xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ... · ગુજરાતમાં...

36

Upload: others

Post on 17-May-2020

38 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ
Page 2: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

-XXXXXXQR

Page 3: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ
Page 4: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

આયષુ્યમાન ભવ:, આ આશીવાર્દ તો તમન ેઅનકે �સંગે મળ્યા હશ ેપરતં ુસહુ જાણે છ� ક� આ મં� સમા લાગતા શબ્દ શરીરની ભીતર ઊતારવા તો ઘણા ઉપ�મ કરવા પડ�! િચ�કત્સા - ઉપચારનુ ંત�ં બહુ વ્યાપક છ�. શરીરન ેસાચવવંુ કદાચ સહુથી મોટી કળા છ� અન ેઆપણા ઋિષઓ તો તન પહેલા ંમનની વાત કર ેછ�. ધીર ેધીર ેસમજાય છ� ક� મનથી જ તન સચવાઇ શક� ન ેજો તન પણૂર્ આરોગ્યમય હશ ેતો મન પણ સચવાશ.ે

આયષુ્યની ઉપાસના આપણા ઋિષ મુિનઓના કાળથી થતી આવી છ�. અન ેએ ઉપાસના અનકે રીત ેથઇ છ�. એક તરફ ચરકસુ�તુ છ� તો બીજી તરફ પતજંિલ પણ છ�. માણસ સતત િવચારશીલ છ� અન ેએ િવચારમાથંી જ િનદાન-ઉપચારની અનકે �ણાલીઓ સ્થપાતી રહી છ�. ૧૯મી-૨૦મી સદીમા ંઆવતા ંતો આપણે નવી જ પધ્ધિતઓ વચે્ચ આવી ગયા અન ે૨૧મી સદીમા ંતો કૌતકુ લાગે એવી અન ેએટલી પધ્ધિતઓ છ�. શરીરમા ંનવા અગંો �ત્યારોપણ કરી શકાય છ�, ચમત્કા�રક કહી શકાય એવી સજર્રીઓ થાય છ� અન ેહવે તો વળી ખામી યકુત જનીન પણ ક�ટલાકં અશં સુધારી શકાય છ�.

ગુજરાતમા ં સુરત એક િવશષે નગર છ�. ત્યા ં જેટલા ઉ�ોગો સ્થપાતા રહે છ� તટેલા બીજે સ્થપાતા નથી. દશે આખાના લોકો માટ� ત ે ચંુબકીય નગર બની ગયુ ંછ�. પણ વસતીનો સતત વધતો સમૂહ કાઇં એમનમે તો સચવાતો નથી. મોટા શહેર અનકેવાર એિપડ�િમકના ભોગ બનતા હોય છ�. મોટા નગરન ેઅનકે િચકીત્સા - ઉપચાર ક્ષ�ેના અનકે ડોકટસર્ જોઇએ. નગરમા ંજો કોઇ આપણન ેખરા અથર્મા ંઆયષુ્યમાન ભવ: કહી શક� તો ત ેપોતપોતાના કે્ષ�ના ઉત્તમ ડોકટરો જ કહી શક�. આપણાથી જાણ્ય ેઅજાણ્યે તઓે આપણા આયષુ્યનો પહેરો ભર ેછ�. માદંગીના �સંગોમા ંઉત્તમ ડોકટરો મળી આવવા ંતે જીવનનો સહુથી મોટો સુયોગ ગણી શકાય. અહીં એવા સુયોગે તમન ેઅનકે ડોકટસર્ મળશ.ે

‘ગુજરાતિમ�’ દોઢ સદીથી ય વધ ુસમયથી સુરત-દિક્ષણ ગુજરાતના �દયની નાડ તપાસતું આવ્યુ ંછ�. આ િવસ્તાર તથા અહીંના સમાજના જાહેર વ્યવહાર, વ્યવસ્થા અન ેજીવનશલૈીને દોઢસો વષર્ ઉપરાતં થી ઘડતુ ંઆવ્યુ ંછ� અન ેજરૂર પડય ેતનેી ખામીઓનો િનદાન-ઉપચાર પણ કરતુ ંઆવ્યુ ંછ�. આ િવસ્તારના સૌથી જુના અન ે�િત�ષ્ઠત માધ્યમ તરીક� ગુજરાતિમ�મા ંઅમે અમારુ ંઆ દાિયત્વ સમજીએ છીએ અન ેત ેિનભાવવા િનરતંર �યાસ પણ કરતા રહીએ છીએ સમાજની માનિસકતા, ક�ળવણી ક� ઘડતરન ેલગતી તિબયતની તો એક અખબાર તરીક� અમે માવજત કરી શકીએ, પણ અમે ડૉકટર તો નથી જ! જયાર ેકોઇ વ્ય�ક્તની તિબયત બગડ� ત્યાર ેતો કોઈ િનષ્ણાતં તબીબની જ ખપ લાગે. એક તબીબ જ્યાર ેકોઈ ઘાતક અકસ્માતનો ભોગ બનલેાન ેસાજો કરી ફરી ચાલતો - ફરતો કર ેત્યાર ેક� પછી કોઇ �સુતાન ેસંતાન સુખ અપાવવામા ંિનિમત્ત બન ેત્યાર ેક� પછી કોઈ ગંભીર િબમારીથી િપડાતી વ્ય�ક્તનો જીવ બચાવે ત્યાર ેતો જે ત ેવ્ય�ક્ત માટ� એ ડૉકટરનો દરજ્જો ઇ�ર તલુ્ય બની જતો હોય છ�.

આ રીત ે વ્ય�ક્તગત સ્તર ેતો તબીબોનો મિહમા થતો જ રહે છ�. પરતં ુઆવા ક�ટલાકં ક�શળ, સંિનષ્ઠ તથા ખંતીલા સ્વાસ્થ્યના - આયષુ્યના ંપહેરદારોનો સામાજીક સ્તર ેપણ આદર થવો જ જોઈએ. તો પછી તમેનુ ંજાહેર સન્માન ક�મ ન હોય?! આ શહેરના સૌથી જૂના અને �િત�ષ્ઠત અખબારની ભિૂમકાએ અમે આ સન્માનન ેઅમારી ફરજ સમજી છ�. આવડા મોટા શહેરન ેઆરોગ્યની ��ષ્ટએ સાચવવુ ંસહુથી મોટો પડકાર છ� અન ેએ પડકાર આ ડોકટરો ઉપાડતા આવ્યા છ�. એક સમય ેસુરત શહેરમા ંડૉકટસર્ તથા સ્વાસ્થ્યન ેલગતી સગવડો પણ જૂજ હતી. ધીર ેધીર ેશહેરની વસતી અન ેિવસ્તાર સાથ ેઆ સગવડો પણ વધતી ગઈ, જે તે રોગોના ંસ્પિેશયાિલસ્ટ આવતા ગયા. શહેરમા ંલબેોરટેરીઓ આવતી ગઇ. િસિવલાઇઝેશનની �િ�યાના ંઆ પણ પડાવો છ�. જે શહેરમા ંકોલજે અન ેહો�સ્પટલ વધાર ેએ શહેરનુ ંઆયષુ્ય વધ.ુ

એટલ ેજ અમન ેઆ ઉપ�મ ગમ્યો છ�. આપણા આયષુ્યના રક્ષકોન ે‘આયષુ્યમાન ભવ:’ કહેવાની આ તક છ�. શ�ુતુ શબ્દ બહુ અ�ભતૂ છ�. બીજાની શ�ુષુા કરવી, જતન કરવી, દરકાર કરવી ત ેતો મોટ�� મનષુ્યકમર્ છ�. અમે એ શ�ુષૂા કરનારન ેતજજ્ઞ ડૉકટસર્ તથા આરોગ્યન ેલગતી સંસ્થાઓન ેઅહીં શ�ુતુ સન્માન આપતા ંઅદંરથી છલકાઇએ છીએ. સુરતના લોકો વતી આ ઋણમુ�ક્તનુ ંએક કાયર્ છ�. અલબત્ત, સુરતમા ંહજારો ડોકટસર્ છ� અને સહુ પોત પોતાની રીત ેકાયર્ કર ેછ�. આ તબ�� એમાના ંએક નાનકડા સમુહન ેસન્માનવાનો �યાસ કરી રહ્યા છીએ. જો ક� તનેો અથર્ એવો જરા પણ નથી ક� બાકી રહેનારાઓ સન્માન ને યોગ્ય નથી બલ્ક� એન ેઅમારી જ મયાર્દા ગણવી. હજુ ઘણુ થઇ શક� અન ેથવંુ જોઇએ. અમારા થકી આ એક �ારભં છ�. ગયા વષ� અમે આ શહેરના ક�ટલાકં ઉ�મીઓનુ ંસન્માન કરલેુ,ં આ વળેા ડોકટસર્નુ ંસન્માન કરીએ છીએ.

શ�ુષૂાન ેવરલેા સહુ આદરણીય છ�. સન્માનનીય છ�. એટલ ેજ તો છ� આ શ�ુષૂા સન્માન!‘ગુજરાતિમ�’નો આ ઉપ�મ શહેરના અનકે િવશીષ્ટ સમાજન ેઓળખવા- ઓળખાવવા -

સન્માનવાનો છ�. દરકે વાચંક વતી અમે આ ઉપ�મ સ્વીકાય� છ�. એટલ ેસહુન ેકહીશુ:ંઆયષુ્યમાન ભવ:

સ્વાસ્થ્યના રક્ષકો- આયુષ્યમાન ભવ:

ક�શળ, સંિનષ્ઠ તથા ખંતીલા તબીબોનો

જાહેરમાં આદાર થવો જ જોઈએ: સ્વાસ્થ્યના આ રક્ષકોનું સન્માન કરી ગુજરાતિમ�નો તેના

દાિયત્વને પ�રપૂણર્ કરવા એક ન� �યાસ

Page 5: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

દેવ�ી શાહ | મોહીત વાળાE-mail : [email protected]

નામ ........................................................................ પાના નં.કૉન્સેપ્ટ મે�ડકલ .................................................................... ૬કૉન્સેપ્ટ મે�ડકલ .................................................................... ૭હોલીસ્ટીકા ........................................................................... ૮રી��શ ................................................................................... ૯એડવાન્સ્ડ ડાયાબી�ટઝ સેન્ટર ................................................. ૧૦ડૉ. અશોક કાપ્સે .................................................................. ૧૧ડૉ. અપૂવર્ વસાવડા .............................................................. ૧૨ડૉ. િચરાગ છતવાની ............................................................. ૧૩ડૉ. ધીરેન મહીડા ................................................................. ૧૪ડૉ. િગરીશ કાઝી .................................................................. ૧૫ડૉ. હરીશ વાજા ................................................................... ૧૬ડૉ. જગદીશ સિખયા ............................................................. ૧૭ડૉ. �કરીટ નાયક .................................................................. ૧૮ડૉ. મધુકર પરીખ ................................................................. ૧૯ડૉ. િનક��જ િવ�લાની ............................................................. ૨૦ડૉ. નીરજ ભણશાલી ............................................................. ૨૧ડૉ. નીરવ શાહ .................................................................... ૨૨ઓરાક�ર ............................................................................. ૨૩ડૉ. પરેશ ધામેિલયા ............................................................... ૨૪ડૉ. પાિથર્વ દેસાઈ ................................................................. ૨૫ડૉ. પૂજા નાડકણ� િસંઘ ......................................................... ૨૬ડૉ. �દીપ પેઠ� ..................................................................... ૨૭ડૉ. �ેરણા પરીખ ................................................................. ૨૮ડૉ. રાજીવ મહેતા ................................................................. ૨૯ડૉ. િશવ નારાયણ કાિલયા ...................................................... ૩૦ડૉ. સૃજલ શાહ .................................................................... ૩૧સુરત ઓન્કોલોજી સેન્ટર ........................................................ ૩૨ડૉ. િવનોદ સી. શાહ ............................................................. ૩૩ડૉ. િવનોદ એચ. શાહ ........................................................... ૩૪

અનુ�મિણકા

કલા પરામશર્ ગજેન્� મજી�ઠયા

તસ્વીર ભરત પટ�લ,

િશવાંગ રાંદેરીયાહષ�ત દેસાઈ

સંકલનટીમ ગુજરાતિમ�

નવેમ્બર૨૦૧૯

તં�ી, મુ�ક, �કાશકભરત �વીણકાંત રેશમવાળા

ગુજરાતિમ� �ા. િલ. ગુજરાત સ્ટાન્ડડ� �ેસ,સોનીફિળયા, સુરત-૩૯૫૦૦૩

Powerd by

Page 6: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૬It is health that is real wealth and not pieces of gold and silver.

-Mahatma Gandhi

Mr. Manish Doshi is the founder of Concept Medical Group of Companies which was initially known as Envision

Scientific. He first founded the company in 2008 in Cleveland, U.S.A. with two Brazilian’s friends. Their mission was to bring innovation in the field of cardio vascular devices and other medical devices. Untill then he had the experience of heading the first government coronary stent company in India for 10 years. Manishji says we are now the

Who would have

thought!!!

only Indian company with more than 100 patents started across the world.

Manishji says that we are the first to develop the world’s first ‘Sirolimus Drug Coated Balloon’ which is known as ‘Magic Touch’. After starting the company in 2008 now they are present in 80 countries and are entering countries like Japan, Korea, USA where clinical trials are going on. My dream is to float an IPO not in India but in Alaska. In a couple of years I would like to stand at Times Square and see the name of our company scrolling stating its price.

His colleague Mr. Bhavdeep Doshi says that in the past few years from 2008 to 2016 we have been through a lot of ups and downs. There have been very good times as well as extremely tough ones too. But one thing I must say is that with the advent of new younger generation in our staff we have seen 180 degrees turn in the company. We have built a family and they have built our company. For an Indian company to reach 80 countries with new innovations is never easy and that too initially with meager finances but we are proud to have come a long way says Manishji. This was slowly possible because me and my founding team were very passionate about our dreams and our desire to create something innovative in this field. In spite of hurdles, setbacks and some failures we kept going on with perseverance, persistence and consistancy and eventually succeeded. Mr Bhavdeep Doshi says we found solutions for all our troubles and continued our Research and Development till we succeeded.

Today Concept medical is a leader in the medical device manufacturing

industry. Concept respects all innovations and uses them as guidelines to innovate further and improve the efficacy and safety of the products. The company is focused to innovate the medical device industry. This innovation leads to happy and healthy mankind. In just few years, Concept Medical has taken a Giant Leap for the Benefit of Mankind. Concept Medical has become a trend setter in the world of medical devices.

We are the First to receive Indications for Diabetic and Acute Myocardial

Infarction for our Product Abluminus DES+. Our pioneer product, “MagicTouch”, is the World’s First Sirolimus Drug Coated Balloon.

Concept Medical are the first to develop the world’s first ‘Sirolimus Drug Coated Balloon’ which is known as ‘Magic Touch’ and now they are present in 80 countries.

Concept Medical

Page 7: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૭I am a doctor - it’s a profession that may be considered a special mission, a devotion. It calls

for involvement, respect and willingness to help all other people.

-Ewa Kopacz

Research and Development:Concept Medical is well equipped with Research and Development Facility accredited from Department of Scientific and Industrial Research from CentralGovernment of India. With the most intellectual and highly trained professionals, the research and development provide the best outcomes in terms of technology andproduct. It is the forefront of innovation of technology and products that save lives and enhance the quality of life of patients.All the company’s technology-based products follow a meticulous patent procedure for protection, which is then followed by branding. There are more than a 100 ofpatents that the company holds.Innovations and Products: Recent Scope of devices especially contains treatment of Coronary Artery Disease and Peripheral Artery Disease. The products are assorted by the three uniquetechnologies:1. Envisolution Technology2. Nanolute Technology3. Nanoactive TechnologyThe Envisolution Proprietary Abluminal Coating Technology is a combination of highly effective drug delivery with target specific coating technology. It is based on biodegradable polymer

drug delivery. The Envisolution Technology was designed to deal with delayed healing with poor endothelialization and acute / subacute / late thrombosis in coronary artery. The abluminal surface coating of the stent ensures faster healing and better endothelialization. The coating on the stent and parts of the balloon ensures uniform drug delivery and addresses diffused lesion and focalstenosis. From Envisoultion technology, we have pioneered Abluminus DES+ product.Another innovation of Concept Medical is the Nano Active Coating Technology. It is designed specifically using advanced principles of Nano-Technology. It featurespolymer free nano carrier based sirolimus eluting stent system delivery technique.From Nano Active Technology, we have innovated Abluminus NP.We have innovated the World’s First Sirolimus Coated Balloon, namely: MagicTouchwith our proprietary Nanolute Technology. In

this Technology, the Drug is converted to Nanoparticles and Encapsulated in Phospholipid Carrier, thereby facilitating theControlled and Enhanced Drug Delivery, High Tissue Uptake in vessels, improved bioavailability of drugs and improved penetration into vessel walls.With all these innovative and unique products and technologies under its name,Concept Medical is heading to be a World Leader.Some Achievements:• NATIONAL AWARD by Honorable President of India for Commercialization ofABLUMINUS DES+: Drug Eluting Stent for Diabetic Patients and INR 15 LacPrize• CII Industrial Innovation Awards 2017 - Service - Medium Enterprise • CII Industrial Innovation Awards 2017 Top 26 Most Innovative Organizations and many more awards.Mr. Manish Doshi has been the honorable guest speaker in many Nationaland International Conferences.He has also contributed his insightful knowledge in First Book to Givein depth Drug Coated Balloon Technical in a Book Named:“Applications in Interventional Cardiology by Bernardo Cortese”Mr. Manish Doshi says that we are very particular about the working environment for our employees as it is an important factor for any organization to besuccessful.

Page 8: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૮He who has health has hope; and he who has hope has everything.

-Arabian proverb

‘The first Wealth is Health’

DDr. Dharmesh Shah the pioneer of ‘ Holistica Rehab and Wellness Center’ has studied psychiatry after doing his M.B.B.S and is an eminent child counselor and certified life coach. Dr. Dharmesh believes that this phrase ‘The first Wealth is Health’ is not an exaggeration as a fit person can live life to its fullest extent. When we say fitness, it includes both physical and mental health which constitutes complete fitness. A completely fit person is less prone to unhealthy situations and medical conditions. With this in mind Dr. Dharmesh has conceived his brain child ‘Holistica’ with a complete holistic approach.

He says in the race to grow and succeed, we often skip breakfast, eat junk food, sit in the office for long hours and ignore physical exercise. Still we wish to live a healthy life! Putting your work on top is good...But not at the cost of health.Some alarming facts to note about consequences of

ignoring health In India:-135 million people are overweight or obese98 million people will have type 2 diabetes by 203034% rise in heart disease deaths in 26 years61% of deaths is caused due to lifestyle diseases13.7% people are suffering from mental illnessAround 2.25 million registered cancer cases

Within a short span of time Holistica has touched and changed the lives of 1000+ clients in such a way that they can enjoy their life to the fullest. It is one place for achieving holistic healthcare and relaxing your body, mind and soul. It is a unique concept to usher happiness and balance along with overall relief from various health and fitness issues with

drugless and natural therapy. We have even cured Parkinson’s patients who came to us in wheelchairs and left on their two feet with minimum help after their treatment was completed.

The human body give signs or symptoms only after the cells are 70% damaged and it’s too late. Holistica is designed to detect the problems at an early stage and take the best steps to bring back normalcy. Lifestyle diseases like diabetes, blood pressure, cholesterol, etc. are called silent killers. Effective steps should be taken to curtail these diseases and switch to a holistic way of life to improve the health of body, mind and soul.

DR. Dharmesh says that Holistica offers result driven process where all tests are targeted to bring meaningful results. Only after thorough investigation and detailed analyses of each client, the current status of health is ascertained to identify their issues if any, and a course of action is decided to take corrective and preventive measures. Holistica is not just a center but a way of life that promises to achieve healthy and stress free living in spite of increasing lifestyle diseases in our fast paced life style. It does not only help you to avoid lifestyle disease but also helps to reverse them.

Professionals at Holistica focus on both treatment and prevention of particular disease. Different blend of Yoga, Yagya therapy, Meditation, Sound therapy, Ayurveda, Physiotherapy, Cartography, EECP, Colon hydrotherapy, JMMT (Medicated massage) Psychotherapy etc, along with other lifestyle recommendations are given for complete healing and relaxation.

DR. Dharmesh adds that at Holistica you can get 100% natural health and disease management programs under one roof. We intend to expand to 20 centers in the next 5 years to help humanity lead a better life.

Holistica is not just a center but a way of life that promises to not only help you to avoid lifestyle disease but also helps

to reverse them.

Holistica

Page 9: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૯Medical science has proven time and again that when the resources are provided, great

progress in the treatment, cure, and prevention of disease can occur.

-Michael J. Fox

robably this saying fits best when the growth journey of NJ is to be stated.

The core philosophy at NJ is to work in the interest of consumers and being fair to all stakeholders irrespective of its line of business.

Besides ensuring the best ethical practices from top to bottom, NJ Group also keeps a vigil check on how the business operates. Transparency is given due importance along with emphasis on creating a sustainable environment. Apart from being a leader in financial products distribution segment has also added another feather to its jeweled crown of social responsibility by coming up with “Refresh” an initiative of NJ group which is an attempt towards healthy living. Mr. Kalpesh Mehta heads the Refresh brand. We have 500-600 employees in the NJ group. He says that we felt we had to do something about their health. We also felt that we should even think about society at large and thus Refresh was born. All the food that we make

is totally organic. By doing this we feel that society will benefit in various ways also apart from getting pure food. We are making our farmer’s life better and we are also contributing towards the environment and ecology and are also preventing soil erosion. There by we are laying a strong foundation for our future generations.

Kalpeshbhai also feels that it is not enough to use organic fruits & vegetables. All the other ingredients in your cooking also need to be organic. We at Refresh have a very wide range of more than 250-300 organic items.

It is no rocket science that the food we eat has a direct impact on the body and mind of the person consuming it. Your choice of food makes all the difference whether you are healthy or unhealthy. It has been observed and proved that a number of health problems can be avoided by choosing pesticide free food over conventional food. Pesticide free food contain lower levels of pesticide residues and also

possess higher levels of potentially beneficial antioxidant chemicals than their conventional counterparts. The steep rise in the types and concentrations of toxins in our food over the years is alarming. Toxins are harmful for the body because they react in biochemical reactions within the body. While entering our body, these environmental toxins can enter our food and damage DNA.

Unintentionally, you let these pesticides, chemicals, or industrial by-products, enter your body. If one would measure the independent quantity of these small doses of chemical toxins, they might not produce immediate adverse effects, but excessive accumulation brings fatal results. Fortunately, with pesticide free foods we are getting better choices. To overcome the threat of growing diseases and promoting better living “Refresh” can provide a variety of pesticide free food items at your doorstep. For the healthy growth of body and mind we need pure food. Refresh food is safe, pure, nutritious, environmental friendly and most importantly protecting against diseases.

Benefits of Pesticide-free Food: ● No chemical, fertilizers,

pesticides and synthetic additives

● Better flavour, aroma and colour● Contains higher levels of vitamins,

minerals and other nutrients● Rich in antioxidants● Protects consumer and farmer

health● Improve immunity and children’s

health● Protects environment and prevent

Global warming● Improve soil health and biodiversityRefresh Edge:● Quality assurance as the products

adhere to food safety management standards

● Pan India delivery to cover maximum customers

● Simple and convenient order process ● Doorstep delivery to overcome the

hassle of brick and mortar grocery store

● Refresh is available on Web i.e. www.refreshyourlife.in as well as mobile app for faster transactions and customer satisfaction

● Variety of products available besides grocery for complete nutrition and healthy living.The bouquet of products from

Refresh includes Everyday Cereal, Grains and Flours, Dalia & Atta, Dals, Spices, Garam Masala, Edible Oils & Ghee, Tea, Coffee, Sugar & Jaggery, Poha, Peanuts, Chana Roasted, Health Foods, Indian Spices, Pasta, Snacks, Dry Fruits and many others. Food Safety Management Standards are adhered for the purpose of offering superior quality of food products.

Understanding it fairly well that food is the major cause of various diseases directly or indirectly, our employees are served with 100% pesticide-free food at NJ canteen. Along with being tasty it also increases the health quotient significantly. Refresh is working towards building a society which is healthy and energetic. Changes were evident with reduction in the number of absentees

based on health ground. Surprisingly, the productivity of employees also took a jump as they felt lighter and energetic.

NJ has always worked towards society in various forms. With “Refresh”, NJ is aiming to create awareness about right food for a healthy lifestyle. Better food consumption will surely lead towards happier and stronger India. Our mission is to reach & educate as many people as possible about the perils of pesticides and insecticides and to eat right and lead a healthy and disease free life.

REFRESH“Work hard in silence, let

your success be your noise”P

Page 10: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૧૦Keep your vitality. A life without health is like a river without water.

-Maxime Lagacé

હીમાં શક�રા ક� શુગરનું �માણ વધી જાય તો, એને ડાયાબી�ટઝ કહેવાય

છ�. આ બીમારીને લીધે શરીરના મહ�વનાં અંગોને નુકસાન પહોંચે છ� અને યોગ્ય �માણમાં લોહી પહોંચતું નથી તેમ જ અમુક વખતે પગનો અંગૂઠો ક� પગ કપાવવો પડ�, અંધાપો આવી શક� અને �કડનીના રોગ થઈ શક�. મોટા ભાગના દદ�ઓ �દયરોગના હુમલા ક� લકવાને લીધે મરણ પામે છ�. સુરતીઓને આ તમામ જોખમોથી બચાવવા અને ડાયાબી�ટઝ સામે રક્ષણ આપવા એડવાન્સ ડાયાબી�ટઝ સેન્ટર આશીવાર્દરૂપ બનીને આવ્યું છ�.

હવે ડાયાબી�ટઝની અત્યાધુિનક ટ�કિનકથી સારવાર સુરતીઓને ઘરઆંગણે મળતી થઇ છ�. જેનું �ેય એડવાન્સ ડાયાબી�ટઝ સેન્ટર �ા.િલ. ને જાય છ�. વષ�થી તાિમલનાડ� અને આં��દેશમા ંડાયાબી�ટઝ ક�રના ખૂબ સારાં સેન્ટરો અવેલેબલ હતાં પરંતુ સાઉથ ગુજરાત અને વેસ્ટનર્ ઇ�ન્ડયામાં ડાયાબી�ટઝની ફૂલ ક�ર કરવાવાળ�� એક પણ સેન્ટર નહોતું. ત્યારે મા� ડાયાબી�ટઝના ફુલ ચેકઅપથી દરદીઓને મદદરૂપ થઇ શકાય તે આશય સાથે સુરતમા ં

એડવાન્સ ડાયાબી�ટઝ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું અને તેના માટ� િવ�િવખ્યાત એવી જોસ્લીન ડાયાબી�ટઝ સેન્ટર યુ.એસ.એ.ની પણ મદદ લેવામાં આવી. તેમની મદદથી ભારત દેશનાં લોકોને અનુરૂપ થાય એવા એડવાન્સ પ્લાન સાથે આ સેન્ટરનો પાયો નંખાયો.

એડવાન્સ ડાયાિબટીઝ સેન્ટરના ડૉ. અમી મહેતા અને ડૉ. હેતુલ મહેતા કહે છ� ક� એડવાન્સ ડાયાબી�ટઝ સેન્ટરનંુ િમશન છ� શુગર અને શુગરથી થતાં �ોબ્લેમ્સની કાળજી રાખવી. જ્યારે ડાયાબી�ટઝ હોય ત્યારે આપણે શુગરના આંકડાઓ વચે્ચ ખોવાઇ જઇએ છીએ પણ ડાયાબી�ટઝના કોમ્પિલક�શન તરફ ધ્યાન નથી આપતા અને પેશન્ટ સૌથી વધુ સફર ડાયાબી�ટઝના કોમ્પિલક�શનમાં જ કરતો હોય છ�.

એડવાન્સ ડાયાબી�ટઝ સેન્ટરનું પહેલું િમશન છ� ક� જે ઓલરેડી ડાયાબી�ટઝ પેશન્ટ બની ચૂક્યા છ� તેમને કોમ્પિલક�શન્સ થતાં અટકાવવાં અને તેની સાથે જે લોકો ડાયાબી�ટઝના પેશન્ટ બનવાની શક્યતા છ� તેમના સુધી પહોંચી તેમને સાવચેત કરવાનું. તે માટ� એડવાન્સ ડાયાબી�ટઝ સેન્ટર

�ારા મે�ક્સમમ ક�મ્પ્સનું આયોજન કરવામાં આવે છ�. પોલીસખાતાં, બાગ અને અન્ય જાહેર સ્થળો ક� જ્યાં લોકો વધુ �માણમાં ભેગાં થતાં હોય ત્યાં ક�મ્પ થાય છ�. આ એક મોટ�� િમશન છ� સાથે એક મોટી જવાબદારી પણ જેને સુરત સુધી સીિમત ન રાખતાં ગુજરાત લેવલ પર પહોંચાડવાનું ધ્યેય છ�.

આ સેન્ટરમાં ડાયાબી�ટક ફૂટનો પણ એક અલગ િવભાગ છ�. જે લોકોને ડાયાબી�ટઝને કારણે ચાલવા-ફરવામાં તકલીફ પડતી હોય ક� પછી પગ ગુમાવ્યો હોય તેમના માટ� અિત આધુિનક ડાયાબી�ટક ફૂટ સ્ક�ન છ�. જેમાં ફૂટવેર અને અલ્સર માટ� નવી નવી ટ�કનોલોજી સાથે કામ કરવામાં આવે છ�.

આધુિનક ટ�કનોલોજી અને આઇટી ઇન્�ાસ્�કચર અહીં દદ�ઓને મળી રહે છ�. તે સાથે જ ડાયાબી�ટઝ �િશક્ષણ અને દદ�ઓને યોગ્ય સલાહસૂચન પણ મળ� છ�. એચબીએ1સી સિહત પોઇન્ટ ઓફ ક�રથી સજ્જ લેબ પણ છ�. અહીં રક્તશક�રા દેખરેખ માટ� ઓનલાઇન નોંધણી પણ થાય છ�.

એડવાન્સ ડાયાબી�ટઝ સેન્ટરની સૌથી અગત્યની સ્પેિશયાલીટી છ� ડાયાબી�ટઝ એજ્યુક�ટર. ડાયાબી�ટઝ એજ્યુક�ટર એટલે દદ� અને ડોક્ટર વચ્ચેનો સેતુ. દદ� જ્યારે સારવાર માટ� ડોક્ટર પાસે આવે ત્યારે તેને માંડ પાંચ-છ િમિનટનો સમય મળતો હોય છ�. જેમાં તે ખૂલીને જેતે ડોક્ટરને પોતાની સમસ્યા બતાવવામાં મુંઝવણ અનુભવે છ�. મુલાકાત દરમ્યાન જે વાત દરદીઓ ડોક્ટરને નથી જણાવી શક્તા તે તમામ નાની નાની વાતોનું એનાિલિસસ થાય અને ડોક્ટર પાસેથી યોગ્ય સારવાર મેળવી શક� તેનું પૂરેપૂરું ધ્યાન આ ડાયાબી�ટઝ એજ્યુક�ટર રાખે છ�લો

એડવાન્સ ડાયાબી�ટઝ સેન્ટરનું સુ� છ�

‘‘શુગર એન્ડ િબયોન્ડ શુગર’’

Page 11: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૧૧Happiness is the highest form of health.

-Dalai Lama

તબીબી વ્યવસાયને િવ�ના ઉમદા વ્યવસાયોમાંથી એક મહ�વપૂણર્ વ્યવસાય તરીક�

ગણવામાં આવે છ� પણ એક ડોકટર પોતાના વ્યવસાયને કમાણીના સાધન કરતાં જ્યારે જનિહતની ��ષ્ટએ િવકસાવે ત્યારે તે પોતાનો ફાળો રાષ્�િનમાર્ણમાં આપી શક�. આવા જ સુરતના એક જાણીતા પી�ડયાિ�િશયન છ� ડો અશોક કાપ્સે. ચેપી રોગોમાં િવશેષ રૂિચને કારણે તેમણે અનેક પુસ્તકો �કાિશત કયા� છ� અને અનેક સંશોધનો પણ કયા� છ�.

ડો અશોક કાપ્સે 1976માં સુરત આવ્યા. ત્યાર બાદ છ�લ્લાં 43 વષર્થી સુરત શહેરમાં પી�ડયાિ�િશયનની �ેકટીસ કરી રહ્યા છ�. એક ખાનગી બાળ િચ�કત્સાની હો�સ્પટલ હોવા ઉપરાંત તેઓ મહાવીર સુપર સ્પેિશયાિલટી હો�સ્પટલ અને SAACH િપ��ડયાિ�ક સુપર સ્પેિશયાિલટી હો�સ્પટલ સાથે જોડાયેલા છ�. તેમણે 1974માં ગજરરાજા મે�ડકલ કોલેજ ગ્વાિલયરથી મે�ડકલ �ેજ્યુએશન (એમબીબીએસ) કયુ� હતું. સ્નાતક થયા પછી તેમણે સ્પેિશયલ પી�ડયાિ�ક્સની પસંદગી કરી. જરૂરી અનુભવ લેવા તેઓ સરકારી મે�ડકલ કોલેજ, સુરતમાં પી�ડયાિ�ક્સના

સહયોગી �ોફ�સર તરીક� જોડાયા, બાદમાં રાષ્�ીય પરીક્ષા બોડ�માં �ોફ�સર બન્યા અને હાલમાં તેમની કાપ્સે િચલ્�ન હો�સ્પટલ છ�. જ્યાં બાળકો રમવા માંગે, ત્યાં રહેવા માંગે એવું સંુદર વાતાવરણ અને બાળકોનું સચોટ િનદાન ઉપલબ્ધ છ�.

ડો. અશોક કાપ્સેને બાળકો ખૂબ જ િ�ય હોવાથી તેઓએ બાળિનષ્ણાત બનવાનું પસંદ કયુ�. CDC એટલાન્ટા સાથે મળીને ડ�ન્ગ્યુની બીમારીઓનું િનદાન અને સંચાલન માટ� ખાસ �ક્લિનકલ અિભગમનો િવકાસ કય�. ગયા વષ� તેમને સંશોધન અને ડ�ન્ગ્યુ માંદગીમાં ફાળો આપવા બદલ આરોગ્ય સંભાળ �ેષ્ઠતા એવોડ�થી નવાજવામાં આવ્યા હતા.

કહેવાય છ� ને સારાં કાયર્ માટ� ક્યારેય તમારે ઢોલ વગાડીને કહેવંુ નથી પડતું. સારાં કમર્ આપોઆપ લોકોની સમક્ષ આવી જતાં જ હોય છ�. અશોક કાપ્સેને પણ તબીબી ક્ષે�ે ઘણી જગ્યાએ તેમની કામગીરી બદલ નવાજવામાં આવ્યા. જેમ ક�, ભારતીય શૈક્ષિણક એક�ડમી ઓફ પી�ડયાિ�ક્સ (IAP), સુરત શહેર શાખાના �મુખ, IAPની ગુજરાત રાજ્ય શાખાના �મુખ, IAPની ચેપી રોગો શાખાના રાષ્�ીય અધ્યક્ષ તેમ જ બાળરોગ ચેપી રોગોની પાંચમી

રાષ્�ીય પ�રષદના આયોજક અધ્યક્ષ હતા. મા� આટલું જ નહીં પરંતુ તેમની લાંબી અને �ખ્યાત કાર�કદ� દરિમયાન અશોક કાપ્સે ઘણા એવોડ� જીત્યા છ�. ચેપી રોગો માટ� ડો. પાથર્સારિથ ઓરેશન એવોડ�, ડો.એ.બી. દેસાઇ IAP ઓરેશન એવોડ�, ડો.પી.આર. િ�વેદી IMA વગેરે. ૨૦૧૦ માં ગા�ડ�યન ઓફ સુરત િસટી એવોડ�થી નવાજવામાં આવ્યા હતા.

ડો.અશોક કાપ્સેએ ભારતભરમાં ડ�ન્ગ્યુ, મેલે�રયા, ટાઇફોઇડ અને એન્ટીબાયોટીક ઉપયોગો પર સેંકડો �વચનો આપ્યાં છ�. તેમણે થાઇલેન્ડ, મલેિશયા, �ફનલેન્ડ, સ્પેન, યુએઈ, યુએસએ અને યુક�માં આંતરરાષ્�ીય પ�રષદોને સંબોધન કયુ� છ�. છ�લ્લાં 5 વષ�માં 8 આંતરરાષ્�ીય પ�રષદોને સંબોધન કયુ� છ�. આ ઉપરાંત ડો.અશોક કાપ્સે ઉત્સુક �ક્લિનકલ ફોટો�ાફર છ�, તેમનાં િચ�ો િવિવધ પુસ્તકો અને અમે�રકન એક�ડ�મી ઓફ પી�ડયાિ�ક્સ �ારા પણ �કાિશત કરવામાં આવ્યા છ�.

ડો. અશોક કાપ્સે જણાવે છ� ક� મારી પાસે પેશન્ટ એવું િવચારીને આવે છ� ક� હંુ જેની પાસે જા� છ�� એનાથી મને સારું જ થઈ જશે, આવો લોકોનો િવ�ાસ જ મારો એવોડ� છ�.

બાળિચ�કત્સક તરીક� ગૂંજતું નામ

તેઓ વષ�થી ચેપી રોગોમાં િવશેષ રૂિચ અને ક�શળતા ધરાવે છ�. આથી મેલે�રયા, ડ�ન્ગ્યુ અને પ્લેગ સં�િમત

િવસ્તારોમાં કામ કયુ�. તેમણે ઘણાં પાઠયપુસ્તકોમાં ડ�ન્ગ્યુ અને મેલે�રયા પર �કરણો

લખ્યાં છ�, જેમાં િપ�ડયાિ�ક્સનું પાઠયપુસ્તક, બાળરોગના ચેપી

રોગોનું પાઠયપુસ્તક છ�.

ડૉ. અશોક કાપ્સે

Page 12: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૧૨The human body is the best picture of the human soul.

-Tony Robbins

�દયના દદ�ઓની હંમેશા સારી અને

સચોટ સારવારનો ધ્યેય

ડો અપૂવર્ વસાવડાનું હંમેશાં એક જ ધ્યેય રહ્યું છ� ક� તેમની પાસે આવતા પેશન્ટની સાચી અને સારી સારવાર અને િનદાન કરી પેશન્ટને સાજો કરવો.

માણસ બીમારીઓથી દૂર રહી શકતો નથી, અને આ બીમારીઓમાં જે સૌથી સામાન્ય બીમારી છ� તે છ� �દય રોગ. જેમ ક� આપણે જાણીએ છીએ ક� �દય આપણા શરીરનો મુખ્ય ભાગ છ�, ક�મક� જો એક સેકન્ડ માટ� પણ આપણું �દય ધડકવાનું બંધ કરી દે તો આપણું મોત પણ થઈ શક� છ�. આવા અિભન્ન અંગ સમા �દયની સારી અને સચોટ સારવાર અને િનદાન કરનાર તબીબ એટલે સુરતના ડો અપૂવર્ વસાવડા. જેઓ સુરતના ખૂબ જ જાણીતા ઇન્ટરવેન્શનલ કા�ડ�યોલોિજસ્ટ છ�. જેમનો દિક્ષણ ગુજરાતમાં 12 વષર્નો બહોળો અનુભવ છ�. સુરતના ખૂબ જ જાણીતા ઇન્ટરવેન્શનલ કા�ડ�યોલોિજસ્ટ ડો અપૂવર્ વસાવડાનો જન્મ ગુજરાતનાં ભાવનગરમાં થયો હતો. એમના અભ્યાસ કાળ દરમ્યાન સમાજમાં ડોકટરની વેલ્યુ ખૂબ જ હતી આથી ડોકટર બનવાનો ખૂબ જ ��ઝ લોકોમાં રહેતો. આ ઉપરાંત ડો અપૂવર્ વસાવડાના કિઝન �ધસર્ પણ ડોકટર જ હતા. આથી તેમને થયું ક� મારે પણ ડોકટર બનવું

ઇન્ટરવેન્શનલ કા�ડ�યોલોિજસ્ટ તરીક� ડો. અપૂવર્ વસાવડા �દયને લગતા બધા જ રોગો,

�િજયો�ાફી, ઇકો કા�ડ�યો�ાફી, વાલ્વ ખોલવાની �ીટમેન્ટ, ઓપરેશનને લગતા બધા િનણર્યો વગેરે

જેવી સારવાર અને િનદાન કરે છ�.

છ�. અને તેમણે મે�ડકલ ક્ષે� પસંદ કરી તબીબ તરીક� પોતાનું ક��રયર બનાવ્યું. ડો અપૂવર્ વસાવડાએ પોતાનો મે�ડકલ અભ્યાસ વડોદરામાં કય� હતો. બરોડાની એમ.એસ યુિનવિસર્ટીમાં વષર્ 1988માં પોતાની MBBS �ડ�ી તેમજ 1992માં MDની �ડ�ી મેળવી. ડો અપૂવર્ વસાવડાએ ઉચ્ચ અભ્યાસ કરવાનું િવચારી ઉચ્ચ અભ્યાસ માટ� મુંબઈની પસંદગી કરી. તેમણે મુંબઇના �િત�ષ્ઠત �ાન્ટ મે�ડકલ કોલેજથી DM. કા�ડ�યોલોજીની �ડ�ી પાસ કરી. સુરત સાથેનો નાતો આમ તો ડો અપૂવર્ વસાવડાનો ઘણો જૂનો છ�. તેઓ સુરતમાં �ે�ક્ટસ માટ� 1996માં આવ્યા. સુરતમાં આવી અનેક જુદી જુદી હો�સ્પટલોમાં તેમણે �ે�ક્ટસ કરી શરૂઆતના વષ�માં મહાવીર હો�સ્પટલ, લોખાત હો�સ્પટલ વગેરે જેવી હો�સ્પટલોમાં �ે�ક્ટસ શરૂ કરી. અને છ�લ્લા પાંચ વષર્થી સુરતના અઠવા િવસ્તારમાં આવેલી જાણીતી �ાઈ સ્ટાર હો�સ્પટલ સાથે જોડાયેલ છ�. ડો અપૂવર્ વસાવડાએ સુરતના

અનેક હાટ�ના રોગોના દદ�માં જા�િત લાવવા �યાસો કયાર્ છ�. તેઓ િવિવધ નામાં�કત હો�સ્પટલો અને સંસ્થાઓ સાથે સંકળાયેલા છ�. ઇન્ટરવેન્શનલ કા�ડ�યોલોિજસ્ટ તરીક� ડો અપૂવર્ વસાવડાએ અનેક �દયના દદ�ઓને સાજા કયાર્ છ�, જેઓ �દયને લગતા બધા જ રોગો, �િજયો�ાફી, ઇકો કા�ડ�યો�ાફી, વાલ્વ ખોલવાની �ીટમેન્ટ, ઓપરેશનને લગતા બધા િનણર્યો વગેરે જેવી સારવાર અને િનદાન કરે છ�. જેમનુ હંમેશાં એક જ ધ્યેય રહ્યું છ� તેમની પાસે આવતા પેશન્ટની સાચી અને સારી સારવાર કરી તેને સાજો કરવો. ડો અપૂવર્ વસાવડા જણાવે છ� ક� ‘’આજ કાલ �દયને લગતી બીમારી લોકોમાં િદવસેને િદવસે વધી રહી છ�. પણ આ બીમારીને આપણે જન્મથી જ અટકાવી શકયે છ�. તંદુરસ્ત નવજાતને ભાિવ �દયની બીમારીઓની શક્યતા ઓછી કરી શકાય છ�. જેના માટ� તમારા બાળકોમાં શારી�રક ��િત્ત, રમતગમત અને સંતુિલત આહારને �ોત્સાહન આપવું આવશ્યક છ�. રેગ્યુલર િદવસમાં ઓછામાં ઓછા 8 થી 1o હજાર પગલાંઓ િનયિમતપણે ઘણું મદદ કરે છ�. તમાક�, ધૂ�પાન અને આલ્કોહોલથી દૂર રહેવું. ઘ�નો લોટ, (મેદો), સુગર અને �ાઇડ ફૂડનું �માણ ઘટાડવું. લાલ માંસ ઘટાડો. મેદ�સ્વતાને ટાળવા અથવા િનયંિ�ત કરવા માટ� સખત �યાસ કરો, દરરોજ ઓછામાં ઓછા 6 થી 8 કલાક સારી �ધ લો. જો કોઈ વ્ય�ક્ત 10 િમિનટથી વધુ ચાલે છ� અને પરસેવો, થાક અને �ાસની સમસ્યા થતી હોય તો તેણે ખાસ ડોકટર પાસે જઈ ચેક અપ કરાવવું જોઈએ. આવી અમુક તક�દારી રાખી તમે તમારા શરીરને તંદુરસ્ત રાખી શકો.’’

ડૉ. અપૂવર્ વસાવડા

Page 13: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૧૩When the heart is at ease, the body is healthy.

-Chinese proverb

ડો.િચરાગ ચટવાની�રપોટ�માં તાવ

પકડમાં નહીં આવે એવા દદ�ને સાજા કરનાર તબીબ

જ્યાર ેબીમારીનો કોઈ ઈલાજ નહીં હોય, �રપોટ�માં

કોઈ તાવ નહીં અન ે અન ે જેની બીમારી પકડમા ંનહીં આવે ત્યારે વ્ય�ક્ત અલગ અલગ ડોકટર અન ેહો�સ્પટલના ધ�ા લઈ થાકી જતો હોય છ�. પણ આવા પશેન્ટની બીમારીન ેપકડી તનેો ઈલાજ કરનાર ડોકટર એટલ ેસુરતના ડો.િચરાગ ચટવાની. તઓે સુરતના જાણીતા ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ છ�. તમેનુ ંએક જ િમશન છ� ક� જુદા જુદા ઇન્ફ�કશનના પશેન્ટન ેયોગ્ય સારવાર અન ેિનદાન આપી સાજો કરવો.

ડો.િચરાગ ચટવાનીએ પોતાની �ડ�ી અન ે અનભુવ ભારતના સારામા ંસારા �ોફ�સર પાસેથી શીખી શક� તનેા માટ� મંુબઈની િહન્દજુા હો�સ્પટલની પસંદગી કરી. ત્યા ંજ શીખ્યા અન ેત્યાર બાદ થોડા ંવષ�થી સુરતમા ં ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ તરીક� �કે�ટસ કરી રહ્યા છ�. ડો.િચરાગ ચટવાની જ્યાર ેસુરત આવ્યા ત્યાર ેસુરતમાં ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ તરીક� કોઈ જ ડોકટર નહોતા. તઓે એક મા� સુરતના ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ તરીક� ઓળખાતા. શરૂઆતમા ં લોકોને મળતા ંતો દરકેનો એક જ સવાલ રહેતો ક� ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ એટલ ેશુ ં? એના િવષે ખૂબ જ ઓછા ં લોકોન ેજાણકારી હતી. તમેના ફાધર �ફિઝિશયન હતા. આથી બાળપણમા ં તમેના ફાધરન ેદદ�ઓની �ીટમેન્ટ કરતાં જોતા ંઅન ેડો િચરાગ ચટવાનીને મે�ડકલ ક્ષ�ેમા ંઇન્ટરને્સ્ટ લાગ્યો અન ે તમેણે મે�ડકલ �ફલ્ડ પસંદ કયુ�. ત્યાર બાદ તમેણે જાણ્યુ ં ક� જ્યાર ેકોઈ બીમારી પકડમા ંનહીં આવ ેત્યાર ેદદ� ખૂબ જ અટવાતો હોય છ� આથી આવા ઇન્ફ�કશન થયલેા દદ�ઓ માટ� કામ કરવા ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ બનવાનુ ંિવચાયુ�.

ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ તરીક� નામના ધરાવનાર ડો િચરાગ ચટવાની જુદા ંજુદા ંઇન્ફ�કશના દદ�ઓની સારવાર કર ે છ�. જેમ ક� ઇન્ફ�કશનના રટે ઓછા કરવા,

મળતા ંતો દરકેનો એક જ સવાલ રહેતો ક� ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ એટલ ેશુ ં? એના િવષે ખૂબ જ ઓછા ં લોકોન ેજાણકારી હતી. તમેના ફાધર �ફિઝિશયન હતા. આથી બાળપણમા ં તમેના ફાધરન ેદદ�ઓની �ીટમેન્ટ કરતાં જોતા ંઅન ેડો િચરાગ ચટવાનીને મે�ડકલ ક્ષ�ેમા ંઇન્ટરને્સ્ટ લાગ્યો અન ે તમેણે મે�ડકલ �ફલ્ડ પસંદ કયુ�. ત્યાર બાદ તમેણે જાણ્યુ ં ક� જ્યાર ેકોઈ બીમારી પકડમા ંનહીં

દદ�ન ે અચાનક તાવ વધ,ે કોઈ અજાણ્યો તાવ જે �રપોટ�મા ં નહીં આવતો હોય, ટી.બીના દદ�, એચ.આઈ.વીના દદ�, ક�ન્સરના દદ�, લીવર ડ�મેજ, ઓલ્ડ એજ, �કડનીના દદ�, જેઓ લાબંા સમયથી આઈ.સી.યમુા ંહોય વગેરને ેવકેસીન �ારા સારવાર આપ ેછ�.

ડો.િચરાગ ચટવાની ઇન્ફ�કશન માટ� લોકોમા ં જા�િત આવે એના માટ� ઘણા �યત્નશીલ છ�. અનકે દદ� ક� જેઓની બીમારી ક� તાવ પકડમા ંના આવતો હોય અન ેતઓે હો�સ્પટલના ધ�ા ખાઈ થાકી ચૂક્યા હોય, પોતાની બીમારીના િનદાન માટ� અન્ય શહેરોમા ંજવંુ પડતુ ંહોય એવા અનકે દદ�ઓની સારવાર અન ેિનદાન તઓે કરી ચૂકયા છ�. તમેની ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ તરીક�ની કાર�કદ�મા ં અનકે અલગ બીમારીના દદ� ક� જેઓ રરે ગણી શકાય એવા ં ઇન્ફ�ક્શનના િશકાર બન્યા હોય તમેન ે પણ �ીટમેન્ટ આપી ચૂક્યા છ�. જેમાનંા અમુક ઇન્ફ�કશન ગુજરાતમા ંપણ �થમ વાર જોવા મળ્યા ંહોય એવાં ઇન્ફ�કશનન ેપકડી ત ેદદ�નુ ંિનદાન કયુ� છ�. તમેનુ ંએક જ લ�ય રહ્યું છ� ક� વધારમેા ંવધાર ેઇન્ફ�કશનના દદ�ન ેસારામા ંસારી સારવાર અને િનદાન આપી તને ેસાજો કરવો અને ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ તરીક� પોતાની કામગીરી થકી તમેનું નામ નશેનલ લવેલ સુધી ગંૂજતું થાય. ડો િચરાગ ચટવાની જણાવ ેછ� ક� એ�ન્ટબાયો�ટકનો યઝુ બની શક� તટેલો ઓછો કરવો જોઈએ અને લોકોએ પણ ડોકટરના િ�સિ�પ્શન િવના મે�ડકલ સ્ટોર પરથી એ�ન્ટબાયો�ટક નહીં લવેી જોઈએ ક�મ ક� એ�ન્ટબાયો�ટકના વધારે પડતા ં યઝુથી બેકટ��રયા વધ ેછ� અન ેદવા કામ કરવાનુ ંપણ ઓછ�� કર ેછ� આથી આપણે જેમ ફ્યચુર માટ� પાણી બચાવોની ઝંુબેશ ચલાવીએ છીએ એવી જ રીતે હંુ તો માનુ ંછ�� ક� સેવ વોટરની જેમ સેવ એ�ન્ટબાયો�ટકની પણ લોકોમા ં જા�તતા આવવી જોઈએ અન ે આપણે ભિવષ્ય માટ� એ�ન્ટબાયો�ટકન ેબચાવવી જોઈએ.

ઈન્ફ��કશયસ �ડઝીઝ સ્પિેશયાિલસ્ટ તરીક� નામના

ધરાવનાર ડો િચરાગ છતવાની જદુા જુદા ઇન્ફ�કશના દદ�ઓની સારવાર કર ેછ�. જેમ ક� ઇન્ફ�કશના રટે ઓછા કરવા, દદ�ન ેઅચાનક તાવ વધ,ે કોઈ અજાણ્યો તાવ જે �રપોટ�માં

નહીં આવતો હોય, ટી.બીના દદ�, એચ.આઈ.વીના દદ�, ક�ન્સરના દદ�, લીવર ડ�મજે, ઓલ્ડ એજ, �કડનીના દદ�, જેઓ લાબંા સમયથી આઈ.સી.

યુમા ંહોય વગરેને ેવકેસીન �ારા સારવાર આપ ેછ�.

Page 14: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૧૪In a disordered mind, as in a disordered body, soundness of health is impossible.

-Marcus Tullius Cicero

ટોકન દર ેપશેન્ટન ેજયપરુ પગ બનાવી આપતાં ડૉ.ધીરને્�િસંહ મહીડા

સુરતના નામી ઓથ�પ�ેડક સજર્ન છ�. ઉધના િવસ્તારમા ંતમેની પજૂા ઓથ�પ�ેડક હો�સ્પટલ આવલેી છ�. સુરતમા ંજ જન્મેલા અન ેમોટા થયલેા ડૉ.ધીરને્�િસંહ મહીડાએ સુરતને જ પોતાની કમર્ભિૂમ બનાવી છ�. વડોદરામા ંરહીન ેતમેણે પોતાનો સ્ક�લનો અભ્યાસ પણૂર્ કય� હતો.એકસ્�ા એ�ક્ટિવટીમા ંપણ તમેની ખાસ્સી એવી રૂિચ હતી. આવી જ એક એ�ક્ટિવટી દરમ્યાન તમેન ેમોરબી હોનારતમા ંજવાનુ ંથયુ.ં ત્યાર ેતમેન ેલાગ્યુ ંક� ડોક્ટરનો વ્યવસાય પસંદ કરશુ ંતો સમાજ માટ� ક�ઇક કરી શકીશુ.ં મહ�વની વાત તો એ હતી ક� તમેના ઘરમા ંઆ વ્યવસાય સાથે સંકળાયલેી કોઇ વ્ય�ક્ત નહોતી. 12મા ધોરણમા ંસારા માક�સ આવતાં મે�ડકલ કે્ષ�ે તમેણે ડગલા ંમાડંવાનાં શરૂ કયા�. સુરતની ગવમ�ન્ટ મે�ડકલ કોલજેમાથંી એમ.બી.બી.એસ.ની પદવી મેળવી. ફાઇનલ એમ.બી.બી.એસ.મા ંસજર્રીમા ંતમેણે એક નહીં પણ બબ્બે ગોલ્ડમેડલ મેળવ્યા હતા. આગળ અભ્યાસ કરતા ંતમેને લાગ્યુ ંક� ઓથ�પ�ેડકમા ંતમેની રૂિચ વધ ુછ� તથેી ત ેકે્ષ�ે કાર�કદ� બનાવવાનુ ંન�ી કયુ�. પરૂી લગનથી અભ્યાસ કરી 1989મા ંતઓે ઓથ�પ�ેડક સજર્ન થયા. ત્યારથી

જ તમેણે પજૂા ઓથ�પ�ેડક હો�સ્પટલ પણ શરૂ કરલેી. છ�લ્લા ં27 વષર્થી પજૂા ઓથ�પ�ેડક હો�સ્પટલ દદ�ઓનાં દ:ુખદદર્ દરૂ કર ેછ�.�કે્ટીસ માટ� તઓે જ્યાર ેસુરત િસિવલ હો�સ્પટલમા ંજતા ત્યારે જોતા ક� હાથ-પગમા ંમોટી ઇજા ક� અકસ્માતનો ભોગ બનનાર વ્ય�ક્તનું આખંુ ભાિવ ફ�રવાઇ જાય છ� કારણ ક� ત ેવખત ેપગમા ંમોટી ઇજા હોય તો એક જ ઉપાય હતો ક� પગ કાપી નાખં્યો છ� નવા પગ માટ� જયપરુ જાવ. ત્યાર ેતમેન ેથતુ ંક� આપણાથી ક�મ પગ ન બનાવી શકાય?! ત ેસમયે �ણ લાખ રૂિપયાના ખચ� તમેણે સુરતમા ંજ પોતાની હો�સ્પટલમાં જયપરુ ફૂટનુ ંઆખંુ સેન્ટર બનાવ્યું હતુ ંઅન ેએકદમ ટોકન ચાજર્ એટલે ક� 250 રૂિપયાના દર ેપશેન્ટન ેનવો પગ બનાવી આપતા. તનેી સામે તમેન ેપોતાન ેએક પગ પાછળ 5000 રૂિપયાનો ખચર્ આવતો. ક�ટલીક ક્લબ અન ેસેવાભાવીઓની સહાયતાથી તમેણે છ�લ્લા ં15 વષર્મા ંઆશર ે1000 પગ બનાવી આપ્યા છ�. હવ ેતો ઘણા સારા અન ેમોંઘા પગ પણ માક�ટમાં આવી ગયા છ�. લોકોની આિથર્ક પ�ર�સ્થિત પણ પહેલા ંકરતા ંસુધરી છ� એટલ ેહવે જયપરુ ફૂટનો મોહ થોડો ઓછો થઇ ગયો છ�. ઉધના જેવા ઇન્ડસ્�ીઅલ િવસ્તારમા ંજ્યારે તમેણે પોતાની હો�સ્પટલ શરૂ કરી ત્યાર ેરોજ આગંળીમા ંઇજા થયલેા

પશેન્ટ આવતા. ત્યાર ેસારવારરૂપે તમેની આગંળી કાપવી પડતી. આમ કરતા એક ડોક્ટર તરીક� ધીરને્�િસંહ મહીડાનુ ં�દય �િવત થતુ ંક� દરકે જણની આગંળી શા માટ� કાપી નાખંવી જોઇએ? આથી તમેણે હેન્ડ સજર્રીમા ં��િનગં લઇન ેઓથ�પ�ેડકન ેહેન્ડમા ંસારવાર માટ� લાગુ પાડી. જે સજર્રીઓ સુરતમા ંત ેસમય ેન હતી તવેી ઘણી સજર્રી તઓે સુરતમા ંલઇ આવ્યા. આ સજર્રીન ેલઇ તમેની એક બુક પણ પ�બ્લશ થઇ હતી અને તમેના �રસચર્ પપેરન ેવસે્ટનર્ ઇ�ન્ડયા �રજન ઓથ�પ�ેડક કોન્ફરન્સ 2003માં બેસ્ટ પપેરનો એવોડ� પણ મળ્યો હતો. તમેના મત ેજ્યાર ેતઓે ઓથ�પ�ેડકમાં જોડાયા ત્યાર ેત ેએક ચેિજંગ ફ�ઝ હતો. તઓે એવા વચે્ચના યગુના ડોક્ટર છ� જેમણે જૂની પધ્ધિતઓ પણ જોઇ છ� અન ેનવી પધ્ધિતઓ સાથે સંકળાઈન ેઘણા આગળ આવી ગયા છ�. ડૉ. ધીરને્�િસંહ મહીડા અત્યાર સુધી અનકે એવોડ� પણ મેળવી ચૂક્યા છ�. તમેન ેએ વાતનો સંતોષ છ� ક� તઓે સમાજના ગરીબ અન ેપછાત વગર્ના ંલોકોનો િવ�ાસ જીતવામાં સફળ રહ્યા. તમેની સેવા કરવાનો તમેન ેલહાવો મળ્યો. ડો.ધીરને્�િસંહ મહીડા એટલા સરળ સ્વભાવના ડોકટર છ� ક� જ્યાર ેપણ પશેન્ટ તમેન ેમળ� છ� ત્યાર ેગમે તવેુ ંહાડકાનુ ંદદર્ હોય અડધા દ:ુખ દદર્ તો એમન ેએમજ દરૂ થઈ જાય છ�.

સુરતમાં જયપુર પગ લાવનાર ઓથ�પે�ડક સજર્ન

ડૉ. ધીરેન્�િસંહ મહીડા

તેમણે સરુતમા ંજ પોતાની હો�સ્પટલમાં જયપરુ ફૂટનુ ંઆખુ ંસને્ટર બનાવ્યુ ંહતંુ અને એકદમ ટોકન ચાજર્ એટલ ેક� 250 રૂિપયાના

દરે પશેન્ટન ેનવો પગ બનાવી આપતા. તેની સામે તેમન ેપોતાન ેએક પગ પાછળ 5000

રૂિપયાનો ખચર્ આવતો

Page 15: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૧૫I believe that the greatest gift you can give your family and the world is a healthy you.

-Joyce Meyer

ખૂબ જ જૂના અને સીિનયર ડોકટરની હરોળમાં આવનાર સુરતી ડોકટર���

રતના શરૂઆતના સમયમા ં જ્યાર ે મે�ડકલ સુિવધા ઉપલબ્ધ નહોતી અન ે જ્યાર ે MD �ફિઝિશયન થયલેા �ફિઝિશયનની ખોટ હતી,

ત્યાર ે �ફિઝિશયન તરીક� એસ્ટા�બ્લશ થયલેા ડોકટર એટલ ેડો િગરીશ કાઝી. તઓે સુરતમા ંખૂબ જ જૂના અને સીિનયર ડોકટરની હરોળમા ંઆવ ેછ�. તમેણે િવદશેમાં મે�ડકલ જ્ઞાન મેળવી તનેો લાભ સુરતન ેજ આપ્યો છ�. જ્યાર ેસુરતમા ંખૂબ જ જૂજ મે�ડકલ સુિવધા ઉપલબ્ધ હતી ત્યાર ેલોકોની સારવાર માટ� અતં�રયાળ ગામડાઓંમાં અનકે ક�મ્પ તમે જ જનજા�િતના �ો�ામો પણ કયાર્ છ�. આમ તમેનો ફાળો લોકસેવામા ં મોખર ે રહ્યો છ�. ડો િગરીશ કાઝી સુરતમા ંજ જનમ્યા અન ેસુરતમાં જ મોટા થયા છ�. તમેનો જન્મ સુરતના જાણીતા કાઝી ક�ટ��બમા ંથયો. એમના ક�ટ��બમા ંકોઈ મે�ડકલ �ફલ્ડમાં નહીં હતુ,ં આથી જ્યાર ેપણ કોઇની માદંગી આવ ેત્યાર ેબીજા પર આધાર રાખવો પડતો હતો. આથી ડો િગરીશ કાઝી સાયન્સ લાઈન પસંદ કરી મે�ડકલ �ફલ્ડમાં આગળ વધી ડોકટર તરીક� સુરતમા ંજાણીતા થયા. જેનો લાભ ના મા� તમેના પ�રવાર ેપણ સુરતીઓએ બહોળા �માણમા ંલીધો છ�. સુરતના સીિનયર �ફિઝિશયન તરીક� ઓળખાણ પામનાર ડો િગરીશ કાઝી પોતાની કાર�કદ�મા ં ખૂબ જ એ�ક્ટવ રહ્યા અન ેઆજે પણ 81 વષર્ની �મર ેએ જ જુસ્સો અન ેએ જ કામનુ ંજોમ એમનામા ંવતાર્ય છ�. એઓ સુરતની ખૂબ જ જૂની અન ેજાણીતી તમે જ અ�ગણ્ય સંસ્થા સાવર્જિનક એજ્યકુ�શન સોસાયટીમા ંજોડાયા અન ેપોતાની સિ�ય કામગીરી ભજવી તઓે ચેરમેન અન ે�િેસડ�ન્ટ પણ રહી ચૂકયા છ�. આ ઉપરાતં મે�ડકલ કોલજેમા ં 26 વષર્ સુધી રહ્યા બાદ 2001મા ં િન�ત્ત થયા.સાવર્જિનક એજ્યકુ�શન સોસાયટીમા ં�િેસડ�ન્ટનુ ંપદ ભોગવ્યા બાદ 2007મા ંિન�ત્ત થયા. આમ ડો િગરીશ કાઝીએ મે�ડકલ અન ેશકૈ્ષિણક સંસ્થામા ંપોતાનો મહ�વપણૂર્ ફાળો આપ્યો છ�. ડો િગરીશ કાઝીએ મે�ડકલ કોલજે અમદાવાદમા ંઅભ્યાસ કરલેો અન ેસુરતમા ં�કે�ટસ કરી. એ સમય ેએવુ ંકહી શકાય ક� આગંળીના વેઢ� ગણી શકાય એટલા ડોકટરો હતા. ડો િગરીશ કાઝીએ એ સમય ેસુરતમા ં�કેટીસ કરલેી જ્યાર ેમે�ડકલ ફ�િસિલટી પણ ખૂબ જ જૂજ હતી. સુરત માટ� એક ગૌરવ લવેા જેવી બાબત એ ગણી શકાય ક� સ્��સ કા�ડ�યોલોજીની પહેલી સ્થાપના ડો િગરીશ કાઝીએ એમના રૂમમા ંશરૂ કરલેી. ડો િગરીશ કાઝીએ અમે�રકામા ંકરલેી રિેસડ�ન્સી મારફત ેઇકો કા�ડ�યોલોજીનું

જ્ઞાન મેળવ્યુ ંઅન ેતનેો ઉપયોગ સુરતમા ંઆવીન ેકય�. સુરતની આસપાસના ં ગામડાના િવસ્તારોમા ં જ્યારે મે�ડકલની સુિવધા નહોતી ત્યાર ેપણ ડો િગરીશ કાઝી અન ેસીિનયર ડોકટરોન ેગામડામંા ંલોકોની સેવા માટ� જવુ ંપડતુ ંક� જ્યાર ેરસ્તા પણ સારા નહોતા. તમેણે ડાગં, બારડોલી, વ્યારા જેવા િવસ્તારોમા ંઅનકે મે�ડકલ ક�મ્પો કયાર્ છ�. એ સમય ેતનેો લાભ 250 થી 400 પશેન્ટ લતેા હતા. આ ઉપરાતં લોકજા�િત માટ� 15 થી 20 િદવસે ગામડાઓંમા ંફરી લકેચર અન ેઅનકે જનજા�િતના કાયર્�મો કરતા. લોકજા�િત માટ� હંમેશા ંડો િગરીશ કાઝી તત્પર રહ્યા છ� અન ેજ્યાર ેજ્યાર ેલોકોન ેજરૂર પડી તમેણે પોતાનુ ંયોગદાન આપ્યુ ંછ�. ડો િગરીશ કાઝી પોતાના ગરીબ પશેન્ટની સામે પોતાની ફી નથી જોતા,ં કોઈ પશેન્ટન ેના પોસાય તો પોતાની સારવાર આપી તનેે રાહત પણ આપ ેછ�. આમ તમેનો ખરા અથર્મા ંતબીબધમર્ પણ િનભાવ ેછ�. અમુક લોકો કહેતા ં હોય છ� ડોકટરોમા ંલાગણી નથી પણ ડો િગરીશ કાઝી આ બાબત ેઅત્યતં ભાવકુ થઈ જણાવ ેછ� ક� ‘’અમે ડોકટરો પશેન્ટન ેમાટ� ખૂબ જ મહેનત કરીએ, એમની પણ િચંતા હોય અને જ્યાર ેતને ે બચાવી નહીં જ શકીએ ત્યાર ેઆખંમાથંી આસું પણ આવી જાય. મારી વાઈફ ઘણી વાર મન ેકહે છ� ક� તમે મારા કરતા ંતમારા પશેન્ટ સાથ ેવધાર ેઅટ�ચ છો અન ેહંુ ત ેસાભંળી પણ લ� છ��.’’

લાખ કોિશશ છતા ંપશેન્ટન ેબચાવી નહીં જ શકીએ ત્યારે આંખમાથી આંસ ુઆવી જાય

સુડો. િગરીશ કાઝી

Page 16: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૧૬An ounce of prevention is worth a pound of cure.

-Unknown

કા�ડ�યો થોરાિસક સજર્રી ક્ષે�ે દિક્ષણ ગુજરાતનું જાણીતું નામ

ડૉ.હરીશ વાજા એક જાણીતા કા�ડ�યો થોરાિસક સજર્ન છ�. તઓે આ ક્ષ�ેે દિક્ષણ ગુજરાતના અ�ણી િચ�કત્સકોમાનંા એક છ�. સુરતમા ંપણ કા�ડ�યો થોરાિસક સજર્ન તરીક� તમેનુ ં નામ જાણીતુ ં છ�. તમેની સેવાએ ક�ટલાય દદ�ઓન ેનવજીવન �દાન કયુ� છ�. એક ડોક્ટર પોતાના પશેન્ટને બચાવવા યમદતૂ સાથ ેપણ લડી જાય છ� ત ેવાતનુ ંજીવંત ઉદાહરણ ડૉ.હરીશ વાજા છ�. ડૉ.હરીશ વાજાએ લોકોની સેવા કરી શકાય તવેા કોઇ કે્ષ�મા ં ઝંપલાવવંુ હતુ.ં આ માટ� ડોક્ટરથી િવશષે તો શુ ંહોઈ શક�? તમેની આખંોમા ંડોક્ટર બનવાનંુ સ્વપ્ન આકાર લવેા મા�ંું. ભણવામા ંશરૂઆતથી જ હોંિશયાર ડૉ.હરીશ વાજાએ શાળાકીય િશક્ષણ પરૂુ ંકયાર્ બાદ જામનગરની મે�ડકલ કોલજેમા ં એડિમશન લીધુ.ં એમ.પી. શાહ મે�ડકલ કોલજે, જામનગરમાથંી તમેણે સફળતાપવૂર્ક એમબીબીએસ અને એમએસની પદવી મેળવી. ત્યાર બાદ વધ ુઅભ્યાસ માટ� તમેન ે િવદશે જવાનંુ થયુ.ં તઓે કા�ડ�યો થોરાિસકમા ં સુપર સ્પિેશયલાઇઝેશન માટ� યનુાઇટ�ડ �ક�ગડમ ગયા. સુપર સ્પિેશયલાઇઝેશન કયાર્ પછી, તમેણે યનુાઇટ�ડ �ક�ગડમમા ંજ 15 વષર્ કામ કયુ�. જ્યા ં તેમણે કા�ડ�યો થોરાિસક અને વસે્ક્યલુર સજર્ન તરીક� પોતાની કાયર્ક્ષમતા સાિબત કરી.ડૉ. હરીશ વાજા ભલ ેિવદશેમાં હતા પરતં ુતમેનુ ં�દય તો ભારતમા ંજ ધબકતુ ંહતંુ. તેઓ પોતાની સેવા પોતાના દશેવાસીઓન ેઆપવા માગંતા હતા. આ સાથ ેજે મોટી ગુણવત્તાયકુ્ત આરોગ્યની સેવાઓ છ� જે ત ેસમય ેભારતમા ંન હતી તેન ેપોતાના દશેમા ંલાવવા માગતા હતા. તમેનો આ જ દશે�મે અન ેદશેવાસીઓની સેવા કરવાનો જુસ્સો તમેન ેભારત પરત ખેંચી લાવ્યો.

ઇ�ન્ડયા પાછા ફરી તઓે અમદાવાદની નામા�ંકત એપોલો �ુપ ઓફ હો�સ્પટલ્સમાં જોડાયા અન ેસીિનયર કા�ડ�યો થોરાિસક તરીક� સેવા આપવાની શરૂઆત કરી. તમેણે સતત બે વષર્ સુધી આ હો�સ્પટલમા ંસીિનયર કા�ડ�યો થોરાિસક તરીક� સેવા આપી. ત્યાર બાદ તઓે સુરત આવ્યા અને �કરણ સુપર મલ્ટી સ્પિેશયાિલટી હો�સ્પટલમા ંજોડાયા. અહીં તમેણે કા�ડ�યોથોરાિસક અન ે વસે્ક્યલુર સજર્રી િવભાગની જવાબદારી ઉપાડી. �કરણ સુપર મલ્ટી સ્પિેશયાિલટી હો�સ્પટલમા ં સેવા આપવાની સાથ ેતઓે છ�લ્લા છ મિહનાથી સુરતની �ાઈસ્ટાર હો�સ્પટલમા ંકા�ડ�યો થોરાિસક સજર્રી િવભાગના વડા તરીક� જોડાયા છ�. તમેન ે �ાઈસ્ટારમા ં પહેલો ઇસીએમઓ ક�સ કરાવવાનંુ �યે પણ મળ્યુ ં છ�. ડૉ. હરીશ વાજાએ અત્યાર સુધી અનકે િસ�ધ્ધઓ મેળવી છ� જેમા ં 1) એડલ્ટ કા�ડ�યક સજર્રી: ચાલ ુ/ બંધ પમ્પ કોરોનરી આટ�રી બાયપાસ સજર્રી, વાલ્વ �રપરે અન ે �રપ્લસેમેન્ટ સજર્રી, એઓ�ટ�ક રૂટ સજર્રી, એક્યટુ એરો�ટક �ડસેક્શન 2) એડલ્ટ થોરાિસક સજર્રી: ફ�ફસાનંી બાયોપ્સી, ફ�ફસાનંા ંસંશોધન- લોબેક્ટોમી, ન્યમેુક્ટોમી, ડીકો�ડક�શન 3) મેક�િનકલ સક��લર સપોટ�- હાટ� �ાન્સપ્લાન્ટના િવકલ્પ રૂપ ે હાટ� ફ�લ કરવા માટ� એક્સ્�ાકોપ�રીઅલ મેમ્�ેન ઓ�ક્સટર, લફે્ટ વ�ેન્�ક્યલુર આિસસ્ટ �ડવાઇસ (LVAD), રાઇટ વ�ેન્�ક્યલુર આિસસ્ટ �ડવાઇસ (RVAD) 4) હાટ� અને ફ�ફસાનંા �ત્યારોપણ 5) પખુ્ત જન્મજાત શસ્�િ�યા 6) વેસ્ક્યલુર સજર્રી: પ�ેરફ�રલ બાયપાસ સજર્રી, એ.વી. �ફસ્ટ�લા, થોરાિસક આઉટલટે િસન્�ોમ માટ� સજર્રી વગેરનેો સમાવશે થાય છ�.

ડૉ. હરીશ વાજા

દેશ �ત્યેનો �ેમ અને

દેશવાસીઓની સેવા કરવાની

ધગશ ડૉ. .હરીશ વાજાને

યુ.ક�.થી ભારત પરત ખેંચી

લાવી

Page 17: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૧૭Healthy citizens are the greatest asset any country can have.

-Winston Churchill

જગદીશ સિખયા ડમ�ટોલોજીસ્ટ તરીક� એક જાણીતુ ં નામ છ�.

તઓે સિખયા સ્કીન �ક્લિનકના િચફ ડમ�ટોલોજીસ્ટ છ�. આજે સિખયા સ્કીન �ક્લિનકની 18 �ાન્ચ ઓલ ઓવર ગુજરાત અન ે મહારાષ્�મા ં આવલેી છ� અન ે ધીર ે ધીર ે આ �ાન્ચ ઓલ ઓવર ઇ�ન્ડયામા ં ફ�લાવા જઇ રહી છ�. 1998મા ંસિખયા સ્કીન �ક્લિનકની શરૂઆત થઇ. આજથી 21 વષર્ પહેલા ંતે 6000 સ્કવેરફીટમા ંઆવેલી નાની એવી �ક્લિનક હતી. આજે ત ે60,000 સ્કવેર ફીટમા ંફ�લાઇ ચૂકી છ� અન ેભિવષ્યમાં તનેો િવસ્તાર 300000 સ્કવરે ફીટ જેટલો થઇ જશ.ે હાલ સુરતમા ંસિખયા સ્કીન �ક્લિનકની છ �ાન્ચ છ�. જે વરાછા, સ્ટ�શન િવસ્તાર, ભટાર, િસટીલાઇટ, વસુે અન ેઅડાજણમા ં�સ્થત છ�. બાકી �ાન્ચ અકંલ�ેર, વાપી, વડોદરા, રાજકોટ, અમદાવાદ અન ે મંુબઇમા ંઆવલેી છ�. હવે નજીકના ભિવષ્યમા ંબેંગ્લોર અને િદલ્હીમા ંતઓે શાખા ખોલવા જઇ રહ્યા છ�.હાલના મે�ડકલ અભ્યાસમા ં પી.જી.મા ં ડમ�ટોલોજી નબંર વન પર છ�. જેમા ંડમ�ટોલોજી, ડમ�ટો સજર્રી, લસેર, પ્લા�સ્ટક સજર્રી વગેરનેો સમાવશે થાય છ�. સ્કીન શરીરનુ ંસૌથી મોટ�� અગં છ�. પયાર્વરણમા ંઆવતા ંફ�રફારો, �દષૂણ, ક્લાઇમેટ ચેન્જ વગેરનેી સીધી અસર સ્કીન પર થાય છ�. હવ ે તો સ્કીન ક�ન્સરના ચાન્સીસ પણ વધવા લાગ્યા છ�. જેથી સ્કીન એલજ�, િ�મેચ્યોર એિજંગ વગેરનેી સમસ્યાઓન ેકારણે િદવસે ન ે િદવસે પશેન્ટસની સંખ્યાઓ વધી રહી છ�. એક જ �ક્લિનકમા ંઆટલા બધા પશેન્ટસન ેસાચવવા ખૂબ જ કપરું થઇ જતા ંજગદીશ સિખયાએ પોતાના �ક્લિનકની શાખાઓ િવકસાવી. તમેણે 40 દેશોમા ંકોન્ફરન્સ અટ�ન કરી આ

િવશ ે વધ ુન ે વધ ુનોલજે મેળવી હવે આખા ભારત દશેમા ંસિખયા �ક્લિનકની �ાન્ચ શરૂ કરવાનુ ંધ્યયે રાખ્યુ ંછ�. આ સાથ ેતઓે નાનામા ંનાના માણસન ેપણ આધિુનક ટ�કનોલોજીવાળી સારવારનો લાભ મળ� ત ેતરફ �યાણ કરી રહ્યા છ�. સિખયા સ્કીન �ક્લિનક પાસે વલ્ડ� ક્લાસ એફડીએ એ�વુ્ડ લસેર ટ�કનોલોજી છ� અન ે અહીં બધા જ �કારની બોટોક્સ, ફીલર, ક�િમકલ પીલ્સ, સ્કીન પોિલશીંગ, પીઆરપી સજર્રી થાય છ�. દરકે �કારની લસેર �ીટમેન્ટ જેમ ક� લસેર ફોર ટ�ટ� �રમુવર, લસેર ફોર બથર્માક� વગર ેપણ થાય છ�. જ્યાર ે પ્લા�સ્ટક સજર્રીમા ંગાલમાં

ખાડા પડવા જેવી આધિુનક સજર્રીઓનો સમાવશે થાય છ�. આ ઉપરાતં અહીં હેર �ાન્સપ્લાન્ટ પણ કરી આપવામા ંઆવ ેછ�.સિખયા સ્કીન �ક્લિનકને ગુજરાત સરકાર �ારા તમેની આધિુનક ટ�કનોલોજીવાળી સુિવધાઓ માટ� એવોડ� પણ એનાયત કરાયો હતો. આ ઉપરાતં �ાન્ડ ઇમ્પકે્ટનો અવોડ� પણ તમેને બોિલવુડ એક્��સ કરીના કપરૂના હાથે અપાયો હતો. ત્યાર બાદ ફાસ્ટ�સ્ટ �ોઇન્ગ ચેઇન ઓફ કોસ્મે�ટક્સનો એવોડ� પણ સિખયા સ્કીન �ક્લિનક� મેળવ્યો છ�. શરૂઆતમા ંતો મા� બે જ �ાન્ચ હતી પરતં ુ મા� 10 જ વષર્ના ટ��કા ગાળામા ંતમેણે 18 જેટલી �ાન્ચ શરૂ કરી દીધી જેના માટ� તમેને આ એવોડ� અપાયો હતો. ત્યાર બાદ મોર પશેન્ટ સે�ટસફ�ક્શનનો એવોડ� પણ તમેન ેમળ્યો છ� અન ેહાલમા ંજ તમેણે ઉપરાષ્�પિતના હાથ ેએક્સેલન્સ �ોથનો એવોડ� મેળવ્યો છ�. આ િસવાય પણ સિખયા સ્કીન �ક્લિનકન ેઅનકે એવોડ� મળી ચૂક્યા છ�. જેની આ મા� એક નાનકડી ઝલક જ છ�.સિખયા સ્કીન �ક્લિનકનંુ િમશન છ� ક� નાની નાની સમસ્યાઓન ે લઇને પશેન્ટમા ં જે �ડ�શેન છ� તને ેદરૂ કરી શકાય. જેમ ક� િપમ્પલ, વાળ ક� સ્કીનની સમસ્યા, અણગમતા ટ�ટ� ક� માક� વગેરનેે કારણે લોકો જે પરશેાનીનો સામનો કર ેછ� તમેાથંી તમેને બહાર કાઢવા. સમાજમા ંનાનામા ંનાનો વગર્ પણ આવી સમસ્યાનો ઇલાજ કરાવી શક� તનેા માટ� તઓે કાયર્રત છ�. જેના માટ� તઓે સિખયા સ્કીન �ક્લિનકન ેિવ�ની સોથી મોટી ચેઇન બનાવવા તરફ �યત્નો કરી રહ્યા છ�. જે અતંગર્ત 10 વષર્મા ં100 મોટી �ાન્ચ અન ે20,000 જેટલી નાની શાખાઓ કાયર્રત કરવાનો તમેનો સંકલ્પ છ�.

ડૉ. જગદીશ સિખયા

સિખયા સ્કીન �ક્લિનક પાસે વલ્ડ� ક્લાસ એફડીએ એ�ુવ્ડ લેસર ટ�કનોલોજી છ� અને અહીં બધા જ �કારની બોટોક્સ, ફીલર, ક�િમકલ પીલ્સ, સ્કીન પોિલશીંગ, પીઆરપી સજર્રી થાય છ�. દરેક �કારની લેસર �ીટમેન્ટ જેમ ક� લેસર ફોર ટ�ટ� �રમુવર, લેસર

ફોર બથર્માક� વગરે પણ થાય છ�.

સિખયા સ્કીન િક્લિનક સ્કીનની સારવારમાં દેશભરમાં �િસધ્ધ થઈ રહેલી અને એવોડ� મેળવી ચુકી છ�

Page 18: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૧૮Moderation. Small helpings. Sample a little bit of everything. These are the secrets of

happiness and good health.

-Julia Child

દેશ િવદેશનાં અનુભવોનો િનચોડ એટલે સુરતની આભા �ક્લિનકલ લેબોરેટરી

ડોક્ટર એ મા� ડી�ી ક� વ્યવસાય નથી, પણ જીવન જીવવાની એક પ�િત છ�.

ડોક્ટર એટલ ેએક િમ� ક� જેની સામે વ્ય�ક્ત મન મોકળ�� કરી વાત કરી શક�, એક મલમ ક� જે દરકે ઘાન ેશાતા આપ,ે એક િવ�ાસ- એક ભરોસો જેના ટ�ક� મરણાસન્ન ેપડ�લી વ્ય�ક્ત દોડતી થઇ જાય ક� પછી ડોક્ટર એટલ ેએક સાથીદાર જે જન્મ અન ે�ત્ય ુસમય ેતો ખરો જ પણ જીવનની બધી જ મુશ્ક�લ પ�ર�સ્થિતમાં તમારી સામે હોય, તમારી સાથ ેહોય. આવા જ એક ડોક્ટર છ� સુરતના �કરીટભાઇ જી. નાયક.... ડો.�કરીટભાઇ જી. નાયકનુ ંનામ સુરતના મે�ડકલ જગતમા ંખૂબ જાણીતુ ંછ�. તેમણે પથેોલોજી કે્ષ�ે ઘણી નામના મેળવી છ�. કહેવાની જરૂર નથી ક� આ િસ�ધ્ધ મેળવવા માટ� તમેણે કપરી સાધના પણ કરી છ�. શરૂઆતથી ભણવામા ંહોંિશયાર એવા �કરીટભાઇએ શાળામાથંી �ાથિમક િશક્ષણ મેળવ્યા બાદ 1970મા ંબી.જે. મે�ડકલ કોલજે, અમદાવાદમાથંી એમ.ડી.ની પદવી મેળવી. ત્યાર બાદ રોયલ કોલજે ઓફ પથેોલોજી, લડંનથી એમ.આર.સી. પથેોલોજી અન ેએફ.આર.સી. પથેોલોજી થયા. જરૂરી ડોક્ટરી �ડ�ી મેળવ્યા બાદ તેઓ સ્વદેશ પરત થયા. તઓે 1970મા ંસુરતની ગવમ�ન્ટ મે�ડકલ કોલજેમા ંઆિસસ્ટન્ટ �ોફ�સર તરીક� જોડાયા. આમ તેમણે મે�ડકલ કે્ષ�ે પોતાની ક�રયરની શરૂઆત કરી. ગવમ�ન્ટ મે�ડકલ કોલજેમા ંઆિસસ્ટન્ટ �ોફ�સર તરીક� જોડાયા બાદ પણ �કરીટભાઇએ મહેનત કરવાનુ ંછો�ંુ નહીં. આજે ડો.�કરીટભાઇ નાયકની િસ�ધ્ધઓ ગણાવીએ એટલી ઓછી છ�. તેઓ 1971 થી 1980 સુધી યિુનવિસર્ટી ટીિચંગ હો�સ્પટલ ય.ુટી.એચ. લસુાકા, ઝા�મ્બયા, આિ�કાના સીિનયર રજીસ્�ાર તથા સજ�કલ પથેોલોજીના સીિનયર લકેચરર અન ેએસોિસએટ �ોફ�સર રહ્યા.

1976 થી 1980 સુધી ય.ુટી.એચ, ઝા�મ્બયામા ંસજ�કલ પથેોલોજીના હેડ રહ્યા. 1978થી 1980 સુધી ય.ુટી.એચ, ઝા�મ્બયામા ંપથેોલોજી એન્ડ માઇ�ોબાયોલોજીના હેડ ઓફ �ડપાટ�મેન્ટ રહ્યા. ઝા�મ્બયાના કાયર્કાળ દરિમયાન રાષ્�ીય અન ેઆતંરરાષ્�ીય �કાશનોમા ંતમેના 25 જેટલા ં�રસચર્ પપેર પણ છપાયા ંહતા.ં ત્યાર બાદ સુરતમા ંતમેણે પોતાની સેવા આપવાનું શરૂ કયુ�. અહીં 1980મા ંતમેણે એક સલાહકાર રોગિવજ્ઞાની અન ેમાઇ�ોબાયોલોજીસ્ટના રૂપે આભા �ક્લિનકલ લબેોરટેરીની સ્થાપના કરી. તનેા આઠ વષર્ પહેલા ંિપરામલ ડાયગ્નો�સ્ટક્સ સાથે જોડાયા જે હવ ેSRL છ�. ડાયગ્નો�સ્ટક્સ ભારતમા ંલબે્સની સૌથી મોટી �ંખલાઓમાથંી એક છ�. ડો.�કરીટભાઇ જી. નાયક� ઘણા સેિમનાર પણ કયાર્ છ� જેમા ંઆઈ.એ.પી.એમ.,ગુજરાત અધ્યાય, જામનગર ખાતે સ્લાઇડ સેિમનાર, અમદાવાદ ખાત ે�સ્તતુ કરલેા ‘ડો.ઉત્તમરામ વ્યાસ ઓરશેન’ નો સમાવશે થાય છ�. ડો.�કરીટભાઇ જી. નાયકના �યત્નો થકી આજે િવ� લવેલના તમામ ટ�સ્ટ દદ�ઓ સુરતમા ંજ કરાવી શક� છ�. તમેના �ક્લિનકમા ંલગભગ સાડા �ણ હજાર �કારના ંટ�સ્ટ થયા છ�. જેમાથંી ક�ટલાક સ્થાિનક લવેલ,ે ક�ટલાક તમેની મંુબઇની લબેોરટેરીમાં તો ક�ટલાક િવદશે પણ મોકલાય છ�. આિથર્ક રીત ેનબળા વગર્ન ેપણ તમેન ેત્યા ંરાહત દરે સારવાર અપાય છ�. ડોક્ટરની જવાબદારી મા� રોગ જાણીન ેદવા આપવા પરૂતી સીિમત નથી. જરૂરી સમય ેજરૂરી િનણર્યો લવેા ખૂબ જ આવશ્યક છ�. પછી એ સમય સવારનો, બપોરનો ક� અડધી રાતનો ક� પછી કોઈ રિવવાર ક� તહેવાર પણ ક�મ ના હોય! એટલે કહે છ� ન ેક� ડોક્ટર એટલ ેકદી ના આથમતો સૂરજ. ડો. �કરીટભાઇન ેમળીએ તો આ તમામ વાતો સાચી લાગે.

ડો. �કરીટ જી.નાયક

1978થી 1980 સુધી યુ.ટી.

એચ, ઝા�મ્બયામાં પેથોલોજી એન્ડ

માઇ�ોબાયોલોજીના હેડ ઓફ �ડપાટ�મેન્ટ રહ્યા. ઝા�મ્બયાના

કાયર્કાળ દરિમયાન રાષ્�ીય અને આંતરરાષ્�ીય

�કાશનોમાં તેમના 25 જેટલાં �રસચર્ પેપર પણ છપાયાં હતાં

Page 19: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૧૯A man’s health can be judged by which he takes two at a time – pills or stairs.

-Joan Welsh

૧૯૭૯થી સુરતમાં સેવા આપનાર સુવણર્ચં�ક �ફિઝિશયન

ડૉ.મધકુર પરીખ સુરતના લોકિ�ય �ફિઝિશયન છ�. એમ.ડી.માં

સુવણર્ચં�ક મેળવી ૧૯૭૯થી સુરતમાં કાયર્રત છ�. સુરતની મહાવીર �ોમા હો�સ્પટલ, મહાવીર હાટ� હો�સ્પટલ, સુરત જનરલ હો�સ્પટલ ખાત ે તઓે માનદ સેવા આપ ેછ�. તઓે સુરત મે�ડકલ કન્સલટન્ટ એસોિસયશેન, એસોિસયશેન ઑફ �ફિઝિશયન ઑફ ગુજરાત, સુરત �ફિઝિશયન એસોિસયશેનના ભતૂપવૂર્ �મુખ છ�. રોટરી કલબ ઑફ સુરત રાઉન્ડટાઉનના જૂના �મુખ છ�. અમે�રકા, યરુોપ, દિક્ષણ આિ�કા, િવયટેનામ અન ે અનકે દશેોનો તમેણે �વાસ કય� છ� અન ે આતંરરાષ્�ીય કોન્ફરન્સમા ં હાજરી આપી છ�. 1979મા ંજ્યાર ેતમેણે ��ેક્ટસની શરૂઆત કરી ત્યાર ે સુરતના લીમડાચોક ખાતે તમેનો કન્સલટીંગ રૂમ હતો. આ શરૂઆતની જન� તમેના માટ� આસાન ન હતી. ઘણા �ફિઝિશયનોની વચે્ચ ��ેક્ટસ કરવાની હતી જે કોઇ સરળ કામ ન હતું પરતં ુતમેન ેલોકોનો સહકાર મળતો ગયો. તમેની સારવાર લોકોન ેમાફક આવવા લાગી તથેી િદવસે િદવસે પશેન્ટની સંખ્યા વધતી ગઇ. એક તરફ લોકોન ેતમેની સારવારથી સંતોષ હતો તો બીજી તરફ મધકુર પરીખન ેવ્યાવસાિયક સંતોષ હતો. પછી તો શહેરનો િવકાસ થતા ંતમેન ેત્યાં દદ�ઓની સંખ્યા પણ વધતી ગઇ. તનેી સામે હો�સ્પટલની સંખ્યા પણ વધવા લાગી. નવી નવી શોધખોળ અને નવી

નવી ચેલને્જીસ આવવા લાગી. જે તમેના માટ� એક નવો િશક્ષક બની રહેતી. જેમાથંી તઓે ઘણુ ંજ્ઞાન મેળવતા. તમેના મત ેઆધિુનક સારવાર પધ્ધિતઓ જાણવા તમે પ�રસંવાદો અન ેકોન્ફરન્સમા ંહાજરી આપી પોતાનુ ંજ્ઞાન વધારી શકો છો.ડૉ.મધકુર પરીખના મત ેજો તમે જમાનાની સાથ ેચાલો તો કોઇ પણ જન� અઘરી નથી. મે�ડકલ ક્ષ�ેે કાર�કદ� પસંદ કરવા અગેં તેઓ જણાવ ેછ� ક� તેમના િપતા બેન્કર હતા અન ેિપતાની ઇચ્છા હતી ક� મધકુરભાઇ બેન્કર અથવા ચાટ�ડ� અકાઉન્ટન્ટ બન.ે પરતું નાનપણથી જ તેમની પોતાની ઇચ્છા ડોકટર બનવાની હતી. જેથી લોકોની સેવા પણ થઇ શક� અન ેસારા ંનાણા ંપણ કમાઇ શકાય જેથી સારી િજંદગી પણ જીવી શકાય. તઓે પોતાના આ િનણર્ય પર અડગ રહ્યા અન ે ડોક્ટર બન્યા. ડૉ.મધકુર પરીખના મત ે �ફિઝિશયનનું જીવન એટલ ેતમે શાિંતથી કામ કરી શકો, કોઇ ઇમરજન્સી આવ ેતો દોડી શકો અને કોઇ સી�રયસ પશેન્ટન ેસાજો કરો તો માન અન ેસન્માન પણ મળ�. સજર્રી ક� ગાઇનકેમા ં તેમન ેરસ નહોતો કારણ ક� શરૂઆતથી જ નાઇફ અન ેતનેા જેવાં અન્ય સાધનોથી તેમન ેપહેલથેી જ અરૂિચ હતી. �ફિઝિશયન મે�ડસીનની મુખ્ય �ાન્ચ છ�. તમેાથંી અન્ય ઘણા જુદા જુદા ફાટંા પ�ા છ�. ઘણા ંલોકો ન્યરૂોલોજી ક� તનેા જેવી અન્યન ેતનેી સુપર સ્પિેશયાલીટી ગણાવ ેછ� પણ ડૉ.મધકુર પરીખ તને ેસબ સ્પિેશયાલીટી ગણાવ ેછ�. �ફિઝિશયન દદ�

સાથ ેવાત કરી તનેી તકલીફ જાણી તનેી સારવાર કર ેછ�, ત ેપણ કોઇ પણ જાતની સજર્રી વગર. જ્યાર ેપશેન્ટ આ રીત ેસાજો થાય ત્યાર ેત ેખૂબ જ આભારની લાગણી વ્યક્ત કર ેછ�. યોગ્ય અન ેઅસરકારક સારવાર માટ� કોઇ પણ પશેન્ટન ેશાિંતથી સાભંળવો ખૂબ જ જરૂરી છ�. દદ� �ત્યે સહાનભુિૂત રાખવી પણ એટલી જ જરૂરી છ�. ઘણી વખત દદ� ડોક્ટર પર ગુસ્સે થઇ જતો હોય છ�. તો તનેા આ �કારના વતર્નનુ ંકારણ શુ ંછ� ત ેજાણવા �યત્ન કરવો જોઇએ. ઘણી વાર પશેન્ટ નાણાનંી

તંગીના કારણે પણ સારવાર લવેા માટ� આનાકાની કરતો હોય છ�. તવેા સંજોગોમાં તને ેસહયોગ આપવો ખૂબ આવશ્યક છ�. ડૉ.મધકુર પરીખ જ્ઞાન સાથ ેગમ્મતમાં માન ેછ�. તમેન ેવાચંવાનો અન ેલખવાનો શોખ છ�. જગજીતિસંઘ એમના િ�ય ગાયક છ�. પત્ની ડો.માધરુીબેન બાળરોગ તજજ્ઞ હોવા ઉપરાતં નવી નવી વાનગીઓ બનાવવાના ંશોખીન છ�. એક મા� દીકરી મધરુા કોમ્પ્યટુર ઇજનરે થઈ ન્યયૂોક� રહે છ�.

ડૉ.મધુકર પરીખ

યોગ્ય અને અસરકારક સારવાર માટ� કોઇપણ

પેશન્ટને શાંિતથી સાંભળવો અને તેમના �ત્યે સહાનુભૂિત

રાખવી ખૂબ જ જરૂરી છ�

Page 20: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨૦Good health is not something we can buy. However, it can be an extremely valuable

savings account.

-Anne Wilson Schaef

િનક��જ િવ�લાની ક�ન્સર સ્પિેશયાિલસ્ટ તરીક� જાણીતુ ંનામ છ�. તઓે છ�લ્લા ં10

વષર્થી સુરત શહેરમા ંક�ન્સર સ્પિેશયાિલસ્ટ તરીક� કાયર્રત છ�. ક�ન્સરના દદ�ઓ માટ� ત ે આશાનુ ં �કરણ બનીન ે આવ્યા છ�. ક�ન્સરના પશેન્ટસ માટ� સુરતમા ંજ અિત આધિુનક સુિવધાયકુ્ત દરકે �કારની સજર્રી અન ેલોકોન ેક�ન્સરથી બચાવવા સતત ક�મ્પમા ં એક્ટીવ રહેતા ં િનક��જ િવ�લાની �રેણાસ્�ોત બની રહ્યા છ�. િનક��જ િવ�લાનીએ એમ.એસ. યિુનવિસર્ટી, વડોદરામાથંી ઇ.સ 2002મા ં એમ.બી.બી.એસ.ની અન ે 2006મા ં એમ.એસ.

જનરલ સજર્રીની �ડ�ી મેળવી હતી. ત્યાર બાદ ડીએનબી સિજર્કલ ઓન્કોલોજીની પદવી પણેુથી �ાપ્ત કરી હતી. ત્યાર બાદ 2010 થી અત્યાર સુધી તઓે સુરતની ખ્યાતનામ સંસ્થા ભરત ક�ન્સર ઇન્સ્ટી�ટુ સાથ ેજોડાયલેા છ�. તમેન ેઆટલાથી જ સંતોષ ન હતો. બેસી રહેવુ ંતમેન ેપસંદ નહીં. તનેા કરતા ંસમાજન ેક�ઇક વધ ુને વધ ુઆપવાના �યત્નો સાથ ેતમેણે યિુનક મલ્ટી સ્પિેશયાલીટી ચાલ ુકરી. તનેી સાથે પોતાની �ાઇવટે �કેટીસ પણ ચાલ ુકરી. તનેી સાથ ે2015થી તમેણે ‘બેસીલ ઓન્કો ક�ર’ મજુરાગેટ ખાત ે ચાલ ુ કરી. જેથી

સુરતના જે ક�ન્સરના દદ�ઓ છ� તનેે સારવાર માટ� મંુબઇ સુધી જવુ ંપડતુ ંહતું તેમન ેઘરઆગંણે જ સંપણૂર્ સારવાર મળી રહે. જેથી લટે�સ્ટમા ં લટે�સ્ટ ટ�કનોલોજી �ારા ક�ન્સરની સારવારના હેત ુસાથ ેઆ ‘બેસીલ ઓન્કો ક�ર’ની સ્થાપના કરી હતી. આજે ચાર વષર્મા ંઆ સંસ્થા ઘણી �િસ� થઇ ચૂકી છ�. મંુબઇમા ંથતી ક�ન્સરની દરકે સારવાર હવ ેસુરતમા ંથઇ શક� છ�. જેમ ક� મોંઢાના ક�ન્સરન ેલગતી બધી જ સજર્રી, સ્તન ક�ન્સરમા ંસ્તન બચાવવાની સજર્રી, પટેના રોગો માટ� દૂરબીનથી થતી સજર્રી પણ અહીં થાય છ�. િનક��જ િવ�લાનીનું

ધ્યયે સમાજન ેક�ન્સરમુક્ત કરવાનુ ં તો છ� જ પરતં ુ ક�ન્સરથી બચાવવાનુ ં પણ છ�. આ માટ� તઓે અવારનવાર અનકે સ્થળોએ ક�ન્સર િનદાન ક�મ્પ પણ યોજે છ�. તનેી સાથ ેઅનકેિવધ સંસ્થાઓ સાથ ેમળી ક�ન્સરમાથંી ક�વી રીત ેબચી શકાય તેન ેલગતા ંલકે્ચર પણ આપ ેછ� કારણ ક� ક�ન્સર એક એવી બીમારી છ� જેના આકંડા આપણન ેસૌને ખબર જ છ�. આપણા દશેમાં દર વષ� આશર ેઆઠથી સાડા આઠ લાખ નવા ક�ન્સરના દદ�ઓનો ઉમેરો થાય છ�. જેમાથંી લગભગ સાડા પાચં લાખ દદ�ઓ ક�ન્સરના કારણે જીવ ગુમાવે છ�. જે ખૂબ

જ ભયજનક આકંડા કહી શકાય અન ેતે િદવસે ન ે િદવસે વધતા જ જાય છ�. તથેી લોકોમા ંજા�િત લાવવી જરૂરી છ�. આ ઉપરાતં તમેણે ક�ન્સરન ેલગતા િવ�સ્તરે નોંધ લવેાય તવેા ંકામો પણ કયા� છ�. જેમ ક� ભરત ક�ન્સર હો�સ્પટલ ખાત ે2011માં નોનસ્ટોપ 100 કલાક સજર્રીનો રકેોડ� િલમ્કા બુક ઓફ રકેોડ�મા ંછ�. જેમા ંવન બાય વન 26 દદ�ઓની સારવાર, સજર્રી કરાઈ હતી. તવેી જ રીત ે2012મા ંમોઢાના ક�ન્સરની જા�િત માટ� 31 મે ‘નો ટોબેકો ડ�’ પર એક સાથ ે2192 પશેન્ટની તપાસ કરાઇ હતી. જેમાથંી 300 જેટલા અસર�સ્ત

જણાયા હતા અન ે 15 જેટલા દદ�ઓને ક�ન્સર હોવાનુ ંજણાયુ ંહતુ.ં તનેો પણ િલમ્કા બુકમા ં રકેોડ� છ�. આ બધી એક્ટીવીટી કરવા પાછળનો તમેનો એક જ ઉદશે્ય છ� ક� તનેી મોટા લવેલ પર મી�ડયામા ંપણ નોંધ લવેાય અન ેવધ ુલોકો સુધી માિહતી પહોંચી શક� અન ેલોકોન ેક�ન્સરથી જીવ ગુમાવતાં બચાવી શકાય. સાવચેતી જ બચાવ છ� તે વાત લોકો સુધી પહોંચાડવા માટ� િનક��જ િવ�લાની સતત �યત્નશીલ રહ્યા છ�. તમેની મહેનતનુ ંજ પ�રણામ કહી શકાય ક� આજે લોકો પોતાના જ શહેરમા ંક�ન્સરની અિત આધિુનક સારવાર મેળવી શક� છ�.

2011માં નોનસ્ટોપ 100 કલાક સજર્રીનો અને 2012માં મોંઢાના ક�ન્સરની જા�િત માટ� 2192 પેશન્ટની તપાસનો િલમ્કા બુક ઓફ રેકોડ� તેમને નામે છ�

ડૉ. િનંક�જ િવઠલાનીએ ‘બેસીલ ઓન્કો ક�ર’ સ્થાપીને િવ�સ્તરની ક�ન્સરની સારવાર સુરતમાં ઉપલબ્ધ કરાવી

Page 21: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨૧Prevention is better than cure.

-Desiderius Erasmus

અહીં આવનાર પી�ડત પેશન્ટ જાય છ� સ્માઇલ ઓનથી..

સેન્ટર ચલાવે છ�. જેમા ંકમરના દખુાવા, નસ દબાતી હોય, સાય�ટકા, એડી, ઘૂટંણના દખુાવાથી પી�ડત દદ�ઓ અહીં આવ ેછ� ત્યાર ેપીડાથી દ:ુખી દ:ુખી હોય પણ જયાર ેતમેની �ીટમેન્ટ પત ેત્યાર ેમા� સ્માઇલ ઓન ક�મ ક� અહીં પશેન્ટન ે�ોપર ટાઇમે �ોપર �ીટમેન્ટ મળી રહે છ�. અહીં ક�લ સાઠં વેલ ��ઇન્ડ �ફિઝયોથરેાપીસ્ટની ટીમ છ�. અહીં દરરોજ પાચંસોથી વધ ુદદ�ઓ આવ ેછ�. અહીંના �કલિનકમા ંએવી િસસ્ટમ છ� ક� દરકે પશેન્ટન ેકવોિલફાઇડ ડોકટર જ મળ�. એક પશેન્ટ સાથ ેએક ડોકટર જ હોય જેથી �ોપર ટાઇમે કવોિલટી �ીટમેન્ટ આપી શકાય છ�.અહીં જરૂર પડય ેદશેના ઉપરાતં બહારથી પણ ડોકટસર્ બોલાવી અલગ જ �કારની �ીટમેન્ટ આપવામા ંઆવ ેછ�. દદર્ વગર જીવી ન શકાય એવા �કસ્સાઓમા ંહજારો લોકોએ સફળતા મેળવી છ� ક�મ ક� અહીં વલ્ડ� કલાસ સુપર ઇન્ડકટીવ િસસ્ટમ, ટ�કાર, સ્ટોપવવે થરેાપી, નાઇ�ો ૯૯૯ બાયો રઝેોનન્સ થરેાપી વગેર ેજેવી ડ� બાય ડ� ઇમ્�વુ થરેાપી વલે��ઇન્ડ ડોકટસર્ની ટીમના નજેા હેઠળ અપાય છ�. અહીં આપણા શહેરના દદ�ઓ તો આવ ેજ છ� ઉપરાતં અફઘાિનસ્તાન, પા�કસ્તાન, દબુઇ વગેર ેસ્થાનોથી પણ માઉથ ટ� માઉથ પ�બ્લિસટીથી દદ�ઓ અહીં સારવાર માટ� આવે છ� જે એક ગૌરવની વાત કહેવાય. માનવતાની મહેક �સરાવતા ંઆ �કલિનકમા ં િનષ્ઠા, �ામાિણકતાથી સતત કામ થાય છ�. આ એક �કલિનક નથી પણ એક મંિદર છ�. ડો. નીરજભાઇનુ ં મૂળ સ્વપ્ન વજૈ્ઞાિનક બનવાનુ ંહતુ ંપણ તમેની મમ્મીના આ�હન ેવશ તઓે ડોકટર બન્યા. વડોદરાની એમ. એસ. યિુનવિસર્ટીમાથંી ભણીને તમેણે મંુબઇમા ંડો. દસ્તરુ પાસેથી ��િનગં લીધી હતી. પછી તો સ્પાઇનલ મોિબલાઇઝેશન, ફુલ બોડી મોિબલાઇઝેશન, સ્પોટ�સ મેન્યઅુલ થરેાપી એમ આ બધી અલગ �કારની થરેાપીઓ ઓસ્��િલયા, યએુસ, બેંગ્લોર જેવા ંજુદા ંજુદા ંસ્થાનથેી શીખતા રહ્યા. તમેણે મેળવલેી આ ��િનગંન ેકારણે બીસીસીઆઇ ઇ�ન્ડયન િ�ક�ટ ટીમ, ગુજરાત િ�ક�ટ ટીમ વગેરએે તમેન ે�ફિઝયોથરેાપીસ્ટ તરીક� બોલાવ્યા ંહતા. તમેણે ઘણા ખેલાડીઓન ેસાજા કયાર્ છ�.હવે ડો. નીરજભાઇએ ન્યરૂો �રહેબ સેન્ટર ખોલ્યુ ંછ�. જેમા ંતમેણે ન્યરૂોના અનકે પશેન્ટ �ીટ કયાર્ છ�. આમેય પરેલેાઇઝ્ડ પશેન્ટને માથ ેઘણી જવાબદારીઓ હોય છ�. તમેા ં�ીટમેન્ટનો સમયગાળો ઘણો લાબંો હોય છ�. જેથી આિથર્ક રીત ેપણ ઘણા ંક�ટ��બો ડીસ્ટબર્ થતા ંહોય છ�. આથી જો આવા દદ�ઓન ેઇનીશીઅલ સ્ટ�જમા ં�ોપર �ીટમેન્ટ મળી જાય તો હકારાત્મક પ�રણામની સંભાવના વધી જાય. આ બાબત ેડો. નીરજભાઇની ઇચ્છા છ� ક� અહીં એિશયાનુ ંટોપ લવેલનુ ંસારવાર ક�ન્� શરૂ થાય. આ સેન્ટર માટ� દાતાઓ જો ફ�ડ આપ ેતો ભિવષ્યમા ંન્યરૂોલોજીકલ દદ�ન ેિવનામૂલ્ય ેસારવાર આપતું ક�ન્� શરૂ થાય. જેમા ં�ોપર રગે્યલુશેનથી કામ થાય. િમિનમમ ચાિજર્સમા ં�ોપર �ીટમેન્ટ અપાય. વળી, જે નાના ંબાળકો ન્યરૂોના દદ� હોય છ� તેમન ેપણ સમયસર સારવાર મળી જાય તો તેમનું ભિવષ્ય સુધરી જાય. એમનુ ંઆ ન્યરૂો �રહેબ સેન્ટર એમના સ્વપ્ન �માણે કાયર્રત થાય એવી એમની ઘણી ઇચ્છા છ�.

ડૉ. નીરજ ભણશાળી

સ્પાઇનેકસ વેલનેસ સેન્ટરમાં એવી િસસ્ટમ છ� ક� દરેક પેશન્ટને કવોિલફાઇડ ડોકટર જ મળ�. એક પેશન્ટ સાથે એક ડોકટર જ હોય જેથી �ોપર ટાઇમે કવોિલટી �ીટમેન્ટ આપી શકાય છ�.

મંુબઇથી એમ્બ્યલુન્સમા ંસૂતા ંસૂતા ંઆવેલા ંહાજી તફુ�લ સા’બ પદંર િદવસ પછી દોડતા ંથઇ ગયા. એવુ ંકોઇ કહે તો તમે માનો ખરા? ન જ મનાય પણ આ એક હકીકત છ�. વાસ્તિવકતા છ� જેન ે સ્વીકારીએ જ છ�ટકો. આવું શકય બન્યુ ંછ� સુરતના સ્પાઇનેકસ સેન્ટરમા ંડો. નીરજ ભણશાળીના માગર્દશર્ન હેઠળ... આ એક એવુ ંફીટનસે સેન્ટર છ�, વેલનસે સેન્ટર છ� જયા ંદદ�ન ેપહેલથેી જ પઇેનલસે �ીટમેન્ટ અપાય છ�. અહીં આવનાર પશેન્ટોને ઓપરશેનની સલાહ મળી હોય પણ હવ ેતઓે ઓપરશેન વગર સારામા ં સારી રીત ે િજંદગી જીવી શક� છ�. ડો. નીરજભાઇ પાસે આવા અનેક દાખલાઓ છ�, ઉદાહરણો છ�.િવતેલા ંચોવીસ વષ�થી તઓે શહેરમા ંસ્પાઇનેકસ વલેનસે

Page 22: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨૨Always laugh when you can, it is cheap medicine.”

- Lord Byron

આપણા સૌની આટલી નાનીઅમથી આંખ જેમાં સાત �કારની સુપર સ્પેિશયાિલટી આવે છ�. એવું જાણ્યું છ� કદી? ન જાણ્યું હોય તો જાણીએ

ડો. નીરવ શાહ પાસેથી. એ સુપર સ્પેિશયાિલટીમાં મોિતયાના િનષ્ણાત ડોકટર હોય, ઝામરના રોગના િનષ્ણાત હોય, પડદાના રોગના હોય, ઓકયુલોપ્લાસ્ટી સજર્ન, ન્યૂરોસજર્ન એમ જુદા જુદા સાત �કારની સુપર સ્પેશ્યાિલટી આવે છ� અને લકીલી, સુરત પાસે આ સાતે �કારની સેવા આપી શક� એવા ડોકટસર્ની ટીમ છ�. ‘િ�ઝમા આઈ ક�ર હો�સ્પટલ’માં ડો. નીરવ શાહ અને એમની ટીમ આંખની કોઇ પણ �કારની તકલીફમાં સેવા આપવા તૈયાર છ�.

ડો. નીરવ શાહ આંખના િનષ્ણાત તરીક� અત્યાધુિનક મોિતયાની સારવાર અને લેસર �ારા ચશ્માના નંબર ઉતારવાના સ્પેિશયાિલસ્ટ છ�. તેમની ‘િ�ઝમા આઇ હો�સ્પટલ’ની �ણ �ાંચ છ�. �રંગરોડ, વેડરોડ અને પાલ� પોઇન્ટ જેથી સમ� સુરત શહેરના િવસ્તારના રહીશોને આ �ાંચોમાં પોતાની અનુક�ળતા મુજબ સારવાર મળી શક�. િવત્યાં એકવીસ વષ�થી તેઓ �ેક�ટસ કરી રહ્યા છ�. તેમની હો�સ્પટલની ખૂબી એ છ� ક� અહીં એક જ છત હેઠળ તમામ �કારની સુપર સ્પેિશયલ સગવડો મળી રહે. જેમાં ગ્લુકોમા, કોિનર્યા, રે�ટના વગેરેનો સમાવેશ થાય છ�. આજ સુધીમાં તેમને ત્યાં ચાલીસ હજારથી વધુ મોિતયાના અને અઢાર હજારથી વધુ ચશ્માના નંબર ઉતારવાનાં ઓપરેશનો થયાં છ�. આ ઉપરાંત અન્ય શસ્�િ�યાઓ તો અલગ. આંકડાઓ જોતાં કહી શકાય ક� ડો. નીરવ શાહ પોતાની �ેક�ટસમાં ક�ટલા સફળ રહ્યા છ�.

ડો. નીરવ િવ�ાથ�કાળથી ભણવામાં હંમેશાં અવ્વલ રહેતા હતા. ’૮૦, ’૯૦ના દાયકામાં એવો ��ન્ડ હતો ક� હોંિશયાર

‘િ�ઝમા આઇ હો�સ્પટલ’માં એક જ છત હેઠળ તમામ �કારની સુપર સ્પેિશયાિલટી સગવડો મળ� છ�. જેમાં ગ્લુકોમા, કોિનર્યા, રે�ટના વગેરેનો

સમાવેશ થાય છ�.

‘િ�ઝમા આઇ હો�સ્પટલ’ એક જ છત હેઠળ તમામ

�કારની સગવડો અહીં મળ� છ�

ડૉ. નીરવ શાહ-

િવ�ાથ� કયાં તો એ�ન્જિનયર બને કયાં તો ડોકટર. તેઓ મે�ડકલમાં ગયા. એમબીબીએસ અને એમડી સુરત ગવમ�ન્ટ કોલેજમાંથી કયુ�. આંખના સજર્ન તરીક�ની કાર�કદ� જ ક�મ પસંદ કરી? તો એના જવાબમાં એમણે કહ્યું ક�, ‘એમબીબીએસ પત્યા પછી ઇન્ટનર્શીપ ચાલતી હતી અને બોધગયામાં એક મે�ડકલ ક�મ્પ યોજાયો હતો. જેમાં અમે સૌને આિસસ્ટ કરતા હતા. અહીં ક�મ્પમાં જ મેં નકકી કરી લીધું હતું ક� મારે આઇ સજર્ન બનવું. આમેય મેથ્સ અને �ફિઝકસ મારા િ�ય િવષયો છ� અને ઓપ્થેલ્મોલોજીમાં આનો ખાસ ઉપયોગ થાય. એમ. ડી. થયા બાદ ડો. નીરવે અમદાવાદમાં ડો. વસાવડા પાસે ફ�કોઇમોલ્સીક�શનની તાલીમ લીધી ને ચશ્માના નંબર ઉતારવાની તાલીમ અમે�રકા જઇ લીધી.

ભણીને તાલીમ લઇને આવ્યા બાદ એમણે સોનીફિળયા ખાતે નાનું �કલિનક ખોલ્યું સ્પેક�મ આઇ સેન્ટર જે અમારું ટીમવક� હતું. પછી ૨૦૧૧માં દિક્ષણની કોપ�રેટ �કારની વાસન આઇ ક�ર હો�સ્પટલ જેની �ાંચ સુરતમાં ખોલવામાં આવી હતી. તેમાં મેં પાંચ વષર્ સુધી બધા �કારની સંભાળ રાખી પણ એના મેનેજમેન્ટમાં તકલીફ આવતાં મેં ઓપ્થેલ્મોલોજીમાં નવા અિભગમ સાથે ‘િ�ઝમા આઇ હો�સ્પટલ’ અમારી ડોકટસર્ ટીમ સાથે શરૂ કરી. જેમાં અમે એક જ છત હેઠળ તમામ �કારની સુપર સ્પેિશયાિલટી સગવડો આપી રહ્યા છીએ. જેમાં ગ્લુકોમા, કોિનર્યા, રે�ટના વગેરેનો સમાવેશ થાય છ�. આપણા દેશમાં લેસર સજર્રી ૧૯૯૫માં ઇન્�ોડયુસ થઇ ને અમે સુરતમાં એની સેવા ૧૯૯૮ થી શરૂ કરી આ અમારું િબગ એિચવમેન્ટ કહેવાય એવું ડો. નીરવ કહે છ�. િવત્યાં ૨૫-૩૦ વષ�માં આંખ માટ�ની અત્યાધુિનક સગવડો વધી ગઇ છ�. આંખ ક્ષે�ે હવે એટલી ઝડપે નવું નવું ડ�વલપ થઇ રહ્યું છ� ક� લોકો પીડારિહત િજંદગી જીવી શક� છ�. એ માટ� ડો. નીરવનું એવું સ્વપ્ન છ� ક� ‘િ�ઝમા આઇ ક�ર હો�સ્પટલ’ની અનેક �ાંચો હોય. જયાં આંખના રોગોની તમામે તમામ સારવાર િનિ�ત દરે, રાહત દરે દદ�ઓ મેળવે એ લેવલનું ઇન્�ાસ્�કચર, એ લેવલની િનપુણતા એમણે ક�ળવી છ�. વળી એમને એક એવી ટીમ ઊભી કરવી છ� જેમાં નવા આવતા ડોકટસર્ સાથે તેઓ કામ કરે અને આવનારી પેઢીને પણ ઉત્તરોત્તર ક�ઇક નવું આપી શક�.

તેમના ક�ટ��બમાં તેમના પત્ની ડો. રૂપલ શાહ ગાયનેકોલોજીસ્ટ છ� જે ‘રૂપલ હો�સ્પટલ’ અને ‘વામા વેલનેસ સેન્ટર’, ‘બ્લોસમ આઇવીએફ સેન્ટર’ ચલાવે છ�. તેમનાં બાળકો મે�ડકલ લાઇનમાં નથી પણ એક એ�ન્જિનયર અને એક આ�ક�ટ�કટ બનશે.

ડો. નીરવનું માનવું છ� ક� તબીબી દુિનયામાં દદ�ના ચહેરાનું �સ્મત એ અમારે માટ� િબગેસ્ટ એચીવમેન્ટ છ�. તેમના �સ્મત સામે, સંતોષ સામે નાણાંની કોઇ �ક�મત નથી. દદ�ઓ તરફથી મળતો સંતોષ એ જ એમને નવું કરવાની તક આપે છ�.

Page 23: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨૩Your health is an investment, not an expense.

-Unknown

સુરતમાં દાંતની સારવાર ક્ષે�ે ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનકનું નામ જાણીતું છ�. જ્યાં માઇ�ોડ�ન્ટીસ્ટ અને ઇમ્પલાન્ટોલોજીસ્ટ ડો.િહતેશ પટ�લ અને ડો.મયંક પટ�લ

દાંતના દદ�ઓને આધુિનક સુિવધાઓ પૂરી પાડ� છ�. ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનક સુરતની ખ્યાતનામ મોટી

હો�સ્પટલોમાંની એક છ�. વષર્ ૨૦૧૨માં સુરતના િસટીલાઇટ રોડ ખાતે આ ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનકની સ્થાપના કરવામાં આવી હતી. આજે તે સુરતમાં ડ��ન્ટસ્ટ્સ ક�ટ�ગરીમાં ટોચ પર છ�. આ સંસ્થાની સ્થાપના સુરતના સ્થાિનક અને અન્ય િવસ્તારમાં રહેતાં લોકોને દાંતની સમસ્યાઓથી રાહત આપવા માટ� થઇ છ�. સુરતના ડ�ન્ટલ ક�ર ક્ષે�ે તેણે ઘણું ઉચ્ચ સ્થાન હાંસલ કરી લીધું છ�. ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનક એક જ વાતમાં િવ�ાસ રાખે છ� ક� �ાહકોનો

સંતોષ, અને સેવાઓ જેટલો જ મહ�વપૂણર્ છ�. શરૂઆતથી જ તેમને પેશન્ટ્સનો જોરદાર �િતભા સપોટ� મેળવવવામાં સફળતા મળી છ�. જે િદવસે િદવસે વધતી જ રહે છ�. આ સાથે તેઓ એવી વ્ય�ક્તઓને રોજગારી આપે છ� જે તેમની સંબંિધત ભૂિમકા �ત્યે સમિપર્ત હોય અને સંસ્થાના મોટાં લ�યોને �ાપ્ત કરવા માટ� �યત્નો કરે.

નજીકના ભિવષ્યમાં ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનકનો હેતુ સેવાઓના વ્યાપને વધારવા અને મોટા દદ�ઓની અપેક્ષાઓને પહોંચી વળવાનું છ�. સુરતમાં િસટીલાઇટ રોડ ખાતે તેઓ અ�ણી સ્થાન ધરાવે છ�. આ જ િવસ્તારમાં �કલિનક સ્ટાટ� કરવાનું �થમ કારણ તો એ છ� ક� અહીં દરેક �કારના પ�રવહનના સાધનો સહેલાઈથી મળી રહે છ�. ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનક િવિવધ ક�ટ�ગરીમાં દાંતની સેવા �દાન કરવા માટ� જાણીતું છ�. જેમાં દંત િચ�કત્સક, ડ�ન્ટલ હો�સ્પટલ્સ, દાંત ક�પીંગ સેવાઓ, ડ�ન્ટલ સજર્ન, ડ�ન્ટલ એક્સ રે સેન્ટસર્, ઓથ�ડો�ન્ટસ્ટ, એન્ડોડો�ન્ટસ્ટ, ઇમ્પ્લાન્ટોલોિજસ્ટ વગેરેની સેવાઓ ઘરઆંગણે મળી રહે છ�. ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનક પાસે તેમના �ાહકોની વૈિવધ્યસભર

આવશ્યકતાઓને પૂણર્ કરવા માટ� ઉત્પાદનો અને સેવાઓની િવશાળ �ેણી છ�. તેમનો સ્ટાફ દદ�ઓ �ત્યે ન� અને મદદ પૂરી પાડવા માટ� હંમેશા તત્પર છ�. પેશન્ટસના કોઈ પણ ��ોના તેઓ સરળતાથી જવાબ આપે છ�.

આજે ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનકમાં પાંચ હજારથી વધુ ડ�ન્ટલ ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ, એક હજારથી વધુ ફુલ માઉથ રીહેબીલેશન પ્લેસમેન્ટ, ઓરલ ક�ર �ક્લિનક વગેરે છ� ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનકના તબીબો સામાન્ય રીતે િસન્ગલ સીટીંગ રૂટ ક�નાલ �ીટમેન્ટ કરી આપે છ�. જેથી ડોક્ટર અને દરદી બન્નેનો �ક�મતી સમય બચાવી શકાય. ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનકના જ એક ભાગ રૂપે સાઉથ ગુજરાત મે�ડકલ કોલેજ અને રીસચર્ સેન્ટર પણ શરૂ કયા� છ�. ઓપીડી સિહતની ડ�ન્ટલ એક�ડમીમાં તેઓ આવનાર ભિવષ્યના ડ�ન્ટીસ્ટને ગુણત્તાસભર િશક્ષણ �દાન કરે છ�. આ સાથે જ તેમને યોગ્ય પ્લેટફોમર્ પણ આપે છ� જેથી તેઓ પોતાના લ�ય સુધી પહોંચી શક�.

ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનક ડો.િહતેશ પટ�લ અને ડો. મયંક પટ�લનું સાહસ છ�. ડો. િહતેશ પટ�લ તથા ડો. મયંક પટ�લ બન્ને માઇ�ોડ�ન્ટીસ્ટ અને ઈમ્પ્લાન્ટોલોજીસ્ટ છ�. ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનકના આ બન્ને તબીબો ડો.િહતેશ પટ�લ અને ડો.મયંક પટ�લના જણાવ્યા અનુસાર એક ડ�ન્ટીસ્ટ તરીક� હંમેશાં જ્ઞાન

મેળવતા રહેવું આવશ્યક છ�. કારણ આધુિનક શોધખોળના પ�રણામે રોજ નવી નવી ટ�કનોલોજી અને દંત િચ�કત્સાની પધ્ધિતઓનો તેમાં ઉમેરો થતો જ રહે છ�. આ માટ� તેઓ દેશિવદેશમાં થતી િવિવધ કોન્ફરન્સ અને સેિમનારમાં પણ િનયિમતપણે હાજરી આપતા રહે છ�. જેથી તેમના પેશન્ટને તેઓ બેસ્ટ ડ�ન્ટલ �ીટમેન્ટ આપી શક�.

૨૦૧૨થી સુરતના િસટીલાઇટ રોડ ખાતે ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનક કાયર્રત છ�

માઇ�ોડ�ન્ટીસ્ટ અને ઇમ્પલાન્ટોલોજીસ્ટ ડો.િહતેશ પટ�લ અને ડો.મયંક પટ�લ દાંતના દદ�ઓને દદર્માંથી ઉગારે છ�.

ઓરા ક�ર ડ�ન્ટલ �ક્લિનક સેવાઓનો વ્યાપ વધારવા અને દદ�ઓની અપેક્ષા પુરી કરવા તત્પર છ�

Page 24: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨૪Sickness – nature’s vengeance for violating her laws.

-Charles Simmons

વાજબી ખચ� સારવાર કરી આપતા બાળરોગ િનષ્ણાત

બાળક એ બાગનું ફૂલ કહેવાય, પરંતુ જો તે ફૂલને સમયસર યોગ્ય જાળવણી

ન મળ� તો તે ગમે ત્યારે કરમાઇને ખરી શક� છ�. આ બાળપુષ્પોની સોડમ કાયમ રહે તે માટ� સુરતના બાળરોગ િનષ્ણાત પરેશ ધામેિલયા સતત �યત્નશીલ છ�. જેઓ પાછલાં 12 વષર્થી પોતાની હો�સ્પટલ ડીપ િચલ્�નમાં બાળરોગોની સારવાર કરે છ�.

ડીપ િચલ્�ન હો�સ્પટલની બે શાખાઓ છ�. જે બંને પરેશ ધામેિલયાની પોતાની છ�. જેમાંથી એક યોગીચોકમાં આવેલી છ� જ્યારે બીજી શાખા વરાછારોડ પર આવેલી છ�. પરેશ ધામેિલયાએ 2005માં પોતાનો અભ્યાસ �મુખ સ્વામી મે�ડકલ કોલેજ કરમસદમાં પૂણર્ કય�. ત્યાર બાદ તેમણે એક વષર્

ડૉ. પરેશ ધામેિલયા એક પછી એક વાજબી ખચ� સારવાર થઈ શક� તેવી ડીપ િચલ્�ન હો�સ્પટલની નવી

શાખાઓ સ્થાપી આ �ાન્ડને �ા.િલ.માં કન્વટ� કરવાનો પરેશ ધામેિલયાનો લાઇફ ગોલ.

યોગીચોક ખાતે સમપર્ણ હો�સ્પટલમાં જોબ કરી. ત્યાર પછી વરાછા રોડ પર તાપી બાગમાં 2007-08માં પોતાનું �ાઇવેટ સેટઅપ બનાવ્યું. એના ચાર વષર્ પછી યોગીચોક ખાતે આઇ.સી.યુ.ની સુિવધાવાળ�� સેટઅપ બનાવ્યું. હાલ પણ આ બંને હો�સ્પટલોમાં તેઓ પણ એક ચીફ બાળરોગ િનષ્ણાત તરીક� પોતાનું યોગદાન આપે છ�.

જ્યારે તેમનો અભ્યાસ પૂરો થયો અને જોબ કરતા હતા ત્યારે તેઓ સમપર્ણ હો�સ્પટલમાં મુખ્ય બાળરોગ િનષ્ણાત અને મેનેજમેન્ટ પાટ�માં હતા. ત્યારે તેમણે

જોયું ક� લોકોને સ્વાસ્થ્યની સમસ્યાઓ તો છ� પરંતુ આિથર્ક તંગી પણ ખૂબ જ છ�. િમડલ ક્લાસ પેરેન્ટસનાં બાળકોમાં મંદબુ�ધ્ધ, વારંવાર ખેંચ આવવી વગેરે જેવી સમસ્યા હોય તો સારવાર કરાવવાની ઇચ્છા છતાં નથી કરાવી શકતાં કારણ ક� તેમની પાસે દવા સુધ્ધાંના પૈસા હોતા નથી. ત્યારથી તેમણે ન�ી કયુ� ક� પોતે એવું સેટઅપ બનાવશે ક� જેમાં નાનામાં નાનાં ક� મિહને આઠ-દસ હજાર કમાનાર વ્ય�ક્ત પણ સારવાર લઇ શક�. પાંચ-છ વષર્ જોબ ચાલી અને તે દરમ્યાન પરેશ ધામેિલયાનું આ િવસ્તારમાં હો�સ્પટલ ચાલુ કરવાનું સપનું પણ િવકસતું ગયું અને 2007-08માં તે સપનું સાકાર થયું. તેના ચાર વષર્ બાદ બીજી શાખા પણ શરૂ કરી દીધી. જ્યાં લોકોને ખૂબ જ ઓછા ખચ� સારવાર મળી રહે છ�. ક�ટલાક દરદીઓનો સો ટકા ખચર્ પણ માફ કરી દેવાય છ�. આ બન્ને હો�સ્પટલ થઇને 12 વષર્ની જન�માં 5-7 લાખ ઓપીડી પેશન્ટ્સ, 3-4 લાખ એડિમટ પેશન્ટ્સની સારવાર થઇ છ�. જેમાંથી એકથી દોઢ લાખ પેશન્ટ તો એવા છ� જેને 50 ટકા રાહત દરે સારવાર મળી છ�.

આ બન્ને મોટાં સાહસો બાદ પરેશ ધામેિલયા હજી એક �ીજા સેટઅપનો પ્લાન કરી રહ્યા છ�. છ મિહના પછી વેસુ ખાતે આ પ્લાન આકાર લેશે. જેમાં તેમના બીજા પણ બે પાટ�નર જોડાશે. હો�સ્પટલની સાથે સાથે તેઓ ફામાર્

ઇન્ડસ્�ી સાથે પણ સંકળાયેલા છ�. તેમનું પોતાનું મેન્યુફ�ક્ચર યુિનટ પણ છ� અને ફામાર્ માક��ટ�ગની �ણ અલગ અલગ ક�પનીઓ સાથે પણ તેઓ જોડાયેલા છ�.

તેમની પોતાની �ેકટીસમાં તેઓ માને છ� ક� બાળકના િવષયમાં મા� તેનો રોગ જ નહીં તેની જમવાની આદતો, તેનો અભ્યાસ વગેરે પણ ધ્યાનમાં રાખવા જોઇએ. તેઓ પોતાની ડ�ઇલી �ેકટીસમાં �રકરન્ટ ઇલનેસ, ચાઇલ્ડ ડાયેટ, ચાઇલ્ડ ઇમ્યુનાઇઝેશન વગેરે પર ફોકસ કરે છ�. તેમના મતે બાળકોમાં �રકરન્ટ ઇલનેસ શા માટ� થાય છ� તેનું કારણ શોધીને જો સારવાર કરવામાં આવે તો બાળકોની 70-80 ટકા બીમારીઓ તો એમ જ જતી રહેશે. દદ�ઓમાં વારંવાર શરદી, ઝાડા, ઉલ્ટી અને ઇલનેસની સમસ્યા હોય તો તે મા� યોગ્ય ડાયેટથી સુધારી શકાય છ�. જ્યારે તેમણે �ેકટીસ ચાલુ કરી ત્યારે સુરતમાં બાળકોના મગજના કોઇ ડોક્ટર હતા નહીં. ત્યારે તેઓ ખૂબ ઓછો ચાજર્ લઇ સારવાર કરી આપતા.

Page 25: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨૫Keeping your body healthy is an expression of gratitude to the whole cosmos – the trees,

the clouds, everything.

-Thich Nhat Hanh

વૈ� િવષે પુરાણો અને વેદોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છ� અને લોકો પણ ડોકટરને ઈ�રનું સ્વરૂપ માનતા હોય છ�. ડોકટર એક એવી વ્ય�ક્ત ક�

જેની પાસે વ્ય�ક્ત િવ�ાસથી જતાં હોય છ� ક� હું જેની પાસે જઇ રહ્યો છ��. એનાથી મને બેસ્ટમાં બેસ્ટ �રઝલ્ટ મળશે જ અને લોકોનો આ િવ�ાસ પોતાના કામથી, પોતાની મહેનતથી કાયમ રાખનાર વ્ય�ક્ત એટલે ડૉ. પાિથર્વ દેસાઇ. ન્યૂરો �ફિઝિશયન તરીક� સુરતમાં નામ ધરાવનાર ડૉ. પાિથર્વ દેસાઇને પોતાના કામ માટ� અને લોકોની ઉત્ક�ષ્ટ સેવા માટ� અનેક સંસ્થા �ારા એવોડ� આપી નવાજવામાં પણ આવ્યા છ�.

ન્યૂરો �ફિઝિશયન ડો.પાિથર્વ દેસાઇ બાળપણથી જ ભણવામાં ખૂબ જ હોંિશયાર હતા. તેમણે MBBS અને MDની �ડ�ી બરોડામાં એમ.એસ યુિનવિસર્ટીમાંથી �ાપ્ત કરી. ડૉ.પાિથર્વ દેસાઇને અભ્યાસમાં િવશેષ રૂિચ હોવાથી MBBS અને MDની �ડ�ીમાં તેમણે ગોલ્ડમેડલ મેળવ્યો હતો. ડૉ.પાિથર્વ દેસાઇએ ઉચ્ચ �ડ�ી લખનૌથી ઉત્તીણર્ થઈ �ાપ્ત કરી હતી.

ડૉ.પાિથર્વ દેસાઇ છ�લ્લાં 10 વષર્થી સુરતમાં કન્સલટન્ટ ન્યૂરો �ફિઝિશયન તરીક� પરમ ડોકટર હાઉસ ખાતે �ે�ક્ટસ કરી રહ્યા છ�. તેમના �ક્લિનકમાં માથાનો દુખાવો, ક�પવા, ખેંચ, ચ�ર, યાદશ�ક્ત, ચાલવામાં તકલીફ, પેરેિલિસસ, સ્નાયુ, નસ અને કરોડરજ્જુના િવિવધ રોગો માટ�ની સારવાર દદ�ઓને ઉપલબ્ધ છ�. રીદય ન્યૂરો �ક્લિનક ખાતે દરેક દદ�ની અ�તન ટ�ક્નોલોજીથી તપાસ ઉપલબ્ધ છ�.જેનો લાભ મોટી સંખ્યામાં સુરતનાં લોકો લઈ રહ્યાં છ�. ડૉ. પાિથર્વ દેસાઇના �ક્લિનક પર દદ�નો ખૂબ જ ધસારો વતાર્ય છ�. એ દદ�ઓની સંખ્યા જ બતાવે છ� ડૉ. પાિથર્વ દેસાઇની કામગીરી.

ના મા� સુરતના પેશન્ટ માટ� તેઓ પોતાની સેવા આપે છ� પણ સુરતની આસપાસનાં ગામડાંના િવસ્તારોના પેશન્ટનો પણ િવચાર કરી ડૉ.પાિથર્વ દેસાઇએ વલસાડ,

વાપી અને ધરમપુર જેવાં અંત�રયાળ ગામડાંનાં લોકો પણ બહોળો લાભ લઈ શક� તેના માટ� તેમના �ક્લિનકની એક �ાંચ વલસાડ ખાતે પણ છ�. જે દર ગુરુવારે ખુલ્લી હોય છ�. અંત�રયાળ િવસ્તારોમાં લોકો તેમની આ �ાંચનો પણ મોટા �માણમાં લાભ ઉઠાવે છ�.

ડૉ.પાિથર્વ દેસાઇ તેમની કાર�કદ�માં અત્યાર સુધીમાં એક લાખથી વધુ દદ�ઓની સેવા કરી ચૂકયા છ� અને તેમની કામગીરી અને હો�સ્પટલની અ�તન ટ�કનૉલોજી થકી સારવારથી પેશન્ટ દૂરદૂરથી તેમના �ક્લિનક પર આવે છ�. સારાં કાયર્ના ફળસ્વરૂપ �રઝલ્ટ પણ ચો�સ સારું જ મળતું હોય છ�. ડૉ.પાિથર્વ દેસાઇની ઉત્ક�ષ્ટ કામગીરી અને લોકજા�િતના તેમનાં કામો માટ� િવિવધ સંસ્થા �ારા તેમને એવોડ� આપી સન્માિનત પણ કરાયા છ�. ડૉ. પાિથર્વ દેસાઇના પેશન્ટ ક્યારેય તેમની પાસે આવ્યા બાદ હતાશ થઈને નથી જતાં. ડૉ.પાિથર્વ દેસાઇના �ક્લિનકની સારવાર અને િનદાનથી દદ�ઓને હંમેશાં લાભ મળતો જ રહ્યો છ�.

ડૉ.પાિથર્વ દેસાઇની �ક્લિનકમાં વધુ એક મોરિપચ્છ ઉમેરાવા જઈ રહંુ્ય છ� એટલે ક� રીદય ન્યૂરો �ક્લિનક જે લાલ દરવાજા ખાતે છ� જે હવે વધુ અ�તન ટ�ક્નોલૉજીવાળી સુિવધા અને સેવાઓથી સજ્જ થઈ જાન્યુઆરી 2020થી સુરતની અન્ય જગ્યાએ એટલે ક� આયુવ�િદક કોલેજની બાજુમાં ઈ�ન્ફિનટી ટાવર ખાતે સ્થળાંતર થનાર છ�. આથી લોકોને હવે આ વધુ અ�તન સુિવધા અને સેવાઓથી સજ્જ એવી રીદય ન્યૂરો �ક્લિનકની સુિવધાનો સારામાં સારો લાભ મળી શકશે.

ડૉ.પાિથર્વ દેસાઇ

એક લાખથી વધુ દદ�ઓની સેવા કરનાર

તેમના �ક્લિનકમાં માથાનો દુખાવો, ક�પવા, ખેંચ, ચ�ર, યાદશ�ક્ત, ચાલવામાં તકલીફ, પેરેિલિસસ, સ્નાયુ, નસ અને કરોડરજ્જુના િવિવધ રોગો માટ�ની સારવાર ઉપલબ્ધ છ�.

Page 26: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨૬Nobody can be in good health if he does not have all the time fresh air, sunshine and

good water.

-Flying Hawk

દરકે સ્�ીમા ંસજર્નશ�કત રહેલી છ�. વળી મા�ત્વના ંકોડ પરૂાં કરવા એ કઇ સ્�ીની ઇચ્છા ન હોય? હા, કયારકે એવંુ બને

ક� કોઇ સ્�ીમા ંક� પરુષુમા ંશારી�રક ખામી હોય ન ેતઓે માતાિપતા ન પણ બની શક�. તો હવનેા સમયમા ંતકલીફવાળા દપંિત પોતાના ભાગ્યન ેબદલી શક� છ� ક�મ ક� તમેના ભાગ્યન ેબદલવાની તાકાત છ� ડો. �ભાકર િસંઘ અન ેડો. પજૂા નાડકણ�મા.ં 21st લાઇફ સેન્ચુરી હો�સ્પટલના ડાયરકેટર ડો. �ભાકર િસંઘ IVF લબેના હેડ છ�. તમેણે માસ્ટસર્ �ડ�ી ઇન એમ્�ીઓલોજી યિુનવિસર્ટી ઓફ લીડઝમાથંી લીધી છ�. એમના વૈજ્ઞાિનક અિભગમન ેકારણે �ગેનન્સી રટેમા ંઘણી સફળતા મળી રહી છ�. તમેના જીવનસાથી ડો. પજૂા ગાયનકેોલોજીસ્ટ અન ેહો�સ્પટલના ચીફ આઇવીએફ સ્પશે્યાિલસ્ટ છ�. તમેણે બી.જે. મે�ડકલ કોલજેમાથંી MD કયુ� છ�. તેઓ દશેના યગં IVF સ્પશે્યાિલસ્ટ છ�. જમર્ની અને �ગ્લને્ડમાં તેમણે IVF એન્ડોસ્કોપીની તાલીમ લીધી છ�. ૨૦૦૭મા ંતમેણે રલેવે સ્ટ�શન સામે હો�સ્પટલ શરૂ કરી હતી. ૨૦૧૭મા ંમજુરાગેટ ખાતે િનમાયા હો�સ્પટલ વમુન્સ સેન્ટર ફોર હેલ્થ ખોલ્યુ ંછ�. આ એક અલગ �કારનુ ંવમુન હેલ્થ સેન્ટર છ�. જેમા ંIVF �ીટમેન્ટ ઉપરાતં વમુન �ોબ્લમે્સ જેવા ક� ક�ન્સર, મેનોપોઝ, એન્ડોસ્કોપીઝ સજર્રી વગેરનેી �ીટમેન્ટ પણ થાય છ�. ડો. પજૂાએ આજ સુધીમા ં૮૦૦૦ થી વધ ુટ�સ્ટ ટયબુ બેબીઝની �ડલીવરી કરાવી છ�. આ કપલની તો ઓળખ જ છ� IVF અથવા ટ�સ્ટ ટયબુ બેબીના જન્મદાતા. વંધ્યત્વ િનવારણના આ ક�ન્�મા ંદરકે દદ�ઓન ેIVF �ીટમેન્ટ આપવી જ પડ� એવુ ંહોતુ ંનથી. પહેલા દરકે �કારના ઇન્વેસ્ટીગેશન બાદ નોમર્લ �ીટમેન્ટ શરૂ કરવામા ંઆવે છ�. ઘણી વખત મા� IUI કરવાથી, દવા આપવાથી પણ તમેના ��ોનુ ંિનરાકરણ થઇ જાય છ�. સ્�ી પોતાના જીનટેીક બાળકન ેજન્મ આપી શક� છ�. તમેનુ ંમુખ્ય કાયર્ વધં્યત્વ િનવારણનુ ંજ છ�. કયારકે એવંુ પણ બન ેક� સ્�ીમા ંખામી ન હોય ન ેપરુષુમા ંખામી હોય તો ય સ્�ીને

ટ�સ્ટ �ૂબ બેબીનાં જન્મદાતા રૂપે ઓળખાય

છ�: ડૉ. �ભાકર િસંઘ, ડૉ. પૂજા નાડકણ�

�ગેનન્સી ન રહેતી હોય. આવા �કસ્સાઓમા ંડો. �ભાકર િસંઘની �ીટમેન્ટથી આ ખામીઓનુ ંિનવારણ પણ થયુ ંછ�. અહીં ઘણા ંએવાં કપલ ેપણ સફળતા મેળવી છ� જેમણે અગાઉ IVF �ીટમેન્ટ લીધી હોય પણ �ણ, ચાર ક� પાચં વાર િનષ્ફળતા મેળવી હોય. અહીં આખા દશેમાથંી તો મા�ત્વ ઇચ્છ�ક સ્�ીઓ આવ ેજ છ� સાથ ેદશેબહારનાં એટલ ેક� િવદશેથી પણ ઘણા ંકપલ આવ ેછ�. તઓે અહીં આવ્યા બાદ સફળતા મેળવ ેછ� એ આ ડોકટર કપલનુ ંસૌભાગ્ય છ�. એ તમેને માટ� ગૌરવની વાત છ�. આજ સુધીમા ંતમેના એચીવમેન્ટમા ંતમેણે ૧૧/૧૧/૨૦૧૧મા ં૧૧ બાળકોની, ૧૨/૧૨/૨૦૧૨મા ં૧૨ બાળકોની સફળ �ડિલવરી કરાવી છ�. દશે િવદશેથી આવતી સંતાન ઇચ્છ�ક સ્�ીઓન ેતમેણે પોિઝટીવ �રઝલ્ટ મેળવી આપ્યુ ંછ�. આજે એમના ઘરમા ંબાળકોની �કલકારીઓ સંભળાય છ�. આ યગં કપલના િમલનસાર સ્વભાવન ેકારણે તઓે દરકે પશેન્ટ સાથ ેધીરજપવૂર્ક ��ન્ડ, ગાઇડ અન ે�ફલોસોફર બનીન ેવત� છ�. આ કપલનો હકારાત્મક અિભગમ િનષ્ફળ સ્�ીઓમા ંઆશાનો સંચાર કરાવ ેછ�.

ડો. પજૂાની ઇચ્છા છ� ક� શહેરમા ંએક નાનકડ�� ચેરીટી IVF �ીટમેન્ટ સેન્ટર ખોલ ેક�મ ક� IVF �ીટમેન્ટ ઘણી ખચાર્ળ હોય છ�. વળી આપણા સમાજમા ંતો બાળક નહીં હોવુ ંએ માનિસક બીમારી થઇ ગઇ છ�. સ્�ીન ેલગ્નના બીજા, �ીજા ક� પાચંમા વષ� �ગેનન્સી નહીં રહી હોય તો સમાજના ંલોકો એન ે�� પછૂી મંુઝવણમા ંમૂકી દ ેછ�. આથી લોકોએ પહેલા તો સારી માનિસકતા ક�ળવવાની જરૂર છ�. સ્�ીને લગ્નના અમુક વષ� પછી બાળક ન થાય તો એમા ંમા� સ્�ીની નહીં કયારકે પરુષુની ખામી પણ જવાબદાર હોય છ�. તો આ સેન્ટરમાં આવી ખામીનુ ંિનવારણ કરાવો અન ેસફળ િજંદગી જીવવાનો આનદં ઉઠાવો. વળી ડો. પજૂાનુ ંિવઝન છ� ક� તમેના ચેરીટી IVF સેન્ટરમાં તઓે તરે, ચૌદ પશેન્ટન ે�ોપર �ીટમેન્ટ આપી શક�. આ ચેરીટી સેન્ટર માટ� તઓે અત્યારથી જ �યત્નશીલ છ�. જેથી ભિવષ્યમાં પોતાના ંસપનાનં ેતઓે જલ્દીથી પરૂા ંકરી શક�.

વધં્યત્વ િનવારણના આ ક�ન્�માં દરકે દદ�ઓન ેIVF �ીટમને્ટ આપવી જ પડ� એવુ ંહોતુ ંનથી. પહલેા દરકે �કારના ઇન્વસે્ટીગશેન બાદ નોમર્લ �ીટમને્ટ શરૂ

કરવામાં આવ ેછ�. ઘણી વખત મા� IUI કરવાથી, દવા આપવાથી પણ તમેના ��ોનુ ંિનરાકરણ થઇ જાય છ�. સ્�ી પોતાના જીનટેીક બાળકન ેજન્મ આપી શક� છ�

Page 27: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨૭Your health is what you make of it. Everything you do and think either adds to the vitality,

energy and spirit you possess or takes away from it.

-Ann Wigmore

��ઇન્ડ �રસોસ�ઝ વગર એકલપંડ� કામ કયુ� છ�

ડો. �દીપ પેઠ�

રોસજર્રી ક્ષે�ે દિક્ષણ ગુજરાતના ભીષ્મ િપતામહ એટલે ડો. �દીપ પેઠ�. તેમનું નામ જ તેમની ઓળખ છ�. શહેરમાં આજે પણ એમના ઘણા દદ�ઓ એમને

ભગવાનની નજરે જોતાં હશે. સીિનયર મોસ્ટ ડો. �દીપભાઇએ ૧૯૮૨ થી ૨૦૦૭ સુધી સિજર્કલ �ેક�ટસ કરી છ�. તેમાં આઠ હજારથી વધુ સજર્રી કરી છ�. જેમાં હેડ ઇન્જરીની સજર્રી, �ેન ટયુમરની સજર્રી, મગજમાં પાણી ભરાતું હોય, કમરના મણકાઓમાં સ્પાઇનલ ટયુમસર્ વગેરેનાં સફળ ઓપરેશન કયા� છ� અને પેશન્ટને નોમર્લ નવી િજંદગી બક્ષી છ�. જયારે સીટી સ્ક�ન, એમઆરઆઇ સ્ક�ન્સ શહેરમાં ઉપલબ્ધ નહોતાં ત્યારે તેમણે મા� અનુભવને આધારે સફળ કામ કયુ� છ�. સમ� દિક્ષણ ગુજરાતમાં ન્યૂરો સજર્રીનો પાયો નાંખનાર ડો. પેઠ� છ�.

મૂળ મોરબી, સૌરાષ્�માં ૨૮/૦૮/૧૯૫૨માં જન્મેલા �દીપભાઇ મુંબઇમાં મોટા થયા. ૧૯૭૪માં તેઓ એમબીબીએસ થયા. ૧૯૭૫માં સાયન હો�સ્પટલ મુંબઇમાં ઇન્ટનર્શીપ કરી ત્યાં જ �ણ વષર્ની રેિસડ�ન્સી ��ઇિનંગ જનરલ સજર્રીમાં

સમ� દિક્ષણ ગુજરાતમાં ન્યૂરો સજર્રીનો પાયો નાંખનાર ડો. પેઠ� કહે છ� ક� જયારે

સીટી સ્ક�ન, એમઆરઆઇ સ્ક�ન્સ શહેરમાં ઉપલબ્ધ નહોતાં ત્યારે તેમણે મા�

અનુભવને આધારે સફળ કામ કયુ� છ�

લીધી. અહીંથી તેઓ પૂના ગયા અને પૂણે યુિનવિસર્ટીમાંથી એમ. એસ (જનરલ સજર્રી) ની �ડ�ી મેળવી. આમ પહેલાં તેમને સજર્રીનું મન થયું એટલે જનરલ સજર્નનું ભણ્યા બાદમાં ન્યૂરોસજર્ન બન્યા. ૧૯૭૯માં ક�ઇએમ હો�સ્પટલમાં રેિસડ�ન્ટ ડોકટર (ન્યૂરોસજર્રીમાં) રહ્યા બાદ ૧૯૮૨માં માસ્ટસર્ �ડ�ી લીધી તેમનું એિચવમેન્ટ છ� ક� જયારે તેમણે ૧૯૮૨માં ન્યૂરોસજર્રી પાસ કયુ� ત્યારે મુંબઇ યુિનવિસર્ટીના ન્યૂરોસજર્રીના ઇિતહાસમાં તેઓ પહેલા �ડસ્ટીન્કશન હોલ્ડર હતા.

સમ� દિક્ષણ ગુજરાતમાં ન્યૂરોસજર્નમાં પાયો નાંખનાર ડો. પેઠ�એ પહેલા ૧૯૮૨માં �ે�કટસ શરૂ કરી હતી. મુંબઇ અને અમદાવાદ વચ્ચે વષ� સુધી એમણે એકલે હાથે કામ કયુ� છ�. સીટી સ્ક�ન, એમઆરઆઇ સ્ક�ન્સ નહોતાં ત્યારે તેમણે કામ કયુ� છ�. આજના સમયમાં તો સહેજે �� થાય ક� આવાં સાધનો વગર �ીટમેન્ટ શકય જ ક�મ બને? પણ એમણે પોતાના દરેક ક�સોમાં સફળતા મેળવી છ�. એ�ન્જઓ�ામ્સ, વેન્ટીકયુલો�ામ્સ,

માય એલો�ામ્સ જેવા ક્ષે�ે તો એમણે જાતે જ સંશોધન કયુ� હતું ત્યારે કોઇ ��ઇન્ડ �રસોસ�ઝ નહોતાં.

શહેરમાં તેમણે અશકતાઆ�મ હો�સ્પટલ, �ી મહાવીર જનરલ હો�સ્પટલ, િનમર્લ હો�સ્પટલ વગેરેમાં કામ કયુ� છ�. સાથે અંગત �ે�કટસ તો ખરી જ. દદ�ઓ સાથેના તેમના અનેક અનુભવો છ�. હજારો દદ�ઓને સારવાર આપી ચૂક�લા ડો. પેઠ� કહે છ� ક� ‘મારા દવાખાનામાંથી પેશન્ટ હસતા મોઢ�, પગભર થઇ ચાલતો જાય એ મારી િસ�ધ્ધ’. જે િસ�ધ્ધ એમણે મેળવી છ�. ૨૦૦૭માં તેમણે સિજર્કલ કામ છોડયું ત્યારથી આજ સુધી િનમર્લ હો�સ્પટલમાં મેનેિજંગ �ડરેકટર તરીક� કાયર્રત છ�. સુરત રકતદાન ક�ન્�માં ઓનરરી સે��ટરી છ�.

આજે પણ સતત કાયર્રત એવા �દીપભાઇએ ૨૦૦૦માં અંગત જીવનમાં પત્નીનો સાથ ગુમાવ્યો હતો. તેમની દીકરીએ ઓકસફડ�ની �ુકસ યુિનવિસર્ટી યુક�માંથી એમએસસી ન્યૂરો સાયકોલોજીનો અભ્યાસ કય� છ�. જે હાલમાં બેંગ્લુરમાં �કલિનકલ સાયકોલોજીસ્ટ તરીક� કાયર્રત છ�. ડો. �દીપભાઇનો સંદેશો છ� ક� અમે માણસોને �ીટ કરીએ છીએ તેથી સમજીએ છીએ ક� કારણ વગરની �ીટમેન્ટ િહતાવહ નથી. સમાજનો છ�વાડાનો માણસ પણ યોગ્ય �ીટમેન્ટ મેળવી શક� એ માટ� બધાંએ ભેગા થઇ બનતું કરવું જોઇએ. તેમણે અિગયાર વષ� સુધી એઇડઝ અફ�કટ�ડ અને ઇન્ફ�કટ�ડ લોકો સાથે કામ કયુ� છ�. આ માટ� તેમણે ‘આરંભ’ નામની સંસ્થા ઊભી કરી હતી. જેમાં શહેરના વોલેન્ટરીઝ ડોકટરોએ ભેગા થઇ આ ઓગ�નાઇઝેશનમાં કામ કયુ� હતું.

ન્યૂ

Page 28: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨૮Medicine is as close to love as it is to science, and its relationships matter

even at the edge of life itself.

-Rachel Naomi Remen

સફળતા� શબ્દ સાંભાળવામાં જ ક�ટલો મધુર લાગે છ� નિહ?! પરંતુ સફળતા અને િનષ્ફળતા સમજવા બેસીએ તો ખૂબ જ રસ�દ વસ્તુ છ�. દરેક વ્ય�ક્ત

માટ� સફળતાનું મૂલ્ય અલગ અલગ હોય છ�. કોઈના માટ� બસ પૈસા કમાવા એ જ સફળતા છ� તો કોઈના માટ� કામ પૂરું કયાર્ની ખુશી જ સફળતા હોય છ� પણ એક તબીબ તરીક� ગરીબ તેમ જ જરૂ�રયાતમંદ પેશન્ટને મન મૂકીને મદદ કરી તેનું દુ:ખ ઓછ�� કરનાર વ્ય�ક્ત એટલે ડો �ેરણા પારેખ ક� જેઓ સુરતનાં જાણીતાં ગાયનેક છ�.

ડો �ેરણા પારેખનો જન્મ સુરતના જાણીતા ખાંડવાળા ક�ટ��બમાં થયો. તેઓ સુરતમાં જ મોટાં થયાં અને તેમણે પોતાની મે�ડકલ �ડ�ીઓ પણ સુરતમાં જ મેળવી. 1978માં સુરતની ગવમ�ન્ટ મે�ડકલ કોલેજમાંથી ડો �ેરણા પારેખે MBBS, DGO અને MDની �ડ�ી મેળવી. લગ્ન બાદ ડો �ેરણા પારેખનું ભણતર અધૂરું હતું પણ તેમનાં સાસુ અને તેમના પિતએ તેમને આગળ આવવામાં તન, મન અને ધનથી ખૂબ સપોટ� કય�. 1978માં તેઓ પાસ થયા બાદ તેમણે જુદી-જુદી હો�સ્પટલોમાં કામ કયુ�. ડો �ેરણા પારેખે આગળ આવવા ઘણી સ્�ગલ કરી.

મે�ડકલ ક્ષે� ડો �ેરણા પારેખે એટલા માટ� પસંદ કરેલું ક�મ ક� તેમના ફાધર શાંિતલાલ ખાંડવાળાના બધા જ િમ�ો ડોકટર હતા અને ડોકટરને સમાજમાં ખૂબ જ માન મળતું. આથી તેમને થયું ક� મારે પણ ડોકટર બનવું છ� જેથી સમાજમાં મારા નામથી લોકો મને ઓળખે અને તેમના િપતાની પણ ઇચ્છા હતી ક� તે ડોકટર બને. જ્યારે ડો �ેરણા પારેખે મે�ડકલ પરીક્ષા પાસ કરી અને તેમના િપતાના હાથમાં �રઝલ્ટ આવ્યું ત્યારે

એમના િપતા જાણે તેમના �રઝલ્ટની જ રાહ જોઈને રોકાયા હોય તેમ �રઝલ્ટ જોઈ તરત જ અવસાન પામ્યા.

સફળતા મેળવા માટ� મહેનતી હોવું જરૂરી છ�. તમારા કામ પર ફોકસ કરીને જ તમે કોઈ પણ �ચાઈએ પહોંચી શકો છો. આ સાચું કરી બતાવ્યું છ� ડો �ેરણા પારેખે. તેમણે 1982માં એક ખાટલાની OT સાથે તેમના �ક્લિનકની શરૂઆત કરી. શરૂઆતમાં સગવડ અને અનુક�ળતા નહીં હોવાથી તેમના પેશન્ટની �ડિલવરી ડો.િનક��જબહેન અને ડો. માલતી શાહને ત્યાં પણ કરતાં. 1992માં જ્યારે �ડમોિલશન થયું ત્યારે તેમના �ક્લિનકની ખૂબ જ ઓછી જ્ગ્યા બચતાં તેમણે �ક્લિનક

બંધ કરી. ત્યાર બાદ અક્ષર કોમ્પલેક્ષમાં ‘શાંિત �ક્લિનક’ OT અને �ણ બેડની હો�સ્પટલ શરૂ કરી. તેમની મહેનત અને લગનથી તેમને સફળતા મળતાં વધુ સુિવધાની સાથે એ જ િબલ્ડીંગમાં �ીજા માળ� �ક્લિનક સ્થાપ્યું.

ડો �ેરણા પારેખે શરૂઆત મા� 20 રૂિપયાની કન્સલટન્ટ ફીથી કરી હતી. એ સમયે પેશન્ટની રાહ પણ જોવી પડ� એવા પણ િદવસો જોયા હતા. એ સમયે સુરતમાં વધારે મે�ડકલ સુિવધા ઉપલબ્ધ

ના હોવાથી પેશન્ટને બ્લડ �રપોટ� માટ� બોમ્બે મોકલવા પડતા હતા. પેશન્ટ �ત્યેના સચોટ અને યોગ્ય િનદાનને કારણે તેઓ જાણીતાં બન્યાં.

ડો �ેરણા પારેખ જણાવે છ� ક� ‘’મારી પાસે જે દદ� સારવાર માટ� આવે તે દદ�ને મારા િનદાન અને સલાહથી જે સંતોષ મળ� એ જ મારો આત્મસંતોષ. પેશન્ટની સાથે સારી વાત કરી યોગ્ય સલાહ અને સારવાર આપી તેમનું દુ:ખ ઓછ�� થાય એને જ હું મારી િજંદગીની સાચી કમાણી માનું છ��.

ડો. �

ેરણા પ

ારેખ

પેશન્ટનો સંતોષ એ જ મારો આત્મસંતોષ

ડો �ેરણા પારેખનો જન્મ સુરતના જાણીતા ખાંડવાળા �ક્લિનકની ખૂબ જ ઓછી જ્ગ્યા બચતાં તેમણે �ક્લિનક

ડો �ેરણા પારેખે શરૂઆત મા� 20 રૂિપયાની

કન્સલટન્ટ ફીથી કરી હતી. એ સમયે પેશન્ટની રાહ પણ જોવી પડ� એવા પણ

િદવસો જોયા હતા. પેશન્ટ �ત્યેના સચોટ અને યોગ્ય

િનદાનને કારણે તેઓ જાણીતાં બન્યાં

Page 29: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨૯Let food be thy medicine and medicine be thy food.”

- Hippocrates

સામાન્ય રીતે એવંુ કહેવાય છ� ક� કોઈ પણ રોગનંુ મૂળ કારણ છ� ખોરાક. અસમતોલ ખોરાકથી જ દરેક બીમારી ઘર હોય છ�,

જેમાં આજકાલ લોકોની લાઇફસ્ટાઇલ બદલાતાં લોકોમાં સ્��સનું �માણ વધ્યું છ�, લોકોમાં પેટના રોગોનું �માણ િદવસે ને િદવસે સતત વધી રહ્યું છ�. હેલ્ધી રહેવા માટ� જરૂરી છ� ક� પેટ સારું રાખવું પણ શહેરીજીવનમાં સતત પેટની બીમારી વધી રહી છ�. આવા દદ�ઓની સુરતમાં એક જ જગ્યાએ બેસ્ટમાં બેસ્ટ સારવાર અને િનદાન ઉપલબ્ધ છ� એ છ� ડૉ. રાજીવ મહેતા. જેમનું સુરતમાં ગેસ્�ો એન્ટરોલોજીસ્ટ તરીક� ખૂબ જ સારું નામ છ� અને એમના કામ માટ� લોકો તેમને ઓળખે છ�. ડૉ. રાજીવ મહેતા ગેસ્�ો એન્ટરોલોજીસ્ટ તરીક�નો ખૂબ જ બહોળો અનુભવ પણ ધરાવે છ�.

ડૉ. રાજીવ મહેતાની જન� જોઈએ તો તેમણે વષર્ 2000માં મે�ડકલ કોલેજ બરોડોમાં MD મે�ડસીનની �ડ�ી મેળવી અને ઉચ્ચ �ડ�ી ક�રેલામાં મેળવી. ક�રેલાના કોિચના અ�તા ઇ�ન્સ્ટ�ુટ ઓફ સાયન્સ એન્ડ �રસચર્ કોલેજમાં એડિમશન લઈ ત્યાં પાંચ વષર્ રહ્યા અને ગેસ્�ો એન્ટરોલોજીસ્ટ તરીક� આિસસ્ટન્ટ �ડપાટ�મેન્ટમાં પોતાની પદવી મેળવી હતી. ડૉ. રાજીવ મહેતા જ્યારે MD કરતાં હતાં ત્યારે તેમના બધા જ િમ�ો કા�ડ�યોલોજી જ પસંદ કરતાં પરંતુ જ્યારે ડૉ. રાજીવ મહેતાએ પહેલી એન્ડોસ્કોપી જોઈ ત્યારે જ એમણે િવચારી લીધું ક� તેમણે ગેસ્�ો એન્ટરોલોજીસ્ટ જ બનવું છ� અને તેમણે એમાં જ એડિમશન લીધું. ત્યાર બાદ 2005માં સુરતની મહાવીર સુપર સ્પેિશયાલીટી હો�સ્પટલમાં ફૂલ ટાઈમ ગેસ્�ો એન્ટરોલોજીસ્ટ તરીક� �ે�ક્ટસ ચાલુ કરી.

કહેવાય છ� ક� તમારી મહેનત અને લગન ચો�સ રંગ લાવે છ�. આવી જ રીતે ડૉ. રાજીવ મહેતા પોતાના કામનો બહોળો અનુભવ મેળવી ધીમેધીમે લોકોના સંપક�માં આવતા ગયા અને 60 ગેસ્�ો એન્ટરોલોજીસ્ટ સાથે રાખી SIDS હો�સ્પટલની સ્થાપના કરી. જે હાલ મજૂરાગેટ ખાતે �સ્થત છ�. SIDS હો�સ્પટલનો રાષ્�ીય સ્તરે માન્યતા �ાપ્ત તબીબી ગેસ્�ો એન્ટરોલોજીસ્ટ િવભાગ પાચનતં�ના રોગોવાળા દદ�ઓને િનદાન અને સારવારની દરેક સેવાઓ �દાન કરે છ�. જેમ ક� પેટમાં દુખાવો, અલ્સર, ક�ન્સર, હાટ�બનર્, હેમોરહોઇડ્સ અને િપત્તાશયથી પી�ડત દદ�ઓ. SIDS હો�સ્પટલમાં �ે�ક્ટસ કરનાર ગેસ્�ો �ફિઝિશયન તમામ પાચનિવકારની સારવાર માટ� સૌથી અ�તન તકિનકનો ઉપયોગ કરે છ�. જેઓની તબીબી ટીમ િનષ્ણાત છ� અને સારામાં સારી ફ�િસિલટી SIDS હો�સ્પટલમાં દદ�ઓને મળી રહે છ�.

ડૉ રાજીવ મહેતા અને SIDS હો�સ્પટલનું એક જ ધ્યેય છ� ક� સારામાં સારી પેટની સારવાર અને તે પણ લોકોને પરવડી શક� એવી સારવાર આપવી. હાલ SIDS હો�સ્પટલ પેશન્ટને ખૂબ જ સારી સારવાર આપી રહી છ� અને લોકોને ખૂબ જ િવ�ાસ પણ છ�. ડૉ. રાજીવ મહેતા ચોમાસામાં પાણીજન્ય ક� મચ્છરજન્ય રોગો જેવા ક� લીવર, પેટના રોગો સામે લોકોમાં જા�િત ફ�લાય તેના માટ� પણ સતત �યત્નશીલ રહ્યા છ� અને તેની જાણકારી શહેરની નાનામાં નાની વ્ય�ક્ત સુધી પહોંચાડવું એ જ એમનું િમશન છ�. આમ લોકોમાં જા�તતા ફ�લાવવા હંમેશાં ડૉ. રાજીવ મહેતા તત્પર જ રહે છ�.

રાજીવ મહેતા જણાવે છ� ક� ‘‘મારી સફળતા માટ� મારી વાઈફ, મારાં બાળકો, પ�રવારના સપોટ� અને સમ� SIDS હો�સ્પટલના ડોકટર અને ટીમ જવાબદાર છ�. એમના સપોટ� વગર તો શકય જ ના હતું. વધુમાં ઉમરે છ� ક� આજે લોકોનું જીવન સ્��સવાળ�� થઈ ગયું છ�. જેનાથી રોગોનું �માણ વધ્યું છ�. િપઝા, બગર્ર પહેલા અમે�રકામાં હતા જે હાલ ઈ�ન્ડયામાં આવ્યાં છ� અને તેની સાથે સાથે ઓબેસીટી, ડાયાિબટીસ, પેટના રોગો ભારતમાં વધ્યા છ�. જેના માટ� સમતોલ આહાર લેવો જરૂરી છ�. કલીન વોટર, ક્લીન એર , ડાયેટ, એક્સરસાઈઝ વગેરે દરેક� દરેક વ્ય�ક્તના જીવનમાં હોવું જ જોઈએ જેથી વ્ય�ક્ત તંદુરસ્ત અને સારી લાઈફ જીવી શક� અને લોકોએ પણ ખાસ આ બાબતની તક�દારી ક�ળવવી જ જોઈએ.’’

પેટની સારામાં

સારી અને અફોડ�બલ

સારવાર આપતી હો�સ્પટલ

એટલે SIDS હો�સ્પટલ

પેટના રોગોમાં �ેષ્ઠ અને પરવડી શક� તેવી સારવાર SIDSનો મં� છ�

Page 30: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૩૦The greatest of follies is to sacrifice health for any other kind of happiness.

-Arthur Schopenhauer

ડોકટસર્ ટીમના �ેષ્ઠ સંચાલકડૉ. કાિલયા ક્વોિલફાઈડ એસેસર છ�. દેશની ઘણી યુિનવિસર્ટીઓ અને કોલેજોમાં તેઓ એમબીએના

િવ�ાથ�ઓને ભણાવે છ�. અનેક કોન્ફરન્સોનું આયોજન કરતા આવ્યા છ�. હેલ્થક�ર બાબતે વધુ ને વધુ જા�તતા આવે એ માટ� હો�સ્પટલોના મેનેજમેન્ટ સાથે સંકળાઈને તેઓ સતત નવું નવું કાયર્ કરી રહ્યા છ�.

ડોકટર તરીક�ની �ે�ક્ટસ કરવી એક અલગ વાત છ� ને એક આખી હો�સ્પટલ ચલાવવી એ ત�ન જુદી વાત છ� ક�મ ક�, હો�સ્પટલમાં ડોકટસર્ ઉપરાંત આખી ટીમ

હોય છ�. એ ટીમનું મેનેજમેન્ટ �ોપરલી થવું ખૂબ જરૂરી છ�. ડૉ. િશવ નારાયણ કાિલયા હો�સ્પટલ મેનેજમેન્ટ િનષ્ણાંંત છ�. િવત્યાં દસ વષર્થી તેઓ જુદા જુદા હેલ્થક�ર ઓગ�નાઈઝેશન સાથે સંકળાયા છ�. હાલમાં તેઓ શહેરની �ાઈસ્ટાર �ુપ ઓફ હો�સ્પટલના મેનેજમેન્ટ સાથે સંકળાયા છ�. તેઓ �ાઈસ્ટાર �ુપ ઓફ હો�સ્પટલના વાઈસ �ેિસડન્ટ છ�.

ડો. કાિલયાએ BDS (બેચલસર્ ઈન ડ�ન્ટલ સજર્રી) ની �ડ�ી 2008માં મેળવી હતી પણ એમને વધારે તો લીડરશીપમાં રસ હતો એટલે તેમણે હેલ્થક�ર મેનેજમેન્ટમાં એમબીએ કયુ�. મૂળ� પંજાબી ડો. કાિલયા ચંદીગઢમાં જ જન્મ્યા અને ચંદીગઢમાં જ ભણ્યા હતા. હવે તેમણે ગુજરાતને કમર્ભૂિમ બનાવી છ�. આપણા શહેરમાં �સ્ટ આધા�રત કાયર્રત હો�સ્પટલ તો ઘણી હતી અને હાલમાં પણ છ� છતાં એક �ોફ�શનલ �કારના અિભગમ લઈ ઓછી હો�સ્પટલો હતી. આ એક નવો કન્સેપ્ટ છ�, જેને હવે ઘણા ડોકટસર્ િમ�ોએ વધાવ્યો છ�. જો િનષ્ણાત ડોકટસર્ની ટીમને સુપેરે સંચાલન કરી લે તેવો સારો સંચાલક મળી રહે, તો આ અિભગમ સાથે કોણ સંકળાવા તૈયાર ન થાય?

ડો. કાિલયા એસોિસયેશન ઓફ હો�સ્પટલ એન્ડ હેલ્થક�ર �ોવાઈડસર્ ઓફ ઈ�ન્ડયા (AHPI) ગુજરાતના વાઈસ �ેિસડન્ટ િનમાયા ત્યારે તે સૌથી નાની વયના હતા. બીડીએસનું ભણ્યા બાદ તેમણે યુપીએસસીની તૈયારી કરી હતી પણ તેમનું િસલેકશન ન થતાં તેઓ આ ક્ષે�ે વળી ગયા. ત્યારથી આજ સુધી એમની જન� અિવરત રહી છ�.

સુરતમાં તેઓ 2010માં આવ્યા હતા. અહીં િવનસ હો�સ્પટલમાં ડાયરેકટર હતા. સુરતમાં આ �કારના કાયર્ માટ� તેઓ ફાઉન્ડર સે��ટરી હતા. એએચપીઆઈ હો�સ્પટલોનું દેશમાં એક મોટ�� એસોિસયેશન છ�, જેના તેઓ હાલમાં ઓનરરી એડવાઈઝર છ�. વળી, છ જણની એક ટ�કિનકલ કિમટી (ટીસી), ક્વોિલટી એસ્યોરન્સ (ક્યુએઆઈ) સ્ટાન્ડડ�ઝ ફોર હેલ્થક�ર ક્વોિલટીનું મેનેજમેન્ટ કરે છ�, તેઓ આ કિમટીના મેમ્બર છ�. ડબલ્યુએચઓ સંસ્થા દદ�ઓની સેફટી અને તેમને મળતી હેલ્થક�ર ક્વોિલટી િવશે ધ્યાન રાખે છ� તો ડૉ. કાિલયા ક્વોિલફાઈડ એસેસર છ�. દેશની ઘણી યુિનવિસર્ટીઓ અને કોલેજોમાં તેઓ એમબીએના િવ�ાથ�ઓને ભણાવે છ�. અનેક કોન્ફરન્સોનું આયોજન કરતા આવ્યા છ�. હેલ્થક�ર બાબતે વધુ ને વધુ જા�તતા આવે એ માટ� હો�સ્પટલોના મેનેજમેન્ટ સાથે સંકળાઈને તેઓ સતત નવું નવું કાયર્ કરી રહ્યા છ�. હેલ્થક�ર એસોિસયેશન સાથે જોડાઈને તેમણે મુંબઈની, ગુજરાતની ઘણી હો�સ્પટલોમાં કામ કયુ� છ�.

સુરતને કમર્ભૂિમ બનાવનારા ડો. કાિલયાને અહીં શરૂઆતના સમયમાં અરિવંદ મહેતા (બરોડા રેયોન્સ), સેવંતીભાઈ (િવનસ જ્વેલસર્), ડો. �ફુલ્લ છાંસ�ટયા.... એમ અનેક અનુભવીઓનો અને િવશેષજ્ઞોનો સાથ મળ્યો છ�, જેથી આજે તેઓ સુરતને કમર્ભૂિમ બનાવી શકયા છ�. તેમનાં પત્ની ડો. કાવ્યાિસંઘ પણ BDS છ� અને �ે�કટસ કરે છ�.

ડો. કાિલયાની ઈચ્છા છ� ક� શહેરમાં મેન્ટલ હેલ્થ માટ� વધુ જા�તતા આવે. ઓનલાઈન કાઉન્સેિલંગ વધવું જોઈએ. મેન્ટલ હેલ્થ �ડસઓડ�ર એસોિસયેશનના તેઓ ફાઉન્ડર છ�. હજુ આ ક્ષે�ે શહેરમાં, દેશમાં પણ તેમને ઘણું કરવું છ�. હેલ્થક�ર અપ�ેડ�શન માટ� સતત કાયર્ કરવું એ એમનો િસધ્ધાંત રહ્યો છ�.

ડૉ. િશવ નારાયણ કાિલયા

Page 31: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૩૧What is called genius is the abundance of life and health. Henry David Thoreau

-Henry David Thoreau

તેમની પાસે ની પેઈન �ીટમેન્ટના અન્ય ઓપ્શન્સ પણ છ�. મે�ડક�શન, જોઈન્ટ ફલુઈડ સપ્લીમેન્ટ, �ફિઝકલ થેરાપી..... વગેરે તો છ� જ આ ઉપરાંત પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરાપીથી આથર્રાઈટીસ જો શરૂઆતના તબ�ામાં હોય તો એનું સોલ્યુશન મળી શક� છ�. આ કમ્પ્યુટરાઈઝડ નેિવગેટ�ડ ની �રપ્લેસમેન્ટ સેન્ટર છ�

તમે તમારી રોિજંદી એ�ક્ટિવટી દરમ્યાન ઘૂંટણના દુખાવાથી પરેશાન છો? શું તમને ની �ોબ્લેમ છ�? તો નો �ોબ્લેમ. આપણી વચ્ચે

ડૉ. સૃજલ સી. શાહ છ� ને! હીપ અને ની �ોબ્લેમના બેસ્ટ સોલ્યુશન તેમની પાસે હાજર છ�. તેમની પાસે ની પેઈન �ીટમેન્ટના અન્ય ઓપ્શન્સ પણ છ�. જેમ ક�, મે�ડક�શન, જોઈન્ટ ફલુઈડ સપ્લીમેન્ટ, �ફિઝકલ થેરાપી..... વગેરે તો છ� જ આ ઉપરાંત પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરાપીથી આથર્રાઈટીસ જો શરૂઆતના તબ�ામાં હોય તો એનું સોલ્યુશન મળી શક� તેમ છ�. વળી, આ તો કમ્પ્યુટરાઈઝડ નેિવગેટ�ડ ની �રપ્લેસમેન્ટ સેન્ટર છ�. જેમાં લગભગ સો ટકા એકયુરેટ, �ીસેસન અને પફ�કશન હોય છ�. આ ઉપરાંત હાલની સરકારે જે યોજના બહાર પાડી છ� જેમાં મા યોજના અને આયુષ્યમાન ભારતના કાડ�ધારકો છ� તેઓ હવે સુરત ખાતે ઘૂંટણ તથા થાપાનું �ત્યારોપણ - �રપ્લેસમેન્ટ િવનામૂલ્યે કરાવી શક� છ�. એ માટ� ડૉ. સૃજલ શાહનો કોન્ટ�કટ કરવો જરૂરી છ�.

ડૉ. સૃજલ કન્સલટન્ટ ઓથ�પે�ડક અને કમ્પ્યુટર આિસસ્ટન્ટ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સજર્ન છ�. તેમની વેસુમાં �ીન લીફ હો�સ્પટલ તો કાયર્રત છ� જ આ ઉપરાંત તેઓ શેઠ પી. ટી. જનરલ હો�સ્પટલ એટલે ક� ભ�ની હો�સ્પટલમાં સજર્ન તરીક� કાયર્ કરે છ�. તેમણે પોતાનું માસ્ટસર્નું ભણવાનું સ્મીમેર મે�ડકલ કોલેજમાંથી પૂરું કયુ� છ�. થોડો સમય કરમસદ મે�ડકલ કોલેજમાં �ોફ�સર તરીક� કાયર્રત હતા. ફ�લોશીપ ઇન જોઈન્ટ રીપ્લેસમેન્ટ એન્ડ ઓથ�સ્કોપી જમર્ની હોંગકોંગ એમ િવ�ના જુદા જુદા સ્થળોથી કરી છ�. તેમણે ની �રપ્લેસમેન્ટની ��ઇિનંગ હોંગકોંગમાંથી લીધી છ� ને હીપ જોઈન્ટસ, આથર્રાઈસ્કોપી સજર્રી ઓફ ની એન્ડ શોલ્ડર, સ્પાઈનલ સજર્રી, મેજર કોમ્પ્લેક્ષ �ોમા વગેરે એમનાં મુખ્ય કાયર્ક્ષે�ો છ�.

મૂળ સુરતી એવા ડૉ. સૃજલે એમબીબીએસ અને એમએસ (ઓથ�પે�ડક) સુરતની સ્મીમેર હો�સ્પટલમાંથી પૂરું કયુ� હતું. બાદમાં વધુ અભ્યાસાથ� યુએસ ગયા. ત્યાંની યુિનવિસર્ટી ઓફ િસચેલ્સમાંથી M.Ch (ઓથ�પે�ડકસ)ની �ડ�ી મેળવી. સ્મીમેર કોલેજમાં

તેમણે પોતાનું �રસચર્ પેપર પણ સબમીટ કયુ� છ�. ઉપરાંત અનેક વક�શોપ એટ�ન્ડ કયાર્ છ�, કોન્ફરન્સ એટ�ન્ડ કરી છ�. ઉપરાંત ઈ�ન્ડયન મે�ડકલ એસોિસયેશન, સાઉથ ગુજરાત ઓથ�પે�ડક એસોિસયેશન, ઈ�ન્ડયન ઓથ�પે�ડક એસોિસયેશનમાં તેઓ મેમ્બર છ�. તેઓ જણાવે છ� ક�, ‘અનેક કોન્ફરન્સીસ અને વક�શોપમાં જવાથી અમે અમારું નોલેજ અન્ય ડોકટસર્ સાથે શેર કરી શકીએ છીએ. અન્ય ડોકટસર્ સાથે નવા ક�સીસ,

નવા �ોબ્લેમ્સ િવશે જાણી-સમજી શકીએ છીએ.’

િવત્યાં સાત આઠ વષર્માં તેમણે હજારથી વધુ સજર્રી કરી છ�. અનેક �કારના ક�સીસ સોલ્વ કયાર્ છ�. જો તમે એમની વેબસાઈટ પર જુઓ તો જણાશે ક� અનેકોના પોિઝ�ટવ રીવ્યુઝ તેમના માટ� છ�. આમેય ડૉ. સૃજલ કહે છ� ક� ‘દદ� જયારે આવે ત્યારે દદર્થી, પીડાથી કણસતો આવે ને જયારે અહીંથી જાય ત્યારે તેનો ખુશહાલ ચહેરો એ જ અમારો સંતોષ છ�.’ વાત તો િબલ્ક�લ સાચી છ� જયાં દદ�ઓના સંતોષનો સ્વાનુભવ આવે ત્યાં વધુ સ�ટ��ફક�ટસની શી જરૂર? ડૉ. સૃજલની ઈચ્છા

છ� શહેરમાં કવોિલટી �ીટમેન્ટ હજુ વધુ સારી રીતે આપી શકાય તે માટ� વધુ ઇ�કવપમેન્ટથી કાયર્રત થવું છ�. જેથી લોકોને વધુ સગવડ સાથે સારી ઉચ્ચ કવોિલટીની પેઈનલેસ સારવાર આપી શકાય. જેથી દદ� નવેસરથી નવી િજંદગી જીવી શક�.

ડૉ. સૃજલ શાહ‘ની’ �ોબ્લેમ છ�? તો ‘નો �ોબ્લેમ’

Page 32: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૩૨So many people spend their health gaining wealth, and then have to

spend their wealth to regain their health.-

-A.J. Reb Materi

દિક્ષણ ગુજરાતનું સૌથી મોટ�� �ાઈવેટ ડ� ક�ર સેન્ટર એટલે સુરત ઓન્કોલોજી સેન્ટર

ક�ન્સરનુ ંનામ સાભંળતા ંજ લોકો ગભરાતા ંહોય છ�, પણ હવ ેજ્યારે

મે�ડકલ ક્ષ�ેે �ાિંત આવી છ� ત્યાર ેદરકે ક�ન્સરનો ઈલાજ થઈ શક� છ� પણ તેની સારવાર ખૂબ જ મોંઘી હોવાથી ગરીબ ક� મધ્યમવગ�ય લોકો સારવારનો ખચર્ સાભંળી એમ જ ભાગંી પડતા ંહોય છ�. પણ ખાસ કરીન ેઆવા ગરીબ અને મધ્યમવગ�ય પ�રવારન ે જેટલી બને તેટલી રાહતથી સારવાર આપી શક� તે માટ� ડૉ. અ�ંકત પટ�લ અન ેડૉ.તનવીર મકસુદ ેસાથ ેમળી સુરત ઓન્કોલોજી સેન્ટર શરૂ કયુ�. કહેવાય છ� ન ેએક સે ભલ ેદો. ક�ઈક આવુ ં જ િવચારી ડૉ. અ�ંકત પટ�લ અન ેડૉ.તનવીર મકસુદ �ારા શરૂ કરાયલે સુરત ઓન્કોલોજી સેન્ટર દિક્ષણ ગુજરાતનુ ંસૌથી મોટ�� �ાઈવટે ડ� ક�ર સેન્ટર છ�. 15 બેડની આ હો�સ્પટલ સંપણૂર્ સમયની ફામર્સી, પથેોલોજી લબે , બોનર્મેરો બાયોપ્સી અન ેફ્લઇુડ ટ�પીંગ, CSF ટ�સ્ટ અને ઇન્�ાથકેલ �કમોથરેાપી તમે જ તમામ �કારની �કમોથરેાપી, ઇમ્યનુો થરેાપી, લિક્ષત ઉપચાર, હોમ�નલ અન ેઓરલ થરેપેી જેવી સેવાઓ �દાન કર ેછ�. આ ઉપરાતં અહીં અમુક �ક્લિનકલ �ાયલની રીત ેપણ દદ�ઓન ેરાહત આપ ે છ�. જેમ ક� કારગેટ થરેાપી, ઇમ્યનુો થરેાપી ક� જેમા ંદવાઓ, ફી એટલી કોસ્ટલી હોય છ� જે ગરીબ ક� મધ્યમ વગ�ય પ�રવારન ેપરવડી શક� નહીં. આ દવાઓ અહીં લાવીને દદ�ઓન ે ફાયદો કરાવી રહ્યા છ� ક� જેમા ં સારવાર દરમ્યાન કોઈ તકલીફ થાય તો તનેો સંપણૂર્ ખચર્ પણ આપવામા ંઆવ ેછ�. ડૉ. અ�ંકત પટ�લ અન ે ડૉ.તનવીર મકસુદનું એક જ લ�ય છ� ક� કોઈ પણ ક�ન્સર પી�ડત પસૈા માટ� પાછો ના પડ�, જેના માટ� તઓે �સ્ટ બેઝ હો�સ્પટલમા,ં સુરતની જુદી જદુી હો�સ્પટલ તેમ જ નવસારીમા ંપણ િવિઝટ કર ેછ�. ડૉ.અ�ંકત પટ�લ અન ે ડૉ.તનવીર મકસુદ જણાવ ે છ� ક� ‘‘અમે સાથે

�કે�ટસ એટલા માટ� કરતા ંક�મ ક� અમારા બંનનેા િવચારો મળતા હતા, ના મા� એટલુ ંજ પણ બંનનેા ધ્યયે એક જ હતા ંક� ગરીબ અન ેમધ્યમવગ�ય પશેન્ટની ક�ન્સરની જેટલી બને એટલી રાહત દર ેસારવાર થઇ શક� અન ેઆ અમે અનભુવ્યુ ંપણ છ� ક� બંને સાથ ેમળીને સારવાર કરીએ તો અમારા બંનેના જોઇન્ટ ડીિસઝન અને �ડસ્કશનથી પળેન્ટની સારવારમા ંપણ ઇમ્�વુમેન્ટ આવ ેઅને કો�ન્ફડન્ટ પણ વધ.ે આથી અમે સાથ ેમળીન ેસુરતમાં દિક્ષણ ગુજરાતનંુ સૌથી મોટ�� �ાઈવટે ડ� ક�ર સેન્ટર ‘સુરત ઓન્કોલોજી સેન્ટર’ની સ્થાપના કરી. ડૉ.અ�ંકત પટ�લ ગુજરાત �સ્થત ક�ન્સર િનષ્ણાત છ�, જ ે ઓન્કોલોજી અન ે િહમેટો-ઓન્કોલોજીમા ં િનષ્ણાત છ�. ઉપરાતં બોનમેરો �ાન્સપ્લાન્ટની પણ તાલીમ લીધી છ�. હાલમા ંત ેલાયન્સ ક�ન્સર �ડટ�ક્શન સેન્ટરમા ંકાયર્રત છ�. 2008 મા ં અમદાવાદની નામા�ંકત બી.જે. મે�ડકલ કોલજેમાથંી MBBS પણૂર્ કયાર્ બાદ તઓે અમદાવાદની વી.એસ. હો�સ્પટલમા ં જનરલ મે�ડિસનમાં MD કરવા ગયા અન ે જી.સી.આર.આઇ. (ગુજરાત ક�ન્સર અને સંશોધન સંસ્થા) પાસેથી મે�ડકલ

ઓન્કોલોજી અન ેિહમેટોલોજીમા ંસુપર સ્પિેશયાિલટી DM �ડ�ી અમદાવાદ િસિવલ હો�સ્પટલમાથંી મેળવી. તમેને અમદાવાદ િસિવલ હો�સ્પટલમા ંસાડા �ણ વષર્થી વધ ુસમયગાળામા ંહજારો ક�ન્સરના દદ�ઓની સારવાર કરવાનો બહોળો અનભુવ છ�. ત ે �કમોથરેાપી, હોમ�નલ થરેપેી, જૈિવક-ઉપચાર અને ઉપશામક સંભાળ, તમામ �કારની ન�ર ગાઠં અન ે બ્લડ ક�ન્સરના ક્ષ�ેમા ંપણ િનષ્ણાત છ�.ડૉ.તનવીર મકસુદ ગુજરાત �સ્થત ક�ન્સર સ્પિેશયાિલસ્ટ છ� જેમને પોતાના �ફલ્ડમા ં 10 વષર્થી વધનુો અનભુવ છ�. ડૉ.તનવીર મકસુદ ેMBBS કયાર્ બાદ જનરલ મે�ડિસનમા ંMD. મે�ડકલ કોલજે, સુરતમા ં કયુ� છ�. ડૉ.તનવીર ે સ્પિેશયલાઈઝેશન ઇન �કોલોજી, ECMO ઓન્કોલોજી ટાટા મેમો�રયલ હો�સ્પટલ મંુબઈથી કયુ� છ�, જ્યા ંતમેણે �ણ વષર્ અનકે દદ�ઓની સારવાર કરી હતી, ત્યાર બાદ િવિવધ હો�સ્પટલોમા ં જેમક� ભરત ક�ન્સર હો�સ્પટલ અને �રસચર્ ઇન્સ્ટી�ટુ (�ી ભારતીમૈયા મેમો�રયલ ફાઉન્ડ�શન �ારા સંચાિલત) સિહતની સુરતની હો�સ્પટલોમા ં કન્સ�લ્ટ�ગ કરી રહ્યા છ�.

ક�ન્સર પી�ડત પસૈા માટ� પાછો ના પડ� એ જ અમારંુ ધ્યયે : ડૉ. અ�ંકત પટ�લ & ડો.તનવીર મકસદુ

Page 33: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૩૩To keep the body in good health is a duty... otherwise we shall not be able to

keep our mind strong and clear.

- Buddha

તબીબ ક્ષે� એ કમાણીનું સાધન નહીં, પણ

જીવનિનવાર્હનું સાધન

જ્યારે જ્યારે ક�દરતી આફતો આવે છ� ત્યારે પોતાનું �ક્લિનક બંધ રાખીને

પણ લોકોને સેવા પૂરી પાડ� છ�. તેમણે થેલેસેિમયાના દદ�ઑ માટ� પણ કામ

કયુ� છ�. િવનોદભાઈ લોકજા�િતની પણ અનેક ઝુંબેશ ચલાવે છ�

જનસેવા માટ� અ�ેસર રહેનાર સેવાભાવી તબીબ પોતાના માટ�, પોતાના પ�રવાર તથા પોતાની �ે�ક્ટસ માટ� એક તબીબ જેટલી દોડધામ કરે તેના કરતાં અનેક ગણી

વધારે દોડધામ પોતાની સંસ્થા માટ� કરે અને જીવનપય�ત કરતા રહે એવી વ્ય�ક્ત એટલે ડૉ. િવનોદ શાહ. છ�લ્લાં 40 વષર્થી ફ�િમલી �ફિઝિશયન તરીક� કાયર્રત ડૉ. િવનોદ શાહે અનેક ક�દરતી આફતો વખતે પોતાનું �ક્લિનક બંધ રાખીને પણ લોકસેવા કરી છ�.

ડૉ. િવનોદ શાહનો જન્મ 1953માં ખેડા િજલ્લામાં એક મધ્યમવગ�ય પ�રવારમાં થયો. તેમના ફાધર રેલવેમાં ક્લાક�માં નોકરી કરતાં આથી એક જ્ગ્યાએથી બીજી જગ્યાએ �ાન્સફર થવું પડતું. પહેલું ધોરણ બારડોલીમાં અભ્યાસ કયાર્ બાદ તેઓ સુરતની હ�રપરાની �ાથિમક શાળા તેમજ વી.ટી ચોક્સીમાં ભણ્યા. તેમનું �ેજ્યુએશન પી.ટી.સાયન્સ કોલેજમાં કયાર્ બાદ મે�ડકલ કોલેજમાં એમ.બી.બી.એસની �ડ�ી મેળવી. તેમના અભ્યાસ દરમ્યાન તેઓ માફીનું ફોમર્ ભરતા જેથી ફીમાં માફી મળી શક�. પોતાના પ�રવારની પ�ર�સ્થિત જોતાં ડૉ. િવનોદ શાહે પોસ્ટ �ેજ્યુએશન કરવાનું પસંદ ના કયુ� અને જનરલ �ે�ક્ટસ મહાવીર હો�સ્પટલમાં શરૂ કરી હતી. તેઓ હાલમાં િદલ્હીગેટ ખાતે પોતાનું �ક્લિનક ધરાવે છ�. જ્યાં કોઈ પણ દદ� પૈસાના અભાવે સારવાર લીધા િવનાનો રહેતો નથી. પૈસા િવના પણ દદ�ને સાજો કરી પોતાનો ખરા અથર્માં તબીબધમર્ િનભાવી રહ્યા છ�. તેમના ઘણા પેશન્ટ્સ મિહને ક� િદવાળીથી િદવાળીએ દવાના પૈસા ચૂકવે છ� પણ ક્યારેય તેમણે પોતાના વ્યવસાયને કમાણીનું સાધન માન્યું નથી.

‘‘મને ઈ�રે લોકોની સેવા કરવા માટ� િનિમત્ત બનાવ્યો છ�. જેને હું ઈ�રના આશીવાર્દ માનું છ��. તબીબ ક્ષે� એ મારા માટ� કમાણીનું સાધાન નહીં, પણ જીવનિનવાર્હનું સાધન છ�.’’ આ શબ્દો છ� સુરતના ડૉ. િવનોદ શાહના. પહેલાના િદવસોને યાદ કરતાં તેઓ જણાવે છ� ક� કોલેજના સમયમાં અમે સાઈકલ પર �વાસ કરતાં. મને આજે પણ યાદ છ� ક� સ્ક�ટી ખરીદવા મેં 2800 રૂિપયાની 1978માં પહેલી લોન લીધી હતી. જેથી હું મારી �ે�ક્ટસ દરમ્યાન પાટ� ટાઈમ સિણયાહેમાદ ગામડ� પણ લોકોની સેવા કરી શક��. તેમનો દીકરો સ્પંદન અમે�રકામાં બાયોટ�કનોલોજી કરી - પી. એચડી કરી હાલમાં સીિનયર રીસચર્ વૈજ્ઞાિનક તરીક� કાયર્ કરે છ� તેમ જ દીકરી પલક �ફિઝયોથેરાપીસ્ટ તરીક� અમે�રકામાં કાયર્ કરે છ�.

ડૉ. િવનોદ શાહ સમાજ માટ� અને લોકજા�િત માટ� અનેક ઝુંબેશ ચલાવી ચૂકયા છ�. તેમનાં કાયર્ અને કામગીરી બદલ તેમણે અનેક એવોડ� પણ મેળવ્યા છ�. જ્યારે જ્યારે ક�દરતી

ડૉ. િવનોદ શાહ

આફતો આવે છ� ત્યારે પોતાનું �ક્લિનક બંધ રાખીને પણ લોકોને સેવા પૂરી પાડ� છ�. તે પછી 1994નો સુરતનો પહેલો પ્લેગ હોય, લાતુરનો ધરતીક�પ ક� પછી રેલ હોય. દરેક ક�દરતી આફત વખતે એસોિસયેશનના માધ્યમથી ક� વ્ય�ક્તગત માધ્યમથી સેવા પૂરી પાડી છ�. આ ઉપરાંત તેમણે થેલેસેિમયાના દદ�ઑ માટ� પણ કામ કયુ� છ�. સમાજમાં જ્યારે જ્યારે જરૂર પડી છ� દરેક સેવા માટ� તત્પર રહેનાર ડૉ. િવનોદ શાહે હ�રપરા, ગલ્સર્ સ્ક�લના �સ્ટી તેમ જ લોકો પાસે મદદ મેળવી 30 જેટલા સેનેટરી બ્લોગ નખાવવાનું બીડ�� પણ ઝડપ્યું હતું. સામાિજક અને તબીબી ક્ષે�ે નોંધપા� સેવા માટ� તેમને IMA તરફથી લાઈફ ટાઈમ અિચવમેન્ટ એવોડ�થી નવાજાયા હતા. 1989માં ફ�િમલી �ફિઝિશયનની સ્થાપના બાદ અનેક સંસ્થા સાથે જોડાયેલ છ�. ઉપરાંત રકતદાન ક�ન્�માં પણ 2002 થી સેવા આપી રહ્યા છ�.

સુરત શહેરમાં �થમ હેલ્થ �ક્લિનક SLYM GYM ની ૧૯૮૩ માં સ્થાપના પણ ડૉ.િવનોદ શાહ અને તેમની પત્ની અિમતાએ કરી હતી. કતર્વ્યિનષ્ઠ ડૉ.િવનોદ િમ�તામાં પણ મજબૂત છ�. ૪૦ વષર્ થી છ િમ�ો દર શિનવારે મળ� છ�. તેઓ બહોળ�� િમ�મંડળ ધરાવે છ�. છ�લ્લાં દસ વષર્થી માનવ કલરવ નામની એક સંસ્થા ધરાવે છ�. જેના હાલ એક હજાર જેટલા સભ્યો છ� અને ખૂબ જ સારા સારા �ો�ામ કરે છ�. િવનોદભાઈ લોકજા�િતની પણ અનેક ઝુંબેશ ચલાવે છ� જેમ ક� પાણી બચાવો, તાપી બચાવો, મેક ઇન ઈ�ન્ડયા તેમ જ બાળકોના િવકાસ માટ�નાં કાયર્માં પણ પોતાનો મહ�વપૂણર્ ફાળો આપ્યો છ�. આમ તબીબની સાથોસાથ સામાિજક જા�િતના કાયર્ પણ કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છ�.

Page 34: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૩૪A healthy outside starts from the inside.

-Robert Urich

ઘરમા ં બાળકના જન્મ બાદ તનેી �કલકારીઓ ન સંભળાય તો? બાળક જન્મથી સાભંળી નહીં શકતું હોય, બોલી નહીં શકતુ ં હોય, એવા ં બાળકોનો

ઇલાજ હવ ેતો સાવ સરળ છ� અન ેઆ સરળ ઇલાજ થાય છ� �િુત હો�સ્પટલમા.ં... ડૉ. િવનોદ એચ. શાહના માગર્દશર્ન હેઠળ. સુરતના સીિનયર મોસ્ટ ઇએનટી સ્પિેશયાિલસ્ટ ડૉ. િવનોદભાઇએ ૧૯૬૫થી મે�ડકલ ��ેક્ટશનર તરીક�ની ��ેક્ટસ શરૂ કરી હતી.

આજે ડોકટસર્ સક�લમા ંભીષ્મ િપતામહથી ઓળખાતા ંડો. િવનોદભાઇ એમ.એસની �ડ�ી મેળવ્યા બાદ એક વષર્ માટ� અમે�રકા ગયા હતા. ત્યા ંજાણીતા ઇએનટી સજર્નો સાથ ેતમેણે કામ કયુ� હતુ.ં જેમા ંિશકાગોમા ંડો. સામ્બો, �ાસંમા ંડો. પોટ�મેન, વસે્ટ જમર્નીમા ંડો. પ્લ�ેર જેવા નામા�ંકત સજર્નો સાથ ેકામ કરી આવ્યા બાદ ચેન્નાઇમા ંઆવ્યા. અહીંના જાણીતા ડો. વી. એસ. સુ�હ્મણ્યમ્ ન ેત્યા ંફ�લોશીપ કરી સુરતમા ંતમેની જન� શરૂ થઇ એમ કહી શકાય. તમેની આ જન� આજેય કાયર્રત છ�. આજ સુધીમા ંતમેણે લાખથી વધ ુદદ�ઓન ેતપાસ્યા ંહશ,ે

ઓપરશેન્સ પણ ઘણા ંકયા� છ�, જેનો આકંડો એમણે કયારયે યાદ રાખ્યો નથી.

ડૉ. િવનોદભાઇ દર વષ� ઘણી કોન્ફરન્સમા ંજાય છ� ને સુરતમા ંતો આ અગાઉ તમેણે અનકે કોન્ફરન્સ યોજી છ�. તમેની ��ેક્ટસ દરમ્યાન ૧૯૯૯મા ંતઓે એસોિસયશેનના �િેસડન્ટ બન્યા હતા. પચાસ વષર્ના એસોિસયશેનના ઇિતહાસમા ંતઓે પહેલા ગુજરાતી �િેસડન્ટ બન્યા હતા. જે ગૌરવની વાત ગણાય. એસોિસયશેન તરફથી તમેન ેલાઇફ ટાઇમ એિચવમેન્ટ એવોડ� પણ મળી ચૂકયો છ�, જે એમની કાયર્દક્ષતા દખેાડ� છ�. આજે પણ શહેરના ઘણા ઇએનટી સ્પિેશયાિલસ્ટો તમેની પાસે આવતા ગંૂચવાડાભયાર્ ક�સીસની તમેની સાથ ેચચાર્ કર ેછ�, જે બાબતે તઓે �ોપર ગાઇડન્સ પણ આપ ેછ�. તમેન ેઅમે�રકન ફ�લોશીપ ઓફ સજર્ન્સની �ડ�ી પણ એનાયત કરવામા ંઆવી હતી. આ તો તમેણે મેળવલેા એિચવમેન્ટ્ સની એક ઝલક મા� છ�.

ડૉ. િવનોદભાઇએ સુરત રક્તદાન ક�ન્�, મૂકબિધર િવકાસ �સ્ટ, િચન્મય િમશન... ઉપરાતં ઘણી સંસ્થાઓ સાથ ેકામ કયુ� છ�. આ બધા ંયિુનટન ેતમેણે પાયામાથંી ઊભા ંકયા� છ�, આજે તઓે સુરત રક્તદાન ક�ન્�, મૂકબિધર િવકાસ �સ્ટ, િચન્મય િમશનના સ્થાપક અન ે�સ્ટી છ�. તમેણે પાયાના સમયમા ંકરલેાં કાય�ન ેકારણે આજે શહેર તનેા ંમીઠા ંફળ ચાખી રહંુ્ય છ�.

તમેણે મેળવેલા એવોડ�ઝ ક� �ડ�ી એ એમની મહેનતનુ ંફળ છ�. એમની ધગશ, મહેનત, સમજદારીન ેકારણે ગુજરાત સરકારે આખા ગુજરાતમા ંતમેની �િુત ઇએનટી હો�સ્પટલન ેસેન્ટર ઓફ કોકલર ઇમ્પ્લાન્ટ માટ� રકેગ્નાઇઝ કરી છ�. કોકલર ઇમ્પ્લાન્ટ એટલ ેજન્મથી સાભંળી નહીં શકતા,ં બોલી નહીં શકતાં બાળકોમા ંઇમ્પ્લાન્ટ સજર્રી કરવાની હોય છ�. આવી સજર્રીના લગભગ સાડા સાતસોથી વધ ુક�સ તમેણે સોલ્વ કયાર્ છ�.

શાળા આરોગ્ય યોજના હેઠળ ગુજરાત સરકાર તમેન ે�ી ઇમ્પ્લાન્ટ આપ ેછ� અન ેતઓે તમેની ટીમ સાથ ે�ી સજર્રી કરે છ�. હા, મા� દવાઓના, એનસે્થિેશયાના નોિમનલ ચાિજર્સ પશેન્ટ� ચૂકવવાના હોય છ�. આ ઇમ્પ્લાન્ટ સજર્રીથી અનકે બાળકોએ નવજીવન મેળવ્યુ ંછ�, અનકે ઘરો તમેની �કલકારીઓથી ગંૂજતાં થયા ંછ�.

ડૉ. િવનોદભાઇની એક જાહેર ઓળખ ઇએનટી સજર્નની તો છ� જ પણ સાથ ેતઓે એક કિવ છ�, લખેક પણ છ�. તમેના �ણ પસુ્તકો અગાઉ છપાઇ ચૂકયા ંછ�. તમેણે તપોવન મહારાજની બાયો�ાફીનુ ંગુજરાતીમા ંરૂપાતંરણ પણ કયુ� છ�. ઋજુ �દયના ડોકટર તમેના િશક્ષક િપતાન ેયાદ કરી જણાવ ેછ� ક� આજે પણ તઓે �ામાિણકપણે, સત્યના પથં ેજીવનમા ંઆગળ વધી રહ્યા છ�.

ડૉ. િવનોદ એચ. શાહ

ગુજરાત સરકારે આખા ગુજરાતમાં તેમની �ુિત ઇએનટી હો�સ્પટલને સેન્ટર ઓફ

કોકલર ઇમ્પ્લાન્ટ માટ� રેકગ્નાઇઝ કરી છ�. કોકલર ઇમ્પ્લાન્ટ એટલે જન્મથી સાંભળી નહીં શકતાં, બોલી નહીં શકતાં બાળકોમાં

ઇમ્પ્લાન્ટ સજર્રી કરવાની હોય છ�

શહેરની અનેક સંસ્થાના પાયોનીયર અને ENTનાં

ભીષ્મ િપતામહ

Page 35: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ
Page 36: XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX ... · ગુજરાતમાં સુરત એક િવશેષ નગર છ . ત્યાં જેટલા ઉ

૨XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

-XXXXXXQR