Transcript
Page 1: Latest jamnagar city news in gujrati

ધ્રોલ } કાલાવડ } જામજોધપુર લાલપુર } સિકકા } જોડડયાજામનગર, ગુરુવાર, 12 માર્ચ, 2015 ફાગણ વદ -6, િવક્રમ સંવત 2071

આિદનાથ ભગવાનના જનમકલ્ાણકના ત્રણ િદવસજામનગર | શ્રી વિશા શ્રીમાળરી તપગચ્છ જૈન સંઘ શેઠજી જૈન દેરાસર સામે આવદનાથ ભગિાનના જનમ કલ્ાણ વનમરીતે આગામરી 12 થરી 14 માર્ચ વરિવદિસરી્ મહોતસિનું આ્ોજન કરિામાં આવ્ું હોિાનું વિશા શ્રીમાળરી તપગચ્છ જ્ાવતનરી ્ાદરીમાં જણાિિામાં આવ્ું ્છે.

11,111 સવવેટરની જરૂરી્ાત મંદોનવે વહેરણી કરાઇસલાયા| શ્રીજી મેડિકલ રરીલરીફ એનિ રેડરટેબલ ટ્રસટ મુંબઇ દ્ારા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસથાનના તરીથ્ચધામોમાં જરૂડર્ાત મંદ, ગરરીબો, અનાથો, વૃધધોને 11,111 સિેટરનરી િહેરણરી કરિામાં આિેલરી આ કા્્ચ માટે ટ્રસટના રેરમેન મહેનદ્રભાઇ િસાણરી દ્ારા જહેમત ઉઠાિાઇ હતરી.

ડીકેવી કોલવેજના છાત્રોની વાિ્્ચક િિિિરનું આ્વેાજનજામનગર| િરીકેિરી કોલેજ જામનગરના એનએસએસ ્ુવનટ-2ના પ્ોગ્ામ ઓડફસર િો. ડકશોર નવળ્ાપરા દ્ારા ખરીમવલ્ામાં િાવ્્ચક વશવબરનું આ્ોજન કરિામાં આવ્ું હતું. વશવબર દરમ્ાન પ્ભાત ફેરરી, ગ્ામ સિચ્છતા કરા્ા હતાં.

સૂ્યોદ્ કાલેપ્ાત : 06.56

સૂ્ા્ચસત આજસાંજવે : 06.45

તાપમાનિધુ

30.00 ઓ્છુ

15.20

પૂરાવાનુમાન | મહદ અંશે હિામાન હુકાળુ રહેશે, ઠંિરીનરી તરીવ્રતા ઘટશે.

ન્યૂઝ ફટાફટ

પોઝઝટટવ ન્યૂઝ

સોના-ચાદંી બજારસોના ~25500 022 કેરેટ પા્છલો 25,500.00

રાંદી ~36000 0 પા્છલો 36,000.00

સપાટો | િાંધકામ રજાિરઠ્ી આપવાના િહેર િન્ોજન અિધકારીના પાવસ્ચ કિમિનરવે પરત લઇ લવેતા ખળભળાટ મચ્ો

સ્કુટીની માટે ્ેસ ફાઇલો મગાવાતા ખળભળાટ, પેનલટી અને દંડના તોળાતા પગલાંથી દોડધામ અને ભલામણો

ભાસકર ન્યૂઝ. જામનગર

જામનગર કોર્પોરેશનમાં સૌ પ્રથમ વખત બાંધકામ અને વવકાસ ર્રવાનગી આર્વા માટે કવમટીની રચના કરાઇ છે અને ટીર્ીઓની સત્ાઓ છીનવી લેવાઇ છે.

બાંધકામ રજા વચઠ્ી આર્વાના ટાઉન પલાનીંગ ઓફીસસ્સના ર્ાવર છીનવાઇ જતા આ અવધકારીઅે રજા લંબાવી દીધી છે જોકે સત્ાવાર રીતે તેમને ગળાનો દુ:ખાવો અને

સુગરના કારણે આંખની તકલીફ અંગેના કારણો રજૂ કરવામાં આવ્ા છે. શહેરમાં છેલલા અમુક સમ્થી બાંધકામ માટે અમુક કકસસામાં આડેધડ ર્રવાનગી અર્ાઇ છે તેવી થોકબંધ જાણકારી કવમશનર ર્ાસે એકત્ર થતા તેમણે મહતવના પ્રકરણ તર્ાસમાં મંગાવ્ા છે અને ટીર્ીઓની સત્ામાં કાર્ મુકી તેમને માત્ર હેડ કલાક્કની જેમ પ્રકરણ તૈ્ાર કરી કવમટી સમક્ષ મુકવાના અને કવમટી તેનો વનણ્સ્ લેશે આ કવમટીમાં કવમશનરના અધ્ક્ષ ર્ણા હેઠળ કંટ્ોવલંગ, ડેપ્ુ ટી એન્જ. બેરા, ડે. એ્જી. ભાવેશ જાની અને ટીર્ીઓ વસાવણ્ાનો સમાવેશ થા્ છે.

િવકાસ પરવાનગી TPO નહીં, કિમટી આપિવેખવેતી ઝોનમાં રહેણાક નામંજયૂર

શહેરમાં 1225 સરિે નંબરનરી જગ્ા જે ખેતરીિાિરી ઝોન ્છે અને બરીનખેતરી કરિામાં આવ્ું નથરી ્છતાં્ ત્ાં ગત 13 જૂન 2014ના ટરીપરીઓ દ્ારા બાંધકામ પરિાનગરી આપરી હતરી આ પ્કરણ અંગે આરટરીઆઇ એક્ટવિસટ હ્્ચદ પાબારરીએ કવમશનરમાં રજુઆત કરતા સમગ્ પ્કરણોના અભ્ાસ કરરીને ઇિા પાક્કના િેિલપર િરી.પરી. મહેતાને મળેલરી આ જગ્ાનરી બંને વિકાસ પરિાનગરી કવમશનરે લેવખત હુકમ કરરીને મંગળિારે મોિરીસાંજે રદ કરરી ્છે.

વ્વસસથત િસટી માટે આવશ્ક હતું શહેરમાં અમુક વિસતારોમાં જાત વનરરીક્ષણ દરમ્ાન રોિના અનુપાતમાં બાંધકામ અંગે પ્શ્ો ઉભા થ્ા, અનેક કિેરરી ધ્ાનમાં આિરી ઉપરાંત હિે જ્ારે સમાટ્ટ વસટરી બનાિિા જઇ રહ્ા ્છરીએ ત્ારે જુના વસટરી વિસતારને બાદ કરતા નિરી

વિકાસ પરિાનગરીઓ આપિાનરી થા્ તે અને તાજેતરમાં ્છેલલા ્છ એક માસમાં અપાઇ હો્ તે તમામ અંગે નગર રરનાના વહતમાં બારરીકાઇ રાખિાનરી જરૂર હો્ ટરીપરીઓ એ ફોરિિ્ટ કરેલા પ્કરણ તપાસિા વનણ્ચ્ લેિા કે ફેરફાર સુરિિાનરી સાથે મંજૂરરીનરી સતાઓ સપે. ટાઉન પલાવનંગ કવમટરીને અપાઇ ્છે.> હરવાદ પટેલ, કવમશનર, જામ્ુકો.

ફાઇલો ગુમ થ્ાની રરા્ચ

કોપપોરેશનમાં વિશ્ે્કોના જુથમાં થતરી રરા્ચઓ મજબ બાંધકામ પરિાનગરી શાખામાંથરી અમુક ફાઇલો ગુમ થઇ ્છે અથિા ઠેકાણે પાિરી દેિાઇ ્છે ઉપરાંત અમુક બાંધકામ તોિરી પાિિા કે દુર કરિા અંગેના મલાઇદાર કે દબાણ આધરીન પ્કરણો સગેિગે થ્ા કે અમુક કાગળો વનકળરી ગ્ાનરી રરા્ચઓ સાંભળિા મળે ્છે એટલું જ નહરીં અમુક ફાઇલ તો ટાઉન પલાનરીંગ શાખાથરી કવમશનર કા્ા્ચલ્ પહોરે તે પહેલા ગુમ થ્ાનરી પણ જોરશોર રરા્ચ થા્ ્છે.

વજલલા પંરા્તનાં આ્ુિવેદ આરોગ્ શાખાના િો. હરીરાબેન જોશરી અને િરી.િરી. વરિિેદરી ટ્રસટનાં નટુભાઇ વરિિેદરી દ્ારા શ્રી કસતુરબા સરિરી વિકાસ ગૃહનરી પ્ાથવમક શાળા શ્રીમતરી જ.રં. મહેતા વિદ્ાલ્ તથા માધ્વમક વિદ્ાલ્માં સિાઇનફલૂનથરી બરિા માટેના ઉકાળાનું વિતરણ કરિામાં આવ્ું જેનો લાભ 1000 જેટલરી વિદ્ાથરીથીનરીઓ તથા સટાફ પડરિારે લરીધો હતો./હીરેન હીરપરા

1 હજાર િવદ્ાથીથીનીઓનવે ઉકાળો અનવે પરીક્ાથીથીનવે માસક અપા્ા દુર્ચટના | દીવો પડતા આગ પ્સરી ઉઠીપાંજરાપોળમાં આગથી ફ્ીઝ, મંદદર સળગી ગયા

ફાયર દરિગેડ ઘટના સથળે ગયંુભાસકર ન્યૂઝ. જામનગર

જામનગર શહેરમાં આવેલી ર્ાંજરાર્ોળમાં અંદર આવેલ રૂમમાં આગ લાગી હતી ત્ારે ફા્ર વરિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી ત્ારે ફા્ર વરિગેડ દોડી જઇ આગ ઉર્ર કાબૂ મેળવ્ો હતો.

જેમાં લીમડાલાઇન વવસતારમાં આવેલ ર્ાંજરાર્ોળના ર્ટાંગણમાં ઉર્રના માળે રૂમમાં કોઇર્ણ

અગમ્કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી જેમાં ફા્ર વરિગેડના જવાનોએ આગ કાબૂ લીધી હતી જેમાં ફા્રના ઇલેશભાઇ, ધમમે્દ્રવસંહ, મુકેશભાઇ સવહતના સટાફે લાકડાના મંવદર, વરિઝ અને બારીઓમાં સામા્્ આગ લાગી હતી જેમાં એક ગાડી ર્ાણીનો મારો ચલાવી આગમાં કાબૂ મેળવ્ો હતો અને કોઇ જાનહાવન થઇ ન હોતી.

લરીમિાલાઇનમાં આિેલરી પાંજરાપોળમાં આગ લાગરી હતરી./હીરેન હીરપરા

મકાન િાિતવે 2 પરરવાર વચ્વે અથડામણ થઇ

ભાસકર ન્યૂઝ. જામનગર

જામનગર નજીકના વસકકામાં કુટુંબીક દાદાના મકાનના પ્રશ્ે બે ભાઇઓના ર્કરવાર વચ્ે અથડામણ થઇ હતી. જે અંગે એક અઠવાકડ્ાથી બોલાચાલી ચાલતી હતી દરવમ્ાન સોમવારે આ બોલાચાલીએ ઉગ્ર સવરૂર્ ધારણ કરી લીધું હતું અને બ્ને ર્કરવારો વચ્ે અથડામણ થઇ હતી જેમાં બે મવહલા સવહત છ વ્કકત વવરુધધ ફકર્ાદ નોંધાવવામાં આવતા તેમના સામે અટકા્તી ર્ગલાં લેવામાં આવ્ા હતાં. જામનગર નજીક આવેલા વસકકામાં રહેતા પ્રફુલભાઇ નાથાભાઇ ર્રમાર અને મુકેશભાઇ મંગાભાઇના કુટુંબી દાદાનું જુનુ મકાન વસક્ામાં આવેલા જૂના હકરજન વાસમાં છે તે મકાન બાબતે એક અઠવાકડ્ાથી બોલાચાલી થઇ રહી હતી દરવમ્ાન આ બોલાચાલીએ સોમવારે ઉગ્ર સવરૂર્ ધારણ કરી લીધું હતું જેમાં મુકેશભાઇ મંગાભાઇ, મેઘજીભાઇ નાથાભાઇ, નાથાભાઇ વશરામભાઇ, મંગાભાઇ વશરામભાઇ, શીરૂબેન નથુભાઇ, ગંગાબેન સામે ફકર્ાદ થઇ છે.

પ્વેમલગનનો ખાર રાખી ્ુવાનનવે ધોકાવ્ો

ભાસકર ન્યૂઝ. જામનગર

જામનગરમાં ગુરુદ્ારા નજીક રહેતા એક લેાહાણા ્ુવાનને ર્ટેલ કોલોનીમાં રહેતી વાવણ્ા જ્ાવતની ્ુવતી જોડે આજથી બે માસ ર્ૂવમે લગન ક્ા્સ હતાં લગનબાદ આ ્ુગલ બહારગામ ફરવા ગ્ું હતું જે દરવમ્ાન છોકરીના ભાઇઓને આ ્ુવાને તેની બહેન જોડે લગન કરી લીધા હોવાની જાણ થતા મંગળવારે રાત્રે વરિસટલ મોલ નજીક આ ્ુવાનને ત્રણ શખસોએ ર્કડી માર મારી છૂટાછેડા લઇ લેજે નવહંતર જાનથી મારી નાખશું તેવી ધમકી આર્ી હોવાની ફકર્ાદ નોંધાવવામાં આવી છે.જામનગરમાં ગુરુદ્ારા ર્ાસે આરટી જાડેજા એસટેટમાં રહેતા કરણ વનખીલભાઇ આશાણીએ ર્ટે કોલોનીમાં રહેતી વાવણ્ા જ્ાવતની ડોની સાથે ગત 19 જા્્ુઆરીના પ્રેમલગન ક્ા્સ હતા, બાદમાં થોડા વદવસ ર્ૂવમે તેઓ આબુઅંબાજી ફરવા ગ્ા હતાં.તે દરવમ્ાન ડોનીના ભાઇ જ્ હર્સદભાઇ વોરા, મ્ંક વોરા, મેહુલ વોરાને કરણ અને તેની બહેનના પ્રેમલગન અંગેની જાણ થઇ હતી.

મસલટપલવેકસ આડેનું ગ્રહણ હજુ હટું નહીંઝવલંબ મસલટપલવેકસ મંજયૂરીનવે હજુ કા્દાનું ગ્રહણ ્થાવત્ રહું છે, વાંધવેદારોએ ફરીથી વાંધો લીધો

રજૂઆત ્રવા વાંધેદારો ઉપસસથત રહ્ા, પરંતુ અભયાસ ્રવા સમય મગાયો

ભાસકર ન્યૂઝ. જામનગર

જામનગરમાં શોવર્ંગ મોલમાં મનલટપલેકસ બનાવવા માટે ઠર્ રહેલા પ્રોજેકટના મામલે ફરી દોડધામનાે ગરમાવો એ આવ્ો હતો કે તેની મંજૂરી સથાવનક કક્ષાએથી ન મળતા સરકારમાં અર્ીલ કરાઇ હતી અને તે અર્ીલ મા્્ રાખી સવચવ મુમુ્સએ ફરીથી કેસ ચલાવવા હુકમ ક્પો હતો જેના ર્ગલે તા. 12ની મુદ્દત હતી અને વધુ એક મુદ્દત હવે તા. 1 એવપ્રલની ર્ડી છે.

જામનગર શહેરમાં છેલલા ત્રણ વર્સથી કા્્સરત વરિસટલ મોલમાં વસનેમા બનાવવાના મુદે આ પ્રોજેકટ અટવાઇને ર્ડ્ો હતો, ર્રંતુ વરિસટલ મોલના સંચાલક દ્ારા ગુજરાત સરકારના માવહતી અને પ્રસારણ વવભાગ સમક્ષ વજલલા મેવજસટ્ેટ જામનગરે મનલટપલેકસ

ન થઇ શકે તેવા આર્ેલા ચુકાદા સામે સંચાલક કરવવઝન અરજી અનુસંધાને આ કેસ મુંબઇ વસનેમા અવધવન્મ મુજબ ચલાવી સવ્ં સર્ષટ તાજો હુકમ કરવા આદેશ ક્પો છે. કેમ કે, છેલલા ત્રણ વરસથી અટવા્ેલા આ પ્રોજેકટમાં સથાવનક અવધકારી અને લા્સન્સંગ એજ્સીઓ મંજૂરીમાં વવલંબ કરવા અને ્્ા્ સંગત ન હો્ એ પ્રકારની કા્્સવાહી કરાતી હોવાની ફકર્ાદ રાજ્ સરકાર સમક્ષ વરિસટલ મોલના સંચાલકો દ્ારા કરવામાં આવી હતી. વરિસટલ મોલના સંચાલકો દ્ારા મુખ્તવે વાંધેદારો દ્ારા ઉઠાવેલા મુદ્દાઓ છે તેના અંગે તક્કબધધ દલીલો કરી હતી. ર્રંતુ ત્ારબાદ વજલલા મેવજસટ્ેટની સૂચનાથી એસડીએમએ નવા ર્ંચનામા કરી આર્ેલા ચુકાદામાં મુંબઇ વસનેમા અવધવન્મને બદલે ગુજરાત વસનેમા વન્મો લાગુ ર્ાડી વરિસટલ મોલમાં વસનેમાગૃહની મંજૂરી ફગાવી દીધી હતી.

જામનગરમા ટ્રાડફકથરી ધમધમતા એરોડ્ામ રોિ ઉપર ખોડિ્ાર કોલોનરી સામે આિેલરી જ્ કો.ઓપરેડટિ સોસા્ટરી તરફ જિાના પ્િેશના કોન્ચર ઉપર જ કા્્ચરત વરિસટલ મોલમાં ્છેક ઉપરના માળે મકલટપલેકસ બનાિિાનરી માંગણરી ્છે ત્ારે બોમબે વસનેમા 1956 અવધવન્મ 1956 તથા ગુજરાત વસનેમા (રેગ્ુલેશન) એકટ-2004નરી જોગિાઇઓ મુજબ મકલટપલેકસ બનાિિા ઇરાદાના સથળથરી 200 મરીટરના વિસતારમાં મંવદર, શાળા, હોકસપટલ કે ધાવમ્ચક સથળ ન હોિા જોઇએ જ્ારે આ સથળનરી સામે જ સો િ્્ચ જૂનંુ ખોડિ્ાર મંવદર ્છે િળરી, આ મોલનું સથળ જ્ાં મકલટપલેકસ બનાિિા દોિધામ કરા્ ્છે તે રેવસિનટ ઝોન ્છે જ્ાં કા્દા મુજબ મલટરીપલેકસ થઇ શકે નહરી આ લેવખત દલરીલો 12નરી મુદ્દતમાં કલેકટર સમક્ષ રજૂ કરાઇ ્છે.

રહેણાક િવસતારમાં મલટીપલવેકસ થઇ ન િકે

જામનગર મહાનગરપાવલકા દ્ારા શહેરના જાહેર માગયો પર આિેલા ગેરકા્દેસર ઓટલા તોિરી પાિિામાં આિે ્છે ત્ારે શહેરનરી પંરેશ્વર ટાિર રોિ પર આિેલ અપના બજાર સામે આિેલ તેમજ શાલરીભદ્ર વબલિરીંગના દુકાનના ઓટલાને દુર કરિાનરી કામગરીરરી હાથ ધરરી હતરી. જ્ારે કવમશનર હ્્ચદ પટેલના આદેશથરી શહેરના ગરીર વિસતારમાં પણ ઓટલા-પગથરી્ા પણ દુર કરિામાં આવ્ા હતાં જેમાં લરીમિા લાઇન જોગસ્ચ પાક્ક બાજુના વિસતારમાંથરી પણ ગેરકા્દેસર ઓટલા દુર કરિામાં આવ્ા હતાં./હીરેન હીરપરા

પંરવેશ્વર ટાવર ઉપર આવવેલા િવસતારોમાં ગવેરકા્દવેસર ઓટલા દુર કરવામાં આવ્ાગુમ | જ્પુરની ટ્ેનમાં આવ્ો હોવાનું જણાવા્ુંહાપા રવેલવવે સટેિન પરથી 10 વ્્ચનો િાળક મળી આવ્ોમાતા-દપતા પાસે પહોચાડવા ્ાય્યવાહી હાથ ધરવામાં આવી

ભાસકર ન્યૂઝ. જામનગર

જામનગરના હાર્ા રેલવે સટશેન ર્ર બુધવારે સવારે આવેલી એક ટ્ેનમાંથી 10 વર્સનો બાળક મળી આવ્ેા હતો. જે અંગે ર્ોલીસને જાણ થતા રેલવે ર્ોલીસે તેનો કબજો સંભાળી તેના માતા-વર્તા સુધી ર્હોચાડવાની કા્્સવાહી હાથ ધરવામાં આવી હતી જ્ારે આ બાળક જ્ર્ુર ટ્ેનમાં આવ્ો હોવાનું રેલવે ર્ોલીસ દ્ારા જણાવવામાં આવ્ું હતું.

જામનગરના હાર્ા રેલવે સટેશન ર્ર બુધવારે વહેલી સવારે આવી ર્હોંચેલી જ્ર્ુર ટ્ેનમાંથી ર્ેટલાદ તરફથી આવી ર્હોંચેલા 10 વર્સનો રોવહત કનુભાઇ ના્ક નામનો બાળક રેલવે ર્ોલીસને મળી આવ્ો હતો રેલવે ર્ોલીસે આ બાળકનો કબજો સંભાળી તેના માતા-વર્તાને ર્હોંચાડવા માટેની કા્્સવાહી હાથ ધરી હતી જ્ારે આ બાળક કેટલા સમ્થી તેના ઘરેથી નીકળી ગ્ો છે તે અંગે ર્ોલીસમાં ગુમ નોંધ થઇ છે કે નહી તે અંગેની વવગતો મેળવવા ર્ોલીસે કા્્સવાહી હાથ ધરી છે.

પાંર િદવસ પહેલાની રટરકટ મળીહાપા રેલિે સટેશન પરથરી મળેલા આ બાળક પાસેથરી પાંર વદિસ પૂિવેનરી રેલિે ડટડકટ મળરી આિરી હોિાનું પણ જાણિા મળ્ું ્છે.

લાલપુરમાં ગલસ્ય સ્કૂલ પાસે આવારા તત્વોનો ત્ાસ

ભાસકર ન્યૂઝ. લાલપુર

લાલર્ુરમાં મેઇન રોડ ઉર્ર આવેલા મ્ુવનસીર્લ હાઇસકુલ તથા એલએલએ મહેતા ક્્ા વવદ્ાલ્ ર્ાસે ગેરકા્દેસર રેકડીઓ રાખવામાં આવી છે જે રેકડીઓ આસર્ાસ વાહનો તેમજ આવારા તત્વોનો ત્રાસ રહેતો હો્ અને વવદ્ાથીથીનીઓને હાલાકી ભોગવવી ર્ડતી હો્ તો આવારા તત્વોના ત્રાસથી વવદ્ાથીથીનીઓની રક્ષણ મળે તે માટે આ સથળ ર્રથી ગેરકા્દેસર રેકડીઓ દુર કરવાની માગણી વાલીઓમાં ઉઠવા ર્ામી છે.

દ્ારકા તાલુકાની પરરણીતાનો કેરોસીન છાંટી આપરાત

ભાસકર ન્યૂઝ. ખંભાિળ્ા

દ્ારકા તાલુકાના મકનર્ુર ગામે રહેતા મેઘાભા વેરશીભા માણેકની 25 વર્સની ર્કરણીત ર્ુત્રી રામીબેન તાજેતરમાં હુતાસણી ર્વ્સ વનવમતે ર્ોતાના વર્તાના ઘરે આવી હતી રામીબેનને મગજની માનવસક વબમારી હો્, સોમવારે ર્ોતાના મોટાભાઇ જેસાભા માણેકના રહેણાંક મકાનમાં રૂમનો દરવાજો બંધ કરીને ર્ોતાના હાથે ર્ોતાના શરીર ર્ર કેરોસીન છાંટી વદવાસળી ચાંર્ી લેતા તેણીનું ઘટના સથળે જ કરૂણ મૃત્ુ વનર્જ્ું હતું.

મૃતક રામીબેનનો લગનગાળો છ માસનો હોવાનું ર્ોલીસમાં જાહેર થ્ું છે. આ બનાવ અંગે મૃતકના માતા માકીબેન મેઘાભા માણેકે ર્ોલીસને જાણ કરી છે. વધુ તર્ાસ દ્ારકાના ર્ીઆઇ વી.જી. રાઠોડે આગળની તર્ાસ હાથ ધરી છે.

Top Related