવ ાથ ઓન ેશ તી પ ો, માણપ ો તમજ ઇનામો આપી ો સાે હન આપતા તા. પ-

૧૦-૯૩ મા આનદ એજ કશન ટં ં ુ ની થાપના કર , રાજકારણથી અલ ત રહ ફકત શૈ ણક હ ઓ માટ જ બનાવ હેુ ુ ું .ં ભારત વત થયા પછ પણ અ ં ૃ યતા અડ ખમ ઉભલી છે ે. ા ય િવ તારોમા હ પણ દલતોન અ ં ુ ે ૃ ય સમજવામા આવતા હતાં ં . હોટલની લાર ઓ, ર ટોર ટમા એમનો વશ વજય હતોં ે . આ માટ ભીમાબાપાએ ગામડ ગામડ જઇ સભાઓ ભર દલતો માટ હાના કપ અલગ રાખવામા આવતા હતા ત કઢા યાં ે . જયા સવણ સમજયા ન હ યાં ં ંએ ોસીટ ના કસ પણ કરા યાં ં હતા આમ વાૂ , તળવો તમજ હોટલોમા ે ંદ લતોન કાયદાથી વશ અપા યોે ે . ગામડ જઇ બાળકોન ભણાવવા માટ ેમા-બાપન સમ વતા જ ર જણાય યાે ં ંશૈ ણક મદદ પણ કરતા,ં આમ સૌરા ાત ભણતરની િ ટં એ ઘણો આગળ નીક યો. એમના પોતાના ંસતાનો પણ એમણ ઉ ચં ે િશ ણ આ ુ.ં આ ટોચના થાં ન છ એ ે ેવખત રાજકારણમા ઢબરભાઇએ એમન ક સ પ મા આવવા ઘણા ે ે ેં ં ંસમ વલાે .ં પરં આ વન ભખધાર ભીમાબાપાન રાજકારણ કરતા ઃખી ુ ે ે ં ુદ લતોના છવામા વધાર આનદ આવતો હતોં ં ં ંુ ુ . પોત અભણ હોવા ેછતા હ રો બાળકોન િશ ત કયા હતા માના ઘણા ડાકટરોં ંે , ઇિ જિનયરો અન િમની ટે ર પણ થયા. આ આ મર પણ તઓ સમાજકયાના કાયમા ે ં ંપા વળ ન જોતાં ે નથી. હાલમા પાણખાણ ગામ થયલ દલતો પરના ં ંે ેહસક મલાન કારણ તઓ યુ ે ે ે િથત થયલે. એમન દલાસો અન હામ ે ે

300

ભરવા ૮૦ વષ પણ િનયિમત પણ પાણખાણ જઇ દલતોન ઉ સાે ે હ આપતા હતા. ભીમાબાપા સમ પ રવાર તમના ણય લ ો ડાુ ું ે ે ુ .હ રશ રાવલયા, મજર ડાે .દ લીપ અને બી ડર ચ ભાઇ સ ય ર ત સમાજ ં ુ ેસવામા ઓત ોત છે ેં . ભીમાબાપાનો સામા જક સવાનો વારસો શોભાવી ેર ા છે. માના ડાં ં .હર શ રાવ લયા સમ મહારા , જરાતમા મોટા ુ ંદરજ ના આગવાન હોવાથી મહારા ે સરકાર તમન એસે ે .ઇ.ઓ. ંુસ માન આપલ છ વળ તઓ ે ે ે .ૂ બાબાસાહબ બડકર થાે િપત ભારતીય બૌ ધ મહાસભાના રા ય મહામ ી તમજ દલત સોલીડા લટં ે - ડ .એસ.પી. પિ મ ઝોનના ભાર પદ સભાળ છું ં ે ે. સમ પ રવાર બડકર દોલનન સમિપત છે ે ે.

જરાત રાજયમા સિન ઠુ ં ં બડકર તર કની તમની નામના છે ે ે. કસવક ભીમાૂ ે બાપાએ કયારય િસિ ધ માટ ય ન કય નથી. લોકોએ એમન સ તાે ન થાે ન બસાડયા છે ે ે. લોકોએ સામ ચાલીન તમન સ માે ે ે ે ન આ ુ ં છે. ભીમાબાપા રાવ લયા એક એવા આદરણીય સવાના ભખધાર ે ેષ છુ ે. આવા વયો ધુ સમાજ સવકની કદરદાની કરતા જરાત ે ં ુ

સરકાર તમન ડાે ે . બડકર એવોડ અન શિ તે ે પ એનાયત કર યુ મ ી ી નર ં મોદ ના હ તે શાલ ઓઢાડ સ માન કરવામા આ ં ં ુ

હ ુ.ં આવા આ વન સવાધાર કસવક બડકર દોલનના ે ૂ ે ે ંઅ ગ ય આગવાન તાે .૭-૭-ર૦૦૮ ના દવસ િનવાણ પા યાે હતા. સમ જરાતુ - સૌરા માથંી તમની સવાઓન બરદાવી ભ યે ે ે જલીઓ

અપવામા આવી હતીં . કિવ ÕકાગÕ ની માયાચના સાથ કે ૂ એ.

301

(૪) કસવક ગોિવદભાઇ ચાવડાૂ ે

નાગઢ લાૂ મા ની પઢ ના થોડા સમાજ ધારકો અન ં ૂ ે ેુસામા જક અ ણીઓ થયા તમા ર બીે ં ુ ી ગોિવદભાઇ વીર ભાઇ ચાવડા નામ ઘણા ુ ં આદર સાથ લવાય છે ે ે. આવા ગોિવદભાઇનો જ મ ઇ.સી.૧૯રપ મા કશોદ તા કાના સ દરડા ગામ માતા વાલીમાન ખ થયોં ે ે ેુ ુ . બ બહનો અન ણ ભાઇઓના પર વારમા આપ ી નબર સતાન હતા ે ે ં ં ં ંુમોટાભાઇ મન તમજ નાનાભાઇ હ ર ભાઇ આમ તો તઓ ભાઇે ે - બહનોમા વચટ હતા આભડછટની સામા ક ે ેં ં અપમાનો તમજ વઠ થા ે ેઅ ત લોકો ગમ યાે ર ગમ ત મ વગર મહનતાણ કામ કરાવવાના ે ે ુ ું ંદરબાર ગામમા દા ણ ગર બી વ ચે બાળપણ િવ ુ ં ૩ ક લોમીટર ર ૂમરાવાહા ગામની ાથિમક શાળામા દાખલ કયાે ે ં . મોટાભાઇ મન ભાઇ સાથ રોજ ે ૬ ક લોમીટર ચાલીન ભણવા જ પડ ાે ુ ું ં ણ િશ ક િનશાળની ખપાટ યાની ળ ના કાણામાથી પાટ લશન જોતા અન ં ં ંુ ે ેસલમાન િવ ાથ ખોબમા પાણી દતોુ ં . િનશાળના ફળ યાના ઝાડ તમ જ ેભણવા જો િનશાળની દર લથી પણ જવાય ગ તો સક લવો પડ ુ ું ંૂ ે ેતવો માર પડતોે . આમ ભસવાળની શાળામા અ ર ાન ા તે ં ક .ુ

• ¼kðLkøkh{kt ¼ýíkh વીસમી સદ ના ી દાયકામા ગાધી બડકર િવચાર સઘષમાથી ં ં ં ંેઉદભવલ અ ત ઉ ારની િતઓ જરાતમા મડાણ થે ૃ ુ ુ ું ં ં .ં સાહિસક તમજ ધારાવાદ િવચારો ધરાવતા િપતા િવર ભાઇએ ઇે ુ .સ. ૧૯૩૪ મા ંભાવનગરના ઠકકરબાપા આ મમા મોટાભાઇ મન ભાઇ સાથ ભણવા ં ેમોકલી આ યા. આ મમા રોટલા ઘડવા સવણ લોકોના ઘર ઘર ડ બોે ે લઇન લોટ માગવા જ પડે ં ં ંુ .ુ આ મમા ભણતા ભણતાં ં - વાત યની ં

302

ચળવળમા ભાગ લતા રહ ગાધી ના તવાસી હ રજનોના ગોર બ દ ં ં ંે ે ુપામલા ઠકકરબાપાના સપકમા આવી તમના િ તીપા િવ ાથ બ યાે ેં ં ં ં . આ આ મ વનના સવ ી મહશભાઇ કલવડાે , ડ .ક.મા , ભાણ ભાઇ મકવાણા, હર ભાઇ રાણાભાઇ, કાન ભાઇ રવાર, રામભાઇ ચાવડા, રામ ભાઇ યાદવ વા સહપાઠ િમ ો મ યા. ઓ આગળ જતા દલત સમાજના સામા ક રાજક ય અ ણીઓ અન ઉ ચે વહ વટ અધીકાર ઓ બ યા હતા. આ સમયગાળામા ંસામા ક ધારક િવચાર ચતનની વાન ુ ુગોિવદ ભાઇમા શ આત થઇં . ૧૯૪૬ ધી મા યુ િમક િશ ણ ા ત કર વતન કશોદમા પાછા ફયાં . અહ નાગઢ ટુ ટ નવાબ સામની આરઝી ેહ મતની લડતના મડાણ થઇ કયા હતાુ ં ં ંુ .

• Mkkihk»xÙLke MðhkßÞ [¤ð¤Lkk ykøkuðkLkku MkkÚku વરાજયની ચળવળ સાથ જ સમાતર ચાલી રહલ અ ત ઉ ાર અન ે ેંસામા ક ધારણાની િવિવધ િતઓ ગાધી િવચારના ક સી અ ણીઓ ુ ૃ ં ેઠર-ઠર કર ર ા હતા. મા આપ ગિવદ ભાઇ પણ જોડાતા ાદિશક ંઅ ણીઓ બળવતભાઇ મહતાં , ઉછગરાય ઢબર ં ( .ૂ .ૂ યુ મ ીં )ઓ) ઠાભાઇ પાણી, ર ભુાઇ અદાણી, ારકાદાસભાઇ િ વદે , પર તભાઇ

મજ દારુ , યાુ બન મહતાે , દયાશકરભાઇ દવં ે, િવજયદાસ મહતં, વ ભાઇ શાહૂ , અકબરભાઇ નાગોર , મ ભાઇ પચોલી ુ ં (દશક) વગર વા ેક સી સવ દયવાદ અ ણીઓના સપકમા આવી તમની થમ હરોળમા ે ેં ં ંસાથ કામ કરવા સોભા યે ુ ં ા ત ક .ુ દર યાન ખાદ ા ય ઉ ોગ િતઓના અ ૃ ૃં યતા િનવારણ કાય મો, યસન કત અભયાનો તમજ ુ ે

અ ત સમાજમા િશ ણ સસકારની અનકિવધ િતઓમા આગળ પડતો ં ં ંે ૃભાગ લવા લા યાે . સવણોના સતત સહવાસથી તમના સ કાં ંે રો િવચારો, વન પ ધિતનો ન કથી અ યાસ કરવાથી ગોિવદ ભાઇન સાદગી ણ ે ૂ

તક મળ , મારો સમાજ પણ સ કાં ર િશ ત તમજ ર વાજો કત કમ ે ુ ુ

303

બન ે ? ત િવચારબીજ આપના મનમા રોપાે ુ ું ં .ં આપ કશોદ મહાલમા ે ંઆપના મોટા બ મન ભાઇં ં ુ , વાઘ ભાઇ ચાવડા, ભાઇ મપભાઇ ુ ં ે(ફાગળ ) ( ત વૂ ૂ . રા.ક.મ ીં બ ભાઇ સ દરવાના િપતાુ ) સોમાભાઇ, દવાભાઇ રાવલીયા, ભીમાબાપા રાવલીયા, વ તા પા (કશોદ) વગરન ે ેસાથમા લઇ સમાજ ધારણાની કશોદ મહાલમા આહલક જગાવીં ંુ ે .

• Mkk{kSf MkwÄkhkLke Íwtçkuþ ક યાિવ ય, દહજ થા, માગણ સા ઓના ાસં ુ , ધ ધા, ર વાજોમાથી ુ ંસમાજન કત કરવા ા યે ુ મીટ ગો, સભાઓ, સમલનોં ે , પિ કાઓ ારા સમાજ િત અ યૃ ુ ં ૂ કાય આરભલં ે . મા ઠાકરશીભાઇ પટલં , ધરમશીભાઇ પટલ, ળ ભાઇ ડકા ુ ુ (વથલીં ), મન કચરાભાઇ મોર (વીરડ કારડ યા) વા અ ય સમાજના અ ણીઓનો પણ સાથ સહકાર ંસાપડતો હતોં . Õિશ ણ વગર સ કાં ર અન વે છતા, યસન કત શકય ૂનથીÕ ત િવચાર ન નાગઢ જ લાે ેુ ં ૂ મા િશ ણની અનક છા ાલયો શ ં ેકરાવી. સમાજ પોતા કહ શકાય તવા સવ થમ છા ાલયનો િવચાર ુ ું ં ંે૧૯પ૬ મા ં(બાવાની ) િપપર કામ સમાજની સભામા કયોુ ુે ં . ત સાથ જ ે ેિશ ણના ં ટની રચના કર , કશોદ ખાત બી વષથી મહાલકાર ેજયરામભાઇ ચાવડાના સહકારથી ડાં . બડકર છા ાલયની શ આત કરે . આ ત મોટા વટ ની મ િવ તે ૃ રાય મો હાઇ ુ ું લ સાથ િશ ણ સ લ ે ુ ં ં ુબનવા પ ુછે. ન આ બ ભાઇ સ દરવાે ુ , ભીમાબાપા રાવલીયા, વા અ ણીઓ સચા લત કર રહયા છં ે. ના િવકાસ વગર સઘષમા આપ સૌ ે ં ંપાયાના પ થં ર બની ર ા હતા.ં આદરણીય ી બ ભાઇ સ દરવા તથા ુનાગઢ જ લાૂ ન સીનીયર ધારાશા ીં આદરણીય કશનિસહ સોલક ં

ગોિવદભાઇના સગપણમા બનવી થાય છં ં ે ે. પોતાની નખશીખ મા ણકતા વહ વટ કાય દ તાથી આગળ વધી આપ નાગઢ જ લાુ ના સવ થમ ંસમાજ ક યાણ અિધકાર તર ક (ત સમય બકવડ કલાસ ઓફ સરે ે ે ) સવા ે

304

બ વી થાિનક વરાજયની અનક સ થાે ં ઓ તમજ રાજય સરકાર ીમા ે ંપણ અનક ખાતાઓમા િવિવધ પો ટે ં ઉપર ફરજ બ વી હતી. ઓનરકડ ૩૪ વષની લાબી નોકર ના ત લાં ં ે ઓડટર (સહકાર મડળ ઓં ) તર ક ૧૯૮પ મા િન ત થયાં ંૃ .

• økúkBÞ Ër÷íkkuLkk Ëw:¾ku {kxu ÷zík આ લાબા સફળં , સઘષમય વનમા ં ં íkuyku©e ગદા રાજકરણ અન ં ેહા હા, ન કરવાના વમાની વભાવના કારણ અનક વખતના રાજક ય ે ે ંઆિથક લોભનો મળવા છતા,ં તમાથી હમશા રે ેં ં ૂ ર ા.ં પોતાના નાના ભાઇ મનહરભાઇ ચાવડાન સતત ણ વખત િવધાનસભામા ટ મોક યાે ૂં ં . પોતાની નોકર પછ ના મોટાભાગનો સમય સમાજ અન આ મં ે સ માન અન ેતના હકક માટની લડાઇ લડવા ક માગદશન માટ આપતા ર ાે ં .ં ગામડાઓમા જમીનના ો હોય ક ગામ બ હ કાં રના,ં િશ ણ, િવ ાથ ઓના હોયં , ત માટ વહ વટ ટ ટ ના તઓ હમશા ખે ૂ ે ે ૂં -તરસ જોયા િસવાય હમશા ત પં ે ર રહતા. પોતાની વારસાઇ હકક મળતી ખતી જમીન ભાઇઓના હતમા અપણ કરે ં . તટ જ નહ પરે ું ં ુસરકાર ીમાથી િનયમ વક લડતં ૂ ykÃkeન ખત જમીનો મળવી ભાઇઓ ે ે ેસગા બીઓુ ુ ં ન દાન કરવાની િવશાળતા દાખવીે ૂ . ગોિવદભાઇ ધર ુ ંએટલ તમના ધમપિ ને ે નાથીમાની ભાષામાં ંÕસમાજની ધમશાળાÕ ગણાતી. આ બધામા દલત સમાજની થમ ાથિમક િશ કા તર ક નોકર કરતા ં ંનાથીમાએ ગોિવદ બાપના વન સાફ યં ં તામા સ ય યોગદાન આ ં ં.ુ પોતાના ણય સે તંાનો મહ ભાઇ, વનરાજભાઇ તમજ મ કરભાઇન ઉ ચે ેુ િશ ણ સ કાં ર અન સમાજ ચતન સવાનો વારસો આ યોે ે . વારસામા ંઆવલા આ સ કાે ં રોથી બડકરવાદ બ જન મીશન બામસફમા બ ધે ેુ ં ુ સાકાર મ યો. ગોિવદભાઇએ કોઇપણ તના વળતરની આશા વગર પોતાના ગૌતમ ગ ટે હાઉસમા આવલી ં ે એક કમતી કાન સમાજ સવા ુ ે

305

ક ના ઉમદા હ માટ બામસફ ઓફસ બનાવવા ં ેુ ૧૯૮૦ થી ૧૯૯૮ ધીના ુગાળામા સમાજન ત કરં ે ુ . બ દાયકા ધી નાગઢ શહરની તમામ ે ુ ુસામા ક િતઓ અન સચાલન ક ૃ ુે ં ં બની રહલ બામસફ અન બ જન ે ે ુિવચાર ચાર સાર પણ નાગઢુ ું ં ુ જ લા નહ પર સમ ુ ું ંસૌરા મા ક ં ર ુ.ં મા ંíku{Lkk ણય સતાનોની પણ સ ય િમકા રહ ે ૂંહતી. આજના િવશાળ વટ બનલ દલત વા િવકાસ સગઠનન પણ ૃ ુે ેંઆદરણીય ગોિવદ ભાઇના સહકારથી જ આ જ ઓફસમાથી િવકાસની પા ંપા પગલી ભરવાની શ આત કરલ િનરિવવાદ સ ય હક કત છે. સવણ સમાજના ગામ વ ચે (દલત) ત કમ રહ શક ે ? પર બ માની અન ં ુ ુ ે વમાની સધષશીલ ગોિવદભાઇએ તમની સામ તમામ કારની ટકકર લઇ ં ે ેકા નીૂ , વહ વટ ગ ટે હાઉસન ળવી રાખી િવકસીત ક છે ેુ . નાગઢ જ લાૂ ના લગભગ તમામ ગામડાઓમા ની પઢ ના ં ૂ ે

ગો આ પણ સમાજના ામા ણક ક સવક તર ક ગોિવદભાઇન ુ ં ૂ ે ેઆદર સાથ ઓળખ છે ે ે. વળ ી નગર સોસાયટ ના ભવન િનમાણમા પણ ંતમ માળ માગદશન અન મહ વે ે ેુ ં નો આિથક સહયોગ સાપડ રહલ છં ે. વળ તમના ણય ો ઉ ચે ે ુ હો ા ઉપર બરાજમાન થઇન પણ િપતાના ેપદ ચ હો પર ચાલી ર ા છે. (૧૬)

306

પાદ ન ધ

૧. ી સયા રાવ ગૌરવ થ ં (માચ, ૧૯૩૩) કાશક : જ મ દવસ મહો સવ મડળં , વડોદરા. .ૃર૯પ ર. આઝાદ ના જગમા અમરલીં ં , .ૃર૮ ૩. અમરલી લ મીનારાયણ યજ મદ રનો અહવાલ અન હસાબ ં ે

મીતી- સ.ં ૧૯૮પ ઠ દુ-૧૧ સોમવાર તા. ૧૭-૬-૧૯ર૯ .ૃ ર૩ જગ વનદાસ નારણદાસ મહતા – યવ થાપક મડળં

૪. સાજ વતમાન ં (દિનક) બઇું , તા. ર૬-૧ર-૧૯ર૬ પ. ગલાભાઇ બથવારની સૌથના વાતાલાપન આધાર તાે ે . ૧૭-૭-૦૮ ૬. ડા.પી. .જયોિતકર : આષ ટાૃ ડા. બડકર ે ( તીય આ િ તૃ )

કાશ : િનવસીટ થ િનમાણ બોડુ ં , એલીસ ીજ, અમદાવાદ, .ૃ૯ ૭. ડા.પી. .જયોિતકર : જરાતની બડકર ચળવળનો ઇિતહાસ ુ ે

(૧૯ર૦-૧૯૭૦) કાશક : ડા.બાબાસાહબ બડકર શતા દે સિમિત, .ુરાજય, ગાધીનગર ં ૧૯૯ર .ૃ૪૬

૮. એજન .ૃ૧૪૭

9. ડા.પી. .જયોિતકર : જરાતની બુ ેડકર ચળવળનો ઇિતહાસ (૧૯ર૦-૧૯૭૦) કાશક : ડા.બાબાસાહબ બડકર શતા દે સિમિત,

.ુરાજય, ગાધીનગર ં ૧૯૯ર .ૃ૪૬ ૧૦. Soure Material on Dr. B.R.Ambedkar and the Movement of

untochables : vol-1 The Education Department, Govt. of Maharastra First Edition 1982 PP 152

૧૧. ÕસમાનતાÕ (માિસક) ત ી વીં .ટ .પરમાર વષ-૩, ક-૯૦, ધવાર ુર-૧ર-૧૯પ૩, અમદાવાદ દવગત ં ુ . પરમારનો લખ ે ÕÕ રાજકોટના સ યા હની લડત ÕÕ ગાધી હાર ક લી માફ માગી ં ંુહતી .ૃ૩

૧ર. ડા.પી. . જયોિતકર વ કત થ ૂ ં .ૃ૧૪

307

૧૩. ધુ ભારત (મરાઠ ) દ ા િવશષાક નવે ેં .૧૯પ૬ .ૃ૧૬

૧૪. ધુ ભારત (મરાઠ સ તા હક) દાદર- બઇ િનવાણ ક તાું . ર૬-૧-૧૯પ૭, .ૃપ૧

૧પ. રવાડ િવજય ુ : આઠવણીતીલ ડા. બડકર ે (મરાઠ ) કાશક લોકવાગમય ં ૮પ સાયનરોડ ભાદવી બઇું , થમ આ િત ૃ ૬ ડ સ બે ર, ર૦૦૩, .ૃ૧૮૪

૧૬. ીનગર સોસાયટ ચર ટબલ ટે ે બડકર ભવને , ર૦૦ર મરણીકા કમાનંા મા ધાઇ બગડાના લખન આધારુ ે ે

308

કરણ-૯ ઉપસહારં

309

કરણ-૯ ઉપસહારં

ાકથનિવ ની ાચીનતમ સ ં ૃ િત ગૌરવ ધરાવતા આપણા ુ ં અનક ેદશ, ભ ન ભ ન, ભૌગો લક તૂ ર આબોહવા, અનકભાષા સ યાે ં બધં,

ÕબોલીઓÕ સ યાં બધ ધમ અન સ દાયો સમાજં ંે , ર િત રવાજોવાળા એક ઉપખડસમા ભાતીગળ મહાન રા ં ભારતમા સિવશષ ભારતીય ઇિતહાસ ં ેઅન સ ે ં ૃિતમા િવિવધતામા અખડ એકતા રહલી છં ં ં ે. આ ભાતીગળ રા ના ભ ન ભ ન આયામોનો અભયાસ કટલક શ કઠ ન છ તથી અનકગણો ે ે ે ે ેરસ દ પણ ર ો છે. અઢારમી- ઓગણીસમી સદ દર યાન રા ના ઇિતહાસ ઘણી બધી ેરાજક ય, સામા જક ધારણાની ચળવળોુ , તમજ આિથક પ રવતનના ેયાસો ન યા છે. આવકાય અભગમ છે. આ રા ય તરના ં

અ યાસની સાથ સાથ ાદિશક તે ે રના પણ અનક અ યાે સ- અભગમ થયા છં ે. અ યન- લખન થયા છે ેં . આ ાદિશક ઇિતહાસ લખનથી જ ેરા ય ઇિતહાસનો પ ડ બધાય છ તમજ ટં ે ે ુ થાય છે. રા ય ઇિતહાસ અન સ ે ં ૃિતના ચ ન વ સ મતાથી પે ુ ટતાથી ઉપસાવી શકાય છે. આ તો ઇિતહાસની નવી નવી િતજો ઉઘડ છે. History is everywhere

ની િસ ધ પ કત સાથક નીવડ છં ે. જરાતુ - સૌરા મા પણ ઇિતહાસં - સ ં ૃિતના િવિવધ આયામોના ં ંસ મ સશોધનં - લખન થયા જ છે ેં . સૈકાઓથી ર બાતા- પીડાતા પદદલતોના ઉ થાન માટ અસ યં સ થાં ઓ અન સમિપત કમશીલોએ ેકાય ક છુ ે. મહા મા જયોિતબા લથી માડ મહા માે ં ગાધી ધીના ં ુસમયનો એક આગવો- અનોખો ઇિતહાસ છ િવષ ન ધપા ખડાણે ે ે -મડાણ લખન થ જ છં ંે ેુ . પર ભારતના મજ મો ન મસીહા માન છ ં ુ ૂ ે ે ેતવા ડાે .બાબાસાહબ બી.આર. બડકર ે (૧૮૯૧-૧૯પ૬) અને તમની ેસ થાં ઓની દલતો ધારની ચળવળ િવષ મહારા ે ન અપવાદ ગણતા ે ં

310

અ ય િવશષ ઇિતહાસ લખન થ નથીે ે ુ ં . મન સદ ઓથી ે Õઅ ૃ યÕનો ગ યા છે. તવા ભારતે - રા ના પાચમા ભાગના પી ડતો શોિષતોં , વચતોં , દબાયલાે - કચડાયલા દલતો ે Oppressed, Deprlssed, Suppressed ન તમજ ે ેઇિતહાસ પણ મહદ શ અવગણાયો ે (NEGLECT) છે. ઉપ ત કરાયો છ ેઅથાત ની અભીિ સત ન ધ પણ લવાઇ નથીે . તમ કહ શક એે . સૌરા મા તો યાં ૂ વકાશ જ વત છે. તુ શોધ બધ ત યાં ે ૂ વકાશ રવાનો ન યાસ છ ૂ ેસૌરા ની બડકર ચળવળ ે (૧૯૩૦-ર૦૦૦) લખનકાય એટલ ુ ં ે ેળધાયો કઠ ન કાય છૂ ેુ ં . યૂ માથી સ ન કરવાની િત છં ૃ ે. એક તન ૂકડ કડારવા કાય છેં ંુ . ઇિતહાસના તક ધં ુ લખન માટની શાખાના થાે પક ચચતક વો તેર (૧૬૯૪-૧૭૭૮) પોતાના થં ESSAYS ON THE MAHERS AND

CUSTOMS OF NATIONS ારા ઇિતહાસન તન િ ટે ૂ ૃ કોણ આ યો છ ક ેÕÕસ ાટો, ધોુ , િવજયોનો ઇિતહાસ ન હ પર ં ુ ÕÕસમાજલ ી ઇિતહાસ હોવો જોઇએÕÕ પોતાના આ યદાતા-અિધ ઠાતાના ણગાન કરતા મ યં ુ કાલીન ઇિતહાસ લખકો સામ આ િનક ગના ઇિતહાસ લખક ે ે ેુ ુ Õ નપદ ઇિતહાસ લખકે Õ સિવશેષ છે. તઓ સામા યે જનસ દાય માટ લખ છુ ે ે. તઓ ેSUBALTERNS ઇિતહાસલખક છે ે. તુ શોધ બધ સ નપણ ં ંુપદદ લતો SUBALTERNS માટ કરવામા આ ં ં ુ છે. તમ છતા ાચીન ે ંીક ઇિતહાસકાર પો લબયસ (ઇ.સ. વ રૂ ૦૪- ઇ.સ. વ ૂ ૧રર) ની શીખ ÕÕ

સ ય એ ઇિતહાસ િનયાદ છુ ેÕÕ ન ક ે મા રાખીન વ હ ક પ પાતં ે ૂ , ગમા- અણગમા િતન અવગણી વા તૃ ે િવકતા વણન કરવામા આ ુ ું છે. બારમા સૈકાના આપણા ાચીન ઇિતહાસકાર Õરાજતરગણીં Õ ના કતા કિવ ક હણના ન િ ટૂ ે ૃ સમ રાખીન ે તૃ શોધ, બધ લખવામા આ યોં ં .

ÔH¢Í¢: „ »± x¢é‡¢±¢Ý Ú¢x¢mï¯ Ï¢çãcÜëU¼¢

|¢ê¼¢ƒü ÜUƒÝï ²S² Sƒï²S±ï± „ÚS±ç¼ JJ

311

(રાજતરગણીં - ૧-૦૭)

ÕÕ ાચીન તાતો ૃ ં (ઇિતહાસ) ના િન પણમા ત જ ઇિતહાસકાર ં ે Õ લા યÕ અન િન પે કહવાય ની િ ટૃ યાયધીશની મ શ તથા ષથી ૂ ેિવવ જત હોય.ÕÕ

(૧) ચ સ ાટ નપો લયનની ઘણી ણીતી ઉ કત છ ક ે ે Õ મન કોઇ ેદશની ગોળ સમ વો ત દશનો ઇિતહાસ કહ શૂ ેુ ં .ÕÕ િસ ધુ લ ચતક બનાડ શો નપો લયનના િવધાનન ણ સમથન આપતા હોય તમ ે ે ે ેકહ છે. ÕÕ ગોળ િસવાય કોઇ ઇિતહાસ શકય નથીૂ ..ÕÕ ગોળ અન ૂ ેઇિતહાસનો ચોલી- દામન વો સાથ છે. ઇિતહાસ અન ગોળ માનવીની ે ૂિ ધુ ની બ ખો છે ે. ની મદદથી ત જગતન જોતા શીખ છે ે ે ેં . ઇિતહાસ

ઉપર ગોળનો બળ ભાવ રહતો હોય છૂ ે. મ ક ીસના ં Õનગર રાજયોÕ તની ભૌગો લક પ રિ થે િત પ રણામ છું ે. ઠડા કં ુ મા લોકશાહ ંશાસન પ ધિત સરળતાથી ચાલી શક છ દાે .ત. રોપુ -અમ રકાે , જયાર ગરમ કોુ મા લોકશાહ શકય બનતી નથી મ ક આરબ રા ોં , ÕÕ આમ ગોળ એટલ ક થૂ ે ળ અિનવાય હોવાથી આ શોધિનબધના થમ ંકરણમા ઇં .સ. ૧૯૩૦ થી ર૦૦૦ ધીની બડકર ચળવળના થુ ે ળનો

ના ભૌગો લક સીમા રખા નકક કર . સૌરા નો પ રચય કરા યો છે. ાચીનકાળમા સૌરા ં ના ઇિતહાસથી આછ ઝાખી ત નામ ં ંે ુ, રા ુ ... મશ: તમા પ રવતનની િવગતો આપી તનો ગૌરવ કત ે ેં ુઇિતહાસ પણ સાથ સાથ આ યોે ે છે. ાચીન ધમ થો રામાયણં , મહાભારત, રાણુ , િવદશી વાસોના તાતો તથા બૌ ધૃ ં થોમાનાં ં તના ેઉ લેખો પણ સમથન માટ કયા છૂ ે. આગળ જતા ીટ શ શાસન સમયના ં (૧૮ર૦-૧૯૪૮) સૌરા ની રાજક ય િ થિત, આપણા સશોધન ના રરરં ે , રજવાડા ભારતમા ં ં ંુ

312

િવલીનીકરણ થ તની ઝાખી કરાવીું ંે , શામળદાસ ગાધીં , ર ભાઇ અદાણીુ , ઉછરગરાય ઢબર તમજ આર હ મત ારાં ે ુ નાગઢન વૂ ે ત કરવાના ંદોલનની િવગતો પણ ક છ જૂ ે . સાથ ભારતની એકતાના સ ક ે

સરદાર વ લભભાઇ પટલના ન વે ૃ મા ં ૧પ એ લી, ૧૯૪૮ ના દવસ ે(United States of Saurastra) Õસૌરા ના સ કત રાજયં ં ુ Õના સ નની ઐિતહાિસક હક કતો ક છૂ ે. સૌરા હદ એ સરકાર ંુ ÕબÕ વગ રાજય ુ ંથ ત આપ સશોધન છુ ું ં ંે ે ે. તના પાચ જ લાે ં (૧) મ ય સૌરા (રાજકોટ) (ર) ઝાલાવાડ ( ર ુ નગર- વઢવાણ) (૩) હાલાર ( મનગર) (૪) સોરઠ ( નાગઢુ ) (પ) ગો હલવાડ (ભાવનગર) નો સમાવશ થાય છે ે. વળ અમરલી ગાયકવાડ ટટમા હોવાથી તનં ે ે બઇ ાત સાથ ુ ં ં ેજોડવામા આ ં ં ુ હોવા છતા આપણા શોધિનબધના અ યાં ં સની દિ ટએ તનો સમાવશ સૌરા ે ે મા કરવામા આ યોં ં છે. િવદશી સ તાના ડાઘ સ ુદ વ ૧૯૬૧ ની ૧૮ મી ડ સ બે ર પો ગીઝ શાસનથી કત થુ ુ ુ.ં નો સમાવશ પણ સૌરા ે મા કરવામા આ યોં ં છે. આમ શોધિનબધનો સૌરા ં ના ઇિતહાસની ઝલક- પરખા િમકા ૂ વ પ ે (ભૌગો લક સીમારખા) થમ કરણમા કવામા આવી છં ંૂ ે. થી અ યાસી સમ સૌરા રખ ચ આવી શકુ ું ... થળ, સમય અન ેઐિતહાિસક ધટનાઓ વા તું િવક ચ પ ટ થઇ શક. (ર) આપણ જયાર ÕÕ સૌરા ની બડકર ચળવળના ઇિતહાસ ે ુ ંઆલખન કરતા હોઇએ યાે ર ત ચળવળના ણતાનો પ રચય અિનવાય ે ેબની ય છે. આથી આ બી કરણમા ભારતીય દલતો ન મસીહા ં ેમાન છે ે. બૌ ધો ન બોિધસ વે થી સબોધ છ તવા ભારતર નં ે ે ે ડા.ભીમરાવ રામ બડકરના વન અન ે ે કાયનો (Mission) પ રચય આ યો છ ે ૧૪, એિ લ ૧૮૯૧ મા જ મં ેલા અન ે ૬ ી ડ સ બે ર, ૧૯પ૬ ના દવસ પ રિનવાણ ેા ત કરનાર ડા. બડકર પોતાના આયખાના પાસઠ વષના સાડ ીસ ે ં

વષ શોિષતો-વચતોં , ઉપ તોના ઉ થાે ન માટના સઘષમા વીતા યાં ં ંહતા.ં

313

E.Mk.૧૯૧૯ ના મો ટ -ુ ચ સે ફડ ધારા સદભ િન કત થયલ ુ ું ેસાઉથબરો સિમિત સમ તા. ર૭, આુર , ૧૯૧૯ ના દવસ દલતોના ેઃખોનો ખર તો ક હર વનનો ારભ કરનાર ડાુ ૂ ં . બડકર વીસમી ેસદ ના વાધના ભારતીય રાજનૈિતકૂ , સામા જક તમજ ધાિમક કાળપટ ેઉપર પોતાના ંકાય અન િવચારોની જલવત છાપ કનારા એક ાિતકાર ે ૂં ંજનનાયક હતા.ં આ કરણમા ડાં . બડકરના વનની િવિવધ ઐિતહાિસક ેધટનાઓ મા વણન જ ન હ પર તમની િવચારસરણી સમ વવાનો ુ ું ં ેપણ યાસ કરવામા આ યોં છે. ગાધી બડકર િવચાર િવભદં ે ે , અ ૃ યો માટ તૂદયાની ભાવનાથી ન હ પર તમના માનવઅિધકારની એ તમ થાં ંુ ુે ે ન, ગોળમ ેપ રષદમા તમ રા ં ંે ુ ભ કત રત વચને , ના કરારૂ , વાયસરોયની કાયકા રણીના મ રમ ી તર ક મ વીઓ માટનો ક યુ ં ણના કાયં , ધમાતર ગની તમની િવચારસરણીે ે , બૌ ધધમનો વીકાર, પા ક તાન અથવા ભારતના ભાગલા સદભ તમના ચનો ભાષાવાર રાજય નં ે ૂ ુ : રચના િવષના ચનો આજના સા ત સમય પણ ે ૂ ેં ં તુતા RELEVANCY બરકરાર છે. તમ રાજક યે ુ ં , આિથક, સામા જક ચતન ત ેસમયની કોઇ રાજક ય ફશન (Political Fashion) નહોતી. પર ડાં ુ . બડકર ચે ુ ં તન અ ભવની એરણ ચઢ અણ ધુ ુે વ પ ે ુટ થ હુ ુ.ં

તમના ચતનની એક આગવી શૈલી ચાતરલી હતીે . કાલમાકસ મ રોપના ભા યુ કાર હતા તમ ડાે . બડકર ભારતના ભા યે કાર હતા ત ેતમના થોમાથી ફ લત થાય છે ેં ં ં . આ સઘ ડાં . બડકરના વનની ેઘટનાઓ સાથ સમ વવાે નો યાસ આ શોધ બધમા કરવામા આ યોં ં ં છે. (૩) બડકર ચળવળની આવ યે કતા કમ ઊભી થઇ ? રોગ હતો માટ ઔષધ તમજ સારવાર આવ યે કતા ઊભી થઇ. તો આ અ ૃ યતાનો રોગ

314

હતો તની તીતી કરાવવા કરણ ણમા સૌરા ુ ં ંે ના દલતોની ુ :ખદાયી િ થિતની વીગતો તુ કર છે.

તુ કરણમા ાચીન હ ં ુ ધમ શા ોકત વણ યવ થાના કારણ ે યજંવગની ાચીન સમયની ક ણિ થિત િવગતો ારભ આપી તમા ં ંે ે

મ ુ િૃતની િવધાનો કવામા આ યાૂ ં ંછે. વળ મ યકાલીન સત સા હ યં મા પણ ોની િ થં ુ િતિવષ ેલસીુ દાસથી પલ દાસ ધીના સતોની િત થા િવષના અભગમનો ૂ ુ ં ં ેપ રચય કરાવી ડા. બડકરના િવચારોના પ ર યે ે મા સતોના કાય ની ં ંિવગતો આપી છે. ટ શ શાસન સમય વની અન પછ ની અ ૂ ે ૃ યોની અમાનવીય િ થિત િવષના અસ યાે ં ઉદાહરણો આ યા ંછે. રોજબરોજ તમના ઉપરે થતા ર અ યાચારોની ધટનાઓ અખબારોમા આવી છ તમા યં ં ંે ે જ- અ ૃ ય સમાજની સામા જક, ધાિમક શૈ ણક િ થિતનો ક ણ ચીતાર આપવામા આ યોં છે. વત તા ાત અ ં ૃ યોના ય માટના કટલાક કાયદા કયા હોવા ેછતા તમની સામા જક દયનીય િ થં ે િતમા ંકોઇ િવશષ પ રવતન નથીે . ત ેઆ અખબાર ધટનાઓથી ફ લત થાય છે. આ કરણમા મા અ યાં ચારોની ુ :ખદ ધટનાઓ સકલન નથી ુ ં ંપર ત સમયના ભારતીય વનના લ ણો વા તં ંુ ુે િવક િત બબ

તુ ક છ ભારતીય સમાજ વનના ધાિમક સામા જક રાજક ય ુ ેપ રબળો ંુિવવરણ છે. આ શોધિનબધના સમય ં (ઇ.સ.૧૯૩૦-ર૦૦૦) એટલ ક ભારતીય ેબધારણમા થાં ં િપત સમતા- વત તાં - બ તાનો વીં ુ કાર કયા પછ પણ, એ ોસીટ એકટ વો કાયદો અમલમા; હોવા છતા પણ ં તુ શોધ બધના રં ૦૦૦ ના સમય ધી પણ આ અ યાુ ચારો એક યા બી વ પ ે

અિવરત ચા હતા તની ક ણકથની કહવામા આવી છુ ે ેં . ભારત સરકારના National Commision For S.C./S.T. ( ુ દ હ ) ના અહવાલો સસદ ારા ં

315

િનમ ત ઇલાયા પ મલ સિમિત અહવાલ ે (૧૯૭૧) ભારતીય સસદમ આ ં ંિવષય અવારવનાર થતી ચચાઓ તમજ અનક એને ે ે . .ઓ. સ થાં ઓના સવ રપોટસ આ ખદ હક કતો સમથન કર છુ ુ ં ે. (૪) ઇ.સ. ૧૭૭૪ થી બઇન વણનગર ુ ું ે Ciry of Gold કહવામા આવ ેંછે. જયાર િવદશી પ કાર તન ે ે city of Toilet Õસડાશ શહરં ંુ Õ પણ કહ છે. ૧૭૭૪ થી આ Toliet city ના સફાઇ કામદારો સૌરા ના મઘવાળા ર ા છે ે. અ ૃ યતાની થાન પાપ રોે ે -રોટ ની શોધમા હઝરત કર આવલા આ ં ેમઘવાળોન મજ ર થી આ ઘઘો વીે ે ુ ં કારવાની ફરજ પડ . પર સાથ સાથ ં ુ ે ેઆ મહાનગરમા સામા જક ધારાના વાહો વા હત હતા તનો ં ુ ેપ રચય થયો- સસગ થયો પ રણામ વીસ હ ર ટલી સ યાં ંે મા વસતા ંઆ અ ૃ યોએ પણ, મઘવાળ ે ધુારક સભા (૧૯૧૧) મઘવાળ સહાય ેમડળં , મઘવાળ ઋણ િવમોચક મડળે ં , કા ઠયાવાડ યજં પ રષદ (૧૯ર૦) ારા સમાજ ધારા તમજ સામા જક ગિત માટની િતઓ આરભી હતી ુ ૃે ંતની િવગતો આ કરણમા આપી છ વળ તઓ ડાે ે ેં .બી.આર. બડકર અન ે ેતમની થાે િપત સ થાં બ હ ૃત હતકાર ણી સભા (૧૯ર૪) મા જોડાયા ંઅન બડકર િતનો ારભ કય હતોે ે ૃ ં . E.Mk.૧૯૩૦ -૩ર ની ગોળમ પ રષદોમા ડાે ં . બડકરના ેમહાનકાયથી અભ ત થઇ તમ સ માૂ ે ુ ં ન ક .ુ સ માનપ અપણ ક .ુ ત ેસઘળ િવગતો આ કરણમા આપવામા આવી છં ં ે. મહાડ સ યા હ (E.Mk.૧૯ર૭) તથા નાિસક કાલારામ મ દર વશ સ યાં ે હ (E.Mk.૧૯૩૦) મઘવાળો મહારો સાથ જ ર ા હતાે ે . બઇમા પોતા આગ દવ થાુ ુ ું ં ં ં ન- મ દર િનમાણ કં ંુ .ુ પોતાના વતનમા આવલ પાણીની રલ ં ે (E.Mk.૧૯ર૭) સમયના સકટમા સહાય પણ પહ ચાડ તની સાથ સાથ તઓ પોતાના ં ં ે ે ે ેવતનમા ડાં . બડકરના કાય ની િવગતો અન િવચારો પણ સમ વતા ે ેંગયા. થી સૌરા મા બડકર િતનો ચારં ે ૃ - સાર થયો તની ેિવ તૃ િવગતો આ કરણમા આપવામા આવી છં ં ે. ડા. બડકરના સાથી ે

316

ડા.પી. . સોલક ના સહકારનો પણ ઉ લં ેખ છે. િવશષતે : આ કરણના ારભમાં ં ધારકોના ુ ÕપીયરÕ ગણાતા બઇના સમાજ ધારાની િમકામા જયોિતબા લુ ું ંૂ ે, મહારા સયા રાવ ગાયકવાડ અન મહા માે ગાધી સાથના મઘવાળોના િમલનની િવગતો ં ે ે

તુ કર છે. થી બડકર ચળવળના સપકમા સૌરા ે ં ં ના મઘવાળો ેકવી ર ત આ યાે તની િવગતો ા તે કર શકાય. ાથના સમાજ અન ેસવ ટસ ઓફ ઇ ડ યા સોસાયટ સાથના મઘવાળ કાયકરોના સબધોની ે ે ંન ધ પણ ખર જ ધી ડ ડે કલાસ વ ફે ર કિમ ટ, વાલપખાડ , બઇું , ૪-૧૧-૧૯૩રના ઉપ મ ડાે . બડકરન અપણ કરાયલા સ માે ે ે નપ ની િવગતો ક િવષયન દ તાૂ ે વ રાવાથી ે ૂ ટુ કયા છે.

(પ) તુ કરણમા સૌરા ં મા ડાં . બડકરની ચળવળ કવી ર ત ે ેઆગળ ધપી તની િવગતો છે ે. ડા. બડકરના અમદાવાદમા થયલ આગમન ે ેં (E.Mk.૧૯૩૧) પ ા ્અમદાવાદ, રતૂ , વડોદરામા સૌરા ં વાસી કાયકરો હતા ત ેડા. બડકરથી ભાિવત થતા ે ં તમણ સૌરા ે ે મા બડકર ચળવળનો ં ેારભ કય તની િવગતો આ કરણમા ર કર છં ંે ેૂ .

અમરલી, રાજકોટ, મનગર, નાગઢુ , ભાવનગરમા ંડા. બડકરના િવચારો માણના નાના નાના મડળો રચાયા હતાે ે ં ં ં .ં મા ંઅમરલી, અ થાન હે ુ.ં આ અરસામા રાજકોટમા ં ં Õજવાબદાર રાજયતં Õ ની માગણી સદભ થયલ દોલન સમય યં ં ંે ે જ વગના િતિનિધ વ બાબત ડાે . બડકરન વ ચે ે ે પડવા િવનતી કરતા તાર ં WIRE થયા. ૧૮-૧૯, એ ીલ-૧૯૩૯ ના દવસ બડકર રાજકોટ પધાયાે ે , રાજવી ધમ િસહ, દ વાન વીરાવાળા, અન ગાધી સાથ યે ેં જં િતિનિધ બાબત ચચાઓ થઇ નો ગાધીવાદ સા હ યે ં મા ક અ યં ઉ લેખ નથી ના ઉપર ધારપટ છવાયલો હતો તની સઘળ િવગતો આ કરણમા ે ે ં

આપવામા આવી છં ે. ત ન નવી બાબત છે.

317

ડા. બડકરના રાજકોટ આગમનથી સમ સૌરા ે મા જબરજ તં િત આવીૃ . પ રણામ ે ઇ.સ.૧૯૪રમા ડાં . બડકર શીે .કા.ફડરશન નામના

દલતોના આગવા રાજક ય પ ની થાપના કર તો સૌરા ના િતિનિધઓ તમના ઉપિ થે ં ત ર ા એટ જ ન હ પર સૌરા ુ ું ં મા પણ ં

પ ની શાખાઓની શ આત કર હતી. સૌરા મા ઠરઠર ં Õડા. બડકર જ મે જયિતં Õ ઉજવવાના કાય મો થવા લા યા. સૌરા રાજયની થાપના થતા સૌરા ં શી.કા. ફડરશનની થમ રાજક ય પ રષદ રાજકોટમા મળ ં (નવ બે ર, ૧૯૪૯) અન ે ૧૪,૧પ

ફ આરુ ,૧૯પ૦ નાગઢમા તીય સમલન મ હુ ં ં ં ંે ુ .ુ વળ સૌરા ના ગામડ ગામડ શી.કા.ફડરશનની શાખાઓની શ આત થઇ હતી તની ેિવ તૃ િવગતો આ કરણમા આપી ફ લત ક ક બડકર દોલનની ં ુ ેઆગ ચ થઇ રહ હતીે ૂ . ઇ.સ.૧૯પર ના આુર મા સ તાં ક ભારતની થમ સામા ય ટણીઓ આવી તમા સૌરા ૂ ેં ં માથી શીં .કા.ફડરશનના ઉમદવારો ઊભા ે

રાખી ટણીજગમા ઝપલાવવાની વ િમકા અહ રચાઇૂ ૂ ૂં ં ં ં હતી. ત આ ેકરણમા દશાવવામા આ ં ં ં ુછે.

(૬) આ કરણ હક કત સઘષ કરણ છે ેં ંુ . ઇ.સ.૧૯પ૭ મા નાગ ર ં ુકામ ડાુ ે .બાબાસાહબ બડકરની પ રક પે ના જબના ભારતીય ુર પ લીકન પ (Republican Party of India) ની થાપનાની િવગતો આ કરણમા આપી તમા સૌરા ં ંે ના િતિનિધઓની ઉપિ થિત સાથ તમના ે ે

દરજ ની પણ િવગતો આપી છે. તમજ ર પ લીે કન પ ના ઉ યે ની િવગત પણ તુ કર છે. દલતવગની સૌથી મોટ સમ યા તઓ િમહ ન ખતમ રો ે ૂ ે ૂ(Landless Labour) હતા ત હતીે . તઓ રિશયાના ે Õખતદાસે Õ SERF ંુવન વતા હતા. જયાર રા મા ખતીલાયક પડતર જમીન બકાર પડ ં ે ે

હતી. સૌરા ર પ લીકન પ ના ઉપ મ બધારણીય પ ધે ં િતએ પડતર

318

જમીનની માગણી કરતા આવદનપ ો આપવામા આ યાં ં ં ંે . િતિનિધ મડળો ંમ યા છતા સરકાર તમની માગણીનો વીં ં ંે કાર ન કય . પ રણામ ેર પ લીકન પ ના ઉપ મ સમ સૌરા ે મા િમ હનો જન દોલન ં ંૂ ુકરવામા આ ં ં ુહ ુ.ં રા ય ક સના ે ૬૬ મા અિધવશન સમ ભાવનગર ે(ફ .ુ૧૯૬૧) દખાવો કરવામા આ યાં . સદગત વડા ધાન પ ડત ંજવાહરલાલ નહ ન માગણીઓ મમોર ડે ેં ંુ મ પણ આપવામા આ ં ં ુ હ ુ.ં યાથંી શ કર લગભગ ૧૯૬૬ ધી દા દા ગામુ ુ ુ ે, િમ હનોના સ યાૂ હ થયા તની િવગતો આ કરણમા આપવામા આવી છે ેં ં . દોલનન પ રણામ સરકાર િમહ નોન જમીનો વહચવા માડે ે ૂ ે ં , જમીન સાથણીના કાયકમો મામલતદાર કચર ારા થવા માડયા તની ં ંે ેિવગતો પણ આ કરણમા આપવામા આવી છં ં ે. બડકર ચળવળની આ ેફલ િત હતીુ . રાજક ય િતની સાથ સામા જક ધારણાની િત પણ કરવામા ૃ ુ ૃે ંઆવતી હતી. મા ક યાં િવ ય, સામા જક રવાજોુ , ધ ધા, વા ષણો ર કરવા દર રચના મૂ ૂ ુ ં ક િતની િવગતો પણ આ કરણમા ૃ ંઆપવામા આવી છં ે. મા ધોરા ં (ઉપલટાે ) વણકર વાસ સમીપ લીુ મ સમાજના ઉસ િનિમ તે ચાલતી અસ કાં ર િત તવાયફોના જરા વગર ૃ ુ ેબધ કરાવવા ન ધપા કાય હં ં ંુ .ુ ર પ લીકન પ ના વાન કાયકર ુનર ચૌધર ની નૈિતક હ મતવાળ નતાગીર ની ન ધ લવામા આવી છે ે ેં . આ સમ કરણ બડકર ચળવળનીે મહ તમ ચાઇ ા ત કર તની ેહક કતો તુ કર છે. ર પ લીકન પ ના દોલનની પરાકા ઠાં નો પ રચય કરાવ છે ે. (૭) બડકર ચળવળ મા રાજક ય ચળવળ નહોતી ત ે ેડા. બડકરની િવચારસરણી અ વે ય ચાલતી બ આયામી ચળવળ હતીે ુ . મા કટલીક પક ણ િતઓ કરવામા આવીં ંૃ તની િવગતો આ કરણમા ે ં

આપવામા આવી છં ે.

319

(૧) બૌ ધધમ ચાર સાર િતૃ

ડા.બાબાસાહબ બડકરે , ૧૪ ઓકટોબર, ૧૯પ૬ ના દવસ ેનાગ ર કામ પોતાના લાખો અ યાયીઓ સાથ બૌ ધુ ુ ુે ે ધમ વીકાય ત વ તમણ બૌ ધે ૂ ે ે ધમ ચારની એક બશ ચલાવી ં ેહતી.

પ રણામ સમ સૌરા ે મા ં ૧૯૪૮ થી ડા.બાબાસાહબની જ મજયિતની ઉજવણી સાથ બૌ ધં ે ધમ િવષ પણ સમજણ ેઆપવામા આવતી હતીં . વળ શી.કા.ફડરશનના મહામ ી ંપી.એન..રાજભો ૧૯પ૧ મા એક પ રપ ારા ધં ુ જયિત ંઉજવવાનો આદશ કય હતો. આ સઘળા ય નોન પ રણામ ે ેસૌરા મા બૌ ધં ધમની િતનો અહવાલ આ કરણમા આપવામા ૃ ં ંઆ યો છ સાથ સાથ ાચીન કાળથી સૌરા ે ે ે મા બૌ ધં ધમ ચલત હતો ના િશ પં થાપ યો આ પણ સા ી ર છ તઓ આછો ુ ે ેપ રચય પણ ાથિમક િમકા પ પણ આ કરણમા આપવામા ૂ ે ં ંઆવી હતી.

(ર) દલત પથર િતૃ

અમ રકાના કો લફોિનયા ે Õ ાતનાં Õ ઓકલ ડે Õ મા ં ૧૯૬૬ ના નમા ુ ં .ુપી. ટુન અન બોબી ે .સી. નામક ની ો વકોએ ુ

BLACK PANTHER ની થાપના કર . તમાથી રણા ા તે ેં કર , E.Mk.૧૯૭ર ના વલ મા ં ( બઇું ) દલત-સવણ હ ુ વ ચે થયલાે ં

લુ ડોન સમય ને ે ુ , ૧૯૭ર મા ભારતીય દલત પથરની થાં પના કરવામા આવી હતીં . જરાતમા ુ ં ૧૯૭૪મા તની શાખાની શ આત ં ેથઇ ત ે ૧૯૭પ મા સૌરા ં મા પહ ચી હતીં .

320

સૌરા મા દલત પથરની કાયવાહ ં (૧૯૭ર-૭૯) ની િવગતો આ કરણમા કવામા આવી છ કારણ ક ં ંુ ે Õદલત પથરÕ િતન ૃ ેપણ બડકર ચળવળની ઓળખ આપલી છે ે ે.

(૩) ÕબામસફેÕની િતૃ નાની લ કૂ ર ઓફસમા કમચાર તર ક ફરજ બ વતા ંપ બના પનોતા કાશીરામ ં ંુ ે ૧૪-૧-૧૯૭૮ ના દવસ ેBACKWARD AND MINORITY COMMUNITIES EMPLOYEES FEDERATION- BAMCEF બામસફ નામક સ થાે ં ની થાપના કર હતી. આ સ થાં પોતાન બડકર ચળવળ એકમ ગણાવતી ે ે ુ ંહોવાથી સૌરા માની તની િતની િવગતો ં ે ૃ તુ કરણમા ંઆપવામા આવી છં ે. અલબ ત આ સ થાં મા સરકાર કમચાર ંસિવશષ છ અન આમય આ સરકાર કમચાર ઓ સગઠન છે ે ે ે ેુ ં ં . આગળ િવકાસ પામતા ં ૧૯૮૪ મા ંત રાજક ય વે ુ ં પ બ ુઅન ેબ જન સમાજ પાટ તર ક કા કાઢ તની ઝાખી કરાવી છુ ે ેૂ ુ ં ં .

(૮) સ ં ૃતમા દર ભાિષત છુ ું ે.

¥}¢æ~¢}¢ÿ¢Ú Ý¢çS¼ Ý¢çS¼ }¢êH}¢ ¥Ý¢ñ¯{²

¥²¢ïx² ÐéL¯¢ï Ý¢çS¼ ²¢ï…ÜUS¼~¢Îé|¢ü JJ

ÕÕ એકપણ અ ર અમ નથીં . એકપણ ળ ઔષધ વૂ ુ હ ન નથી અન એક પણ યે કત ( ષુ ) અયો ય નથી. ત સવનો ણકાર યોજક ેલભ છુ ે.ÕÕ

સમ બડકર ચળવળમા પદદલતોન ત કરનાર યોજકોથી ે ેં ૃઆ શકય બ ુ છે. તવા ખાતર થઇ ખપી જનારા બડકર આગવાનોે ે ે - સૈિનકોનો રણાદાયી પ રચય તમજ તમના દલતો ધાે ે ે ં રના કાય ની ંઐિતહાિસક હક કતો આ કરણમા આપી ત સઘળા મહા ભાવોન ં ે ેુગૌરવાતીત ં GLORIFY કરવાનો ય ન આ કરણમા કરવામા આ યોં ં છે. મા ડાં .બાબાસાહબ બડકર પોત મન થી સબોધતા ત ે ે ે ેુ ં

321

અમરલીના અન ય બડકર અ યાયી ગોિવદ પરમારુ ુ , બડકર સદશો સૌરા ે ં મા ં ધરધર પહ ચાડનાર નાગઢના બડકર ે ે ેુ

આરાધક સત ળદાસં ૂ , સોરઠમા િશ ણ અન સામા જક ધારા માટ ં ે ુસમિપત બડકર કસવક ભીમાભાઇ રાવલયાે ૂ ે , બડકર ચળવળના ેળયા રોપનાર રાણાભાઇ પરમારૂ , ગોિવદભાઇ ચાવડા ર પબલીકન દોલનમા વીરાગનાની મ િવહરતા લ મીં ં ં હન ધમલ, િમ હનોમા ૂ ંિમ ખ જગાડ સ તાૂ ૂ સામ બાથભીડ ગામડ ગામડ િમ દોલન ે ૂ

કરનાર મદ મહ ડા ઉગાભાઇ પાભાઇ, બડકર ચળવળ માટ ઘરબાર ેછોડ અનાગાર ક બનલા સમિપત સિન ઠે ં શીલવાન સૈિનક હમીરભાઇ મહ ડા, િમહ નો માટ ઉ તાથી સધષ કરતા બહા ર બ રામૂ ેં ુ ુ , દ નબં ુસરકાર પી.ડ .મકવાણાના ઇ યા દનો રણાદાયી પ રચય આ કરણમા ે ંઆપવામા આ યોં છે. થી દલતવગની ભાિવ પઢ ન રણા મળ શક ે ે ેતમજ આ તઓ કાઇ અિધકારો ભોગવી ર ા છે ે ેં . નાના- મોટા સરકાર લાભો મળવી ર ા છ તની પાછળ આવા અસ યે ે ે ં નામી- અનામી કાયકરો ુ ંબલદાન છે. યાગ અન તપ યા છ ઓ ખાતર થઇન ખપી ે ે ેગયા છે. (૯) ભ ન ભ ન આબોહવાવાળા િવિવધ દશો, િતઓ, સમાજ, સ દાયો તમજ સ ં ંે ૃિતઓના દર સગમસભા ઉપખડ ય રા ુ ં ં ં - ભારતમા ં૧૮ મી-૧૯ મી સદ મા અનક રાજક ય તમજ સામા જક ધારાઓની ં ે ે ુચળવળો થઇ હતી ત સદભ જરાતે ં ુ - સૌરા મા િવ લ ઇિતહાસ લખનં ુ ે - તમજ સશોધન થયા છે ેં ં . પર આ શોધ બધમા ં ં ં ંુ ુ Õ બડકર ચળવળે Õ એ નામા ભધાન ુ ંકરવામા આ ં ં ુછ ત ચળવળ એટલ ક ડાે ે ે . બડકર તમજ તમના ારા ે ે ે

થાિપત સ થાં ઓના ઉપ મ રાજક યં ે , સામા જક, શૈ ણક, આિથક ચળવળ કરવામા આવી ત િવષ અભીિ સં ે ે ત અ વેષણની ઉણપ રહ છ અન ે ેસૌરા મા ત લગભગ યાં ે ૂ વકાશ વત છે.

322

આ શોધ િનબધના એકથી આઠ કરણોમા ઇં ં .સ. ૧૯૩૦ થી ઇ.સ. ર૦૦૦ ધીની બડકર ચળવળના િવિવધ તબકકાઓની િવ ુ ૃે ત ઐિતહાિસક મા હતી તુ કર ત યાે ૂ વકાશન રવાનો ન યાસ ે ૂકરવામા આ યોં છે. થમ કરણમા શોધિનબધ અથાત સશોધન થાં ં ં ંે ુ ન િનિ ત કર મની િવચાર ણાલી માણ િત ત થઇ ત ભારતર ને ેૃ ૃ ડા.બાબાસાહબના વનની િવગતો તમની િવચારસરણી સાથ બી ે ેકરણમા આપવામાં ંઆવી છે. જયાર કરણ ણમા મની કત માટ ં ુ

આ વમ ટુ ે Movement ના ખડાણં ે -મડાણ થયા ત યં ં ે જ- અ ૃ ય સમાજની દયનીય િ થિતની હક કતો- તમના પરના અમા ષી અ યાે ુ રોના અખબાર અહવાલો કવામા આ યાૂ ં છે. આ દયનીય ઃખદાયક પ રિ થુ િતમાથી કત મળવવાં ુ ે માટ િતઓ બઇમા થઇ ત સૌરા ૃ ુ ું ં ંે મા આગમન કમ અન કવી ર ત થ ં ંે ે ુ

તની ળ ત મા હતી કરણ ચારમા આપી કરણ પાચ અન છ મા ે ૂ ૂ ેં ં ં વાત ય વ અન વાં ૂ ે ત યો ં ર સમયગાળામા ડાં .બી.આર. બડકર ે થાપીત દલતોના રાજક ય પ ઓલ ઇ ડ યા શીડ ડુ કા ટ ફડરશન

અન ે ૧૯પ૭ થી ભારતીય ર પ લીકન પ ના ઉપ મ દલત કત માટના ે ુ ંદોલનો- સધષ નો િસલિસલાબધ ઇિતહાસ આલખવામા આ યોં ં ંે છે. કરણ સાતમા ક ણ િત વી ક ં ૃ (૧) બૌ ધધમ ચાર- સારની િત ૃ (૧૯પ૧) (ર) દલત પથર િત ૃ (૧૯૭૪) (૩) બામસફની િત ે ૃ

(૧૯૭૮) ની િવગતો તુ કર િવષયન મહ તે મ ર ત ટે ુ કરવામા; આ યો છે. તની સાથ જ કરણ આઠમા આ િતના કણધારોે ે ં ૃ , સમિપત માગદશકો રણા ષો ખાતર થઇન ખપી ગયા તમની વનકથાની ે ૂ ે ેઝાખી કરાવી છં ે. શોધ બધન ત ડાં ે ે . બડકર થાે િપત સ થાં ઓના બધારણો ક ં ૂઅ યેતાના અ યાસ માટ સરળતા કર છે. વળ કાળના ગભમા િવલીન ંથતા થતા સચવાયલી ચળવળનો ઇિતહાસ કહતી પિ કાઓ આ ં ં ે

323

પિ કા મા નથી પર ઐિતહાિસક દ તાં ુ વજ થાે ુ ં ન પામી છ ત પણ ે ેપ રિશ ટ કવામા આવી ૂ ં છ થી શોધ બધમા કવામા આવલ ે ૂ ેં ં ંહક કતોની િવ સનીયતા ટુ થાય છ વળ ચળવળના ઇિતહાસન તા યે ે કરતા અલ યં એવા ચોવીસ ઐિતહાિસક ચ ો પણ આ શોધ બધની ંિવિશ ટ શોભા છે. આ શોધ બધમા સમાજ માટ ખાતર થઇ ખપી ગયલા ં ં ેકમશીલોના ફોટાઓ ક તમના યાૂ ે ગન બે રદાવવામા આ યોં છ ેભાિવપઢ માટ રણા ર પાડશે ે ૂ ે. આમ એકથી નવ કરણો તથા ણ પ રિશ ટોમા ઇં .સી.૧૯૩૦ થી ઇ.સ.ર૦૦૦ ધીનો બડકર ચળવળનો તલ પુ ે શ ઇિતહાસ આલ યોે છે. ત તારત યે ુ ં છે.

આમ સમ તયા સૌરા ના આ િનક ધડતરમા સિવશષ ુ ં ેપદદ લતોની ગિતમા બડકર ચળવળ ન ધપા દાન છ ત ં ંે ે ેુશોધિનબધમા ફ લત ક છં ં ુ ે. બાબત સૌરા મા આ શોધિનબધ થમ ં ંસશોધન છં ે. ટાચા ઐિતહાિસક સાધનોં , ડા.એમ.આર.પટલના શ દોમા ંબીયારણ ન સચાવી શક ત દ તાે વજો કયાથી સાચવી શક એવા આ ે ંઅભણ અન ભોળા લોકો પાે સથી મા હતી મળવવાની કઠણાઇે ે , સામ ીની અ પતા ીયકાયે (Field Work) ની પણ મયાદા એવા અસ યં ં અવધોરો પાર કર આ શોધિનબધ સ ન સાકાર કરવામા આ ં ં ં ંુ ુ છે. અ ૃ ય સમાજની બડકર સ થાે ં ઓના અિધવશનોે , સમલનો તથા પ રષદોના ંઅહવાલો ચળવળ માટની કાિશત પિ કાઓ, જ િ તુ ુ કાઓ (પ ફે લટે) PAMPHLETS ત સમયના સામિયકો તમજ હયાત મહા ભાવોની ે ેં ુલાકાતો ઇ યાુ દના આધાર આ શોધિનબધન ટેં ુ કરવામા આવલ વળ ં ેચળવળના ઐિતહાિસક ફોટાઓ તની આભામા અભ િ ધં ંે ુ કર છે. આ અ ૃ યો ધારની બડકર ચળવળમા ખાતર થઇ ખપીે ં ગયલા ેમહા ભાવોના પ રચપ પણ આ શોધ બધની આગવી િવિશ યુ ં ં તા છે.

324

પ રિશ ટ-1

LÞkÞ{wríko {kuheMk øðuÞh [wfkËkLke Mk{eûkk íkk.18-04-1939 AMBEDKAR AS STATE GUEST

(From Our Correspondent) Rajkot, April 18, Tuesday

Dr. Ambedkar arrived from Bombay this moring by air and was received by some Girasias at the aerodrome. He was taken to the state guest house in a state car.

Khwji Hassa Nizami who also arrived with Dr. Ambedkar was received at Anandkunj by Mahatmaji this morning and had a talk with Mahatmaji for an hour.

Kumari Mridulaben came this morning by air from Bombay to see Bapuji and is leaving for Ahmedabad tonight.

Correspondence between Girasisas and Gandhiji which was released to the press last night is still going on.

AMBEDKAR SEES THAKORE (From Our Correspondent)

Rajkot, April 18, Tuesday

Dr. B.R. Ambedkar who arrived here this morning in order to study the Harijan prblems is returning to Bombay tomorrow. The doctor interviewed the Thakore Shaheb tonight and will see Gandhiji tomorrow.

In the evening prominent Muslim leaders and Bhayats met him and discussed how their negotiations with Gandhiji for representation of their interest in the Reforms Committee broke down.

Dr. Ambedkar was also closeted with Mr. Virawalla this evening.

It is understood that Dr. Ambedkar will issue a note on the Rajkot question in the light of his discussions with various communities in Rajkot.

AMBEDKAR'S ALTERNATIVE Rajkot, April, 19, Wednesday

Dr. B.R. Ambedkar, in an interview to the "United Press" stated that the came here not at the invitation of the Rajkot Durbar, but at the invitation of the local depressed classes who requested his intervention in the dispue regarding their non-inclussion in the Reforms Committee.

"The first thing I did on my arrival", he said, "was to ascertain from the Durbar whether they were prepared to have on the Committee a person who was the accredited representative of the depressed classes."

325

Alternative Proposal

"I saw Gandhiji this morning at 11-30 but unfortunately, I could not discuss in detail all the points since he had got sudden temperature. However, I discussed with him an alternative proposal of submission of the formation of the new constitution to a person like Sir Tej Bahadur Sapru or Sir Shrivaswami Iyer or any other equally well versed man in constitutional law, before all the classes of the state could put their cases. Gandhiji could not agree to this, his argument being that such a report should be final."

Dr. Ambedkar left for Bombay this evening by train - United Press.

AMBEDKAR CHALLEGES GWYER AWARD

Quotes Cases to Show "Recommendation" is not Command

Dr. B.R. Ambedkar, in legal analysis of the Gwyer Award says :-

The award given by Sir Maurice Gwyer on the dispute between the Thakore Saheb of Rajkot and Mr. Vallabhbhai Patel over the interpretation of the word "recommend" is not only of importance to the parties to the dispute but to the general public at large.

The parties to the award being bound by the award the question whether that interpretation is right or wrong may not be of much use to them. The same cannot however be said of the public. To them the question is still full of interest. It is true that the award is not a decision of a court of law. Yet it has behind it all the authority of so great a name as that of Sir Maurice Gwyer.

Last Word With Sardar

For an intelligent appreciation of such principles it is necessary in the first place to state what the contention of the Thakore Shaheb was and how it was disposed of by Sir Maurice Gwyer.

Sir Maurice Gwyer sums it up thus "The gist of Thakore Shaheb's argument is contained in the following sentence in the written case submitted on his behalf. It is obvious that the word "recommend" itself clearly indicates that it (each name) is to be considered and it was open to the Thakore Saheb to reject any of the names on the ground, for instance, that any one of the names recmemnded was not a suitable person, was incapable or undersirable." This contention Sir Maurice Gwyer has not up-held.

He says "In my opinion the true construction is that the Thakore Saheb undertakes to appoint the persons whom Mr. Vallabhbhai Patel may recommend and that he does not reserve to himself any disceretion to reject those whom he does not approve. He is no doubt entitled to criticise the recommendations and to urge reasons for reconsidering them, but unless it can

326

be shown that any of the persons recommended is neither the subject nor the servant of the state, Mr. Vallabhbhai Patel is to have tohe "last word".

The ground for this conclusion and for the rejection of the Thakore Saheb's contention by Sir Maurice Gwyer are two. To use the words of Sir Maurice Gwyer himself, the first ground is that "no such proposition (as is contended for by the Thakore Saheb) can be based simply upon, the use of the word "recommend" which in itself does not necessarily imply anything of the kind. It may take its colour from the context and accordingly, all the circumstances of the case must be taken into account."

The second ground is that the Thakore Shaheb had not reserved to himself the power to consider the recommendation and therefore he had no discretion to reject the persons recommended by Mr. Vallabhbhai Patel. Sir Maurice Gwyer has referred to the case Rex-vs-Governors of Christs' Hospital reported in (1917) I.K.B. 19. But, he does not rely upon it. He makes it quite clear as to why he refers to it. He says "I only rfer to them for the purpose of showing that there is no single principle which regulates cases where one person recommends and another appoints." Indeed he has proceeded to give his decision on the footing that there is no conclusive precedent for the purpose of the present reference ...."

Precedent and Principle With due deference I venture to sya that there is a well established principle supported by a precedent which could be invoked in deciding this reference. Knott-vs-Cottee (2 Phil equal to 41 E.R. 915) i.e. the precedent I have in mind. The facts of the case can be very briefly stated.

'A' made a Will and appointed his wife, one Mr. Cottee and one Mr. Ibbettson executors and trustees and he also appointed these three as the guardians of his children. Further 'A' recommended that if his wife should ide before his son should attain twenty-one, or before his daughters attain that age or marry, the surviving guardian or guardians should place his children, or such of them as should then be minors under the care of his cosin Mary Prior. 'A' s' wife died and the children were placed under guardian. The case proceeded on the assumption that the word recommend meant that a binding trust was created on the testamentary guardians so that Mr. Cottee was bound to appoint Mary Prior as the person to take care of the children.

Inherent Powers This issue was this ... Did the recommendation take away all the powers of control belonging to Mr. Cottee as the testamentary guardian ? In deciding this issue the Lord Chancellor (Lord Denman) said ... "I have had frequent opportunities of considering the effect of words of recommendation. One was in a recent case in this Court, where the question was whether a recommendation by the testator, that a certain person should be employed as receiver and manager of his property, gave that person any legal interest."

327

Another case was of Shaw vs. Lawless where the House of Lords laid it downs as a rule which I have since acted upon, that, though recommendation may in some cases amount to a direction and create a trust, yet that, being a flecible term, if such a construction of it be inconsistent with any positive provision in the will. It is to be considered as a recommendation, and nothing more.

In that case, the interest supposed to be given to the party recommended was inconsistent with other powers which the trustees were to exercise and those powers being given in unambiguous terms, it was held that as the two provisions could not stand together, the ... flexible term was to give way to the inflexible term." Accordingly it was held that notwisthstanding the fact that the recommendation was binding it did not take away the powers of control of Mr. Cottee as a testamentary guardian over the children.

Not Binding Direction The case is no doubt one relating to trust. But a trust is only another name for legal obligation and whether one speaks of recommendation creating a trust or creating a legal obligation it is just the same. That being so the case is relevant because it ununciates a very important rule relating to the interpretation of the word 'recommended'. As one can see from the judgement of Lord Denman the rule is that the word 'recommend' cannot be interpreted to mean a binidng direction from which there is no escape if such an interpretation becomes inconsistent with the exercise certain other positive powers vested in the person to whom the recommendation is made.

Now in the case of Thakore Saheb vs. Vallabhbhai can it not be said that the position of the Tahkore Saheb is the same as that of Mr. Cottee ? Can it not be further said that like Mr. Cottee the Thakore Saheb also in his capacity as the Crown possesses certain positive powers. Such as the power to appoint, reject or dismiss any person to or from any place, if it is right to say that the Thakore Saheb vs. Vallabhbhai is the rule laid down in Knott vs. Cottee ?

Another Authority There is also another authority Johson vs. Rowlands (17 L.J. Ch 438) which can be usefully referred to in this connection. In this case the question was the interpretation of the word recommend as used in a will. In the Will the testator had said "I gave the same (a certain amount of money) to be disposed of in such a way as she shall think proper. But I recommend to her to dispose of 1/2 of it to her own relations. "The legatee did not did not dispose of the 1/2 to her depart from the recommendation. The Court held that she could. To use the language of the judgement 'recommendation' may mean command. But it cannot mean command if it is inconsistent with the legal and equitable power of the person to whom the remmendation is made to depart from the recommendation. It is true that the language of the letter written by the Thakore Saheb is different from the language of the new will in the Johnson vs. Rowlands. But

328

supposing the letter written by the Thakore Saheb to Mr. Vallabhbhai Patel had been wirtten in these terms: "We have a right to constitute the committee in a way like. But you should recommend to us names of seven persons to be appointed on the committee and we shall appoint them." It is true that in the Thakore's case there is an agreement between him and Vallabhbhai while there was no such agreement between the legatee and her relations in Johson vs. Rowlands. We are not however considering the question whether the agreement is binding on and enforceable against the Thakore Saheb which is made by him in his capacity as the Crown. That is a different question and raises important issues.

The Absent Phrase The issue with which we are concerned is what is meant by the word 'recommend' and on this issue the case of Johson vs. Rowlands seems to be on all fours with the case of Thakore Saheb vs. Vallabhbhai Patel. The absence of the words "we have a right to constitute the Committee in any way we like" in the letter of the Thakore Saheb to Vallbhbhai cannot I submit make any difference. Such words must be deemed to be present in every document executed by him as the Sovereign Ruler of Rajkot. Whether they are actually there or not the positive power of constituting the Committee at his pleasure is an inseparable incident of his position and urn with him as part of the prerogative of the Crown. Nor does the fact that the Thakore Saheb in his letter did not reserve to himself the power to reject the commendation of Mr. Vallabhbhai affect the situation. The question is not whether the Thakore Saheb has reserved for himself the power to reject. The question is whether there is anything in the word 'recommend' which can be said to take away the Thakore's inherent powers of rejection which are always with him and which it was not necessary for him to save by any express stipulation. If this is so, the word 'recommend' cannot be given an interpretation different from the one given to it in these two cases.

Positive Powers In this as in the other two cases there are on the one hand positive powers of the Thakore Saheb which is an inflexible term and on the other there is recommendation which is always a flexible term. That being so according to the rule the flexible term must give way to the inflexible term. That is to say 'recommend' cannot mean direct or bind.

The case reported in (1917) I.K.B. 19 referred to by Sir Maurice Gwyer seems to be in conflict with the two cases I have referred to. But on a closer examination it will be seen that there is no conflict and the case is easily distinguishable. In 1917 I.K.B. 19 the appointing authority, was 'just' an appointing authority and no more. It had no positive powers which chould be said to be in danger of being nullified by interpreting the word .... 'recomended' to mean a binding direction.

329

The rule as laid down in the two cases referred to by me seems to be that where there exist positive powers which are capable of being exercised independently, the word recommend cannot mean a binding direction, but where there are no positive powers and therefore the decision was that recommendation did not mean binding direction.

In the case referred to by Sir Maurice Gwyer there were no positive powers and therefore it was held that recommendation could mean a binding direction. The case of Thakore Saheb vs. Vallabhbhai is one which in my opinion falls in the class under which the two cases cited by me fall and not under the class of cases reported in (1917) I.K.B. 19. _____ ___________________________________________________U The Bambay Secret Abstract, dated 20th May Saturday 1939 vide para 660. The Times of India 2nd June, Friday 1939

Sources material on Dr. Baba Saheh Ambedkar and the movement of untouchables P.No. 192-97 Published by Education dept. Govt. of

Maharashtra 1982 _____ ___________________________________________________U The Bombay Chronicle, dated 19th April, 1939 Wednesday The Bombay Chronicle, dated 20th April, 1939 Thursday

330

પ રિશ ટ :૨ ભારતીય ર પ લીકન પ બધારણું ં

ભાગ-૧ અમલમા આવવાની તાર ખં

આટ કલ ૧

૧. આ બધારણ ભારતીય ર પં લીકન પ બધારણ કહવાશું ં ે. અન આ ે

પછ પ તર ક ઉ લેખ થશે. ર. બધારણ તાં . ૧૦ માચ ૧૯પ૯ ના દવસથી અમલમા આવશં ે.

આટ કલ-ર

૧. ભારતીય ર પબલીકન પ ના હ ઓ અન ઉ શો નીચ માણ છે ે ે ે ેુ .

ભારતના રાજય બધારણની તાં વના જણાવ છ કે ે , ÕÕઅમો, ભારતના નાગ રકો િવચાર વક ભારતન એક સાવભોમ લોકશાહ ૂ ે

સ તા ઘડવા ઠરાવીન તના નાગ રકોન સામા કું ે ે ે , આિથક અન ેરાજ કય યાય, િવચારો મા યતા યકત કરવાની અન િવ ાસ અન ે ે

ની ૂ વત તાં , દરજ ની અન તકની ે સમાનતા, ય કતમા ંબ તા ં ુ અન રા ે ની એકતાની બાહંધર માટ.........ÕÕ

તાવનામા જણા યાં અ સાર ુ યાય, વત તાં , સમાનતા

અન ે બ વં ુ ના હ ઓ અન ઉ શોે ેુ , ભારતીય ર પ લીકન પ ના હ ઓ અન ઉ શો હશે ે ેુ .

ર. પ ના આ હ ઓ હોવાથી આમજનતા સાથના પ ના સબધો ેુ ં ં

નીચના િસ ધાતો પર આધાર રાખશે ેં .

331

૧. બધા જ ભારતીયોન મા કાયદાથી જ ન હ પણ સમાનતાના ેઅિધકારથી પણ સમાન ગણાશ અન એ સમાનતા ળવવા ે ેયાસ કરશે, સમથન કરશે.

ર. દરક ભારતીયન યે કત તર ક માન આપશ અન દરકન ે ે ે

પોતાના રાહ ગિત કરવાના હકકનો વીકાર કરશે. ૩. ભારતીયો અન રાજયોના ર ણના ન લે ે મા રાખીન ત ં ે ે

દરક ભારતીયના ધમ વાત યં , આિથક અન રાજ કય હકકન ે ેળવશે.

૪. મની પાસ કઇ નથી તમને ે ેં , મની પાસ તકાળમા હ ે ૂ ં ંુ

તમના કરતા અ મ મળ એવી ર ત દરક ભારતીયની ે ે ેંતકની સમાનતાન સાચવશે ે.

પ. દરક ભારતીયની જ રયાત, ભયમાથી કત ગની ં ુ ેરાજયની ફરજ ગ સદાય ત રહશે ેૃ .

૬. વત તાં , સમાનતા અન બ વે ં ુ ની ળવણી માટ આ હ કરશે. મ યુ અન મ યે ુ , વગ અન વગ અન રા ે ે અન ેરા વ ચેના શોષણમાથી કત કરાવવા યાસ કરશં ુ ે.

૭. આમજનતા અન યે કતના ભલા માટ સસદ ય થાવાળ ંસરકારનો આ ાહ રાખશે.

૩. ડા.બાબાસાહબ બડકર ર કરલા ઉપરના િસ ધાે ૂ તોના અમલ માટ પ નીચના કાય પણ કરશે ે.

332

૧. ભારતના દલત સ હો ખાસ કર નૂ ે, ટોુ , શીડ લ કા ટુ , શીડ લ ાઇ સુ અન ઇતર પછાતવગના સગ ન માટ કાય ે ંકરશે.

ર. ખ તોે ૂ , િમહ ન ખૂ ેત મ રોૂ , કારખાનાના કામદારો અન બી ેરો મળવનારાઓન સગ ત કરવામા આવશે ે ેં ં .

૩. શાળાઓ શ કરવાની અન કલા કાર ગર િશખવવાની ેશૈ ણક િ તૃ ઓ શ કરશે.

૪. નૈિતક અન આ યાે િ મક ઉ ારની િતઓ શ કરશૃ ે.

પ. મૂ ના બનાવોની યાદ રાખશ અન દલત લોકો પર થતાે ે મોૂ ઘટાડવા યાસ કરશે.

૬. િ ટ ગ સો સચાલન કરશ અન સા હ યે ે ેુ ં ં િસ ધ કરશે.

૭. ઉપરના હ ઓ અન ઉ શોન અમલમા કવા પ બી ે ે ે ૂુ ંિતઓ પણ હાથ ધરશૃ ે.

૪. પ ની સ તાઓ આ માણ રહશે ે.

૧. પ માટ િમ કત ખર દવી, કરારથી લવી અન પે ે નકક કર ત અ સાર પ ના નાણા રોકવાે ુ ં ં .

ર. પ ના હ ઓ માટ ઘરુ , મકાનો બાધવા ક િનભાવવાં . ૩. પ ની બધી અથવા કટલીક િમલકત વચાણ કરેુ ું ,ં કાઢ

નાખવીં , યવ થા કરવી, ધારવી ક અનામત કવીુ ુ . ૪. પ ના હ માટ નાણા એકઠા કરવાુ ં ં . પ. ઉપરના હ ઓ માટ કાયદુ સર કાય કરવા.

333

ભાગ-ર આટ કલ-૩ થાિનક સગ નં

૧. થાિનક સગ ન ં : પ થાું િનક સગ નં (૧) ા ય સિમિત (ર) તા કા અથવા તહસીલ સિમિતુ ે (૩) લા સિમિત અને (૪) દશ સિમિત રહશેુ ં . બ લાખથી વ વ તીે ુ ધરાવનાર શહરન લાે સિમિત અન રપ ેલાખથી વ વ તીુ ધરાવનાર શહરન દશ સિમિતનો દરરજો મળશે ે.

આટ કલ ૪ સ યપદ ૧૮ વષની ઉપરની ગમ ત યે ે કત પ બધારણ વીું ં કાર, વાિષક રપ નયા પૈસા લવાજમ આપું ે, બી રાજ કય ક સામા ક સ થાં ક યેુ ં ય અન િસ ાતોન મ યે ેં થ કારોબાર એ મ ર ન ક હોય તના ં ુ ુ ેસ ય ન હોય ત પ નો સ યે થઇ શકશે. પ ની બધારણીય સ થાં ં ઓ (ઘટકો) મા ઘડાયલ િનયમોન આિધન રહ મન આપવાનો અધીકાર રહશં ે ે ે.

આટ કલ પ

૧. દરક તા કા સિમિત ાથિમક સ યોુ ની યાદ બનાવશ અન રાખશે ે ે. ર. પ ની સ તા ક ત અ સાર ઘે ુ ડલ િનયમ હઠળ ગરલાયક ઠયા હોય ે

તવા સ યે િસવાયના બાક ના સ યોન ટણીમા મત આપવનો અન ે ૂ ેં ંઉભા રહવાનો અિધકાર રહશે.

૩. દરક ાથિમક સ યન પ ની બી સિમિતઓમા ટણી લડવાનો ે ૂં ંહકક રહશે. ત બી સિમિતઓમા સ યે ં ન હોય તો પણ લડ શકશે.

334

આટ કલ-૬

૧. ૧. પ ાથિમક એકમ પ ની ુ ં Õ ા ય સિમિતÕ રહશે. ર. આ Õ ા ય સિમિતÕ પ થી ૯ સ યોની બનલી હશ ન ે ે ેપ ના, ત ે

ગામના સ યો ટ કાઢશ અન સિમિત હો દારો ટ કાઢશૂ ે ે ે ૂ ેં ં . ૩. તા કા સિમિત ત તા કામા આવલી બધી ુ ુે ેં Õ ા ય સિમિતઓÕ

ના ખોની બનલી રહશુ ે ે. ૪. તા કા કારોબાર સિમિત ુ ૯ થી ૧૩ સ યોની બનશ ન ે ે

તા કા સિમિત ટ કાઢશુ ૂ ેં . પ. તા કા કારોબાર સિમિત પોતાના હો દારો ટ કાઢશુ ે ૂ ેં . ૬. લાના તા કાઓની તા કા સિમિતઓના ખો અન ુ ુ ુ ે

મ ીઓની બનલી લાં ે કારોબાર સિમિત રહશે. ૭. લા કારોબાર સિમિત પોતાના હો દારો ટ કાઢશે ૂ ેં . ૮. દશ કારોબાર સિમિત દશમા આવલ લાેં ઓના ખો ુ

અન મ ીઓની બનશે ેં . ૯. દશ કારોબાર સિમિત પોતાના હો દારો ટ કાઢશે ૂ ેં . ૧૦. ગામ, તા કાુ , લા અન દશ કારોબાર સિમિતઓ વ મા ે ુ ં

વ ચાર સ યોુ - કો-ઓ ટ કર શકશે.

ભાગ-૩ મ ય થ સગ નં

૧. ર પબલીકનપ ના મધય થ સગઠનમા નીચનાઓનો સમાવશ થશં ં ે ે ે. ૧. પ ના ખ ુ ર. ઉપ ખુ ૩. પ ના મહામ ી ં ૪. સહમ ીં ૫. પ ના કોષા ય ૬.પ ની જનરલ કાઉિ સલ (મહાસિમિત) ૭. પ ની મ ય થ કારોબાર સિમિત (વક ગ કિમટ ) અને ૮. પ અિધવશન અથવા ખાસ અિધવશનું ે ે

335

આટ કલ-૮

૧. તમામ દશ કારોબાર સિમિતઓના હો દારોની જનરલ કાઉિ સે લ (મહાસિમિત બનશે.

ર. તમામ દશ કારોબાર સિમિતઓના ખોની મ યુ સથ કારોબાર સિમિત (વક ગ કિમ ટ) બનશે.

૩. મ ય થ કારોબાર સિમિત ખુ, મહામ ી અન કોષા યં ે ટશ ૂ ેંઅન પાચથી વ ાદિશક મ ીઓ નીમી શકશે ેં ંુ .

૪. દર બ વષ પ અિધવશન મળશે ે ેુ ં .

પ. ખની િવનતીથી અથવા ુ ં ૧/૩ દશ સિમિતઓની માગણીથી ંપ ખાસ અિધવશન બોલાવી શકશું ે ે.

૬. મ ય થ કારોબાર સિમિતની જ ર માણ મહાસે િમિત મળશ અથવા ેઓછામા ઓછા પં ૦ સ યોની સ કત માગણીથી મ યં ંુ થ કારોબાર સિમિતની િવનતી કર મહાસિમિત બોલાવી શકાશં ે. આવી માગણી ંમાગણી કરારાઓનો હ દશાવશેુ . આવી માગણી બાદ બ મ હનાની ં ેદર મળશે, આવી માગણી ારા બોલાવાયલી મીટ ગના એજ ડાં ે

પર બી વધારાના કામો મ ય થ કારોબાર સિમિત લાવી શકશે.

૭. રપ સ યોની હાજર મહાસિમિત માટ ફોરમ ગાશ અન ે ે ૧/૩ સ યોની હાજર મ ય થ કારોબાર સિમિતની મીટ ગ માટ કોરમ ગણાશે.

૮. મ ય થ કારોબાર સિમિત વ મા વ પાચ સ યોુ ું ં ન કોે -ઓ ટ કર શકશે.

આટ કલ-૯

૧. પ સાું માનય અિધવશન દર બ વષ મહાસિમિત અથવા મ યે ે થ કારોબાર સિમિત નકક કર ત સમય અન થે ે ે ળ મળશે ે.

336

ર. સામા ય અિધવશન નીચના સગ નો બન રહશે ે ે ેં ં ંુ ુ . ૧. પ ના ખુ

ર. પ ના ત વ ખૂ ૂ ુ ૩. મહાસિમિતના સ યો

૪. મ ય થ કારોબાર સિમિતના સ યો પ. ગામ, તા કા લાુ અન દશ કારોબાર સિમિતઓના ેસ યો

૩. ૧. િવષય િવચારણી સિમિતએ, વીકારવા માટ ભલામણ કરલ ઠરાવોને

થમ તબકક સામા ય અિધવશને

ર. યારપછ અિધવશન બી દરખા તોે હાથ ધરશ ે (િવષય િવચારણી સિમિતએ ભલામણ કર ન હોય તવીે ) ન માટ ે૪૦ ડલીગેટોએ અિધવશનન નકક કયા માણ ે ે ે ૧પ દવસની દતમા નોટ સ આપી હોય છતા અગાઉ જો િવષય િવચારણી ુ ં ંસિમિતમા તની ચચા થઇ ન હોય અન સિમિતના ં ે ે ૧/૩ સ યોનો ટકો મ યો હોવો જોઇએ.

૪. ના કાય દશમા અિધવશન મળ ર હોય ત દશ ે ેં ંુકારોબાર સિમિત, અિધવશન માટ યે વ થા કરશ અન આ ે ેમાટ વાગત સિમિત રચશે. વાગત સિમિત દશ કારોબાર સિમિતની દોરવણી જબ કામ કરશુ ે. વાગત સિમિતમા,ં સ ય ન હોય તવાનો પણ સમાવશ કર શકાશે ે ે.

પ. વાગતસિમિત તના સ યોે માથી અ યં અન બી હો દારો ે ેટ કાઢશૂ ેં .

૬. વાગત સિમિતની આવકનો હસાબ ત દશ સિમિતના ેઓડ ટર ક ઓડ ટરો તપાસશે. અિધવશન થયા બાદ છ ે ુ

337

મ હનાની દર ઓડ ટરની ન ધ સાથ અિધવશનનો હસાબ ે ેદશ સિમિત મ ય થ કાયવાહ સિમિતન મોકલી આપશે ે.

વધારાની રકમ મ ય થ કારોબાર સિમિત અન દશ ેકારોબાર સિમિત વ ચે સરખ ભાે ગ વહચાશે ે.

આટ કલ ૧૦

૧. પ ની મહાસિમિત, અિધવશન મળ ત પહલા ઓછામા ઓછા એક ે ે ે ં ંદવસ અગાઉ પ ના ખની અ યુ તામા ં ÕÕ િવષય િવચારણી સિમિતÕÕ તર ક મળશે. મ ય થ કારોબાર સિમિત, પ ના અિધવશન ેમાટ સ ા અન કાય મ િવષય િવચારણી સિમિત સમ ર ેુ ૂ કરશે. સ ા તૈયાર કરતી વળા દશ કારોબાર સિમિતની ભલામણ ુ ેસાથના અન નોટ સ ારા આવલા સ ાઓ યાે ે ે ુ નમા લવાશં ે ે.

ર. િવષય િવચારણી સિમિત કાય મની ચચાની શ આત કરશ અન ે ે લાુ અિધવશનમા ર કરવાના ઠરાવો ઘડ કાઢશ અન શકય હશ ે ે ે ેં ૂ

તો મહાસિમિતના સ યો અને દશ કારોબાર સિમિત તરફથી આવલ યો યે નોટ સો માટ ચાર કલાકનો સમય ફાજલ પાડવામા ંઆવશે.

આટ કલ-૧૧ ૧. મ ય થ કારોબાર સિમિત નકક કર તો અથવા દશ સિમિતઓ

બ મતીથી ખન િવનતી કર તો પ ખાસ અિધવશન ુ ુ ુે ેં ંબોલાવાશે.

ર. આ ખાસ અિધવશન દશ સિમિતુ ે પસદ થશ તના સચાલન ં ંે ેહઠળ મળશે.

338

આટ કલ-૧ર

૧. મ ય થ કારોબાર સિમિત, મહાસિમિતના એક સ યન ખની ે ુટણી માટ ૂં Õ ટણી અિધકારૂં Õ તર ક નીમશે. સ યન ટણી ે ૂં

અિધકાર તર ક નીમવામા આવશ ત જો ખપદ માટ ઉમદવાર ે ે ેં ુહોય તો આવી િનમ ક ગરલાયક હર થું ે શે.

ર. મ ય થ કારોબાર સિમિતનો સ ય, ગમ ત સ યે ે ની ખની ટણી ુ ૂંમાટ દરખા ત ક શકશૂ ે. ત દરખા તે ન બી સ યે નો ટકો હોવો જોઇએ.

૩. ટણી અધીકાર આ ર ત ચવાયલા તમામ નામો હર કરશૂ ે ૂ ે ેં . હર થયલા નામોમાથી સાત દવસની દતમા ઉમદવાર પ ક ે ેં ંુ

પા ંખચી લવાની ણ ટણી અિધકાર ન ઉમદાર કરશ તો જ ે ૂ ે ે ેંઉમદવાર પાછ ખચી લવાની ટ અપાશે ે ે.

૪. ઉમદવારોએ ઉમદવાર પાછ ખચી હોય તમના નામો ર કરે ે ે ૂ , બાક ના નામોની યા દ ટણી અિધકાર હર કરશ અન તની ણ ૂ ે ે ેંદશ કાયવાહક સિમિતઓન કરશે ે. આવી ર ત નામો ે ર કયા બાદ ૂ

જો એક જ ઉમદવાર રહશ તો તન પ ના ખ તર ક ટાયલા ે ે ે ે ૂ ેુ ંહર કરાશે.

પ. હર ફ ઉમદવારોના િતમ નામો હર કયા બાદે , સામા ય ર ત ે ૧પ દવસની દર મ ય થ કારોબાર એ નકક કરલી તાર ખે, દરક ય કત ટણીમા ભાગ લવા લાયક હોય ત નીચની ૂ ે ે ેં ં ર ત મતદાર ેકરશે.

અ. બલટ પપર પર બધા ઉમદવારોના નામ દિશત થયા ે ે ે ેહોય યા ંપોતાનો મત ન ધશે.

બ. દરક મતદાર એક મત ન ધશે.

339

ક. ખની ટણી માટ સામા યુ ૂં બ મતી રતી હશુ ૂ ે.

ઙ ખ તમની ટણી બાદ પ ના અિધવશન સચાલન કરશ ુ ુે ૂ ે ેં ં ંઅન જયાર મ યે સથ કારોબાર ની બઠક ન હોય યાે ર તના ેહો ાની દત ધી તના વતી બધી સ તાુ ુ ે ભોગવશે.

ભાગ-૪ આટ કલ-૧૩ હો દારોની ફરજોે , કાય અન જવાબદાર ઓે

૧. મ ય થ કારોબાર પ ની સૌથી મોટ સ તા ગણાશ અન પ નકક ે ે ેકરલ નીિત અન કાય મન અમલમા કશ અન ત મહાસે ે ે ે ેં ુ િમિતન ેજવાબદાર રહશે. આ બધારણની વ પં ુ ટતા અન અથઘટન માટ ેતની સ તાે છવટની ગણાશે ે.

ર. મહાસિમિતની દરક સભા વખત મ યે થ કારોબાર ની અગાઉની સભાની કાયવાહ ર કરાશ તમજ ત સભાનો એજ ડાૂ ે ે ે ર કરશ ૂ ેઅન યો યે નોટ સથી આવલ બીન સ તાે વાર ઠરાવો માટ યો ય સમય ફાજ પાડશે.

૩. પ ના ઘટકોનો રકડ, પ ો અન હસાબ તપાસવા મ યે થ કાયવાહક સિમિત એક અથવા એકથી વ ઓડ ટર અથવા ુઇ પેકટરની િનમ ક કરશું ે. બધી સિમિતઓ અન ઘટકોની ફરજ ેથઇ પડશ ક આવા અિધકાર ઓન બધી મા હતી ર પાડવીે ે ૂ .

૪. મ ય થ કારોબાર ન નીચની ે ે સ તાઓ રહશે. ૧. સ થાં ના યો ય સચાલન માટ જ ર િનયમો ઘડવાં .

ર. બધારણમા મા હતી ન હોય તની ચના બધારણન યાં ં ંે ૂ ે નમા ંરાખી તનોે ભગ ન થાય ત ર ત આપવીં ે ે .

340

૩. થાિનક સિમિતઓ તની પટા સિમિતઓ અન વાે ે ે ગત સિમિત પર દખરખ રાખવી, તમન આદશ આપવો અન તના પર ે ે ે ેકા રાખવોુ .

૪. ભારતીય ર પ લીકન પ ના ખ િસવાયુ , સિમિતના ખ ુપર યો ય લાગ તવા િશ તે ે ભગના પગલા લવાં ં ંે .

પ. મ ય થ કારોબાર ન પ રિ થે િતન પહ ચી વળવા પ ના ેહતમા યો યં પગલા લવાની સ તાં ે રહશે. આમ છતા ંબધારણમા આપલ સ તાં ં ે ની ઉપવટ મ ય થ કારોબાર ગઇ હશ તો તન ધારવા માટ મહાસિમિતમા એ વહલી તક ે ે ે ુ ંલઇ જવાશે.

૬. િશ તનના તમજ મતાિધકારવાળા અન બનમતાિધકારવાળા ે ેસ યો ગના િનયમો ઘડશ અન પાલન કરશે ે ે ે.

પ. ખાસ કસમા ં (સજોગોમાં )ં બધારણન હળ કરવાની ં ંે ુ (જોગવાઇઓનો ભગ કયા િસવાયં ) સ તા મ ય થ કારોબાર ન રહશે ે.

૬. મહાસિમિતએ નીમલ ઓડ ટર ક ઓડ ટરોના હસાબ મ યે થ કારોબાર તપાસશે.

૭. બધારણ ક મ યં થ કારોબાર ન અસગત ન હોય એવા દશ ે ંકારોબાર ના કાય માટ િનયમો ઘડશે.

ભાગ-પ આટ કલ-૧૪

૧. ખના સામા યુ કા ન યાુ ે નમા રાખી મહામ ીં ં , પ ની કચર ના ેચા મા રહશં ે.

341

ર. અિધવશન થયા બાદ મ બન તમ જ દે ૂ ે ે ઓડ ટ કરલ હસાબ અન અિધવશનની કાયવાહ નો હવાલ તૈયાર કર તન છપાવવાની ે ે ે ેજવાબદાર મહામ ીની રહશં ે.

૩. પ ની મહાસિમિત અન મ યે થ કારોબાર ના અિધવશનમા ર ે ં ૂકરલ હવાલ પછ ના- કાયનો હવાલ અન ઓડ ટ કરલો હસાબ ેપ ના અિધવશન પહલાની છ લીે ેં સભામા ર કરશં ૂ ે.

આટ કલ-૧પ ૧. પ ના મ ય થ સ;ચાલન માટ આવલ તમામ નાણા બકમા પ ન ે ેં ં

નામ જમા થશ અન ત ખા ખે ે ે ે ુ ું , મહામ ી અન કોષા યં ે માથી ંગમ ત બ ના નામ ચાલશે ે ે ે ે.

આટ કલ-૧૬

૧. દશ કારોબાર , મ યસથ કારોબાર ની સામા ય દખરખ અન કા ે ુહઠળ પોતાના િવ તારની બાબતોના ચા મા રહશં ે.

ર. થાિનક ઘટક કરલા કાયનો, હસાબ સાથનો વાિષક હવાલ દશ ેસિમિતના ખ મ યુ થ કારોબાર ન ત કરશે ેુ .

૩. બધારણના િનયમો અ સાં ુ ર અથવા મ યસથ કારોબાર ના આદશોનો અમલ કરવામા દશ કારોબાર જો િન ફં ળ ય તો મ ય થ કારોબાર તન ે ે ( દશ કારોબાર ન સ પે ે ડ કરશ અન તની ે ે ેજ યાએ ત દશ કાય ચા રાખવા ે ુ ું Õએડહોક સિમિતÕની રચના કરશે.

૪. ામ સિમિત અન તા કા સિમિતના ખની ે ુ ુ ફરજ હશ ક મણ ે ે લા કારોબાર ના ખન વાિષક હસાબ મોકલવોુ ે .

342

પ. લા કારોબાર ના ખુ, દશ કારોબાર ના ખન વાિષક ેુહસાબ મોકલશે.

આટ કલ-૧૭

૧. સ યો ન ધીન દશ કારોબાર પાસ એક થયલ નાણા સરખ હ સે ે ે ે ેં વહચાશે. ગામ, તા કાુ , લા, દશ અન મ યે થ સિમિત દરકન ેપાચં-પાચ પૈસા વહચશં ે.

ર. મ ય થ કારોબાર ના ન મહાસિમિતના દરક સ યોે - પછ ત ેટાયલા હોયૂ ેં , એકસ-ઓફ સીઓ હોય, નીમાયલા હોય ક સકળાયલા ે ેં

હોય- દરક વાિષક . ૧૦ પ ન આપશે ે.

૩. ામ, લા અન તા કા સિમિતઓના દરે ુ ક સ ય પોતાની સિમિતઓન વાિષક ે . બ આપશ અન દશ સિમિતના દરક સ યે ે ે દશ સિમિતન ે . પાચ વાિષક આપશં ે.

૪. આ ર ત સ યોે વાિષક ફ ન હ આપ તો તમન કામકાજમા ભાગ ે ે ે ંલવા દવામા ન હ આવે ેં .

ભાગ-૬ આટ કલ-૧૮

૧. સિમિત, વોડ ક ◌ુનલ ની રચના બધારણં માણ થઇ હોય ેતના સ યે ની જ યા રા ના ુ,ં મરણ ક આટ કલ રપ માણ ખાલી ેથશે.

ર. બધી જ યા ગોઠવાઇ હોય, ત એ ર ત ભરાશ ખાલી કરનાર ે ે ેસ ય ટાયો હોય અન એ ર ત એ જગા જયા ધી રહવાની હતી ૂ ે ેં ં ુ યા ં ધી ત રહશુ ે ે.

૩. આથી િવ ધ હોય યાું ર, સિમિત, બોડ ક નુલ એકવાર યો ય ર ત ઘડાઇ ગ હોય તો ત ખાલી જગાના કારણ અયો યે ે ેુ ં ન હ ઠર.

343

૪. દરક સિમિત, કારોબાર અન તના હો દારોની દત ચાર વષની ે ે ે ુરહશે.

ભાગ-૭ આટ કલ-૧૯

૧. દરક દશ માટ Õઇલકશન ે નુલÕ ( ટણી પચૂં ં ) રહશે.

ર. દશ કારોબાર તની થમ સામા યે સભામા ં Õ દશ ટણી ૂં નુલÕ ટણી મા ણથી ઓછા અન પાચથી વ સ યોૂ ેં ં ં ુ ન હ

હોય.

૩. દશ ટણી ૂં નુલની દત ચાર વષ માટ રહશ પણ બી ુ ેસજોગોમા નવી ટણી ં ં ં ૂ નુલ ન ટાય યાૂં ં ધી કાય કરશુ ે.

૪. ટંૂણી નુલનો સ ય, જયાર ત આવો સ યે હોય યાર ટણી ૂંગની જ યાે માટ ક ટણી ગના ઉમદવાર તર ક ઉભો રહ ૂ ે ેં

શકશ ન હે .

પ. મ ય થ કારોબાર , ટણી ૂં નુલો, માટ ધારાધોરણો ધડ કાઢશે. દશ ટણી ૂં નુલો પણ મ ય થ કારોબાર એ ધડ કાઢલ

ધારાધોરણોન સગત એવા ધારાધરોણો ધડ કાઢશે ેં .

આટ કલ-ર૦

૧. મતદાર મડળના કોઇપણ ઉમદવારન ટણીના પ રમ બહાર ં ંે ે ૂપડાયાની ૧પ દવસની દર, દશ ટણી ૂં નુલ સમ ફ રયાદ ન ધાવવાનો અિધકાર રહશ અન દશ ટણી ે ે ૂં નુલ ત ેગનો િનણય લઇ મ બન તે ે ેમ જ દ થી, સકળાયલ પ ોન ણ ં ે ે

કરશે.

ર. જયા ધી ટણી રદ ન થાય યાં ં ંુ ૂ ધી ટાયલ યુ ૂ ેં કત સ ણ ં ૂટાયલી ગણાશૂ ે ેં .

344

૩. દશ ટણી ૂં નુલ, તની દરખા તે પર અથવા દશ કારોબાર ની દરખા ત પર અથવા સકળાયલ પ ની દરખા તં ે પર, ખોટ ફર યાદ ન ધાવવા બાબત, ખોટો વાધો નોં ;ધાવવા ગ ેઉમદવારન ગરલાયક ઠરાવી શકાય અથવા અ ક સ યે ે ે ુ ધી ુપ ની બહાર કાઢ ક શકાયૂ .

૪. જયાર ટણીમા ગોલામા મા મ પડ યાૂં ં ુ ર લાગતીવળગતી દશ કારોબાર તપાસ કર શકશ અન યો યે ે લાગ ત પગલા ભર શકશે ે ેં .

આટ કલ-ર૧

૧. દશ કારોબાર દશ ટણી અિધકાર ટ કાઢશૂ ૂ ેં ં .

ર. દશ ટણી અિધકારૂં , ચાર વષ માટ રહશે.

૩. દશ ટણી અિધકારૂં , દશમા આવલ સસથાઓની ટણી કરશે ૂ ેં ં ં . ત દશ કારોબાર અન લાે ે કારોબાર સાથ રહ લાે ટણી ૂંઅિધકાર અન તા કા ટણી અિધકાર અને ૂ ેુ ં બી આવા અિધકાર ઓન યો યે ટણીઓ માટ નીમશૂ ેં . મ ય થ કારોબાર એ સ પલા બી કાય પણ ત કરશે ે ે.

ભાગ-૭ આટ કલ રર

ઉમદવારોની પસદગીે ં

૧. મ ય થ કારોબાર , ખ અન બી ચાર સ યોુ ે એક બોડ ુ ંબનાવશ ના અ યે ખ રહશુ ે. આ બોડ મ ય થ અન ે રાજયની ધારાસભાઓની ટણીઓ માટ ઉમદવારો પસદ કરવા કાય કરશ ૂ ે ેં ં ંુત ગના િનયમો તૈયાર કરશે ે ે.

345

ર. ટણી બોડ થાૂં િનક સિમિતઓન ઉમદવારોના નામ કોલી આપવા ે ેકહશ અન ઉમદવારોન મળલા ટકા અ સાર ઉમદવારોની યાદ ે ે ે ે ે ેુતૈયાર કરશે.

૩. બોડ પસદગી કરતી વખતં ે, ઉમદવારન મે ે ળલ ટકાન જોવો પડશ ે ે ેપણ એનો અથ એવો ન હ ક પહલાન જ પસદ ે ં

૪. દશ કારોબાર એક ટણી બોડ રચશ બોડ માટ િનયમો તૈયાર ૂ ેંકરશે. ઉમદવારોની પસદગી કરશ અન થાે ે ેં િનક વરાજયની સ થાં ઓની ટણી કરશૂ ેં .

પ. દશ ટણી બોડ મ યૂં થ અન ાિતક ધારાસભાે ં ઓ માટના ઉમદવારોની ભલામણ મ યે થ ટણી બોડન કરશૂ ે ેં .

ભાગ-૯ આટ કલ-ર૩ પર રણૂ

૧. પ નો વજ લબચોરસ કદમા લબાઇ ં ં ં ૩ અન પહોળાઇ ર ના ે

માણમા વાદળ કાપડમા રહશ ની મ યં ં ે મા સફદ રગ ં ં ંુઅશોકચ રહશે.

ર. કોઇ સિમિત તની સ તાે ઓ નાની સિમિત અથવા ય કતન આપી ેશકશે.

ભાગ-૧૦ આટ કલ-ર૪

બધારણમા ધારા વધારાં ં ુ ૧. આ બધારણમા મ યં ં થ કારોબાર ની ર/૩ બ મતીથી ધારો કર ુ ુ

શકાય. ફરફાર કર શકાય ક ઉમરો કર શકાયે .

346

ભાગ-૧૧ આટ કલ-રપ

િશ તના િનયમો ૧. પ નો કોઇ સ ય નીચ કોઇ કામ કરશ તો િશ તે ેુ ં ભગના પગલાં

માટ જવાબદાર રહશે. ૧. પ ની હર કરલ નીિતની િવ ધ વતન.

ર. પ ની નીિતની હરમા અન લોકોમા ટ કા કરવીેં ં . ૩. બધારણીય ર ત ટાયલ પ ના નતાન પ ની દર થ ં ંે ૂ ે ે ે ુ

ઉ કરું પડકાર કરવો. ૪. પ ના કોઇ સ ય સામ બદ લી ફલાવવી ક બદનામ કરવાની ે ે

બશ ચં ે લાવવી. પ. પ ના કાયમા અડચણ પ થં ં.ુ

૬. પ ના ફડનો પયોગ કરવોં ૂ . ૭. પ મ ર ન કયા હોય તવા પ ક થ સામ જોડાણ કરે ે ેં ંુ ુ .ુ

૮. પ ના હો દાર થઇ તનો પયોગ કરવો અથવા મળલી ે ે ેુસ તાનો ઉપયોગ કરવામા િન ફં ળ જ અન એ ર ત પ ન ુ ં ે ે ેિન ફળતા અપાવવી.

૯. પ ના હ ઓુ, ઉ શો અન સ તાે ે િસવાયની િત આદરવીૃ . ૧૦. ટણીમા પ ના સ તાૂં ં વાર ઉમદવારનો િવરોધ કરવોે .

ર. િશ તભગ માટ જવાબદાર સ યં , દશ કારોબાર ારા િશ ાન પા ેબનશ મ યે થ કારોબાર નો િનણય છવટનો રહશે ે.

૩. ગરિશ તે ની િશ ા આ માણ રહશે ે. ૧. પ માથી કાઢ કવા હમશ માટ પણ હોયં ંૂ ે ર. પ માથી કામચલાઉ ર કરવાં ુ . ૩. હો ા પરથી ર કરવાૂ . ૪. હો ો ધારણ કરવાની ગર લાયકાતની િશ ાે

347

ભાગ-૧ર કામચલાઉ ગોઠવણો બધારણન અમલમા કવામા કં ં ંે ૂ ુ લીઓ આવ તો ત ર કરવા ે ે ૂર પ લીકન પ ની કામચલાઉ મ ય થ કારોબાર સ હત યો ય લાગ તવા ે ે૧૪ સ યોથી વધાર ન હ તવી સિમિતની ખ િનમ ક કરશ અન એ ે ે ેુ ુ ંસિમિતન વચગાળાના સમયમા બધારણન ધારા વધારા કરવામા ે ેં ં ંુમાગદશન આપશે. આવા કાયમા સ ણ સ તાં ં ૂ ખની રહશુ ે. ------ o ------

તા.ક. આ જરાતી અ વાદ ળ બધારણ પરથી કરવામા આ યોુ ુ ૂ ે ં ં હોઇ શ દાથ ગ મતભદ દખાતા ળ શ દે ે ૂ ેં અ તા ભોગવશે.

348

પ રિશ ટ-3

જયભીમ જયભારત જય ુ આદરણીય ી ળદાસ બા સોલક ન દલૂ ેુ ં ત જનતા હા દક સ માનપ

અપણ કર છે.

આરણીય બા ીુ , આ દશમા જયાર રા શાહ અન સામતશાહ ની સ તાેં ં નો ય તપતો ૂહતો, યાર અન જયાર મ ે ુ િૃત પાલન કરનારાઓએ દલતો ઉપર ુ ંજોર- મોુ , અ યાય અન અ યાે ચારો ર દલતોની માનવતા હણી ુલીધી એ સમયે આજ લોકો પકૈ નાઓએ આવા કરોડો દલત લોકોના ભોગ ે વરાજય મળવવા ય ને કરલો એ એક ભારતીય વા રખની કાળ અન ેશરમજનક બીના છે. આ દશમા કરોડો દલતોના વવાના હકકોનો ઝડો ફકરતો કરનાર ં ં ં ંકરોડો દલતોના તારણહાર કતદાતા ં ૂ પરમ જય ડાૂ .બાબા સાહબ બડકરે આવા વખતે આવા વાથ લોકોની, વાથ વરાજય મળવવાની ે

માગણી સામ ઘોષણા કરં ે , આપણા દલત બાધવોની વદના ગોળમ ં ં ે ેપર ષદોમા ર કર અન માનવતાના બધારણીય અિધકારો મળવવા જગ ં ં ં ંૂ ે ેમાડયો હતોં . જય બા ીૂ ુ , આવા િવકટ સમય આપ દલતો ઉપરના કાળા ે ે ંિસતમોની કતાબો ડા.બાબા સાહબ બડકર પાસ અવારનવાર બ ર ે ે ૂકર હતી. દલત ઉ ારના મહાન ઉ શન ાણવત ન બળ રક બના યોે ે ે ેં હતો અન આ દલત િપડ ત સમાજની વદનાન વાચા આપી હતીે ે ે . વરાજય મ યા બાદ જય બાબાસાહબ બડકર આ દશ કમતી ૂ ે ુ ંબધારણ ઘડં , કરોડો દલતોના બધારણના મં ં ં હા લા અિધકારો અપા યાૂ છે. આ અિધકારોની ણ અન સમજ માટ અન આ અિધકારો આપવામા ે ે ંસ તા થાન રહલી ત સરકારમા આપ અનક અરજે ે ે ેં , અહવાલો, આવદન ેપ ો, સભાઓ, સમલનોં ે , પ રષદો અન અ હસક સ યાે ાહો કર અનકવાર ેલયા ાઓ વહોર દલતોન તમના કમતી અિધકારો અપાે ે વવા બદલ

349

અન તમનામા નૈિતક તાકાત લાવીે ે ં , અ યાયોનો િતકાર કરવાની શ કત આ સમાજમા લાવવા આપ અ યં ે ૂ ભોગ આ યો છ એ બદલ ેદ લત સમાજ આપનો ઋણી છે. જય બા ીૂ ુ ,

આપ સા -ુસત ષ હોવાથી આ સમાજમાથી ખોટા ાનં ંુ , અન ેધ ામાથી આ સમાજન કત અપાવી અં ે ૂ ન સમાજમા ખોટા ે ં

ર વાજો, ખોટા યાકાડ અન જપં ે , તપ િવગરમા આ સમાજ ે ંિવષમતાઓ સહતો હતો એમાથી આપ કત અપાવી છ એ પણ આપ ી ે ૂ ેં ંુઆ દલત સમાજ પર ઋણ છું ે. આપ ભગવાન નો મ યે ુ મ માગ અપનાવી જય બાબાસાહબની ધમજયોિત આ સમાજ ફલાવીૂ ં , ખોટા પચોથી ં ૂર રહવા આપ વન કતનોે ૂ , માગ દલત સમાજન ે

બતા યો છ અન એ જ માગ ચાલવાની સતત રણા આપી છ એ બદલ ે ે ે ેઅમો સમ સમાજ અહોભાગી છ એ. આ જયાર અહ સૌરા દલત દમન િવરોધી પગલા સિમિત અધીવશનમા ડાે ં .બાબા સાહબ બડકરના ધમપિ ને ડા.સિવતાદવી (માઇસાહબ) બડકર અહ પધાર છ યાે ે ર તઓ ીના વરદ હ તે ે સમ દલત સમાજ તરફથી આપ ીન આ સ માે નપ અપણ કરતા અમો અનહદ આનદ અન ગૌરવ અ ભવીએ છ એં ે ુ . આપ ીએ આ સમાજના ક યાણ અથ આપની કમતી જ દગી સમાજ સવામા ખપાવી દ ધી છ અન ે ે ેંડા.બાબા સાહબના માગં ચાલવા અમોન આપ રણા આપી છ અન આ ે ે ે ે ેરણા પાલન કરવા દલત સમાજ આપન વચન આપ છે ે ે ેુ ું ં .

જય માઇસાહબૂ , દલત પ થે સ, દલત સમાજના આગવાનોે , હ રો દલત બાધવો અ હાજર રહ આપ હા દક સ માં ંે ુ ન કર છે. થળ :- ી ક યાણગ ર મહારાજની જ યા, ભવનાથ, નાગઢ ુ તા. ૧પ-૬-૭૮

દ પક ી ટર માલીવાડા, નાગઢુ

350

પ રિશ ટ-4 ઐિતહાિસક પિ કા-દ તાવજે

(1) સૌરા ના હ રજનોનં ે...... (2) સૌરા દલત થમ પ રષદ રાજકોટ (3) હર જનના બાવા તથા ા ણોન સત પોકારે ં (4) દલત સા ઓન સદશુ ે ં (5) સત સદશ પિ કા નં ં .ં૬ (6) સોરઠના દલત હ રજનભાઇઓન િવનતીે ં (7) ીનો પોકાર ુ (ક યાિવ ય િવરોધ)

(8) ભાિત -ુ (ક યાિવ ય િવરોધ) (9) ઓલ ઇ ડ યા શી.કા.ફડરશન લાખાભાઇ સાગઠ યાનો પે (10) કમભા ય ક યા પર હળહળતો અ યાય (11) મહરબાન ક સે - ા ણ સત સા ન પડકારં ુ ે (12) હ રજન થયલાઓન હાકલે ે (13) International Buddhist Centre, Colombo Ceylon

(14) International Buddhist Centre, Colombo Ceylon (15) હમારા હકકોની માગં (16) જવાબ આપો આ બધા ભયકર પાપ કોનાં (17) થા બાવો અન કર ે મ (18) મ યુ ોહ એ ઇ ર ોહ છે... (19) બા ક યાુ ણદાસ ભખ ઉતાર નાખવાની તૈયાર માે ં ં (20) મઘવાળભાઇઓન િવનતી ે ે ં (બા ળદાસુ ૂ ) (21) મઘવાળન પૈસ મહતો મ કર ે ે ે ં ( ળ ભાઇ સોલકૂ ં ) (22) ચાલો બૌ ધ સમલનમા ં ંે ( નાગઢુ ) (23) યો સાભળો રયા દાતારોં ુ ( ળ ભાઇ સોલકુ ં ) (ર૪) સલીલો સાભળોં (૧૯૯૩)

351

(24) ર પ લીકન પાટ ઝદાબાદ ( મનગર) પી.ડ .મકવાણા (25) સાટાખત ( નાગઢ બૌ ધુ િવહાર માટ) પી. .જયોિતકર

352

353

354

355

356

357

358

359

360

361

362

363

364

365

366

367

368

369

370

371

372

373

374

375

376

377

378

379

380

381

382

383

384

385

386

387

388

yiríknkrMkf r[ºkku

389

390

391

392

393

394

395

396

397

398

399

400

401

402

403

404

405

406

407

408

409

410

411

412

413

414

415

zkì. çkkçkkMkknuçk yktçkuzfh sL{þíkkçËe «Mktøk hksfkux ÃkÄkhu÷ ©e «fkþhkð yktçkuzfh íkk.11-04-1991 Lkk rËðMku Mðkøkík fhíkk ©e hðS¼kE ({kÞk¼kE) yu{. Ãkh{kh

MÚk¤ : hksfkux, rík÷f Ã÷kux.

ચ પ રચય ૧. કસવક ભાઇ મપભાઇ ૂ ે ૂ ેં (ફાગળ ) સમાજમા િશ ં ણ સર ત ે

માટ અપાર પ ર મ કરનાર િસ ધાથ મઘવાળ ભવનના ેિશ પીઓમાના એક લડા આગવાનં ૂ ે

ર. ગોિવદભાઇ ન ભાઇ છ ડયાુ ુ , ર પબલીકન પ ના ખર કયકર અનક લડતોમા અ સર રહ કે ેં ;કરો માટ કારાવાસ વઠનારાે ..

416

૩. ભીમાભાઇ અમરાભાઇ રાવલયા (કશોદ)

૪. વ તાભાઇ પભાઇ રાવ લયા (કશોદ)

અન ય બડકર ભકત િસ ધાે થ િવ ાથ ભવનના િશ પીમાના એકં

પ. રાણાભાઇ માડાભાઇ પરમાર ં (રાજકોટ) સૌરા મા બડકર દોલનના પાયાના પ થં ે ર રાજકોટમા ંડા. બડકરની પધે રામણી કરાવનાર આગવાને

૬. લાખાભાઇ અમરાભાઇ સાગ ઠયા (રાજકોટ), બડકર ચળવળના ેચાર-પસાર માટ ગામડા દનાર લડા આગવાનૂ ેં ં ૂ - થમ ખુ

૭. વઘરા રવાભાઇ વાલાભાઇ ે (મસવાણે ) ધ ધા- રવાજોનો કો ળયા કર પોતાની ીના લ નુ ુ ં દહજ

િવના લહારથી બૌ ધથી કરનાર

૮. પી.ડ .મકવાણા (કાલાવાડ) િવ ાથ અવ થાથી સમ મનગર જ લામા નન જોખમ દલતોના અિધકારો માટ નોકર ન ભોગ ં ે ે ે ેદોલન જગાવનારા દ નબ સરદાર બ દ પામલા પીનાક ન ં ંુ ુ ુ ે

મકવાણા અનક વખત સવણ ના મલાનો ભોગ બ યાે ુ હતા. ૯. બડકર ચળવળમા ચતના આણવા ચાે ેં રકા કરતા ચાણસ ( જ.

મહસાણા) ના રુ - બારોટ સમાજના બળવાખોર ભીમક તનકાર પોતાના ગીતોથી ÕપાગલબાબાÕ તર ક ણીતા થયા. ન જરાત ે ુસરકાર ડા. બડકર એવોડ એનાયત કર રે ૦૦ર મા સ માં ન ક ુહ ુ.ં

૧૦. બાવ ભાઇ ચનાભાઇ પરમાર (રવની) ળ તલગણા ૂ ે (ઉપલટાે ) ના વણાટકામના કસબીએ રવનીમા વસવાટ કય અન બડકર ં ે ેદોલન સમિપત થઇ પ ના તમામ કાયકરોમા ઉપિ થે ં ત િમહ નો માટના સ યાૂ હમા ણવાર લયા ા પણ કર હતીં

417

૧૧. ડા.હર શ રાવલયા િપતા ભીમાબાપાના પદચ હો પર ચાલી બડકર ચળવન સમિપત ર ા છે ે ે. ડા. બડકે ર થાિપત

ભારતીય બૌ ધ મહાસભાના સ ટર તર ક સવા આપ છ તમજ ે ે ે ે ેચૈ ય િમ ૂ ( બઇું ) શોભન સિમિત ુ (મહારા સરકાર) ના સ યપદ સ માું ન મળવ છે ે ે.S.E.M. ની મહારા સરકારની માનદ પદવી પણ મળવલી છે ે ે.

૧ર. ગોિવદભાઇ વીર ચાવડા ( નાગઢુ ) મા સમાજસેવામા જ ંસમિપત અન િસ ધે થી ર રહતા ગોિવદભાઇએ પોતા ગૌતમ ૂ ુ ંગ ટે હાઉસ સમાજ માટ સદાય ઉપયોગમા આ ં ં ુ છે. (િવશષ ેપ રચય કણ-૮ મા છં ે)

૧૩. દલત સમાજમા િવનં - આદરણીય ગણાિત ગરો- ા ણ ાિતના માઘ (માણદબાપાં ) અન માતા દ સતાન લ મીે ુ ુ ં ં બેન ધમલ (િ વદે ) બડકર ચળવળમા વીરાગના હતાે ં ં . અન લડાયક ેખમીરથી અનક દોલનમા અ ણી ર ા હતાે ં . મોટા પોલીસ અિધકાર ઓનો સામનો કરતા અમરલી હો પીં ટલ, ભાવનગર હો પીટલમા સારવાર માટ સ તાં હો ધી રહલા ભાવનગર સ ુ ે લ લમા ચાર ચાર વાર ગયલા હતાં ે . લ મીબહન લગભગ ૭૮ વષની ફ વય િનવાણ પા યાે હતા.

૧૪. ઉગાભાઇ પાભાઇ મહ ડા (બડોદર) સમ સૌરા મા િમ હનોન ં ૂ ેિમ અપાવતા અસ યાૂ ં દોલનના જનક, ભારતીય ર પ લીકન

પ ના અનક નતાઓ સૌરા ે ે ુ ં મા આગમન કરાવી સમલનોં ં ે - પ રષદોના સ ક

૧પ. ળ ભાઇ ડા ાૂ ભાઇ સોલક ં ( નાગઢુ ) સરકાર (પોલીસ) સાથ ેબાથભીડનાર બહા ર તમજ દલતોના હતો માટ ઢ વાદ ઓ સામ ુ ે ેઝ મનાર સોલક ર પ લીં કન પ ના વષ ધી પદાિધકાર હતાુ . સામા જક ધારણાના અ ણી સોલક એ પાખડ સા ઓ માટ ણય ુ ુ ું ંકોપ ઠાલવતી અનક પિ કાઓ િસ ધે કરવા માટ ણીતા હતા.

418

ન ધ :- ઘણા ય નો કરવા છતા હમીરભાઇ મહ ડાં , વાઘ ભાઇ ચાવડા ઇ યા દ આગવાનોના ફોટાઓે - પ રચય ન મળતા િસ ધં કર શકયા નથી ત બદલ માયાચનાે .

419

420

421

થ સદભ ચ ં ં ૂ (BIBLOGRAPHY)

જરાતીુ

૧.

દસાઇ શ ભાઇ હ ં ુ : સૌરા નો ઇિતહાસ

ા.સોરઠ િશ ણ અન સા ે ં ૃ િતક સઘં, નાગઢુ , વિધત સશોિધ ંતન સ કૂ ં ર :૧૯૬૮

ર. zkì. MkkuhXeÞk yLkMkwÞkçkuLk yuLk. Mðíktºk MðhkßÞ hkßÞLke MÚkkÃkLkk yLku íkuLke «ð]r¥kykuLkku EríknkMk (E.Mk. 1948 Úke 56) y«fkrþík {nk þkuÄ rLkçktÄ Mkkihk»xÙ ÞwrLkðMkeoxe

૩. પર ખ રસીકલાલ છો. જરાતની રાજધાનીઓુ

. ર થ કાયાલયુ ં , અમદાવાદ-૧૯૬૦

૪. ડના દલાવરિસહ અવાચીન કિવતાઓમા સૌરા ં

. સૌરા ની અિ મતા, ભાવનગર ૧૯૬૧

પ. સધવી નગીનદાસં દશી રાજયો િવ લનીકરણું

. પ રચય ટ, બઇું , ૧૯૬૮ ૬. મહા મા ગાધીં સ યના યોગો

નવ વન કાશન, અમદાવાદ ૭. ઉ તમ પરમાર (સપાદકં ) જરાતની અિ મુ તા માર નજર

(ર૦૧૦) મ એજ શન ુ ુસોસાયટ ક મ ( રતુ )

૮. ચૌહાણ લ મણભાઇ આર. દલત દમનની દા તાન ( કાશક : પોત)ે મહાલ મી બઇું , ૧૯૮પ

422

૯. મલકાણ .એમ.(સપાદકં ) સૌરા ની પછાત કોમો ભાગ-૧ સૌરા પછાતવગ બોડ, રાજકોટ થમ આ િત ૃ ૩૦-૧-૧૯પ૭

૧૦. ઢગડ દ તોપત ં (અ વાદ ુ:ગોિવદ ચૌહાણ)

ડા. બડકર અન સામા જક ે ેાિતયા ા સામા જક સમરસતા ંમચં, અમદાવાદ થમ આ િત ૃ:ર૦૦૭)

૧૧. સયા રાવ ગૌરવ થં સયા રાવ જ મ દન ઉ સવ મડળં , ૧૯૩૩ ( ીતીય આ િતૃ )

૧ર. વૈ ય હમદ ત ુ : ળદાસ વૈ યૂ (૧૯૮પ)

હ રજન આ મ ટ, અમદાવાદ ૧૩. ડા.જયોિતકર પી. . જરાતની બડકર ુ ે

ચળવળનો ઇિતહાસ (૧૯ર૦-૧૯૭૦)

ડા.બાબાસાહબ જ મ શતા દ ઉજવણી સિમિત, જરાુ ત રાજય ૧૯૯૧ ગાધીનગરં . આષ ટા :ડા.બાબાસાહબ બડકર ે .ુ િનવસીટુ , થ ં

િનમાણ બોડ, .ુજરાજય એલીસ ીજ અમદાવાદ, તીય આ િતૃ , ૧૯૯૮ ડા.બાબાસાહબ બડકર ેવનચ ર િશ ણ િવભાગ,

423

જરાત રાજયુ , ગાધીનગરં ,૧૯૯પ

૧૪. વાળા મહ કમશીલોના વન કવન (ર૦૦૮)

.લ મીબન વાળાે , છાયા, પોરબદરં

૧પ. ધમબ ં ુ (પાગલબાબા) ધુ ણવાન ુ (૧૯૯ર)

ધુ ણવાન મડળુ ં , અમદાવાદ

424

English

1. Ambedkar B.R. :- Thoughts on Pakistan Pakistan or Partition of

India

Dr. Babasaheb Ambedkar writings and

speeches vol.8

Vol. I,II,III,IV,V,VI, to Vol. 21

Published by : Education Department

Government of Maharastra, Bombay.

2. B.G. Kunte : Source Material on Dr. Babasaheb Ambedkar

and the

B.N. Pathak movement of Untouchables Vol. I, First

Edition, 1982

Published by : Dr. Babasaheb Ambedkar

source Material publication committee

Education Department Government of

Maharastra 6th December, 1982 (Bombay

400032).

3. Menon V.P. : The story of Integration of Indian States,

Bombay, 1961.

4. Munsi Kanaiyalal : The Shine Internal

Published by Somnath Board of Trust,

Veraval, First Edition 1951.

5. Dr. Kuber W.N. : Dr. Ambedkar : A critical study Peoples

Publishing House, New Delhi (1973).

6. Keer Dhannajay : Dr. Ambedkar Life and Mission Popular

Prakashan, Bombay

Second Edition : 1962

425

7. Murkot Kunnahppa : Shree Narayan Guru

Published by : National Book Trust

8. Dahate Vasant : Dr. Babasaheb Ambedkar

Abajee Lokwngmay Gruh, Prabhadevi, Bombay First

Edition 2007.

9. Completed by

N.M. Kamble : Essential

K.M. Kamble Dr. Babasaheb Ambdekar

M.L. Kasare Dr. Babasaheb Ambedkar

offices social forum

Publication, Nagpur-10

First Edition : 1991

426

}¢Ú¢Æè

1. …¢{± ç±.¼é :- }¢ã¢Ú¢cÅî ™¢ }¢ã¢Ú

„éx¢¼ ÐíÜU¢à¢Ý x¢ëã Ý¢x¢ÐéÚ,

™¢ñƒè ¥¢±ë眢 1985

2. ÈUÇÜUï ². çÎ. :- ¥¢æÏ¢ïÇÜUÚè ™ÜU±ÜU

Ÿ¢è ç±l¢ ÐíÜU¢à¢Ý Ð釢ï, 1948

3. }¢éÝ ±„‹¼ :- Ç¢õ. Ï¢¢Ï¢¢„¢ãÏ¢ ¥¢æÏ¢ïÇÜUÚ

Ýïà¢ÝH Ï¢éÜU ÅîSÅ ‹²é çÎËãè 1985

4. ÈUÇÜUï |¢¢H™æÎí :- Ç¢õ. Ï¢¢Ï¢¢„¢ãÏ¢ ¥¢æÏ¢ïÇÜUÚ

Ÿ¢è ç±l¢ ÐíÜU¢à¢Ý Ð釢ï, 2004

5. ¥Ð¢Ý¼¢±‡¢æ x¢æx¢¢{Ú :- Ð~¢ÜU¢Ú Ï¢¢Ï¢¢„¢ãÏ¢ ¥¢æÏ¢ïÇÜUÚ

¥ç|¢ç…¼ ÐíÜU¢à¢Ý Ý¢x¢ÐéÚ

Ðíƒ}¢ ¥¢±ë眢 1987

6. „è¼¢Ú¢}¢ çࢱ¼ÚÜUÚ :- „è¼¢Ú¢}¢ çࢱ¼ÚÜUÚ¢æ ™ï „}¢<м Ðí±¢„

ÐíÎèÐ ÐíÜU¢à¢Ý, }¢¢çã}¢, }¢é}Ï¢§ü

7. {Ýæ…² ÜUèÚ :- }¢ã¢y}¢¢ ÈUêHï „}¢x¢í ±¢æÇ:}¢²

Ç¢õ. ².çÎ. ÈUÇÜUï }¢ã¢Ú¢cÅî Ú¢Á² „¢çãy² ¥¢ç‡¢ „æSÜUëç¼ }¢æÇH

Ç¢õ. }¢æ.x¢. }¢¢Hà¢ï „é{¢çÚ¼ Ð¢æ™±è ¥¢±ë眢, 1991 (}¢é}Ï¢§ü)

8. Ç¢õ. ãçÚpæÎí çÝ}¢ïHü :- ÎçH¼¢æ™è çݲ¼ÜU¢çHÜUï

„éx¢¢±¢ ÐíÜU¢à¢Ý, Ð釢ï, 1987

9. „éÚ±¢Çï ç±…² :- „}¢ÜUHèÝ „ãÜU¢²üò¢æ™¢ ¥¢Æ±‡¢è ¼èH H¢ïÜU

±¢Ñ}¢²x¢ëã Ðí|¢¢Îï±è, }¢é}Ï¢§ü

10. |¢¢x¢ü± |¢¢±Ý¢ :- ÐkŸ¢è ΢΢„¢ãÏ¢ x¢¢²ÜU±¢Ç (1968)

427

΢΢„¢ãÏ¢ x¢¢²ÜU±¢Ç, „yÜU¢Ú „ç}¢ç¼, Ý¢ç„ÜU

11. ¶ñÚ|¢¢æ© ™¢æx¢Îï± :- |¢è}¢Ú¢± ã¢}¢…è …è±Ý ™çÚ~¢ ¶æÇ-1-12

|¢x¢±¢Ý΢„ Ï¢¢ñŠ{…Ý Ð晢²¼, }¢ã¢Ú¢cÅî Ú¢Á²

12. ÜU¢æÏ¢Hï Ï¢è.„è. :- Ç¢õ. ¥¢æÏ¢ïÇÜUÚ „}¢x¢í …è±Ý ™çÚ~¢ 1982

Ðí.Ï¢è.„è. ÜU¢æÏ¢Hï, Ðí|¢¢Îï±è }¢é}Ï¢§ü

13. ¥¢æÏ¢ïÇÜUÚ Ç¢õ. „ç±¼¢ :- Ç¢õ. ¥¢æÏ¢ïÇÜUÚ ™¢ „ã±¢„¢æ¼

¼ƒ¢x¢¼ ÐíÜU¢à¢Ý, ÜU˲¢‡¢

428

çã‹Îè

1. |¢Î‹¼ ¥¢ÝæÎ ÜU¢ñ„˲¢²Ý :- …¢¼ÜU ÜUƒ¢

Ðí. „S¼¢ „¢çãy² }¢æÇH, §Ëã¢Ï¢¢Î-1968

2. „æ¼ ¼éH„è΢„ :- Ú¢}¢™çÚ~¢ }¢¢Ý„

3. ಢ}¢ „éæÎÚ΢„ :- ÜUÏ¢èÚ ±™Ý¢±Hè (19±è ¥¢±ë眢)

Ý¢x¢Úè Ð홢ڇ¢è „|¢¢ ÜU¢à¢è, 1977

4. Ç¢õ. x¢é#¢ }¢¢¼¢ Ð턢Π:- ÜUÏ¢èÚ x¢í惢±Hè

Ý¢x¢Úè Ð홢ڇ¢è „|¢¢ ÜU¢à¢è, 1960

5. ¼ÜUü¼èƒü Hÿ}¢‡¢ ࢢ›è :- Á²¢ïç¼Ï¢¢ ™çÚ~¢ (Ðíƒ}¢ ¥¢±ë眢)

Ýïà¢ÝH Ï¢éÜU ÅîSÅ 1979

6. …x¢¼¢Ð }¢éÚHè{Ú :- ²éx¢ ÐéL¯ }¢ã¢y}¢¢ ÈUéHï (1993)

çà¢ÿ¢‡¢ ç±|¢¢x¢, }¢ã¢Ú¢cÅî „ÚÜU¢Ú }¢é}Ï¢§ü

7. }¢ÎÝ x¢éLÐ턢Π:- …²|¢è}¢ÜU¢ …¢x¢ë¼ ç„Тãè 2004

ç„Š{¢ƒü ÐíÜU¢à¢Ý (§H¢ã¢Ï¢¢Î)

8. ¥…²ÜUé}¢¢Ú :- ÎçH¼ ÐïæƒÚ ¥¢æ΢ïHÝ

x¢¢ñ¼}¢ Ï¢éÜU „ï‹ÅÚ

à¢ã¢ÎÚ¢, çÎËãè

Ðíƒ}¢ ¥¢±ë眢 2006

429

„æSÜUë¼

1. «x¢±ïÎ

2. ±¢çË}¢ÜUè Ú¢}¢¢²‡¢

3. à¢éRUÝèç¼

4. }¢ÝéS}¢ëç¼

5. ²¢¿¢±Ë²}¢ S}¢ëç¼

6. |¢Ú¼ Ý¢ÅK}¢

7. }¢ã¢|¢¢Ú¼

8. Îèбæࢠ(ТHè)

}¢ã¢±æࢠ(ТHè)

430

સામિયક (PERIODICALS) (૧) અથાત ( ૈમાિસક) મરાઠ (PERIODICALS)

(ર) હ રજન બ ં ુ (સા તા હક) (૧) કનાયક ૂ (પા ક) (૩) જરાત ુ (દ પો સવી ક

િવ.સ.ંર૦૦પ) (ર) બ હ ૃત ભારત (પા ક)

(૪) નવ વક ુ (માિસક) (૩) જનતા (પા ક/સા તા હક)

(પ) દલત ઉ નિત (પા ક) (૪) સમતા (પા ીક)

(૬) ટકાર ં (પા ક) (પ) ધુ ભારત (સા તા હક)

(૭) ચલ જે ે (સા તા હક) (૬) ધુ ધમ જયોિત (માિસક)

(૮) જયભીમ (સા તા હક) હ દ (PERIODICALS)

(૯) ઇ ક લાબ (માિસક) (૧) ભીમ પિ કા (પા ક)

(૧૦) સમાનતા (માિસક) (ર) બયાન (માિસક)

(૧૧) તમ ના (પા ક) (૩) મ યમમાગ (૧ર) જયોિત (માિસક) English (PERIODICALS)

(૧૩) કત સ ામ ુ ં (માિસક) (1) Bhavan's Journl (Monthly)

(૧૪) દલત બ ં ુ (માિસક) (2) Maha Bhodi (Monthly)

(૧પ) સમાનતા (માસીક) દિનક સમાચાર

(૧) બઇ સમાચારું

(ર) જરાત સમાચારુ (૩) સદશં

(૪) દ ય ભા કર (૫) જનસ તા (૬) લછાબ (૭) જનશ કત (૮) જય હદ (૧૦) જ મ િમૂ - વાસી

431

(૧૧) સાજ વતમાન ં (૧૯ર૬) (૧ર) The Bombay Cronical

(૧૩) The Times of India

અહવાલ (Reports) તમજ યાે યાન ( વચન) મરણકા

(૧) Report of Proceding og : Third Session of All India Depressed Classes Conferene held at Nagpur on July 18th and 19th 1942

(ર) ઓલ ઇ ડ યા ટટ સબ કટ શી.કા.ફડરશનની તા. ૧પ-૬-૧૯૪૪ ની મીટ ગનો અહવાલ. કાશક : રવાભાઇ દરભાઇ અન કાળ દાસ ૂ ે

ભાઇ અમદાવાદું

(૩) ાચીન ઇિતહાસની ટતી કડ ઓૂ : ભાષ ભ જરાત ુ ુ ુંઇિતહાસ પર ષદના રં ૪ મા અિધવશન અ યં ંે ુ ીય વચન, માઉ ટ આ રરુ -૧ર-૦૬

(૪) જરાુ ત ઇિતહાસ પ રષદ ટલાલ બાવીસી ખીય વચન ુ ુ ુ ુ ું ંતા.ર૭-૨-૧૯૯૯, પા ો, ર૦ અિધવશનું ે

(પ) ીનગર સોસાયટ ચર ટબલ ટે ની મા રકા ( લાઇુ -ર૦૦ર) નાગઢુ

(૬) ભારતીય રા ય ક સના ે ં ૬૬મા અિધવશનનો ે િૃત થભાવનગરં , .ુ૬૧

(૭) વડોદરા રાજય દફતર ર કમ રુ ુુ ૪ એિ લ ૧૯૧૩, (૮) અમરલી લ મીનારાયણ મ દરનો અહવાલં , ૧૭-૬-૧૯ર૯

(૯) સવક સવાનદ ે ે ં : દલત સવાનો સચ અહવાલ તાે . ૧૦-પ-૧૯૪૦

કાશક : નવ વક મડળ દ રયા રુ ું , અમદાવાદ

* * *

top related