એકત્ર’નો ગ્રંથ-ગુલાલ · લેખક-પરિચય િમણ...

105

Upload: others

Post on 07-Sep-2019

16 views

Category:

Documents


0 download

TRANSCRIPT

‘એકતર’નો ગરથ-ગલાલ

આપણી મધર ગજરાતી ભાષા અન એના મનભાવન સાહિતય માટના

સનિ-પમ-મમતા અન ગૌરવથી પરાઈન ‘એકતર’ પહરવાર સાહિતયના ઉતતમ

ન રસપદ પસતકોન, વીજાણ માધયમથી, સૌ વાચકો ન મકતપણ પિોચાડવાનો

સકલપ કરલો છ.

આજ સધીમા અમ જ જ પસતકો અમારા આ વીજાણ પકાશન-ebook-

ના માધયમથી પકાશશત કરલા છ એ સવવ આપ www.ekatrafoundation.org

પરથી વાચી શકશો.

અમારો દષટિકોણ:

િા, પસતકો સૌન અમાર પિોચાડવા છ – પણ દષટિપવવક. અમારો

‘વચવાનો’ આશય નથી, ‘વિચવાનો’ જ છ, એ ખર; પરત એટલ પરત નથી.

અમાર ઉતતમ વસત સરસ રીત પિોચાડવી છ.

આ રીત –

* પસતકોની પસદગી ‘ઉતતમ-અન-રસપદ’ના ધોરણ કરીએ છીએ: એટલ

ક રસપવવક વાચી શકાય એવા ઉતતમ પસતકો અમ, ચાખીચાખીન, સૌ સામ

મકવા માગીએ છીએ.

* પસતકનો આરભ થશ એના મળ કવરપજથી; પછી િશ તના લખકનો

પરા કદનો ફોટોગાફ; એ પછી િશ એક ખાસ મિતવની બાબત – લખક

પહરચય અન પસતક પહરચય (ટકમા) અન પછી િશ પસતકન શીષવક અન

પકાશન શવગતો. તયાર બાદ આપ સૌ પસતકમા પવશ કરશો.

– અથાવત, લખકનો તથા પસતકનો પથમ પહરચય કરીન લખક અન પસતક

સાથ િસતધનન કરીન આપ પસતકમા પવશશો.

તો, આવો. આપન સવાગત છ ગમતાના ગલાલથી.

*

Ekatra Foundation is grateful to the author for allowing

distribution of this book as ebook at no charge. Readers are not

permitted to modify content or use it commercially without written

permission from author and publisher. Readers can purchase

original book form the publisher. Ekatra Foundation is a USA

registered not for profit organization with objective to preserve

and spread Gujarati literature. For more information, Please visit:

http://www.ekatrafoundation.org.

લખક-પરિચય

િમણ સોની

ચાર દાયકા સધી ગજરાતી ભાષા-સાહિતયન અધયાપન કરીન વડોદરાની મિારાજા સયાજીરાવ યનનવનસસિટીમાથી નનવતત થયલા રમણ સોની (જ. 1946) ગજરાતીના નવવચક, નનબધકાર, અનવાદક, સશોધક અન સપાદક છ. ગજરાતી નવવચનના નવશષો અન નવલકષણતાઓ પર એ સતત નજર રાખતા રહા છ. કનવ-નવવચક ઉશનસ પરના શોધનનબધ પછી એમના વિિચનસદરભ, સાવરપાય, સમકષ, મથિ ન વમથયા તથા વિરિધિો અન વિચછધિોની િયચ – એવા નવવચન-ગથોમા વસતના નકકર સપશસિ વાળા નવવચન-લખાણો એમની પાસથી પાપત થયા છ. મરમાળી અનભવયકતથી નન:સકોચપણ નનનભસિક નવવચન કરવા છતા નવવચનમા એમનો મળ અનભગમ તટસથ, નવધાયક અન ઇનતિાસલકષી રહો છ. જની 16 આવનતતઓ થઈ છ એ તોતોચાન, ઉપરાત અમરિકા છ ન છ જ નહી જવા સબોધ અનવાદગથો; િલતાિાન રકનાિ જવ લાકષનણક પવાસ-પસતક; સાત અિ, આઠ અિ અન– જવો િાસયનનબધ સગિ સજસિકતાનો સપશસિ આપનારા છ. એમણ કરલા અનકનવધ અભયાસશીલ સપાદનોમા શાસતીયતા અન નવવચકની સજજતાનો સમળ છ. પતયકષ જવા પસતક-સમીકષાના સામનયકન

અઢી દાયકા સધી સપાહદત કરીન સાહિવતયક પતરકારતવના કષતર સપાદક તરીક એમણ અમીટ છાપ પાડી છ. નપથયથી પકાશવતળસિમા તમ જ અવલોકન-નવશવ જવા ગથો પતયકષના ઉપકરમ પકાનશત કરીન એમણ નવવચન-સશોધન કષતર ગજરાતી નવવચનની આબોિવાન સતત સચાહરત કરી છ.

(પહરચય - હકશોર યાસ)

*

પસતક-પરિચય

અવતિણ

આ પસતક(2016)મા ઉતતમ નવવચકો, નવચકષણ નવચારકો અન પનતભાવત સજસિકોના નવનવધ નવષયો પરના નવચારઅશો નિલાયલા છ. એથી આ નાન પસતક ખબ સમદધ બનય છ. આ નવચારોની પસદગી તથા નવષયકરમન આધાર ઇવછત મદો શોધીન વાચી શકવાની યોજના આ સગિન નવનશષટ બનાવ છ. એક બીજા અથસિમા આ સપાદન મકત સચય છ. એથી નનજાનદ કોઈપણ પાન ખોલીન કોઈપણ નવચારન માણવાની અિી સગવડ છ. વૌનવધય અન યાપ એકસાથ રજ થયા િોવાથી નવવચન અન નવચારન એક ગનતશીલ નચતર અિી પાપત થાય છ.

વળી દરક પાન ત ત નવચારના લખક, એ અશ જમાથી લીધલો છ એ પસતકન નામ, પકાશન વષસિ – જવી નવગતો નોધલી િોવાથી વધ નજજાસ અભયાસીન મળ ગથ સધી જવાની સગવડ પણ મળ છ. પસતકન અત આપલી લખક-અનવાદકોની અન ગથ-સામનયકોની સનચ વાચકન સિાયક બન એવી છ. આ પસતક સપાદનની શાસતીયતાન અન સપાદકની સજજતાન નનદશસિન આપ છ. પસતકની મદરણ-સજાવટ પણ કલાતમક છ.

(પહરચય - હકશોર યાસ)

અ વ ત િ ણ

સપાદક

િમણ સોની

પતયકષ પકાશન, વડોદરા

Avataran (Quotations by Prominent writers)

Edited by Raman Soni

Pratyaksha Prakashan, Vadodara, 2016

મદરણ-અનધકાર : રમણ સોની

પત : 500

પષઠ : 12 + 100

હકમત : ર. 80/-

પકાશક :

શારદા સોની

પતયકષ પકાશન,

18, િમદીપ સોસાયટી, દીવાળીપરા, વડોદરા-15

મદરણ-અકન:

મિશ ચાવડા

હદયા અકષરાકન, વાસણા(બો), તા. બોરસદ, નજ: આણદ-388540

મો. 99091 00127

મદરક:

ભગવતી મદરણાલય અમદાવાદ 16.

ફોન 079 22167603

અપપણ

િમનત દવ અન િષસિવદન નતરવદીન –

આિભ બ વાત ...

ગજરાતી તમજ અનયભાષી નવવચકો-નવચારકો-સજસિકોના પભાવક અન

નવનશષટ નવચારઅશોનો આ સકનલત સચય છ. ‘પતયકષ’ના છલા પઠ, આવા

નવચારખડો મકવાન રાખલ અન વાચકોન એમા રસ પડલો – એકાદ વાર, કોઈ

કારણસર એ ખડ મકવાનો રિી ગયલો ન તરત કટલાક પછલ, આ વખત

નવચારખડ કમ નથી? તયારથી નવચારલ ક આ બધા નવચારખડોન સપાદન કરવ

જોઈએ.

છક 1991થી આ કરમ ચાલતો રહો છ – પિલો જ નવચારખડ નમસિદનો

જાણીતો ‘ટીકાનવદા’ નવશનો િતો. વચ પાચ-સાત અકોમા, છલ પાન

જાિરખબરો લીધલી તયાર, એ કરમ અટકી ગયલો ત (જાિરાતો તરીજ પઠ લવાન

રાખીન) ફરીથી તરત શર કરલો.

*24 વષસિમા આવા અવતરણ-ખડોન પમાણ ઠીકઠીક થયલ. સકનલત કરવાન

આય તયાર જોય ક એમાના કટલાક અવતરણો, પાસનગક િોવાથી, ન સાચવીએ

તો ચાલ એમ િતા. એટલ એન સથાન કટલાક નવા ઉમરી લીધા. ન એમ 96

અવતરણો સકનલત કયાા.

અવતરણો એકસાથ સામ આયા તયાર ખયાલ આયો ક નવચારોન,

નવષયોન, અનભયવકતન કટલ બધ નચતતાકષસિક વનવધય એમા આવલ છ! વળી,

એ નવષયોની – લખકોના વકતયોમાથી પગટતા મખય સરોની – યાદી કરી તયાર

એમ થય ક આનો જો નવષયકરમ કયયો િોય તો અભયાસીઓ અન નવદાથથીઓન

ઉપયોગી પણ નીવડ. આ નવષયકરમન આધાર ત ત અવતરણ-ઘટક સધી પિોચી

શકાય અન અભયાસની જરહરયાત મજબ એ નવચારોન સકલન કરી શકાશ.

જોક, આ અવતરણ-સચયનો પિલો અન રસપદ ઉપયોગ તો નનજાનદી

વાચનનો જ છ. કોઈ પણ પાન ખોલતા જાઓ અન એમાના નવચાર-નવશષન

માણતા જાઓ.

પરત, એમ યથછ વાચતાવાચતા પણ અભયાસી-નવદાથથીઓના મનમા

આપણા નવચાર-નવવચનની સમનદધનો તવપતકર સચાર થતો જાય, એ પયોજન

અગસથાન રહ છ. પછી એમાથી જ સદભયો તરફ જતો રસતો ખલ એવી યવસથા

કરી છ. પતયક અવતરણમા લખકનામની નીચ પસતક-નામ, એન વષસિ, બનય તયા

એનો પષઠકરમ પણ મકલા છ. એનો આધાર લઈન મળ સોત સધી પિોચી શકાશ.

છલ બ સનચઓ પણ મકી છ. લખક (કતાસિ, અનવાદક) સનચ અન ગથ-

સામનયક સનચ. આ અવતરણ-સકલનનો યાપ એનાથી સચવાય છ ન વળી,

એમા એક પકારની વાચક-સિાયકતા પણ છ – લખક ક પસતકના તતએ પણ

વાચક અવતરણ-ઘટકોમા જઈ શકશ.

એક િાથવગી પવસતકારપ આ સપડાવવ િત, એથી પસતકન નામ પણ

કશા ભારવાળ નિી, પણ સિજભાવ જ ‘અવતરણ’ રાખય છ.

આશા છ ક વાચકોના નચતતહદયમા આ અવતરણો પસનનતાપવસિક િમતા

રિશ.

– િમણ સોની

વડોદરા; નવ વષસિ 2072; તા. 12 નવ. 2015

[email protected] ફોન 922 821 5275

ટીકાવવદાન મહતવ

જ ગથો ઉપર ટીકા થાય છ, ત ગથો જો સારા િોય છ તો ત વધાર ખપ

છ. અલબતત, થોડી સમજના અન થોડી નવદાના પરષો ચોપડી કિાડીન મોટ

માન મળવી જાય તનો અટકાવ થવો જોઈએ. જ ડાહો ગથકાર છ અન જન

સધરવાની ઇછા છ, ત તો પોતાના ગથો પર સારી અથવા નરસી ટીકા થઈ

જોવાથી ટીકા કરનાર ઉપર દષ રાખતો નથી, પણ ઊલટો એનો આભાર માન

છ. જ ટીકા કરાવવાથી બીિ છ, ત અધરો છ. પણ ટીકા કોણ કરવી? જનામા

સવાભાનવક બનદધ, પાપત કરલી નવદા અન સારનરસ સમજવાન રસજાન છ, ત

ટીકા કરવાન યોગય છ. જન જ વાતની ખબર નથી, તણ ત વાત ઉપર ટીકા

કરવી નિી. ઈનસાફ કરવો અઘરો છ. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો

ગથકાર વગર કારણ માયયો જાય અથવા સરપાવ લઈ જાય.

નમપદ

[‘ટીકા કિિાની િીત’ – ‘નમભિદય’(1865)માથી]

વવવચકન કતપવય

નવવચક જના નશષટ ગથોન ઉતતમ નવવચન આપ એટલ જ પરત નથી,

એની શવકતની કસોટી તો રચાતા આવતા સાહિતયન તારતમય બનદધએ તપાસી

એની અતગસિત શકયતાઓ અન નસનદધઓ પોતાની ઘડાયલી રનચ વડ ઓળખી

કાઢી એની સાચી મલવણી કરવામા છ. પચનલત પરપરાગત રપોની ઓળખ તો

સામાનય ભાવકોન પણ િોય. પણ પરપરાના શરડા કાળ કરીન ઊડા ચીલા બની

ગયા િોય તયાર આડધડ રસતો કરતા નવયાતરીઓની પવનતતઓ પર જ નજર

રાખતો રિ અન એ પવનતતઓ કટલ અશ ખરખર કાયસિસાધક છ એ દશાસિવતો

રિ એ સૌ ભાવકોનો અગસર એવો નવવચક ગણાય.

ઉમાશકિ જોશી

[‘શલી અન સિરિ’(1960)માથી]

વવવચન અન ગથકાિ

આપણામાના ઘણાન વારવાર જ નવચારો આવતા િોય છ, પણ મન મોકળ

મકીન કિી નાખવાની હિમત ચાલતી નથી, ત નવચારો રોબટસિ નલનડના નીચ લખયા

લખમાથી સાપડ છ :

ગથકાર બનવાનો પારભ કરતા પિલા છાતી લોખડ મઢી લજો. આટલી

વાતની ગાઠ વાળજો :

1. જમ લખકન, તમ નવવચકન પણ છટથી બોલવાનો િક છ.

2. જમ લખકોમા, તમ નવવચકોમા પણ સારા, નરસા ન વચલા એવા

તરણતરણ વગયો િોય છ.

3. નવવચક દષ ક કડ વગર ગથકાર પર કડક કલમ ચલાવી શક છ.

4. રાજકારણમા આપણ સૌએ એકમત બનવ જોઈએ એમ કિવ જટલ

િાસયાસપદ છ, તટલ જ િાસયાસપદ આપણ સાહિતયમા એકમત બનવ

એમ માનવા-મનાવવા નીકળવ ત છ.

5. ટીકા ક નવવચનથી મકત રિવાનો ઘમડ આજ તો સરમખતયાર નસવાય

કોઈ ન સવી શક.

ઝવિચદ મઘાણી

[‘કલમ અન રકતાબ’, સિા. મહનદર મઘાણી (1987)માથી]

વવચાિપરિવતપન માટના તિીકા

સાહિતયના કટલાક વષમયવીરોની એક દલીલ એવી િોય છ ક ગજરાતની

આ ઊઘાળવી જડ પજામા જાગનત આણવા માટ તન શબદાથસિના નવષમ આઘાતો

કરવાની આજકાલ ભાર જરર છ. એન લીધ કઈક જાગનત આવ છ, જીવન

પગટ છ, સજીવતાનો ફાલ તો ઊતર છ, માટ અમ આઘાત કરીન પણ પજોદધાર

જ કરીએ છીએ એવ કઈક એ પકષન મતય છ. એ પદધનત ઊઘતા માણસન

ઉઠાડવા માટ ધોકાનો ઉપયોગ કરવા જવી છ. અન તમ કરતા છતાય, શ આવા

આઘાતો કદી પજામા સગીન ક નચરકાલીન જાગનત આણી શક ખરા? ન આણી

શક. એથી ઊલટ, જમ જીવશાસતના અભયાસી મએલા દડકામા વીજળીના

પવાિનો સચાર કરીન તન ચોમર પગ ઉછાળતો બનાવી શક છ, અન પવાિ

થભતા એવી ‘સજીવતા’વાળા દડકામાથી પાછ મડદ જ છવટ થઈ જાય છ, તમ

સમાજના સકમ શરીરન વીજનળક સાહિતય દારા િટકા દનારા માણસો ફકત

નકામો તાતકાનલક ખળભળાટ કરી જાય છ. જડ પજાશરીરો અનામય બન છ ત

એવા િટકાઓથી નહિ પણ નવચારના સાવતવક અન સશનદધવત પહરવતસિનોથી જ.

વવજયિાય ક. વદ

[‘કૌમદી’ સ. 1983, િશાખ (ઇ.1927)]

વવવચકની સતયવનષા

નવવચકમા સતયનનષઠા િશ અન સારી સાહિતયભવકત િશ તો સૌ

સાહિતયસજસિકો સાથ ભળતો છતા તમની કનતન મલવવાન આવશ તયાર કનતન

એમનાથી અલગ પાડીન એન નવશ નવચારશ અન કિવા જવ લાગ ત કિશય

ત. એ કોઈની શિ-શરમમા પોતાનો ધમસિ ચકશ નિી. નનષપકષતા, તટસથતા,

સમતોલપણ, સપષટ-વકતતવ, નીડરતા ઇતયાહદ ગણનામોનો જાપ ઘણીવાર

નવવચકના ગણલકષણો નવશ બોલતા-લખતા થાય છ. એ બધા ગણો સતયનનષઠામા

સમાઈ જાય. સતયનનષઠ િશ જો નવવચક, તો એ નનષપકષ રિવાનો અન સમતોલ

પણ રિવાનો. ‘સમતોલ રિવાનો’ એનો અથસિ સમતોલ દખાવા માટ ગણ અન

દોષ સામસામા પલામા મકી વચથી તરાજવાની દાડી ત િાલવાનો, એમ નિી;

એનો અથસિ એટલો જ ક જો એન બીજી રીત સતવશાળી કનતમાય બચાર દોષ

દખાયા િોય, અન કોઈ દોષપધાન કનતમા કઈ ગણાશ દખાયો િોય તો ત

નનદદશયા નવના એ રિ નિી.

અનતિાય િાવળ

[‘સારહતયવનકષ’ (1958)માથી]

સપાદનન મહતવ

મારી કનતઓ ‘કમાર’ જવા અગગણય માનસકોમા છપાવી શર થઈ ત

પારનભક કાળમા િ પરણા ઉપર ખબ મદાર બાધતો. એક જ બઠક કોઈ

ચકાચકી કયાસિ નવના કનત સજસિવાની શવકતનો મન ફાકો િતો. અન એ લખાયા

બાદ કયારય એક કાનોમાતર ક અલપનવરામ ફરવવાની જરર ન પડી ત વાતનો

વળી વધાર ફાકો િતો. મન દિશત છ ક આવી શવકતનો ફાકો િજી પણ કોઈ

પખત ઉમરના હિદીઓ રાખ છ. પરણા જવ સજ સિનમા બીજ કઈ બળ નથી એ તો

પરવાર છ. અન પિલા જોશમા લખાયલા પદમા ક ગદમા વસત અન શલીનો

નસનગકસિ નવનનમય િોય છ. પણ તમ છતા સપાદનન મિતવ બિ જ મોટ છ ત

િ મારા આધનનક અગજી સાહિતયપવનતતના સમાગમથી પકડી શકયો. વાચકન

મન, નવવચકન મન તો અત-કડીની જ, એટલ ક સવસિ પયતનોન અત પાકા માલની

જમ જ રજ થાય છ તની જ સાથ નનસબત છ. લખક એ એક જ બઠક સજીસિ

િોય ક એ કનતના અનક પાઠ બનાયા િોય, એમા કાપકપ ક ઉમરણી કરી િોય,

વાકયોન અિીતિી સમાયાા િોય, ફકરાઓન ક કડીઓન નશલપ સઘહટત કયા

િોય – એ મદાની િોડ નથી. મલયાકન તો થવાન અત છપાયલી, પીરસલી, પત

ઉપરથી.

કષણલાલ શીધિાણી

[‘િનિવિ’ (1961)ન અત ‘કાવયિસતવિસતાિ’ માથી]

બાળવાતાપની શોધ

બાલવાતાસિની શોધમા ફરતા િ બીજા દશોના લોકસાહિતયમા પવશયો.

નવશવના નવદાનો ભારતન વાતાસિન નપયર માન છ. દહરયો ખડનારાઓ, કાફલાઓ

લઈન િજારો ગાઉની ધરતીની ખપ કરનારાઓ પોતાની સાથ કવળ ધનમાલ

નહિ, વાતાસિ-સમનદધ અન વાતાસિ-સસકનત પણ લઈ જતા. મ મનથી સાગરખડ,

રણખડ, પિાડખડ બનીન દશ-નવદશની યાતરાઓ કરી અન એમા જ રતનો

મળા ત મ પિલ પાડીન, વાન અન વાઘો બદલવો પડ તો બદલીન ગજરાતી

બાળકોની આગળ રજ કયાા. આ વાતાસિઓમાની ભાગય જ કોઈ વાતાસિ જ રપમા

મળી ત રપમા મ જમની તમ રજ કરી િશ, કારણ ક મારો એ ઉદશ નિોતો. િ

પરાતતવનો સશોધક નથી ક લોકસાહિતયનો તલનાતમક અભયાસી નથી. િ તો

માતર બાળસાહિતયનો લખક છ. વસત બાળકની આગળ રજ કરવા જવ છ ક

કમ ત િ પિલ જોઉ. પછી ત કવી રીત રજ કરવ અન તનો સદશો કવી રીત

યકત કરવો – ગઢ રાખીન ક અગઢ રાખીન, બોધનો ભાર મારા ક બાળકના

માથ રાખયા નવના જ – ત નવચારી લઉ અન ત પમાણ લખ.

િમણલાલ સોની

[‘િણવજતિામ સિણભચદરક’ (1997)ન સિીકાિ-િકતવય]

યતરવવજાનની પિપિા

યતરનવજાનનો આ ઇનતિાસ પહરવતસિન, સજસિન અન સથળાતરની એક અખડ

પરપરા છ, આગળ કહ તમ યતરનવજાન ભૌનતક નવશવન, પકનતન, પદાથયોન

પહરવતસિન કર છ અન એ દારા કનતરમ પદાથયોન સજ સિન અન સથળાતર કર છ.

યતરનવજાનની આ પનકરયા કોઈ કાળમા, સસકનત યગ પવદ અન ઔદોનગક યગ

પછી થય િત તમ, તવહરત ગનતથી થાય છ તો કોઈ કાળમા, સસકનત યગથી

ઔદોનગક યગ લગી થય િત તમ, મદ ગનતથી થાય છ – પણ એની એક અખડ

પરપરા છ.

વનિજન ભગત

[‘યતરવિજાન અન મતરકવિતા’ (1975)]

વવવચકનો કાવયવવવક

અલબતત, દરક નવવચકની કનવતાનવવકની યવિાર પવનતતની પાછળ

એન અનભપત કાયનસદધાનત ડોહકય કરવાનો જ. વારવાર એન કોઈ ન કોઈ

કાયનસદધાતો સાથ મળ ક નવરોધ દાખવવાના પસગો પણ આવવાના. કયાક

સીધી નસદધાનતચચાસિમા ઊતરવાનો પણ પસગ આવ એ અસભનવત નથી.

નવવચક િમશા કાય ‘નવશ’ નહિ પણ કાય ‘સાથ’ મથામણ કરી રહો િોય

છ, એટલ કાય સાથની પતયકષ મથામણમા જટલા કાયનવચારમથનો મદદરપ

થાય એવા િશ ત બધાનો એ જરર આદર કરવાનો. પણ સતત એણ કાય

સાથ િાથ નમલાવલા િશ અન એની ઉષમા અનભવતા અનભવતા જ – બલક

એ ઉષમાધબકનો આનદ બીજાઓન ઓળખાવવા-પિોચાડવામા ઉપકારક થાય

એ પરતી – પરોકષ ચચાસિન એ આવકારશ. કાય સાથના પતયકષ સબધ સાથ

સકળાયલા અનક નાનામોટા પશોન તાવતવક દવષટએ એણ ચચસિવાના રિવાના.

પણ કાયથી દર ચાતરી પરોકષ ચચાસિમા જ નવવચક ગચાઈ જાય તો એણ

સમજવ જોઈએ ક નવવચનની નહિ પણ તતવજાનની પવનતત એ કરી રહો છ. આ

ભદ ખયાલમા રિવો જોઈએ.

ઉમાશકિ જોશી

[ઠકકિ િસનજી વયાખયાનો, 1959: ‘કવિતાવિિક’(1997)માથી]

હકીકતની શવધિ

િકીકતની શનદધ માટ આપણ પરતો આગિ કળવી શકયા નથી. આ વાતન

સમથસિન િ એક બીજી રીત પણ કરવા ઇછ છ. કોઈ પણ કામ સપણસિ શદધ રીત

કરવ ઘણ મશકલ િોય છ. નાનીમોટી થોડી ભલો રિી પણ જાય. પણ એ ભલોની

જાણ થયા પછી એ સધારવા માટ જ કઈ ઉપાયો િાથમા િોય ત ઉપાયો કરવાની

તતપરતા આપણ બતાવીએ છીએ ખરા? ભલો વધાર િોય તો થયલા કામન રદ

કરવાની આપણામા હિમત િોય છ ખરી? ગાધીજીએ ગોખલના લખોના નબળા

અનવાદની છપાયલી નકલો પસતીમા પણ ન કાઢતા બળાવી દીધલી. અન આ

એ ગાધીજી િતા જ વપરાયલા કવરોન પણ ફાડીન ઉપયોગમા લતા િતા. પજાન

સાચ જાન, સાચી માહિતી ન આપી શકીએ પણ ખોટ જાન, ખોટી માહિતી તો

કમ અપાય?

જયત કોઠાિી

[‘સારહતતયક તથયોની માિજત’ (1989)માથી]

સજપનનો મરહમા

કલાકારની આ સાધના અતયત દષકર છ. પરત અત જયાર તન નસનદધ

પાપત થાય છ તયાર ત ખરખરો ચમતકાર સજાસિઈ જાય છ, જીવનન સમસત ઋત

– અતસતતવ (દશસિન, સવદન, અનભનત સહિતના તમામ સતવો) પોત જ નવરલ

સૌદયસિરપ પગટ થાય છ. આમ ‘content’ પોત જ રપાતર પામી રચનારપ

પગટ થાય છ, તયાર પલો પાગલ માનવી નવશવકમાસિન આસન બઠલો દખાય છ.

અલબતત, આનો અથસિ એવો નથી ક સાહિતય યા કલાન સજ સિન જીવનનનરપકષ છ,

અથવા કલાકાર જીવનથી પર એવા કોઈ મલયો સજ દ છ. પરત આનો અથસિ એટલો

તો ખરો જ ક આવ સજ સિન યવિારજીવનથી નનરપકષ છ, એ જીવનની સમાતર

તનો સવતતર લીલા-નવસતાર છ; અન યવિાર-જીવનથી સાવ અનોખા, નભનન

રપો અન રચનાઓ દારા ત સૌદયસિન આગવ મલય પગટ કર છ.

ભોગીલાલ ગાધી

[મલયાકનની કસોટી–લખ,1961 : ‘વમતાકષિ’(1970)માથી]

અવલોકન વાચવા, શાન માટ?

‘ગથ’ ચલાવતા મન ઘણી વાર એવો નવચાર પણ આવતો ક લોકો અવલોકનો

શા માટ વાચતા િશ? એના ઘણા જવાબ િોઈ શક. પણ િ આટઆટલા વષયોથી

અવલોકનો શા માટ વાચતો િતો? મારા પરત તો એમ કિી શક ક જમ કોઈ

વાતાસિ વાચતા આનદ પાપત થાય તમ અવલોકન વાચતા પણ મન આનદ પાપત

થાય છ. અવલોકન વાચવા માટના અનક કારણો મ પસગાનસાર આગળ ધયાા

િશ, પણ સાચ કારણ આનદ છ. ગજરાતી, મરાઠી, હિનદી અન અગજી ભાષામા

જ જ સામનયકો વાચ છ તમા પિલી નજર પસતકોના અવલોકનો ઉપર પડ

છ. એવ નથી ક વાતાસિ-નવલકથાના અવલોકનમા રસ પડતો િોય. ખરી રીત

એમા ઓછો રસ પડ છ. કનવતા, નવવચન, ચહરતર અન અનય ગભીર નવષયોના

પસતકોના અવલોકનોમા વધ રસ પડ છ. કટલાક અવલોકનો માર માટ પસતકની

અવજીની ગરજ સાર છ. એ પસતકો સારા છ ક ખરાબ તનો સવાલ િોતો નથી.

અવલોકનો જ એવા િોય છ ક િ તનાથી જ કામ ચલાવી લઉ છ. બીજા કટલાક

અવલોકનો પસતત પસતકો વાચવા પર છ. કટલાક વાચલા પસતકોના અવલોકનો

પણ વાચ છ. – કદાચ સમીકષકના મલયાકનો સાથ મારા મલયાકનોન સરખાવી જોવા.

યશવત દોશી

[‘નિથયથી પકાશિતભળમા’ સિા. િમણ સોની, 1996-માથી]

પરવશષટ ગથો

પનશષટ સાહિતયગથો એ નવશશાસતીઓન ઉપયોગી સાહિવતયક વા

સાસકનતક માહિતી મળવવા પરતા જોઈ જવા માટના દસતાવજો નથી. એમનો

સાચો અન નચરતન મહિમા એમનામા સગહિત સૌદયસિ તમ જ એ સૌદયસિ- માથી

ફનલત જીવનદશસિન એ છ. નભનનનભનન પકારના અન સકટમય એવા સામાનજક

સદભયોમા મકાયલા સતી-પરષોના િષસિ-કલશમા, વનતતઓમા, સવગોમા ભાવક પોત

સવત થઈ જાય છ, પણ એટલ જ સવસિ કઈ નથી ક નથી એ વસત સવાસિનધક

મિતવની, કારણ ક ભાવક અિી જ અટકી નથી જતો; એ તો સૌદયસિ અન

પરણાના રિસયમય પભાવ દારા એક સવસિથા નવીન જ જીવન અન અનભનતની

ભનમકા ઉપર નવચરતો થાય છ.

વવષણપરસાદ વતરવદી

[‘સારહતયસસિશભ’ (1979)માથી]

કળાકાિની પસદગીઓ

જના નવના પોતાન ચાલત નથી એ સૌદયસિ અન જનાથી પોતાન ઉતરડી

શકાતો નથી એ જનસમિ એ બ વચથી કળાકાર પોતાનો માગસિ કરવાનો િોય

છ. એટલ, જ, સાચા કળાકારો કશાયનો નતરસકાર કરતા નથી, કોઈપણ બાબત

અગ ચકાદો આપવા કરતા તન સમજવાનો તમનો પયતન િોય છ. આ નવશવમા

તમણ જો કોઈ એકનો પકષ લવાનો િોય તો એ માતર સમાજનો પકષ લ – એવા

સમાજનો જમા, નનતશ કિ છ એમ, નયાયાધીશ નિી પણ સજસિક અગસર િોય,

પછી ભલન એ જીવ શરમજીવી િોય ક બનદધજીવી.

આલબિ કામ

[અન. પમોદકમાિ િટલ, ‘તતિસદરભ’(1999) િ. 188]

કળાકાિ અન ભાષા

મનષયોન જ હદયની ભનમકાએ સબોધવા મથ છ ત શબદના કલાકારન

કામ નવકટ બનય છ. યવકત-યવકત વચ સત રચવા માટ જ ભાષા ખપમા

આવતી િતી ત િવ કામ આપતી નથી. ભાષાની કટોકટી સરજાઈ છ. બ કારણ :

આજની પહરવસથનત અગ તીવર સવદનો અનભવતા શબદના કલાકારન એ સવદનો

પિોચાડનારી ભાષા સલભ થઈ નથી. નપરાનદલોના ‘નસકસ કરકટસસિ’માનો ફાધર

કિ છ તમ, શબદથી યકત થતા અથસિનો આપણ સહિયારો આસવાદ લઈ શકીશ

એવો ખયાલ એક ભરમણા છ. આપણ માનીએ છીએ ક આપણ એકબીજાન

સમજીએ છીએ પણ ખરખર આપણ સમજયા િોતા જ નથી. પતયાયન કોઈ

વાસતનવક અથસિમા સધાય િોત જ નથી. અન આ નવષાદપણસિ અનભવન લીધ

મનષય યવકત પોત એકલી પડી ગઈ િોવાન નવશષ અનભવ છ.

યશવત શકલ

[સારહતય િરિષદન પમખીય િકતવય, સિત, 1983]

કાવયધવવનન સવરપ

એટલા માટ ધવનનન સવરપ સપષટરપ નનરપવાની જરર છ. કટલાક ધવનનન

લકષણ એ રીત બાધય છ ક જ કાયમા કટલાક શબદોની અન અથસિની ચારતા,

રતનોની ઉતકષટતાની પઠ, અમક નવશષજોન જ સમજાય એ રીત – વણસિવી

ન શકાય એ રપમા – પતીત થતી િોય તન ધવનન કિ છ, ત યોગય નથી.

કમક, શબદની સવરપગત નવશષતા એ છ ક ત અવકલષટ િોય એટલ ક તમા

શરનતકટતવ વગર દોષો ન િોય, અન વળી, તનો વારવાર પયોગ ન થયો િોય.

તની વાચકતવગત નવશષતા એ છ ક તમા પસાદ ગણ િોય અન યજના િોય.

અથસિની નવશષતા એ છ ક ત સપષટરપ પગટ થતો િોય, યગયાથસિપરક િોય અન

યગયાશ નવનશષટ િોય. એ બનની, એટલ ક શબદગત અન અથસિગત નવશષતાની

યાખયા થઈ ન શક એવ નથી. એ ઉપરાત, કોઈ અનાખયય નવશષતાની સભાવના

કલપવી એ નવવકબનદધ મરી પરવાયાસિન જ લકષણ છ. કારણક કોઈ વસત એવી

તો િોઈ શક જ નહિ, જ અનાખયય િોય, અથાસિત શબદો દારા જન વણસિન જ ન

થઈ શક એવી િોય.

આનદવધપન

[‘ધિનયાલોક’, અન. નિીનદાસ િાિખ(1981)-માથી]

સાસકવતક પિપિા

આપણ જગતની પતયક ચીજન અથસિઘટન કયા છ, નસવાય ક આપણ

પોતાન. કનતપાઠના નનગઢ અથયોન ‘હડકનસટરકશન’(અપોદગથન) કરવાન િોય ક

પછી કોઈ નવવચનપદધનતની અધતાન ખોલી બતાવવાની િોય – એવા બધામા

તો આપણ આપણી પજાનો ઘણો બધો ઉનમષ બતાવી રહા છીએ, પરત એ

કનતઓન જગતમા જ ખરખર જીવન છ, એમની જ વસતતા છ, દનય ક મવકત

આપવાન એમનામા જ સામથયસિ છ, એમની જ કાલાનતકરાનતતા છ – એ માટ આ

તપાસપદધનતઓનો ઉપયોગ કરવામા આપણ આપણ અસામથયસિ પકટ કયા છ.

આન પહરણામ શ આય? જગત પતય અધ બનીન મગધપણ આપણ કિી રહા

છીએ ક કનતપાઠ એ માતર કનતપાઠ છ, ત નસવાય કશ નિી. સાચી વાત તો એ છ

ક કનતપાઠ જટલા અતમસિખ િોય છ, તટલા ત જગત પતય પણ અનભમખ િોય

છ. આ સાહિતયકનતઓ અનનવાયસિપણ પહરવસથનત, કાળ, સથળ અન સમાજમા –

અથાસિત જગતમા નનનવષટ િોય છ, અન યવિારજગત સાથ તમનો અનવવછનન

સબધ જોડાયલો રિ છ. કોઈપણ કનતપાઠન સમજવા માટ તન તની સાસકનતક

પરપરામા મકીન જોવા આવશયક છ.

હરિવલલભ ભાયાણી

[‘રાિતીય સસકાિિિિિા અન આિણો િતભમાન’(1994)]

સપણપ સારહતય

આપણ જાણીએ છીએ ક મધયકાલીન સાહિતય કઈ એકાતમા અગત વાચન

માટન સાહિતય ન િત. પતયકષ રજઆત અન સમિભોગયતાની દવષટથી એ

રચાત િત અન એનો એના સવરપનનમાસિણમા મિતવનો ફાળો િતો. લોકોની

મધયકાલીન સાહિતયના સજસિનમા પરોકષ સામલગીરી િતી. લોકોની નવનવધ

જરહરયાતો સતોષવા નનમાસિયલ, સવસિ પકારના કાયચાતયયોનો આશરય લત અન

ગાનાહદ કળાન પણ પોતાની સિાયમા લત મધયકાલીન સાહિતય શદધ સાહિતય

નિોત પણ, કિો ક, સપણસિ સાહિતય િત. િા, જમ સપણસિ રગભનમ (ટોટલ

નથએટર) જવી કોઈ વસત છ, તમ સપણસિ સાહિતય (ટોટલ નલટરચર) જવી કોઈ

વસત પણ િોઈ શક. મધયકાલીન સાહિતયન સપણસિ સાહિતયના ધોરણોથી માણવ-

નાણવ જોઈએ.

જયત કોઠાિી

[‘મધયકાલીન િજિાતી શબદકોશ’(1995)માથી]

સારહતય અન વાસતવ

તો આપણા સાહિતયમા આપણ વાસતવ કવી રીત નિલાય છ ત પશ

આજથી થોડા વખત પર જટલો અજગતો લાગતો, તટલો આજ નથી. આપણન

એ રીત પશ ઉઠાવતા રોકતા પહરબળોમાન એક છ આપણ સવરપલકષી નવવચન.

પણ એથીય ઊડ અન સાચ કારણ – આ મારી એક અટકળ જ િોઈ શક – એ

છ આપણો એક મલયવારસો. ‘ગજરાતી સાહિતય ગજરાતી જ રિ તો ત સાહિતય

ન કિવાય, ત તો દસતાવજ કિવાય. ગજરાતી સજસિક ગજરાતીપણાન ઓળગીન

જયાર વવશવક પહરમાણ સાધ, સાધવા તરફ જાય તયાર જ ત સાહિતયકાર બન.’

આ આપણી આજ સધીની એક વણતપાસાયલી માનયતા છ. આમ એક જાતની

વધ પડતી વવશવકતા, છવાઈ જવાન વલણ, પણ આન એક કારણ િોય. આપણ

તયા વાસતવવાદની એટલી ચચાસિ નથી થતી, જટલી પતીકવાદની થાય છ, તની

પાછળ આ સાસકાહરક પવસિગિ પણ કામ કરતો િોય.

રદગીશ મહતા

[સારહતય અન સામાવજક િાસતિ – લખ, ‘િરિવધ’(1976)]

ગદ : પદથી સહલ નથી

જમ જમ અમ નશષટ લખકોન ગદ વાચતા જઈએ છીએ, તમ તમ અમારી

ખાતરી થતી જાય છ ક સાર ગદ લખવા કરતા સાર પદ લખવ વધાર સિલ છ.

અિી અમ ‘સાર ગદ’ અન ‘સાર પદ’ એ શબદોથી પનતભાશાળી ‘કલાનવધાન’

વાળા ગદ ક ઉચ પકારની કનવતાનો નનદદશ કરવા માગતા નથી. અમ તો ફકત

સીધા, સાદા, સચોટ, ગડમથળ ક ગોટા વગરના અન શબદ ક અથસિની ખચતાણ

નવનાના ગદ-પદ માટ લખીએ છીએ. અમ નશષટ લખકો પાસથી ફકત એવ ગદ

માગીએ છીએ ક જના અથસિ બાબત સદિ પડ નિી, જનો એકએક શબદ સાથસિ

િોય, જના અનવય ક સબધ બાબત જરાપણ શકશબો રિ નિી. દભાસિગય આવ

સાદ, સરળ અન સિલ ગદ આપણ ધારી શકીએ એટલ સાધારણ નથી.

જ. એ. સજાના

[ ‘અનાયભના અડિલા અન બીજા પકીણભ લખો’(1955) ]

સામવયકન શહિ

દર મહિન અનક નવા સામનયકો પગટ થય જાય છ. ત સાથ જ વાચકોની

ઉપકષારપી પાનખરના નચહનો પણ દખાવા માડા છ. નવા નીકળતા સામનયકો

પતય કટલાક ચાલ સામનયકો અકળામણ પગટ કર છ ત બરાબર નથી. જો

અકળામણ કોઈ વસત સામ પગટ કરવા જવી િોય તો ત કમ બિ સામનયકો

નીકળ છ, અથવા બધ થાય છ એ સામ નિી, પણ ગજરાતી ભાષાના તમામ

સામનયકોમા થઈન પણ થોડાઘણા વાચવા જવા પાના કમ મળતા નથી તની

સામ કરવા જવી છ. સજસિન તો પનતભાના સવર સફરણની પસાદી છ. સજસિનની

ઓટ સામ ફહરયાદ કયા કરવા જઈએ? પણ નવચારપણસિ અન નવચારપરક

લખો વરસદિાડ થઈન પણ કમ ગણયાગાઠા પણ મળતા નથી એ જરર નચતા

ઉપજાવ એવો પશ છ.

ઉમાશકિ જોશી

[‘સસકવત’, મ, 1948; ‘સમયિિ’(1978)માથી]

આનદની વહચણી

આનદ એ વસત જ એવી છ ક એનો અનભવ લવા માટ બીજાન નોતરવાથી

ત બવડાય છ. દ:ખોનો સનવભાગ કરવાથી એની વદના સિન કરવા જટલી

િળવી થાય છ અન સખમા કોઈનો ભાગ પાડવાથી ત બવડાય છ, ઘણીવાર

સાવતવક બન છ અન એમાથી સખથીય નનરાળો એવો નવો જ આનદ પાપત થાય

છ. સૌન આવા આનદના સનવભાગી કમ કરાવાય? દરકન જીવન અલગ અલગ

સવતતર વિણમા વિ છ. તમામ દનનયાન કાઈ આપણ આપણા જીવનના સાથી

બનાવી શકવાના નથી. પણ કળા દારા – સાહિતય, સગીત, નચતર, સથાપતયરચના

દારા આપણ અસખય લોકોન આપણા આનદની િાખી કરાવી શકીએ છીએ, અન

જો નવનશષટ જાતની શવકત કળવલી િોય તો જયા અસખય લોકોન આનદપતીનત

થતી નિોતી તયા આનદ ગિણ કરવાની શવકત અથવા કષમતા અપથી શકીએ

છીએ. એન જ કલાદવષટ કિ છ.

કાકા કાલલકિ

[‘જીિનનો આનદ’(1936) પસતાિનામાથી]

વવવચનનો પરિપરકય

કનવતાએ નવવચનન સવદના આપી છ તો નવવચન કનવતાન પહરપકય

પર પાડ છ. મ ગજરાતી સાહિતયમા લખય છ તયાર નવશવસાહિતયના પવાિો

વચ રિલા ગજરાતી સાહિતયમા લખય છ. આમય સાહિતયન પાથનમક કાયસિ

આપણી જાતની ઓળખ આપવાન ક જાત અગ આપણન સભાન કરવાન છ

એટલ આ તબકક જો મન પશો પછવામા આવ ક તમ કોણ છો, તમ કોન માટ

લખો છો, તમ શા માટ લખો છો, અન એ બધ કયાથી આય છ – તો એના

ઉતતરમા િ એટલ કિીશ ક િ કોણ છ એ જાણવા િ લખ છ અન એટલ મલત:

મ માર માટ જ લખય છ, મારી શોધ માટ લખય છ અન એ જ મારામાથી આય

છ એમા િ પનસદધ ફચ ચલનચતર-હદગદશસિક ઇગમાર બગસિમનથી ઊધ કિીશ ક

‘િ અદર ઊભો છ બિાર જોતો.’ બગસિમન કિ છ ‘I stood on the outside

looking in.’ મારી શોધમા િ સતત અદર રિીન બિાર જોતો રહો છ. આ જ

કારણ ભાષા ક કલાસાહિતય અગના કોઈ એકપાશવસિ નવચારન બદલ િ બિપાશવસિ

નવચારનો પરસકતાસિ રહો છ. મન ખબર છ ક કોઈ પણ એકપાશવસિ નવચાર પાછળ

મનષયની કયારક ઉદધતાઈ રિલી છ, તો બિપાશવસિ નવચાર પાછળ એન દનય

ડોકાત િોય છ; તમ છતા કલાસાહિતયના બિપાશવસિ રપની મન ખવના છ.

ચદરકાનત ટોપીવાળા

[‘િણવજતિામ સિણભચદરક’(2002), સિીકાિ-િકતવયમાથી]

જીવતતા

ખર જોતા, ઉચ કલાકનતઓ – પછી ત સગીતના રાગો િોય, નશલપની

મનતરઓ િોય, સથાપતયના પાસાદો િોય, સામાનજક તિવારો અન ઉતસવો

િોય, નાના ક મોટા કાયો િોય ક સાહિતયની અનકનવધ કનતઓ િોય, એ

બધી જીવતી વસતઓ છ. જમ આપણ ઐનતિાનસક પરષો નવશ નવચાર કરીએ

છીએ, અન સમાજમા એમન સથાન કય એ નકકી કરીએ છીએ; એમના પતય

કૌતક, આદર, ભવકત, નતરસકાર, ઉપકષા ક જગપસા કળવીએ છીએ, ત જ રીત

કલાકનતઓ પતય પણ એમના જીવતપણાન કારણ આપણાથી તમ કયાસિ વગર

રિવાત નથી. જો માર શરાદધ ક બરહમયજ કરવો િોય, તો િ કવળ સનાપનતઓ,

તતવનવવચકો, ઋનષઓ, કનવઓ, સધારકો અન સતોન જ તપસિણ કરવા નહિ

બસ, પણ પોતાના યવકતતવથી માર અન મારા સમાજન યવકતતવ ઘડનાર

સાહિતયકનતઓન પણ િ અવશય તપસિણ કર. મારા પવસિજોએ પિાડો, નદીઓ,

વકષો, પશપકષીઓ અન આકાશની જયોનતઓ તમજ વાદળાઓન પણ તપસિણ

નથી કરલ? સાહિતયકનતઓન પણ જો િ પજય નપતરોન સથાન કલપ તો એમા

િ કશ અજગત નથી કરતો.

કાકા કાલલકિ

[‘જીિનરાિતી’(1937)-માથી]

મતરભાષા

સસકત એ તો મતરભાષા છ. િ શબદપસદગીમા ઘણો જ સાવધ રિ છ.

કમક મન પતયક વણસિના આદોલનનો ખયાલ છ. ખરા ભાવકન ત જ િણિણાવ

છ. આપણા બીજમતરનો અથસિ શ છ? મતરશવકત જ બધાન આદોનલત કર છ.

ભાવકમા જો પરપરાન અનસધાન જ ન િોય તો મશકલી પડ એમા નવાઈ નથી.

[...] છદમા બધા શબદો યથાસથાન જ િોવા જોઈએ. માર કયાય લઘ-ગર મરોડવા

પડતા નથી, એ શ બતાવ છ? [...] ભાવક પોત જો સજજ િોય ન એના નચતતમા

આપણા સાહિતયવારસાના સસકારો પડા િોય તો મશકલી ન જ પડ. આટલી

તયારી િોય એ પછી જ પતયાયનની વાત આવ. િ નથી ધારતો ક કોઈ અગવડ

પડ. ઊલટ, નાદમાધયસિ અન એમા રિલા સગીતથી નવશષ આનદ પાપત થાય.

િાજનદર શાહ

[‘તિસીલ’(સજભક-કવિયતો), સિા. હષભદ વતરિદી(1998)માથી]

કવવતા અગ દષષટકોણ

કનવએ કટલા કાયો લખયા, કટલી પવકતઓ લખી, કવી ભાષા વાપરી,

કવા નવષયો લીધા, તના કટલા પસતકો પનસદધ થયા અન તની કટલી આવનતતઓ

થઈ એ ઉપરથી કનવની કનવતાન મલવવાના પયતન િજી પણ આપણ તયાથી

નામશષ છ એમ નહિ કિવાય. આવી એકાગી દવષટ, સથલપધાન વલણો, કાયના

એકાશન અન ત ય નવશષ કોઈ સથલ અશન જ ઐકાવનતક અનસરણ નવીનોમા

પણ છ. િજી પણ છદન ખાતર છદ, પાસન ખાતર પાસ, અલકારન ખાતર

અલકાર, શલીન ખાતર શલી ક નવષયન ખાતર નવષય પયોજાય છ; કાયના

એકાદ અગનો નનતાનત અનતરકભયયો પયોગ થાય છ. નવીનોમાના પાય: દરકની

કોઈ ન કોઈ કનતમા આવી કોઈ ન કોઈ કષનત આવલી છ. અન તટલ અશ િજી

આપણી કનવતાની દવષટ તલગામી અન સમજભરલી નથી થઈ એમ કિવ પડશ.

સદિમ

[‘અિાભચીન કવિતા’(1946)માથી]

વવવચક – સારહતયમલયન સથાપન

નવવચકોએ શ કરવ એ નવશ કોઈ ધમાસિચાયસિની અદાથી આદશ આપવાનો

આ સમય નથી. છતા સાહિતયન મલય આજના સમાજમા સથાપવાનો પરષાથસિ

એણ કરવાનો જ છ એ નવશ કોઈ અસમત નિી થાય. લોકશાિીના નસદધાતન

સવસિ કષતરોમા થત આરોપણ, પવતસિમાન સામાનજક સદભસિ સાથની સાહિતયની

પસતતતાનો આગિ, પરપરાગત ઉતકષસિના ધોરણો પરતવની ડામાડોળ પહરવસથનત

અન ‘High Culture’ના મલયો નવશ ઊભી થયલી સદિવનતત – આ બધાન

કારણ જ વાતાવરણ ઊભ થય છ તમા આજના સાહિતયકાર, નવવચક અન

સાહિતયના અધયાપક પવતત થવાન છ.

સિશ જોષી

[અધયાિકસઘન અધયકષીય િકતવય, ‘અધીત’(1974)માથી]

રરિગસતતા સામ સવારદતા

લગભગ અઢી િજાર વષસિ ઉપર ઈશોપનનષદ પરમ સતયના દશસિનાનભલાષીન

નવદા અન અનવદા બનનના પદશો વચ સવાહદતા સાધવાનો ઉપદશ કયયો િતો.

પણ પજા એ ઉપદશન ભલી ગઈ િતી અન તણ નવદાના, પરમ તતવના જાનના

આતયનતકગૌરવ અન પનતષઠા કરી ઈિલૌહકક જીવનના સકલ અન મિવતા

પશોની ઉપકષા કરી િતી. એ પશોન સવતતર બનદધથી નવચારવાન બદલ તણ

શાસતના શબદાથસિનો મહિમા કયયો િતો અન બધી બાબતોમા રહઢન પમાણ ગણી

િતી. એમ બનદધના અતરપકાશની જયોત કષીણ થઈ જતા ભારતીય સમાજ

સદીઓથી સથનગત, રહઢગસત થઈ ગયો િતો, તન ઉતપાદનકૌશલ જના-પરાણા

સતર રહ િત અન નવા િનનરઉદોગોનો નવકાસ અટકી પડો િતો.

ચી. ના. પટલ

[‘બવધિપકાશ : સિાધયાય અન સવચ’ (1990)માથી]

અનવાદની ઉપકાિકતા

મિતવનો પશ છ આપણા દશની ભાષાઓના સાહિતયન જાણવાનો-

સમજવાનો. દશની ભાવાતમક એકતાની આપણ ઘણી બધી વાતો કરીએ છીએ,

અન ભાવાતમક એકતા માટ યોજનાઓ કરીએ છીએ, પણ પષકળ અનવાદો દારા

આ બિભાષી દશન જોડવાની વાત કોઈ કરત નથી. પરત િ એવા કારણસર

નથી કિતો. શદધ સાહિતયની દવષટએ પણ આપણ માટ નનકટની ભાષાઓના

સાહિતયની જાણકારી આવશયક છ. આપણ આપણા સાહિતયન, આપણી

રચનાતમકતાન અનય ભનગની ભાષાના સાહિતય થકી વધાર સારી રીત સમજી

શકીશ. મારા જ દશની આજની આબોિવામા શવાસ લતા એ જ ભારતીય

લખકની નનયનત ધરાવતા સાહિતયકારો શ લખ છ, શ નવચાર છ, શા પયોગો કર

છ, ત જાણવાથી મારી સાહિવતયક પરપરાનો નવસતાર થવાનો છ.

ભોળાભાઈ પટલ

[‘સારહતતયક િિિિાનો વિસતાિ’(1996)માથી]

વવવચકની વનવભકપતા

છલી વાત નવવચકના સપષટવકતતવ અન નનભથીકતાની. આન નવશ આપણ

તયા એક ભરમ પવતદ છ એમ કિ. કટતા અન ઉગતાન એના પયાસિય માનવામા

આવ છ. નવવચક પોતાના અનભપાયન છપાવ નિી, સપષટતાથી કિી નાખ એટલ

બસ. સતયનનષઠ િશ ત એમ કરવાનો જ. પણ સતયનનષઠ િોય એ શબદની

ચોકસાઈનોય આગિી િોય. ઉતકટતા સાર એ અતયવકત નિી કર. જયા ‘ઠીક છ’

કિવ િોય તયા ‘ફકકડ’ છ નિી કિ; ‘સાર છ’ કિવ િશ તયા એ ‘અપવસિ છ,

શકવતથી છ’ એમ નિી બોલ; ‘નબળ છ’ એમ બતાવવ િશ તયા એ ‘સાવ નનકષટ

છ’ એમ નિી લખ. કનત જવી િશ તન જ અનરપ વાણી સતયનનષઠ નવવચક

પાસથી આવવાની. કનતએ પોતાની પર પાડલી છાપ ક પોતાન કરાવલી પતીનત

પતય િોય, તટલી વાચકો અન કતાસિ પતય પણ નવવચકની ફરજ છ.

અનતિાય િાવળ

[‘સહદયધમભ’ લખ, ‘સારહતયવનકષ’(1958)માથી]

સશોધનનો મરહમા

જયાર તમ કોઈ મોટા ગથાલયમા તમારા સશોધનની સામગી જોવા જાઓ

છો તયાર તમ સદીઓથી થઈ રિલા સશોધનના અનક પસતકોની વચ ઊભા

રિી જાઓ છો. તમ જયાર ઈનટરનટ પર સશોધન-સામગી શોધો છો તયાર િજારો

સશોધન-કાયયો તમારી આખ સામ ખલતા રિ છ. સશોધન આમ એક પલબ ન

મજબત સાકળ છ જની એક કડી તમ પણ બનવાના છો. એટલ, જ અભયાસીઓ

નકકર અન ભરોસાપાતર સશોધન કરી શકતા નથી અન બીજા અભયાસીઓના

સશોધનન િીણ પરીકષણ કરતા રિતા નથી એ નવકનસત નવદાજગતમાથી ફકાઈ

જવાના છ.

વઈન બથ

[‘ધ કાફટ ઓિ રિસચભ’(2003)માથી, અન. િમણ સોની]

ગાધી નામનો અનભવ

સાર છ ‘ગાધી’ નફલમ એક અગજ ઉતારી. હિનદસતાની ઉતારી શકત નિી.

પલાિા નસનમાના ફોયરમા નફલમ શર થતા પિલા િ લોકોન જોઈ રહો િતો :

રબારણો, મવાડી રસોઈયા, સકલી ફોક પિરલી તરણ છોકરીઓ, એક વિોરા

સયકત કટબ, કપાળની ઉપર વાળમા સન-ગલાસીસ ચડાવલી બ ઓનફસ-ગલસિ,

ખાદીની મલી ટોપી પિરલા બ મિારાષટરીયન ડોસા, એક યવા કોલનજયન ટોળ,

બ-તરણ ટકસી ક ટરક-ડરાઈવરો જવા લાગતા પઠાઓ... તરણ પઢીઓ સાથ ઊભી

િોય એવા કટબો...! [...] રનવશકરન પાશવસિસગીત પાછળ જ રિ છ, હિનદી

નફલમોની જમ બીભતસ બનીન કાનમા અથડાત નથી. અન નવલન નથી, િલન

નથી, ...નાચનાચ નથી, ધનાધન નથી. [...] સફળ હિનદી નફલમમા જ િોય છ

એ બધ જ નથી – અન 1983મા આ નફલમ આખા ભારતન રડાય અન રડાવી

રિી છ! પાતરીસ વષસિમા કોઈ નસપપી ક સાગર ક ચોપડાન આવી નફલમ બનાવવી

જોઈએ એવ કમ સઝ નિી? [...] કદાચ ‘ગાધી’ નફલમ પોપડા ચોટી ગયલા

આપણા ગદા રાજકારણન િાઈડરોજન પરોકસાઈડની જમ સવછ કરશ, આ દશ

પર કવા ઘહટયા દશનતાઓ આવી ગયા છ એ નવી પઢીન સાફ સાફ બતાવી

શકશ...! [...] જમ ‘ગીતા’ન દરક પોતાની દવષટ અન પકાશમા સમજવાની િોય

છ એમ ગાધી નામનો અનભવ દરક પોતાની રીત કરવો પડશ.

ચદરકાનત બકી

[‘મહાતમા અન િાધી’ (2003), િ. 120]

નાટક : વાચકની મનોભવમ પિ

નાટક એ પયોગનનષઠ સવરપ છ. પયોગનનભસિર સવરપ છ. એની સાથસિકતા

પયોગમા જ નસદધ થાય છ. એ ખર છ ક બધા જ નાટકના પયોગ થતા નથી.

થઈ શકતા નથી; જના પયોગ થાય છ એ બધા જ નાટક જોઈ શકાતા નથી.

સથળ અન કાળની મયાસિદાન કારણ, માનવીમયાસિદાન કારણ. તમ છતા પતયક

નાટક અનભનય, અનભનયકષમ, પયોગકષમ તો િોવ જ જોઈએ. હદગદશસિકની જમ

ભાવક પણ નાટકન ‘પતયકષ’ કરી શક છ, ન જનો પયોગ ન થઈ શકયો િોય,

જનો પયોગ ન જોઈ શકાયો િોય એ નાટકની કલાતમકતાન પમાણી શક છ. એની

મનોભનમ એ જ એની રગભનમ. ઉતતમ નાટકના ઉતતમ પયોગનો જટલો મહિમા

છ એટલો સહદય અનધકારી ભાવકના આવા ‘સાકષાતકાર’નો પણ મહિમા છ.

જયત પાિખ

[અધયાિકસઘમા િકતવય, ‘અધીત િીસ’(1997)-માથી]

જીવનચરિતર : કવ

યરોપખડમા કોઈ માણસમા એકાદ ગણ િોય અન તણ થોડ ઘણ પરોપકારી

કામ કયા િોય તો તન જનમચહરતર લખાય છ. અન આપણા દશમા તો એક

બીજાની અદખાઈન લીધ કોઈની ઉતકષસિતા સાભળીન સિન કરી શકતા નથી.

એવા લોકો આપણા દશીન જનમચહરતર લખનારન ખશામદીઓ ઠરાવ અથવા

વધાર વખાણ કયાા છ એમ કિીન અનાદર કર છ. પણ સવદશની ઉતકષસિતા

કરવા જઓ ચાિતા િોય અન સવદશપીનત જના મનમા િોય તઓએ પરોપકારી

દશીઓના જનમચહરતર વાચવા, લખવા અન ત ઉપર વધાર પીનત રાખવી.

દલપતિામ

[ દિાભિામ મહતાજી, ‘બવધિપકાશ’(નિ.76થી ઓકટો.77) ]

જીવનચરિતર : શા માટ

આપણા દશમા જનમચહરતરો લખવાની રીત ન િોવાથી આપણન ઘણ

નકસાન થાય છ. લોકોન સારા નમના માલમ પડતા નથી. અન તથી પોતાની કષદર

બનદધન અનસરી કષદરગનત જ કયાા જાય છ. જયાર મિતકમસિના દષટાત આપવા

િોય છ તયાર ઘણીવાર આપણન પલ છડના ઠઠ યરોપખડમા ત ખોળવા જવ

પડ છ, કમ ક આપણા દશના જોઈએ તવા ઇનતિાનસક ઉદાિરણો મળતા નથી.

એન મખય કારણ તો એ છ ક આપણામા વાસતનવક ચહરતરો લખવાનો ધારો નથી;

અન તથી મિાપરષો િોય છ તયા સધી જ તના દાખલાનો લાભ મળ છ, અન

પછીથી ત જનમયા જ ન િોય ત પમાણ મળતો બધ પડ છ. અથવા કોઈ વખત ત

મિતકમયો આપણી પનતત પજાન પોતાની શવકતની બિાર જ એટલ દરજજ લાગ

છ ક તન અલૌહકક ગણ છ. અલૌહકક ગણતા અદભત કથાઓ તમા ઊમર છ,

અન એ પમાણ તન સપણસિ અદભત રપ આપી પજવા મડ છ. પણ તઓ નકલ

કરવા જોગ પરષ થઈ ગયા છ એ વાત તો તમની કલપનાથી પણ દર રિ છ.

આથી લાભમા એ જ થાય છ ક પનતતપણ વધ છ. આપણા દશની કરણામય વસથનતન

આ પણ એક કારણ છ, અન તથી મિાપરષોના મિતકતયો મનષય ભાવ વણાસિવાની,

એટલ, સવાભાનવક જીવનચહરતરો લખાવાની િાલન સમય બિ જ જરર છ.

નવલિામ પડા

[‘નિલગથાિવલ’(1891)-માથી]

સસકત અન ગજિાતી

સસકતન ગજરાતી અન ગજરાતીઓ સાથ એકલો ફકત શાવબદક,

ભાષાનવષયક, સબધ નથી; એથીય વધાર અન ગાઢ, પરપરાનો, સસકનતનો,

આનવનશક સબધ છ. અગજીમા લહટનમાથી ઘણા તો પચાસ-સાઠ ટકા શબદ

આવલા િશ; ગીકમાથી એથીય ઘણા જ ઓછા. એમ છતા લહટન-ગીકના

અભયાસ માટ અગરજ નવચારકો જ આગિ રાખ છ ત આ સાસકનતક, cultural,

સબધન લઈન રાખ છ. અન એ અગરજી સસકનત પણ તરણ જદા જદા અગોની

બનલી છ : હિબર ધમસિભાવના, ગીકો-લહટનશાસતીય નવચારણા અન એગલો

સકશન વશના આનવનશક સસકાર. એ તરણના નમશરણથી આધનનક અગરજી

સસકનત ઉતપનન થયલી છ. પણ અિી તો ધમસિભાવના, નવચારશલી, વશ, બધાનો

ઊગમ તમારા જ પવસિજો પાચીન આયયો અન તઓની પાચીન સસકનતમાથી થયલો

છ. એટલ અગરજીનો લહટન-ગીક સાથનો જ સબધ છ તના કરતા ગજરાતીનો

સસકત સાથનો સબધ ઘણો વધાર નનકટ છ.

જહાગીિ સજાના

[‘અનાયભના અડિલા અન બીજા પકીણભ લખો’(1955)]

બાળસારહતય : કાલઘલ નહી

બાળકો માટ લખવ એટલ સિલ ન જોડાકષરો ન િોય એવ લખવ, કાઈક

બોધપદ લખવ, એમ મનાય છ. એમ પણ મનાય છ ક જરા કાલઘલ, જરા

વાતાસિરપ, જરા સવાદાતમક િોય તો બાલસાહિતય બન. પરત બાલવાચનમા

મોટાઓના સાહિતયના બધા ગણ િોઈ શક, િોવા જોઈએ. માતર કકષાફર િોય,

વસતફર િોય, ભાષાફર િોય; પણ ત સાહિતય તો િોય જ. બાલસાહિતયમા

ભાષાની કોમલતા િોય અન ગૌરવ પણ િોય, ભાષાન રમિમત સગીત િોય

ન નવચારની સકમ િીણવટ પણ િોય, હદયન ડોલાવ એવ ડોલન િોય તો સાથ

સદર તોલન પણ િોય.

વગજભાઈ બધકા અન તાિાબન મોડક

[.............]

કવવનો વવદરોહ

તથી જ, કનવ તો એપોલો અન ડાયોનનસસ બન દવતા સામ સતત (અન

સતત અનભવ, સપજતા, આનદ તરફની સાચી હદશા શોધતા) નવદરોિમા જ રત,

રમમાણ રિ છ. કનવ આ નવદરોિ કરી શક છ કમ ક એની પાસ આ ધવદયીથી

જદી જ યવસથા સથાપી શકત શબદતતવ છ. કનવ-શબદના પકાશ નવના આપણી

આનદયાતરા પવસિતી ન શકત. આવો કનવ-શબદ, આ જાનમીમાસાના અન આ

અવસતતવમીમાસાના, ‘ભાવના’ના અન ‘સફોટ’ના નવા જ સદભસિમા જન નસદધ

કર છ ત છ રમણીયતા. Form અન Flowના દતન જ નિી, એમની ધવદયીની

યવસથાન જ રમણીયતા ઓળગી લ છ. અન એ રીત કલાકનતન નવી રીત

પામવાની શકયતા ભાવકન એ અપદ છ.

વસતાશ યશશદર

[‘િમણીયતાનો િાતિકલિ’(1979), િ. 150]

બાળસારહતય : આજ, નવસિ

આજના કોમપયટર યગમા બાળકોના મનમા િવ રાજા ક રાકષસ િીરો તરીક

રહા નથી. એમ પણ કિી શકાય ક િવ સપરમન જવા પાતરોનો જમાનો આયો

છ. એટલ રાજા વગરની વાતાસિઓ કાલગસત બની રિવાની. ‘એક િતો રાજા...’ની

વાતાસિઓ બાળકના કૌતકન અન વાતાસિરસન સતોષવાન બદલ બાળકની ગચવણ

વધારશ એવય લાગ છ. િવ માતર બાળવાતાસિ જ નિી, તમામ બાળસાહિતય નવશ

બાળમાનસના અનભવીઓએ, જાગત વાલીઓએ અન સનનષઠ નશકષકોએ સાથ

બસીન બાળકોના મનોરજન માટની રીનતઓન શોધન અન સશોધન કરવ જરરી

બની રહ છ.

િમશ પાિખ

[બાળિાતાભઓની સમીકષા, ‘પતયકષ’,જલાઈ-સપટમબિ 1999]

સસકવત અન સારહતય

માણસજાત જગતના ઉતકરાવનતના ઇનતિાસમા સયસાચીન કામ કયા છ.

એક િાથ એણ સસકનત નનપજાવી સાહિતયધારામા તન ઓતપોત કરીન વિતી

કરી અન બીજ િાથ એ સાહિતયપવાિથી નવતર મલયો અન નવતર સસકનતન

સનચન કયા. પાચીન સાહિતયની કથા-દતકથા લઈન િોમર, વનજલસિ, શકસનપયર,

કાનલદાસ અન આધનનક યગના સાહિતયકારોએ પોતાની સાહિતયકનતઓ સજાવી

છ. ગીક અન રોમન સાહિતયનો નવચાર કરીએ તો ગીક સાહિતયની પાખમા કાય,

નાટક, તતવજાન, ઇનતિાસ, ગનણત બધ જ છ. ગીસન પગલ પગલ રોમનોએ

પોતાન સાહિતય નવકસાય અન એ બ સાહિતય આખા યરોપમા સસકનતના દીવા

પટાયા. આમ સસકનત અન સાહિતય પરસપર સજસિક અન વાિક રહા છ.

જયત પડા

[‘અકષિાયન’(1985)માથી]

યિોપીય વવદા અન પિાવશતતા

આપણા દશમા પરદશમાથી મળલા નવશવનવદાલય સાથ દશના મનન

સનમલન થઈ શકય નથી. ઉપરાત, યરોપીય નવદા પણ અિી બનધયાર પાણીના

જવી છ, આપણ તન ચાલત ગનતશીલ રપ જોવા પામતા નથી. સનાતનતવ-મગધ

આપણ મન તો બધાની ફલચદનથી પજા કયાસિ કર છ. યરોપની નવદાન આપણ

સથાવર રપમા પામીએ છીએ એન તમાથી વાકયો ચટી લઈન એન રટણ કયાસિ કરવ

એન જ આધનનક રીતની નવદતતા માનીએ છીએ. દશના સામાનય લોકોના બધા

મશકલ પશો, મિતવની જરહરયાતો, અન કઠોર વદનાન આપણા નવશવનવદાલયો

સાથ કશો સબધ નથી. અિી દરની નવદાન આપણ જડ પદાથસિની પઠ નવશષણ

દારા શીખીએ છીએ, સમગ ઉપલવબધ દારા નિી. આપણ તોડી તોડીન વાકયો

ગોખીએ છીએ અન ત ટકડા કરીન ગોખલી નવદાની પરીકષા આપીન છટકારો

અનભવીએ છીએ. ટકસટબકન વળગલા આપણા મન પરાનશરત પાણીની પઠ

પોતાનો ખોરાક પોત મળવી લવાની, પોત શોધી લવાની ઇછા ખોઈ બઠા છ.

િવીનદરનાથ ઠાકિ

[‘િિીનદરવનબધમાલા : 1’, અન. નિીનદાસ િાિખ, 2002માથી]

માનવકઠ અન વાદ

સગીતન કલપન પથમ તો સગીતકારના મનમા ઊઠ. ઘણાખરા વાદકો

કઠનવિીન િોય છ, તો પણ તઓ વગાડ છ તયાર એમન મન તો ગાત જ િોય

છ. વાદ તો જડ વસત છ. માનવકઠ અન એનો શરનતપણસિ રવ જ સગીતન

ચતનસક સવરપ પગટ કરી શક છ. વાદ, અલબતત, કઠન િમશા સિારો આપત

રહ છ, જમક સગતમા સારગી જવા વાદો, અન કઠના ઘડતરમા તબર અન

સવરમડળ સરખી નાદપહરત વીણાઓ. વીણાના િકારમાથી ગાયનના મીડ સરખા

‘પલાનવત ગમક’-અલકારોના અન કટલીક અનય ગમકોના નનમાસિણની પરણા વાદ-

વાદનમાથી મળી િોય તમ બન; પણ સગીતન મખય આકલન તો કઠ દારા જ

નસદધ થાય છ, ત સૌનો અનભવ છ. વાદમા કલપનાઓ ઉતારવી અતયત કષટનસદધ

છ; જયાર ત જ વસતઓ કઠમા આસાનીથી સફરાયમાન બન છ. ભારતીય

સગીતનો સારોય ઇનતિાસ અન તન નવશષણ તો ત િમશા કઠસગીતના

જ નવકાસ પર નનભસિર િોવાન કિ છ. ભારતીય ગાધવસિ તના અનખલસવરપના

ઉતથાન-નનમાસિણ માટ કઠન, ગયન, સદવ આભારી રહ છ ત િકીકત છ.

મધસદન િાકી

[‘િાબભસ િજિાતી સરા તરમાવસક’, 1974, અક:2]

કવવ અન નસવગકપ પરવતભા

તયાર એમ કિી શકાય ક કાય થવાન નનનમતત અમક પકારની પકનતમા

જ િોય છ. ગમ તટલા અભયાસથી, ગમ તટલા સાહિતયસગિથી, કશાથી એ

પકનત આવતી નથી. એન નસનગકસિ પનતભા કિ છ. જ એવી પનતભાવાળા િોય

ત કનવ થઈ શક. કનવ શબદોન વાપર છ પણ શબદોની પાર દખ છ, યવિારના

સબધોમા ફર છ પણ ત સબધોની પારના નવશવન સવસિદા પોતાન ગણ છ. ગદનો

ઉચાર કર છ પણ યાકરણની પારના પદન જ સાકાર કરતો િોય છ. જગતમા

અવલોકન કરવાની જન ટવ િશ ત જોઈ શકશ ક માણસોમા પકનતના અનક

અન અનત પકાર છ. સવષટના એના એ જ પદાથયોમા પકનત-અનસાર નવા નવા

નવશવ જદા જદા મનષયોન સમજાય છ. તમા જ મનષયન સથલની પારન દશસિન

થત િોય, સથલની પારની રચના કલપનામા પતીત થઈ જતી િોય, સથલની

પારના સબધો ઉપજાવી નવા નવશવ કરવાની શવકત સિજ રીત જ આવલી િોય,

ત વગસિમા કનવઓની ગણના થઈ શક છ.

મવણલાલ ન. વવિવદી

[‘સદશભન િદયાિવલ’ (1919)-માથી]

આનદ અન મનોિજન

લોકનપય સાહિતયન જમ ઉચભર ન મધયભર વગસિ સવીકારવાની આનાકાની

કરી, તન િલકી કકષાન ગણી, તની ઉપકષા કર છ, તની ઠકડી ઉડાડી મજાકો

કરી કડવા િળવા કટાકષો કર છ તવી જ રીત લોકનપય સાહિતયન માનનારો એક

વગસિ પણ ઉચ, મિાન, સકલ અન અનક સકતો ધરાવતા સાહિતયન સવીકારતો

નથી. એમના મત આ ઉચભર ભદર વગસિ દભી અન કતક છ. આ અલગ અલગ

ધવ પરની નવચારણામા પવસિપકષ અન ઉતતરપકષ બન પોતપોતાના પવસિગિોન,

માનયતાઓન સજાવી-ધજાવીન અન તકસિના આટાપાટાની જટાજાળમા ગથીન

લોકનપય સાહિતયન પથકકરણ, અથસિઘટન અન મલયાકન કરતા રિ છ. બન

પાસ પોતપોતાની માનયતાઓન સરકષવાની, તથા સવબચાવની યવકતપયવકતઓ

મોજદ જ છ. આમ તો આ બન પકષો એક પકારની સાપદાનયકતાથી પીડાય છ.

આ પકારની અસપશયતા બન પકષોની મયાસિદા બની રિ છ. લોકનપય સાહિતય

મનોરજન(entertainment)ન તો ઉચભર સાહિતય આનદ(plesure)ન પોતાના

પચાર-પસારમા કનદરવતથી તતવ ગણ છ.

નીવતન મહતા

[‘વનિતિ’(2007), િ. 14]

સવચનો મરહમા

સનચ અનક તથયોના તાળા ઉઘાડી આપનાર કચી છ. શદધ અન સપણસિ

િકીકત તરફ જવાની સગવડ એ પરી પાડ છ. એક બાજથી એ, થયલા કામનો

અદાજ આપી નનરથસિક શરમમાથી આપણન ઉગાર છ તમ બીજી બાજથી,

અણઉકલયા કોયડાઓ તરફ આગળી ચીધ છ ન એ રીત નવદાનવકાસન વગીલો

બનાવ છ. જાનનવજાનના પસફોટના આ યગમા સનચન જટલ મિતવ આકીએ

એટલ ઓછ છ.

જયત કોઠાિી

[‘સારહતતયક તથયોની માિજત’(1989), િ. 217]

િગભવમ અન ‘વમથયાવભમાન’

1869મા રચાયલા નમથયાનભમાન નાટક સધી પિોચતા દલપતરામની

નાટયલખનકલા અદભત નવકાસ દાખવ છ. મળ કથાવસત એમન કદાચ

લોકવાતાસિમાથી મળ િોય, તો પણ એમણ સજ દલ જીવરામ ભટટન પાતર મખસિતા

અન ધતસિતાના નવનચતર રસાયણસમા નમથયાનભમાનીન અમર દષટાત બની ગય

છ [....] 1922 સધીમા આવતા એની નવ આવનતતઓ પનસદધ થઈ િતી એ

જોતા અનય કોઈપણ નાટકન ગજરાત આટલ નબરદાય નથી એ પણ સમજાશ

[...] નમથયાનભમાનની તખતાલાયકી નન:સશય છ પણ એના પકાશન પછી પોણી

સદી સધી એ ભજવાય નથી [....] ત પછી ગજરાત નવદાસભાના નટમડળ

દલપતરામની નાટયસચનાઓન ઠીકઠીક અનસરીન ભવાઈની શલીમા આ નાટક

અનકવાર ભજય િત [....] આમ ગજરાતી અનભનય નાટકોમા પણ એ માગ

મકાવનાર છ.

યશવત શકલ

[‘િજિાતી સારહતયનો ઇવતહાસ’-3 (1976, 2005)માથી]

વવવચન ગણદશપન નહી પણ યથાથપદશપન

ગજરાતી કનવતામા છીછરાપણ, અધકચરાપણ, માયકાગલાપણ િોય તો

ત આપણા કિવાતા નવવચનન આભારી છ. આપણા નવવચકો ગણદશસિન માટ

ખડ પગ િોય છ એ જાણવા છતા મારાથી આમ કિવાઈ જાય છ, કારણ ક જની

જરર છ ત ગણદશસિન નિી પણ યથાથસિદશસિન છ. જાણયા વગર વખાણ કરવા ત

જાણી જોઈન ગાળ દવા કરતા કોઈ પણ રીત સારી વાત નથી. અન ઘણી વખત

તો મગન નામ જ કોઈ પાડત નથી. ‘શરઆતમા આમ જ િોય’, ‘બધ ઓછ

પથમ પવકતન િોઈ શક?’, ‘નવકાસ થતો જાય છ’ – આવ આવ જયાર કોઈ

નવવચક તરફથી કોઈન નવશ સાભળવા ક વાચવા મળ છ તયાર ખર જ બિ

ભડ લાગ છ. અન નાના બાળકન નાના ડગલા ભરતા જોઈ પોતસાિન ખાતર

વાિવાિ પોકાર છ એવી વાિવાિ ઉમરલાયક માણસન પાપા પગલી ચાલતા

જોઈન પોકારવાન પણ આપણ તયા િજી અટકય નથી.

ઉમાશકિ જોશી

[‘34ની કવિતા ’લખ, 1935,’ શલી અન સિરિ’(1960)માથી]

યવનવવસટટીમા વવદાપરાષતિ?

સખયાબિલતાન કારણ નશકષક-નશષય વચનો પતયકષ સપકસિ િાિો સભનવત

રિતો નથી. પામાનણકપણ એ કબલ કરવ રહ ક નશકષકો પણ પોતાના જાનના

સામથયસિથી િાિો પભાવ પાડ એવા રહા નથી. એમા દરક યનનવનસટથીમાથી થોડાક

સખદ અપવાદો મળી રિ. આ નવષય શીખવો િોય તો અમક નવદાપીઠના

અમક અધયાપક પાસ જ જવ જોઈએ એવી જ પહરવસથનત પવચિમમા છ તવ કશ

આપણ તયા ખાસ નથી. મોટા ભાગના નવદાથથીઓ પણ યનનવનસટથી કમપસમા,

નવદાપાવપતની પવનતતમા સડોવાયા નવના, અિીતિી ભટકતા ન ઈતર પવનતતઓમા

રાચતા દખાય છ. પરીકષા પસાર કરવા પરત એ ધધાદારી દવષટએ ચાલતા

વગયોમાથી ‘િનડ આઉટસ’ન રપ મળવી લ છ. એટલ જ નિી, યનનવનસટથીના

કટલાક નશકષકો સીધી ક આડકતરી રીત આવી ધધાદારી પવનતત સાથ સકળાયલા

િોય છ. આ બધ યનનવનસટથીના મળ ઉદશન નવફળ બનાવવામા મોટો ભાગ

ભજવ છ.

સિશ જોશી

[‘વિદયાવિનાશન માિગ’, (1985), િ. 63]

વવચાિવાિસો

જ નવચારો બતાયા છ ત મારા છ, ન મારા નથી, ત મારા છ, કમક ત

પમાણ વતસિન કરવાની મારી ઉમદ છ; ત મારા આતમામા ઘડાઈ ગયા જવા છ.

મારા નથી, કમક ત મ જ નવચાયાસિ છ એમ નથી; ત કટલાક પસતકો વાયા પછી

બધાયલા છ. મનમા જ ઊડ ઊડ જોતો િતો તન પસતકોએ ટકો આપયો. જ

નવચારો વાચનાર પાસ રજ કર છ ત હિદસતાનમા સધારાની ધનમા નિી આવલા

એવા ઘણા હિદી ધરાવ છ, એ તો કઈ સાનબત કરવા જવ રિત નથી. પણ ત

જ નવચારો યરોપના િજારો માણસો ધરાવ છ એ િ વાચનારના મનમા મારા

પરાવાથી જ ઠસાવવા માગ છ. જન ત શોધ કરવી િોય, જન તવો અવકાશ

િોય, ત માણસ ત પસતકો જોઈ શકશ. જયાર મન અવકાશ મળશ તયાર ત

પસતકોમાથી કઈક કઈક વાચનાર આગળ રજ કરવાની ઉમદ છ. મારા નવચાર

ખોટા નીવડ તો તન પકડી રાખવાનો મારો આગિ નથી. જો ત સાચા નીવડ તો

ત પમાણ બીજાઓ કર એમ દશના હિતાથદ સાધારણ રીત લાગણી રિશ.

મોહનદાસ કિમચદ ગાધી

[‘રહનદ સિિાજ’ની પસતાિના : 22.11.1909]

સસકત સારહતય

સસકતના વચાહરક સાહિતય ઉપરાત તના સજસિનાતમક સાહિતયન પણ ઘણ

મોટ મલય છ. સસકતન નાટયસાહિતય આવી નવનશષટતા અન રસવતતા ધરાવ

છ. સસકત ઊનમકાસિયોન સાહિતય પમાણ તમ જ ગણવતતાની દવષટએ એટલ

સમદધ છ ક જગતના ઉતતમ સાહિતયમા તન સિજ સથાન આપી શકાય. તમા જ

સવદનશીલતા, ભાવોની સકમારતા, ભાષાસામથયસિ, લાઘવ અન યજકતા પતીત

થાય છ તન કારણ કાયરનસકોન માટ ત એક અકષયનનનધ બની રિ તમ છ.

1968મા સસકત કનવતાનો અગજી અનવાદ દારા પહરચય કરાવત એક પસતક

પવગવન ગથમાળામા પકાનશત કરવામા આય ત દશાસિવ છ ક આજના સનશનકષત

અન સસકારી નવશવનાગહરકન માટ જગતના અનય સાહિતયોની જમ સસકત

સાહિતયમા પણ ઘણ એવ છ જ તન ઊચી કોહટનો કાયસવાદ આપી શક. આ

ઉપરાત એ િકીકત પણ નોધપાતર છ ક સસકત નાટક અન ઊનમકાસિય અવાસિચીન

પાચિાતય સાહિતયના ત બ સવરપોના નવનવધાન પરતવ પણ પભાવ પાડો છ.

હરિવલલભ ભાયાણી

[‘સસકત િરિષદ’મા કિલ િકતવય, ‘પિચનો’(2005)માથી]

કળા : સામગીન રપાતિ

કલાકારની સાધના અતયત દષકર છ. પરત અત જયાર તન નસનદધ પાપત

થાય છ તયાર તો ખરો ચમતકાર સજાસિઈ જાય છ. જીવનન સમસત ઋત –

અતસતતવ (દશસિન, સવદન, અનભનત સહિતના તમામ સતવો) પોત જ નવરલ

સૌદયસિરપ પગટ થાય છ. આમ Content પોત જ રપાતર પામી રચનારપ પગટ

થાય છ, તયાર પલો કલાકાર માનવી નવશવકમાસિન આસન બઠલો દખાય છ.

ભોગીલાલ ગાધી

[‘વમતાકષિ’ (1970)માથી]

ભાિતીય સજપકની જવાબદાિી

ભારતીય સમાજજીવનમા એક સકમ સાસકનતક સચલન િ અનભવી

રહો છ. સસકારની, મલયોની અથડામણમાથી આપણ જીવન પસાર થઈ રહ

છ. એમાથી ભારતીય સમાજની કવી ભાત ઊઠી આવશ, જીવનના કયા મલયો

બળવાન બની પનતષઠા પામશ એ કિવ મશકલ છ. પરત આ સમગ પહરવસથનતમા

ભારતીય સજસિક પર એક મોટી જવાબદારી રિલી મન દખાય છ. પહડતયગની

જમ સજસિક કોઈ પયગબરનો, કરાનતદરષટાનો પાઠ ભજવવાનો છ એવ િ સિજ

પણ માનતો ક સવીકારતો નથી. માર કિવાન એટલ જ છ ક આ વસતજગતની

સામગીમાથી ઉતતમ કોહટની નવલકથાઓ રચી શકાય એવી કષમતા છ. એના તરફ

નવમખતા કળવવાથી ગજરાતી નવલકથા પાડવણથી બનશ એમ િ માન છ.

જયત ગાડીત

[‘નિલકથા, િાસતિ અન િાસતિિાદ’ (1985), િ. 69]

વવજાન અન વિલસિીનો સમનવય

આઇનસટાઈનનો સાપકષતાવાદ નયટનના નવજાનન સદતર ઉથાપતો નથી,

એન પરક બની રિી વધાર યાપક બન છ. કવોનટમ નવજાન નયટનના નવજાનન

અન / ક સાપકષતાવાદન ઉથાપતો નથી, એ બનન પરક બની રિી, સકમ

ઘટનાઓના નવશવ સધી એનો યાપ નવસતારી નવજાનીન અન સામાનય જનન

પતીનત કરાવ છ ક આજન નવજાન કદરત પર કાબ મળવી આપણ જીવન સલભ

બનાવતા સાધનોપરત મયાસિહદત નથી રહ. એના પશો આપણન જીવનના ગિન

લાગતા પશોન નવસરથી પછવાની, એમના નવશ ચનતન કરવાની ફરજ પાડ

છ. ધમસિ, અધયાતમશાસત, નફલસફીમા નવજાનથી મિદશ સવતતર રિીન આ પશો

િજારો વષયોથી પછાયા છ, નવચારાયા છ. આજના યગમા બન વચ સમનવય

થયો છ. નનરીકય નવનધન માનવચતનાના ઈકષણથી સવતતર અવસતતવ છ ક નિી,

અન ભાષા એના અવસતતવના સવરપન કઈ રીત ઘડી આપ છ – એવા તાવતવક

પશો કવોનટમ નવજાનીએ પછવા પડ છ, એન નવચારવા પડ છ. સાચો કવોનટમ

નવજાની િવ નફલસફ પણ છ.

િવસક શાહ

[ ‘અત આિર’, રાિ 2, (2009), િ. 17 ]

લોકસારહતય અન કોપીિાઈટ

લોકસાહિતયન નવશ જ કટલીક ભરમણાઓ સવાઈ રિલ છ તના ઉપર

અજવાળ પાડવા માગ છ [...] કોઈ પણ માણસના મોમાથી મળી જતી પવકતઓ

લોકગીત ક લોકસાહિતય ઠરતી નથી. અકકક ગીતના એક કરતા વધ જદાજદા

પાઠો [િોય છ.] લોકગીતનો ચોકકસ નવશવસનીય પાઠ મકરર કરવા માટ [...] ત

રીતની ચકાસણીઓ લાગ કરવી પડ છ કમ ક લોકસાહિતયની કનતઓ નધનણયાતી

વસતઓ નથી. લોકસાહિતયન લગતી મારી બ કથાઓ પરથી એક નાટક કપનીએ

વગર પરવાનગીએ નાટકો રચી ભજવલા, તમની પાસ મ લનખતવાર મારા

કોપીરાઈટનો સવીકાર કરાવલો ન તમની આનથકસિ અશવકતન કારણ ફકત એક

રનપયાની નામની પણ નકસાની બ એક વષસિ પર લીધી િતી.

[જનમભનમ, 29-7-1937]

ઝવિચદ મઘાણી

[‘િરિભરમણ’-1 (નિસસકિણ,2009), િ. 596-98 િિથી]

કવવતા સીધી ભાવક પાસ

કાયો પરતવ મારા સગિોમા મ કયારય કઈ નનવદન કયા નથી. એવ

કરવાની જરહરયાત મન જણાઈ નથી. કનવતા સીધસીધી એના ભાવક પાસ

પિોચ ન ભાવક એનો સપશસિ પોતાની રીત પામ ન આહલાદ અનભવ. કાયના

સૌદયસિન અન રસન પામવાની પનકરયા મન તો પયસીના અવગઠનની ઓથ રિલા

વદનના સૌદયસિન અન ઓષઠના રસન પામવા સમી લાગી છ. કોમળ સપશસિથી

મિીન આવરણન જરા આઘ કરી મખની સરખી અન નતરની દનત િીલી

શકાય. પતયક ભાવક નનજી સસકાર અન રનચ પમાણ રસાનભાવ કર એમા વચ

આવવાન ન િોય.

િાજનદર શાહ

[ ‘સકવલત કવિતા’(1983)-ન વનિદન ]

કળા વિાિા મનષયતવની ઓળખ

અત એટલ કિવાન ક સાહિતય પનતબદધ િોય ક અપનતબદધ, એ

આપણી ઘણી નવસમનતઓન ઢઢોળ છ. નવસરથી સમનત, ભાષા, પરપરા, સાપત

પહરવસથનતઓ, વનચતો, અનયાય સિન કરનારાઓ, સતતાનો ભોગ બનનારાઓ

અન સાસકનતક-અનયોની સાથ આપણો મનષય તરીકનો નવો સબધ સથાપ છ.

કલાસાહિતયની અનકમાગથી ધારાઓ આખર તો આપણી અદર રિલા પરત

કયારક કયારક ખોવાઈ જતા મનષયની સનમખ આપણન લઈ જાય છ. તતવત:

અનકકનદરી, સકલ મનષય કલા-સાહિતયમા અનક ભાષાઓથી લખાતો રિતો િોય

છ, દરક રચનાના વાચન નવી નવી શોધ-યાતરાનો આરભ કરતો રિતો િોય

છ અન સૌદયસિમીમાસાના અનક સથાનકો સાથ આપણો મળાપ કરાવતો રિતો

િોય છ.

નીવતન મહતા

[નય-પમાણ (2010)માથી]

યગપિપિા

આપણી આજની સવદનશીલતા અન મધયકાળની સવદનશીલતા વચ

ફરક રિવાનો. આપણ તયારની સવદનશીલતાન કલપનાથી માણવાની છ.

મધયકાળના એ બોધન એ યગપરપરા સાથ સાતતય કળવીન સમજવાનો છ.

પોતાના યગલકષી મલયોન એમણ યગધમથી બનીન સાહિતયના સાધન દારા પબોધયા

છ એ ધયાનમા રાખીન જ એ સાહિતયની તપાસ કરવાની રિ છ. એમાના ઉતતમ

અશો આજના ધોરણોની નજકરથી અવગણાઈ ન જાય એટલી તકદારી રખાય

તો પણ ઘણ. એ સમય માનવચતના નવનવધ કાયરપોમા કવી પગટી છ ત જોવાન

છ. આજના સાહિતયસવરપો જ આનદ આપણન આજ આપ છ એવો આનદ

એ સમયના સાહિતયસવરપોમાથી જદા જદા સતરના પજા-સમિોએ મળયો છ.

[...] એ કનવઓએ માનવધમસિ સમજીન સાહિતયન ઉપાસય છ અન પોતાન જ કઈ

િીર િત એન એમા યકત થવા દીધ છ.

વચમનલાલ વતરવદી

[‘રાિિખ’, (2000), િ. 41]

સારહતયવવચાિ અન સમજ

સાહિતયનવચારમા અનક પહરવતસિન થયા છ, એનાથી રોમાચ અનભવવો

એક વાત છ, એન સમજી-પચાવીન પોતાની નનષઠા કળવવી એ બીજી વાત

છ. જયા સધી આ સમજવા-પચાવવાન બનત નથી તયા સધી બનધરતાનો જ

અનભવ થાય છ. નવજાન ન મનોનવજાન, સમાજશાસત ન નવશશાસત, તતવજાન,

ભાષાનવજાન ન સૌદયસિમીમાસા – એમ જાનની જદી જદી શાખામા એક પછી એક

અનક પહરવતસિન થયા છ, એક પછી એક અનક અનભગમ પગટયા છ, એક પછી

એક અનક નસદધાત સથપાયા છ. પતયક પહરવતસિનન, પતયક અનભગમન, પતયક

નસદધાતન સમજવા-પચાવવાન ખરખર દષકર છ ન છતા સમજવા-પચાવવા જવ

તો છ જ, કારણ ક પતયક પહરવતસિન, પતયક અનભગમ, પતયક નસદધાત કોઈક

ન કોઈક નવી સિ તો યકત કર છ, અનભવની નવી હદશા ઉઘાડી આપ છ.

જાનની અનક શાખાઓએ સૌદયસિમીમાસા, કલામીમાસા, સાહિતયમીમાસા પણ

કરી છ, તયાર કોઈક નવી સિ યકત કરી છ.

જયત પાિખ

[િજિાતીનો અધયાિકસઘના ‘પમખીય પિચનો’ (1997)]

અનવાદની ભાષા – પોતાની ભાષા

ભાષાનતરન પથમ કાયસિ તો એ િોવ જોઈએ ક જ ભાષામા એ કરવામા

આવ ત જાણનારાઓ એ નવનાપયાસ સમજી શક; અથાસિત જો ગજરાતીમા

ભાષાનતર કયા િોય તો ત પિલ તો ખરખર ગજરાતી જ િોવ જોઈએ. એક

અગજી સમાલોચક લખ છ તમ Whatever else a translation may fail to

do, it must talk its own language, અથાસિત, બીજા ગમ ત દોષ ભાષાતરમા

િોય, પણ તણ પોતાની ભાષા તો બોલવી જોઈએ. મતલબ ક ત ભાષા જ એકલી

જાણનાર કોઈ માણસ એ ભાષાનતર વાચ તો એન એમ ન લાગવ જોઈએ ક [આ]

વાચ છ ત મારી ભાષા નથી.

જહાગીિ સજાના

[ ‘અનાયભના અડિલા અન બીજા પકીણભ લખો’(1955) ]

મનષયધમપ

ઇનતિાસમા એ વાત અનવસમરણીય રિશ ક જયાર ઉપલા વગસિના અન

વણસિના પનતવષઠતો નવદશી નવધમથી સતતા સાથ િાથ નમલાવી સવાથસિસાધના કરી

રહા િતા તયાર, અસખય ભકતો-સતો-કનવઓએ (ખાસ કરીન નીચલા વગસિના

ગણાય એમણ!) અસાધારણ જોખમો, અતયાચારો અન મોત સધધાન આવકારી

લઈ નવષમ પહરવસથનતન નચતર આલખય િત; અનયાય અન અનાચાર, દભ અન

નવલાસ સામ નનભસિયપણ, નનષઠાપવસિક પડકાર ફકયો િતો; અન આયસિધમસિની

ઊખડી રિલી ઈમારતના પાયામા સાચા માનષી ધમસિની પન:સથાપના કરી સમસત

જનસમદાયોન ધયસિ, હિમત, વીરતા અન આસથાન પથ દોરી િતી.

ભોગીલાલ ગાધી

[ ‘વમતાકષિ’ (1970), િ. 237 ]

દવલત આદોલન

રખ કોઈ એવ માની લ ક ‘આકરોશ’ [સામનયક અન એના આદોલન]

પિલા દનલત સમસયાન લઈન કોઈ કનવતાસજસિન થય નથી. દનલતો થકી પણ

થય છ ન નબનદનલતો થકી પણ. ભવકતયગ ક ગાધીયગમા કવનચત લખાયલા

કનવતાસાહિતયથીય પિલા દનલત તરી-કલાકારોની ભવાઈકનવતા દનલતકનવતાની

જ પરોગામી કનવતા છ. વણસિ અન જાનતન સાકળતા સોશયલ સટાયર

ભવાઈકનવઓની નવનશષટ અનભયવકતઓ િતી. આિાદી પિલા અન પછીના

સમયમા ‘પથર’ની જમ બીજા દનલત-સામનયકોમા દનલતનવષયક કનવતાઓ

પસગોપાતત છપાતી િતી. ફકસિ િતો તો ‘દનલત સાહિતય’ ક ‘દનલત કનવતા’ની

નવનશષટ ઓળખ સાથના નામાનભધાનનો, એક સમજણપવસિકના નનધાસિર સાથ લોચ

થયલા દનલત સાહિતય આદોલનનો.

નીિવ પટલ

[‘િજિાતી દવલત કવિતા’-સિાદન(2010)ની પસતાિના]

િસાનભવત : સવદના તમજ બૌવધિકતા

રસાનભનત મખયતવ માનવહદયના સકમ ભાવોની આજબાજ રચાય છ,

પણ અનધકારી યવકતની બૌનદધકતાનો આનદ તના કષતરની બિારનો નથી. તથી

સાહિવતયકતા, અથવા કલા, કવળ ભાવોની અનભનતમા પયસિવનસત થતી નથી,

બલક તમા નવશાળ બૌનદધકતાના ખલન પણ અવકાશ છ. આથી જીવનની કષદરતા

ઉપર ગભીર ચનતન પણ તમા નવષય બનીન આવી જાય છ. કલાનો મમસિ એટલ જ

રસાનભનત. આથી, રસાનભનત એટલ કવળ રનત વગર આઠ ક નવ સથાયીભાવ ક

તતરીસ યનભચારી ભાવનો ઉતકષસિ અથવા ઉપચય – એટલ જ નિી; કલામીમાસા

એટલ જ ત નવભાવાહદ સામગીમા જ ત સથાયી, યનભચારીની લીલા સમજવી,

સમજાવવી એટલ જ નિી પણ તમા, અથાસિત રસાનભનતના રિસય રપ થતા

તના ચનતનમા, મધાવીઓનો બનદધનવલાસ તથા કમસિઠ કમસિયોગીઓની નનમસિમ કલા-

સાધના પણ સમાવશ પામી જાય છ. રસસતરન આ જ રિસય છ.

તપસવી નાનદી

[‘િજિાતી વિિચનનો અનબધ’-1, સિા.ચદરકાનતટોિીિાળા]

લખનસમય ખલલ?

આમ [લખનકાયસિના] દરક સમય મન ખલલ પિોચતી રિ છ : [કોઈનો

ફોન, કોઈ મળવા આવ, વગર]. પણ તોય આ બધા વચ િ લખવાન ગોઠવી

દઉ છ. એના માટ માર કયાય ભાગવ નથી પડત. કટલાક લખકો કિ છ ક તઓ

એકાત ટાપ પર જ લખી શક. એમ તો ખલલ ન પિોચ એ માટ તઓ ચદર પર

પણ જઈ શક છ. િ તો માન છ ક આમ ખલલ પડવી એ જીવનનો એક ભાગ

છ. અન કયારક તો આમ અવરોધ પિોચ તનાથી ફાયદો પણ થાય છ. જયાર

તમ બીજા કશાકમા યસત િો છો તયાર તમારો પહરપકય બદલાય છ, ક તમારી

નકષનતજ નવસતર છ. એટલ બીજા લખકો કિ છ એવી શાનતમા મ કયારય લખય

નથી, પણ છતા િ કિતો રિીશ ક ગમ તટલા અવરોધ વચ લખવાથી કઈ

ફરક પડતો નથી.

ઈઝાક બાશવવસ વસગિ

[અન. શિીિા િીજળીિાળા, ‘િાતાભસદરભ’ (2001), િ. 21]

વવવચનવસધિાતો અન વવદાશાખાઓ

સાહિતય અન નવવચનન લગતા અવાસિચીન નસદધાતો અતયત સકલ

અન નવદગધ િોય છ. તના પણતાઓ ભાષાનવજાન, તકસિશાસત, તતવજાન,

મનોનવશષણ, ઇનતિાસ અન સમાજનવજાન જવી નવદાશાખાઓમા ઊડ

ઊતરલા િોય છ [...] આ પકારન નવદાકીય વાતાવરણ ભારતીય પનશષટ યગના

નવદાકષતર જ બૌનદધક પખરતા પવતસિતી િતી તની સાથ ઘણ સચક સામય ધરાવ

છ. અનભનવગપતના રસનસદધાતનો તના શવદશસિન સાથ રિલો ગાઢ સબધ,

જગનનાથ પર નય નયાયનો પભાવ, ભોજના ‘શગારપકાશ’મા આપલી નવસતત

યાકરણચચાસિ, ભતસિિહરના યાકરણદશસિનનો અનક આલકાહરકો પર પભાવ,

વગરના દષટાત આપણ આપી શકીએ.

હરિવલલભ ભાયાણી

[‘રાિતીય સારહતયવસધિાત’લખ,’પિચનો’(2005),િ.11]

આતમકથા : અત:પરવશ માટ વનમતરણ

આતમકથાન સામાનય રીત સોનાના ચમકતા શબદોમા જહડત શાશવત સતય

માનવામા આવ છ. આતમપશસાની કલાકનત! મળભત સતય છ લખકની પોતાની

જરહરયાત. [...] આતમકથાનો લખક પોતાના વાચકન ઘરના ઉબરાની સામાનય

સીમાથી પણ કયાક વધ અદર આવવા માટ નનમનતરત કર છ. અન આ સદભસિમા

સચાઈ સાથ બાધછોડ એ ફકત આમનતરત માટ જ નિી, પણ આમતરણ આપનાર

માટ પણ અપમાનજનક છ.

અમતા પરીતમ

[‘રાિતીય નાિીઓના િદવચહન’, િજના હિીશ (2011)]

સારહતય-અનભવ

અનય નવદાશાખાઓ યા શાસતો જ અવસતતવમા છ ત માનવીનો અન તના

પહરવાર, સમાજ, રાષટર, દશ, જગતનો પહરચય કરાવ છ; તમના નવશ જાન અન

સમજ આપ છ; તમા શ સાર અન ઉપાદય છ તમ જ શ નરસ અન િય છ,

તનો નવવક શીખવ છ. સાહિતય, નવી જ સજ દલ સવષટના દશસિન દારા, જીવન

અન જગતના પહરચય-માહિતી-જાન-સમજ આપવાન બદલ, જીવનનો પોતાનો

અપરોકષ ઉતકટ અનભવ કરાવ છ. એ અનભવ આપણી કવળ બનદધન જ નહિ,

આપણા સમગ આતમાન – સવદના, બનદધ, કલપના, ચતનાન – સપશથી રિ છ.

સાહિતય આપણન એક જ જીવનમા ઘણા બધા જીવનનો અનભવ કરાવી શક

છ. આ બાબતમા સાહિતય અનય તમામ શાસતો અન નવદાઓથી નભનન તરી

આવ છ.

જશવત શખડીવાળા

[‘સારહતયાલખ’, (1996)માથી]

વવદામરદિોની પન:પરવતષા જરિી

લકમી અન સતતાએ સરસવતીન બદી બનાવી મકી છ, તમાથી તન મકત

કરવી જોઈએ. દવમહદરોની જમ નવદામહદરોની પન:પનતષઠા થવી જોઈએ

અન તમા પટભર, ગણતરીબાજ પજારીઓન બદલ સાચા આરાધક ભકતોન

પજારીની પનતષઠા આપવી જોઈએ. તો જ આપણા સસકારવારસાન બજારભાવ

વચાતો અન નષટ થતો અટકાવી શકીશ અન આપણી સસકારદહરદરતાન કાઈક

ઓછી કરી શકીશ. ભાવનાશીલ, નન:સપિ અન નનષઠાવાન મઠીભર લોકોનો

પરષાથસિ પણ આપણી વતસિમાન દદસિશાન સધારી શકશ.

હરિવલલભ ભાયાણી

[‘વિચાિવિહાિ’ (2000)-માથી]

કવવ : શબદ અન લયની માવજત

શબદ એક એવો ઘોડો છ જ જરીકમા પાડી નાખ. ઘણીવાર પશ થાય ક

શબદ સાથ કયા પનાર પાડ. આના કરતા કિો ક, સથાર થયા િોય તો કવ!

પણ પછી થાય છ ક ખરશીના પાયા બરોબર ન કયાસિ િોય તો ગાિક આવીન

આપણા માથામા માર તોપણ એન અનધકાર છ. નવવચકો [...] છવટ તો અહિસક

છ. રચનાકાર પોત જ શબદન – શબદલયન વફાદારીપવસિક એન યોગયતમ સવરપ

સથાપવો રહો. જમાનાના આશીવાસિદરપ જ અનકનવધ ઉતતમ કનવતાનો ભાવક

તરીક આનદ મળયો છ તણ ભીતર સજસિકના કાનમા એટલ જ કહ છ : જોજ

િો, તન વાચવા પરાય તની તાર િાથ વચના ના થાય.

ઉમાશકિ જોશી

[‘થોડક અિત’, (સિા. સિાવત જોશી, 1999)-માથી]

કવવન છદજાન જરિી

મારી દઢ માનયતા છ ક કનવન છદોન જાન િોવ જ જોઈએ. કનવતારચનામા

પવશ કરનાર પનગળન જાન મળવી લવ જોઈએ. એમા જની િથોટી પાકી થઈ

િોય, લયની સિસમજ સપર આવી ગઈ િોય ત જ અછાદસ રચના કરી શક.

એની અછાદસ કનતમા પણ એક પકારનો લય િોય છ. છદ પર કાબ મળયા

નવના અછાદસ લખવાની ચષટા કરવી નનરથસિક છ.

બચભાઈ િાવત

[‘બધ-સરા’િકતવય, 1980; ‘કમાિ’, િબઆિી 1998માથી]

પાઠયપસતકની ભાષા

પસતકની ભાષા બાબતમા અનક સથાનનક બોલીઓ અન શબદો કરતા

ખડાયલી યાકરણશદધ ભાષા અન વધારમા વધાર પચનલત થયલા શબદો

વાપરવા જોઈએ. મૌનખક યાખયાનમા શરોતાની સગવડ મખય િોય, પણ પસતકી

લખાણમા લખક, વાચક અન પસતકનો નવષય – તરણયની અરસપરસ સગવડ

જળવાવી જોઈએ. લખક પોતાની જ સગવડ અન સતોષની દવષટએ લખ તો જન

ગરજ િશ તટલા જ વાચશ. પણ લખક વાચકના હિતાથદ અન પસતકના નવષયન

સારામા સારી રીત રજ કરવા માટ લખતો િોવાથી એન ભાષાની યોજનામા

કટલીક મોકળાશ અન સવતતરતા પણ જોઈએ જ. પણ ત સાથ જ કળવણીના

કષતરમા આવતા ન તન માટ જ લખાયલા પસતકોમા ભાષાની જ પકારની યોજના

કળવણી લનાર માટ યોગયમા યોગય વાિન થઈ શક એવી િોય ત જ થવી

જોઈએ.

રકશોિલાલ ઘ. મશરવાળા

[‘સમળી કાવત’ (1948, િન: 2007), િ. 124]

વિલમ : અવભનતા અન કમિા-ટકવનક

િ જહટલ-નવષમ અસરોન નતરસકાર છ. મારો પોતાનો કમરા અનભનતાના

િલનચલન માટની સયોજકકલાન સવલત આપવા ગોઠવાયો િોય છ. જયાર

કમરા ફલોર પર મકાયલો િોય અથવા તો અનભનતાના નસકોરાની આસપાસ

ઘમતો િોય તયાર કમરા જ અનભનય કર છ, અનભનતા નહિ. કમરાએ પરાણ

ઘસવ ન જોઈએ. કટલાક નવવચકો કિ છ ક મારી કમરા ટવકનક જની પણાલી

પમાણ છ. અન પલટાતા સમય સાથ િ તાલ મળવી શકયો નથી. આ સાભળી

િ આચિયસિ પામ છ. સમય એટલ? મારી ટવકનક મારા માટની નવચારણાન, મારા

પોતાના તકસિ અન અનભગમન પહરણામ છ.

ચાલટી ચપલીન

[‘માિી આતમકથા’,ચતપલન, અન. િિીનદર ઠાકોિ (2004) િ. 145]

વસધિાત અન વયવહાિ

નસદધાતચચાસિ અન ગથનવવચન વચ િાિો સબધ દખાતો નથી.

નસદધાતચચાસિમા સવીકારલા ગહિતો ગથનવવચનમા બાજએ મકી દવાતા દખાય

છ. રપલકષી દવષટનબદનો સવીકાર નસદધાતલખ કયયો િોય પણ કનતના નવવચનમા

રપરચના, એના ઘટકો, એ ઘટકો વચનો અનવય, ભાષાનો નવનનયોગ – આ

મદાઓ ચચાસિયા ન િોય એવ જોવા મળ છ, સિલાઈથી ઓળખાવી દઈ શકાય

તવા છદ, અલકારની વાત થાય છ; પણ કાયમા એ છદની સાનભપાયતા,

કાયમા એન function – એ નવશની ચચાસિ િાિી દખાતી નથી.

સિશ જોશી

[‘અિણયરદન’(1976), િ. 3]

વવવચકની સૌદયપવનષા

સતયનનષઠા વગરની શષક બનદધ, દકષતા, ચાલાકી, વકીલના જવી પટાબાજી

એ બધી વસતઓ યવિારમા ગમ તટલી ઉપયોગી િોય પણ નવવચનમા તો ત

નવષવત વજયસિ ગણવાની છ. કમક સચાઈ વગરની કવળ બનદધ એ બિ ઠગારી

વસત છ. કોઈપણ સાહિતયકનતન સાચો નયાય આપવામા એ ભાર નવઘનરપ નીવડ

છ. ગણયકત વસતન દોષયકત બતાવવી અન દોષયકતન ગણયકત બતાવવી એ

એન મન રમતવાત છ. એવી દકષતા માણસન શરઆતમા આકષસિક પણ થઈ પડ

છ. પણ દકષતા, ચાલાકી, પટાબાજી એ સઘળી નવવચનના ધયયથી ચળાવનારી

વસતઓ છ. એટલ નવવચક જ આદર કરવાનો છ ત એવી ધતયોનચત દકષતાનો

નહિ પણ નનયાસિજ સચાઈ અન નનખાલસતાનો. કશો પણ ઢાકનપછોડો કયાસિ

વગર, કોઈની પણ બીક ક શરમ રાખયા વગર જવ િોય તવ કિી નાખવ, એવી

પામાનણક નનખાલસતા – એ પકારન સતયમય સપષટવકતતવ – નહિ િોય તો

નવવચકમા બીજી ગમ તટલી ગણસપનતત િશ તો પણ ત નકામી નીવડવાની.

નવવચકન આવશયક એવા ગણો તો અનક ગણાવી શકાય એમ છ, પણ એ

સઘળામા અનનવાયસિ અગતયના એવા બ જ છ : સૌદયસિનનષઠા અન સતયનનષઠા.

વવશવનાથ ભટટ

[‘સારહતયસમીકષા’(1937; તરીજી આ. 1984), િ. 21-22]

યવનવવસટટીમાથી લખકો મળ છ?

પચાસ વષસિથી આપણા ઇલાકામા યનનિનસટથી સથપાઈ છ, અન પતયક

વષદ સખયાબધ ગજયએટો તયાર થાય છ. તઓ પોત માહોમાહ ગજરાતી

દારા પોતાના નવચાર સરખાવ, તો એમન પોતાન જાન પણ વધાર ચોકકસ,

સપષટ, તજસવી અન અતરમા સપનતવષઠત અન અનસયત ન થાય? આપણ

‘યનનિનસટથીમા િનાસિકયલર દાખલ કરો’ એમ ઉચ અવાજ માગણી કરીએ

છીએ, પણ એ નવષયમા આપણ પોતાન જ કતસિય આપણ પોત કટલ થોડ

કરીએ છીએ! મિોટા ગથો લખવાની સવસિની શવકત ન િોય, પણ એક ગજરાતી

માનસક વાચવાની, એમા લખવાની, સધારવાની, અન સવસિ રીત સારી વસથનતમા

મકવાની પણ કપા ન કરીએ? બગાળી ભાષાન સાહિતય કવ નવશાળ છ એ

સવસિના જાણવામા છ, તનમલ ભાષામા તો જના વખતથી જ મોટ સાહિતય છ અન

મરાઠી માનસકના એક તતરી અમન જણાવ છ ક લગભગ સો ગજયએટોએ એમના

પતરમા લખવાન કબલ કયા છ. તયાર શ ગજરાત જ સવકતસિય કરવામા પાછળ

રિશ? ‘નહિ રિ’ એમ ઉતતર દવો અમારા િાથમા નથી. એ ઉતતર ગજરાત જ

દવો જોઈએ, અન ત માતર મખ થકી નહિ, પણ કનત દારા દવો જોઈએ.

આનદશકિ ધવ

[‘િસત’, િષભ 1 અક 1 : 1913]

વવવચકન પોતાન સારહતયશાસતર?

સિજ પશ થાય ક, નવવચક પોતાનો સાહિતયનવચાર સપષટ કરવો જોઈએ

ક નહિ? જો ક જદી જદી શલીની અસખય કનતઓ જોડ તણ કામ પાડ િશ,

તો તની રનચઓ પસદગીઓ ક અનગમતાઓ તરત પતયકષ થઈ જશ. તણ

કનતનવવચનમા કયા પાસાઓ પર ભાર મકયો છ કયા કયા મલયો પરસકાયાા

છ, તનો અદાજ પણ મળી જશ; અન, લાબા સમયની નવવચન-પવનતતમાથી

તના આગવા સસગત નવચારો ક નવચારસરણી જવ પણ શોધી આપી શકાશ.

પણ, પોતા પરત તણ સાહિતયશાસત ઊભ કરી લવ આવશયક છ ખર? કમક,

સાહિતયશાસત રચવાનો પયતન કરવો, એટલ જ સવતતર સસગત નવચારોન તતર

ઊભ કરવ. અન, આવ તતર અમક રીત પહરબદધ બની જત િોય છ.

પરમોદકમાિ પટલ

[‘વિિચનની રવમકા’(1990), િ. 48]

વવવચન કવળ ભાવકલકી?

નવવચના, જોવા જઈએ તો, નવવચક અન કનત વચનો વાતાસિલાપ છ.

ભાવક બાજમા બઠોબઠો એ સાભળ. નવવચક કોઈકોઈ વાર ભાવક તરફ મો

ફરવીન બોલ તો ભલ એમ થાય. નવવચના માતર ભાવકન નજરમા રાખીન ન થવી

જોઈએ. આવી નવવચનાઓ મોટભાગ અધયાપકો અન પતરકારોન િાથ લખાતી

િોય છ. ભાવકની યોગયાયોગયતાનો નવચાર કરીન કનતની મલવણી તયા થતી િોય

છ! આવી પહરવસથનતમા ‘નવદાથથીઓન ઉપયોગી’ સમીકષાના પસતકો ઢગલાબધ

બિાર પડતા િોય છ. આવા પસતકોમા કનત નહિ, પણ નવવચનાના બિાના િઠળ

અધયાપક જ ડોકાયા કરતો િોય છ. કનતની અમક જ – પરીકષામા ખપ લાગ

તવી? – બાજન એ સપશદ છ. એટલ નવવચનાની સમગતા આવા લખાણોમા

જોખમાતી િોય છ. કનતના અટપટા માગયોમા ઘમી વળવાની તકો ભાવકની દયા

ખાઈન આ ‘નવવચક’ જતી કરતો િોય છ! નવવચકની જવાબદારી ભાવક પતય

છ, પણ ત પકારની નહિ. સૌદયસિ જોવામા મજા છ તો સૌદયસિ બતાવવામા ઓછી

મજા નથી, એવો અનભવ નવવચકનો િોય. તાટસથય અન તાદાતમય – બનનો

સવાદ એમા ભળ છ.

અવનરધિ બરહમભટટ

[‘િિાભિિ’,(1976), િ. 25]

સમીકકની સજજતા

સાહિતયસમીકષાન મખય ઉતપાદક બળ તો સાહિતયનો આનદ જ છ. જન

એ નથી તણ આ પવનતતની ચષટા ન કરવી જોઈએ. પણ આનદ માતર બસ નથી.

કનવઓ જનમ છ, બનતા નથી, એમ મનાય છ. પણ કનવઓન પણ અભયાસ

આવશયક િોય છ, તો સમીકષકની તો મળ પવનતત જ અભયાસની અન મીમાસાની

છ. નવજાન, ઇનતિાસ જવા નવષયના પસતકોની સમીકષા માટ ત ત નવષયન

અદતન જાન સમીકષકન િોવ જોઈએ [...] સમીકષકન સાહિતયના સવસિ પકારોની

જાણ િોવી જોઈએ. ત નવના ત નવી કનતનો અથસિ અન તન તાતપયસિ પરપર સમજી

ન શક. તમ જ તણ જદાજદા દશોના સાહિતયોનો અન નવવચનયાપારનો

પહરચય રાખવો જોઈએ. સજસિકન માતર એક દશન પભતવ બસ થાય, નવવચકન

કદી નહિ. નવવચકનો જાનપદશ નફલસફી જટલો નવનવધ અન યાપક િોવો

જોઈએ. નવવચના એક રીત નફલસફીની પવનતત છ.

િામનાિાયણ પાઠક

[‘સારહતયાલોક’(1954)-માથી]

ઉતતમતાન ધોિણ

‘નવનીત-સમપસિણ’ન સપાદન મ 1966-2000 સધી સભાળ િશ.

દરનમયાન છાપવા માટ આવલી ઘણી મટર વાચી િશ. પરત િ એવ શીખયો

ક વાચીન ભલી જવ. દરક એહડટરન કચરો વાચીન ભલી જવાન આવડત

િોય છ. છતા સાર વાચીન યાદ રાખય છ. દરરોજ એટલો બધો કચરો વાયો

િોય! – તમ વાચક િો તો અધરથી છોડી દઈ શકો – પરત એહડટર તો પર

વાચવ જ પડ. એટલ નરસ ભલવા માટ પણ ઉતતમ વાચનની જરર પડતી. વળી,

ગજરાતીના ઉતતમ લખકો અન નવશવના ઉતતમ લખકો વચનો ભદ રાખવો પડ.

નવશવના ઉતતમ લખકોની પડછ ગજરાતના ઉતતમ લખકન ભલવા પણ પડ.

ઘનશયામ દસાઈ

[એક ઈનટિવય, 2006; ‘બધ બાિણા’(િાતાભસગહ, 2014)]

સજપકનો કીડાવયાપાિ

સજસિનાતમક લખનમા યવિારના અનભવથી જદો અનભવ છ. અિી

અનભવ પિોચાડવાનો ક સકરનમત કરવાનો નથી. અિી અનભવ કરાવવાનો

છ. સવદન પિોચાડવાન નથી, સવદન જગાડવાન છ. લખન, આ માટ, કશાકન

સવરપમા લાવવા (en-forming) માટ નકરયારત અન કરીડારત બન છ. લખનના

આ નકરયાયાપારન ક કરીડાયાપારન આચાયસિ કનતક ‘પહરસપનદ’થી ઓળખાયો

છ, જગનનાથ રમણીય અથસિકરણથી અન આનદવધસિન ધવનનથી ઓળખાયો છ.

શબદ શબદ વચ, શબદ અન અથસિ વચ, વાકયાતગસિત સીમા અન આનતરવાકય

સીમાઓ વચ જ ગનતશીલતા ક ઊજાસિ જનમ છ એન કારણ લખનમા શબદ

અન અથસિ નનવચિત રપમા વસથર રિી શક તમ િોતા નથી. શબદ અન અથસિ બન

બિગામી, બિઅથથી અન બિપહરમાણી કલવર લઈન સામ આવ છ.

ચનદરકાનત ટોપીવાળા

[‘િમણીય સકમણ’(2014), િ. 11]

ઊચી કવવતાન ટકાઉપણ

ઊચી કનવતા તો ટકાઉ િોય ભાવઘનતાએ, સાધારણીકરણ (by gen-

eralisation), ઉચીકરણ (by sublimation); અથાસિનતરનયાસ સચન અન

ધવનનએ ફરી ફરી ચાખતા જદા જદા સવાદ ચખાડી શક, પથમ કરતા પછીના

વાચનો દરનમયાન રનસક લાગ, અનક વાચન હકમનપ નપય વસત બની જાય;

પથમ દશસિન દબયોધ, તરટક ક નવસવાદી રિી ગયા િોય એવા અશો ભાવોનમર

કલપનાભાવનાના ગોફમા પોતપોતાન સથાન મળવી લ, એની કલાનો ચમતકાર

સમય જતો જાય તમ તમ વધાર નવસમય ઉપજાવતો બન. સારી કનવતા તો લાબા

સમય લગી એકસરખી તજસવી રિ ત જ, તયાર પાસનગક રચનાઓ તો થોડા

સમયમા ફલોની જમ વાસી થઈ જાય છ.

બલવતિાય ઠાકોિ

[‘નિીન કવિતા વિશ વયાખયાનો’,(1943), િ. 103]

અસારહષતયક લોકો

આમ નવચારવાથી અસાહિવતયક લોકોનો એક આખોય વગસિ ઊપસી આવ

છ. એ ઘણા છ, સાહિવતયક લોકો ઓછા છ. એ અસાહિવતયક લોકોમા નીચના

લકષણો િોય છ. એક, એ લોકોન એક જ વાર એક પસતક વાચવ પરત છ. એનો

ઉપયોગ થઈ રિ એ નકામ છ. બીજ, તમન માટ વાચવ એ સમય ગાળવાની ન

છટકાની પવનતત છ. તરીજ, તમનો કોઈ કનત સાથનો પિલો પહરચય એ કોઈ પણ

રીત પહરણામજનક ઘટના નથી. જયાર સાચા સાહિવતયક માણસ માટ એ પમ ક

ધમસિ ક શોક જવી મલગામી અસર થઈ પડ છ. ચોથ, એમન મન વાચન એ સતત

સાવનનધયવાળી પવનતત નથી. [...] ત લોકો માતર આખથી જ વાચ છ, તમની પાસ

લય અન શબદ માટ કાન નથી. એથી એ વગસિ શલી નવશ તદન નનરતસાિી િોય છ.

રદગીશ મહતા

[‘િરિવધ’(1976), િ. 110]

કળા અન શાસતર

નવજાન આપણા નવચારોમા યવસથા આણ છ. નીનત આપણા કાયયોમા

પાયાની િતલનકષતા લાવ છ, જયાર કળા આ નવશવની દવષટગોચર, સપશસિગોચર

અન શરનતગોચર ઘટનાઓના જાનગિણમા સવાદ સથાપી આપ છ. પણ આ

નવનવધ પકારની પવનતતઓની મળભત નભનનતા ઓળખી લવાની બાબતમા તમ

જ એવી નભનનતાનો પરો સવીકાર કરવાની બાબતમા સૌદયસિમીમાસા ખરખર જ

નબલકલ મદ રિી છ. પણ, સૌદયસિતતવ નવષ અધયાતમશાસતીય રપની તાવતવક

ખોજ ન કરતા તના પતયકષ અનભવન જ જો આપણ નવશષણ કરીએ તો

એ વાત આપણી ધયાન બિાર ન રિી જાય. આપણ કળાની એક પતીકાતમક

ભાષા લખ યાખયા કરી શકીએ. પણ એ રીતની યાખયાથી તો સવસિસાધારણ

જાનત (genus)નો જ ખયાલ સચવાય, કળાના નવનશષટ સવરપનો ખયાલ એમાથી

મળતો નથી. આધનનક કળામીમાસામા આ પકારની સવસિસાધારણ જાનત નવષ

ચચાસિનવચારણા કરવાન એટલો ઉતસાિ પવતદ છ ક એન કારણ કળાના નવનશષટ

એવા તતવો જ એમા ઢકાઈ જતા િોય ક મળથી જ તનો છદ ઊડી જતો િોય

એવો ભય લાગ છ.

અનનસટ કાવસિિ

[અન. પમોદકમાિ િટલ, ‘તતિસદરભ’(1999), િ. 45]

લોકસારહતય અન પરતયાયનના માધયમ

કઠસથ અન નલનપબદધ બન સસકનતઓનો આતર-સબધ, લોકવાઙમયન

સમજવા માટ જરરી છ. પથવી પરની સમગ માનવચતનાએ જાણ પાસ બદલય

િજી થોડીક સદીઓ પિલા. પતયાયનમા સમિમાધયમો આયા, લખન, મદરણ,

આધનનક ઈલકટરોનનક માધયમો. એ માતર બિારના જ ફરફારો નથી. માનવની

ભીતર, એની આતચદતના પર પણ, આની અસરો થઈ છ. આ કાઈ સમાચારોન

ન નવગતોન માતર સથળાનતર કરતી વસતઓ નથી, પણ એ જ સામગીન ધારણ

કર તના સવરપો પણ બદલ એવા વાિનો છ. નચતતનો વગ વધી ગયો છ. શબદના

તકનનકી રપાનતરો થયા – નલનપ ક લખનથી માડીન કોમપયટર નપનટ આઉટ

સધીના – એણ નચતતન િિડી નાખય છ.

કનભાઈ જાની

[‘લોકિાઙમય’(1992), િ. 78-79]

બહસસકવતવાદ

‘બિસસકનતવાદ’ સજા સાહિતયકષતરમા નિી, પણ નશકષણકષતરમા ઉદભવી

છ; અન સાહિતયકષતરમા પિોચી છ. આમ તો એ અમહરકાના એક આદોલનની

સોગાદ છ; જમા એવી ધારણા કરવામા આવી છ ક પારપહરક મખયપવાિની

સસકનતએ િમશા લઘમતી જથોના અન જાતીયજથોના સાહિતયપદાનની ઉપકષા

કરી છ. અનક પકારની વાનગીઓ, સગીત, નતય, યવિારમા બોલાતા કટલાક

શબદો, સમિમાધયમોની શરણીઓ – આ બધામા મખયપવાિથી ઈતર અનક ગૌણ

પવાિો દાખલ થયા છ, તો સાહિતયકષતરમા એની કમ ઉપકષા થઈ રિી છ. આ

શકષનણક આદોલન માન છ ક લઘમતી જથો અન જાતીય ક વશીય જથો જો

એમની પોતાની સસકનતઓનો અભયાસ કર તો એમના આતમગૌરવમા વધારો

થાય. આ કારણ બિસસકનતવાદન આદોલન સાહિતયના મખયપવાિમા લઘમતી

અન વશીય સાહિતયનો સમાવશ ઇછ છ. ટકમા સાહિતયના મખય પવાિન

નવસતારવાની એમા નમ છ. બિસસકનતવાદ સાસકનતક બિનવધતાનો ઉતસવ છ.

ચનદરકાનત ટોપીવાળા

[‘િમણીય સકમણ’ (2014), િ. 43]

જાનનો સમનવય

આપણ નવવચનસાહિતય પોતાના નવષયન સફટ કરવાન વધાર નવશાલ

અન ઊડી દવષટથી જોવાનો પયતન કરત જાય છ. અગજી દારા ઉપલબધ થત

બીજી મિાપજાઓન સાહિતય જોઈન તની દવષટ નવશાલ બન છ અન તતવજાન

જોઈન ઊડી બન છ. આમ થવામા કઈક સસકત સાહિતયની ઉપકષા થતી જણાય

છ. પવચિમન નવવચનસાહિતય જમ લાબા ઇનતિાસ ઉપર પનતવષઠત થય છ, તમ

આપણ પણ આપણા પાચીન ઇનતિાસ ઉપર પનતવષઠત થવ જોઈએ. પવચિમના

નવચારોનો તણ સપણસિ લાભ લવો જોઈએ પણ તની સાથ પોતાના ઇનતિાસનો

પણ અભયાસ કરવો જોઈએ. આમ નથી થત તન કારણ એ છ ક આપણા

નશનકષતો આપણા નવવચન કરતા પવચિમના નવવચનનો ઇનતિાસ વધ જાણ છ.

આપણા કાયશાસતના ગથોના કટલાક નવચારો ઘણા જ તાજા અન સવતતર

નવચારપદધનતન ગનત આપ તવા છ, આપણ તનો અભયાસ નિી કરીએ તયા સધી

આપણ નવવચન માતર પવચિમના બદલાતા નવચારોના પડઘા રિશ અન આપણો

અભયાસ આપણા ભતકાળમા મળ ઘાલી કદી સવતતર રીત વધશ નિી.

િામનાિાયણ પાઠક

[‘િા. વિ. િાઠક ગથાિવલ : 4’ (1991)માથી]

સારહતયમલય

જીવનમા સવીકારલા મલયોની માવજત કરાવવા સાહિતય પાસ જઈએ તો

મન લાગ છ ક, અવળો પથ ગિણ કરવા જવ છ. સાહિતય અન જીવનના

સબધ પરથી જ આ વસત સફટ કરવા પયતન કર. રામનારાયણ પાઠક જીવન

અન સાહિતયના સબધની વાત કરતા જીવનન વકષ અન સાહિતયન વકષ પર

આવલા ફલ સાથ સરખાયાન મન યાદ છ. એમાથી એક વસત એ ફનલત

થાય છ ક જીવનમા જવા રસકસ એવ એન સાહિતય. પણ આ સાદશય જરા

આગળ લબાવીન કિ ક એ પણ એટલ જ સાચ ક વકષમા પરલા ખાતરની

ગધ અન પષપની ગધ એકસરખી નહિ પણ તદન નભનન િોય છ. અનક નકરયા-

પનતનકરયાઓમા એન પહરવતસિન (transformation) થત િોય છ. જીવન પર

સાહિતય આધાહરત છ એ વાત સાચી છ પણ એ જીવન જયાર સાહિતયમા આવ

છ તયાર એન સીધસીધ પનતબનબ સાહિતયમા પડત નથી, પણ આવ પહરવતસિન

પામીન એ સાહિતયમા આવ છ. સાહિતયના મલયો, પહરણામ જીવનના સવીકત

મલયોથી નભનન િોય છ.

અવનરધિ બરહમભટટ

[‘અનિીકષા’(1970), િ. 25]

સાચો સગપવવવધ

ભાવક, કાયકનત, વાસતવ, ભાષા, કનવ – એ સવસિ ઘટકો વચની

પારસપહરકતાન સચન કાનલદાસ વાગથસિન પાવસિતીપરમશવરન ઉપમાન બનાવતી

પલી નવખયાત અલકાર-સરચના વડ કર છ. કનવ દશાસિવ છ તમ વાણી અન

અથસિ અસમપકત તો છ જ, પણ એમની એ સહિતતા પાવસિતી અન પરમશવરની

સહિતતા જમ, પરસપર એવી પભાવક છ ક એમાથી અધસિનારીશવરન, વાગથસિન,

કાયન અપવસિ રપ પગટ થાય છ. ભાવક, કનત, વાસતવ, ભાષા અન કનવ, એ

પતયકન એક કાયબાહ આહદ રપ િોય છ. એ પતયકન ભવ-સવરપ છ. આ

‘ભવ', આ િોવાપણ એક સથનગત નબનદ બની રિ, તો કશ સજ સિન સમભવ નિી.

સજસિનની શકયતા ‘ભવ'મા નિી, ‘ભવાનતર'મા છ. વાસતવથી ભાવક સધીના

પતયક ઘટકન ‘ભવ'-તવ જયાર પોતાન અન પરસપર ‘ભવાનતર' કરી શક તયાર

જ સાહિતયનો સાચો સગસિનવનધ શકય બન.

વસતાશ યશશદર

[‘અસયા: સિભવિધૌ’(2002), િ. 138]

નાટકની સમસયા : સમસયાપરધાન નાટક

પશનનભસિર નાટકો (નવચારબધ પણ આધાહરત નાટકો) તો અમક અદાજી

સમીકરણો છ. નાટક એ નવચારો રજ કરવાન તયાર ઘટક નથી, જયાર

નવચારસરણીઓન વાિન બનવાનો એ પયતન કર છ તયાર બીજ કઈ નહિ

પણ એન ત નવકત તો કરી મક જ છ – તન વરવ સરલીકરણ ત કરી નાખ

છ. એ નવચારધારાન ત સાવ પાથનમક રપની કરી નાખીન તન વણસાડી મક છ.

એ નવચારસરણી સરળ નનદયોષ રપમા સભવ છ, પણ ત એના ખરાબ અથસિમા,

નવચારસરણીઓ પર નનભસિર બધા જ નાટકો ‘પાદનશક’ બની જાય એવ જોખમ

ધરાવ છ. નાટયગિન જો તતવજાન, રાજયશાસત ક નવતડાવાદના પનકસિથન પરત

જ સીનમત કરી દવામા આવ તો, આવા ઉપયોગ નસવાય નાટયગિન સાચ કાયસિ

શ િોઈ શક? મનોવજાનનક નાટક, પરત મનોવજાનનક િોત નથી. મનોવજાનનક

સતય જાન માટ તો મનોનવજાનન પકરણ જ વાચી લઈ શકાય. આ ક ત રાજકીય

નવચારસરણીન નાટક રપ રજ થતી જોવા કરતા િ માર િમશન વતસિમાનપતર

વાચવાન પસદ કર ક મારી પસદગીના રાજકીય ઉમદવારના ભાષણન િ

સાભળી લઉ.

યવજન આયોનસકો

[અન. પમોદકમાિ િટલ, ‘તતિસદરભ’ (1999), િ. 199]

પથકકિણાતમક વવવચન

નવજાન આપણા દવષટકોણમા આમલ પહરવતસિન આણી દીધ. આન કારણ

આ યગમા પથકકરણ પર નવશષ ભાર મકાયો. નવવચનની ભાષા અતયાર સધી

વણસિનાતમક રિી. આ ભાષાયવસથાન પિલા કનતની અવજીમા વાપરી શકાતી

િતી પણ બનદધશવકતનો અન વળી ટકનોલોજીનો નવકાસ થતા આવી અવજીરપ

ભાષાયવસથાનો કોઈ ખપ રહો નિી. એટલ જ આ યગમા નવવચનની ભાષા

પણ પથકકરણાતમક બનવી જોઈએ. એન લીધ આતમલનકષતાની ભનમકા ઘટી

જવાની અન સાથ સાથ આપણી સમકષ કનતના એક એક ઘટક તતવનો અનયોનય

સાથ અન કનતના કનદર સાથનો સબધ પગટ થઈ આવવાનો.

વશિીષ પચાલ

[‘વિિચન : ચાિ મદા’ (1975)માથી]

નાિીવાદી કવત એટલ?

સાહિતયમા નારીવાદ એટલ શ અથવા તો નારીવાદી કનતની નવભાવના

શી એ અગ સહદગધતાન કોઈ અવકાશ ન રિવો જોઈએ. સતીન કનદરમા રાખી

લખાયલી કનત ક સતીન મખ રજ થયલી કથા નારીવાદી ગણાઈ જાય એવી

સભાવના રિ જ છ. સતીની યથાકથા િોય, અથવા આતમકથારપ રજ થયલી

કથા િોય તથી કનત આપોઆપ નારીવાદી બની જતી નથી. લનગક ભદન કારણ

સતીન કોઈ અનયાય ક અતયાચારના ભોગ બનવ પડ ક એનો દરજજો નીચો

ગણાય તો એ નારીવાદી નવષયવસત બની શક. આમ ઘણીવાર કટલીક કનતઓ

ઉપરછલી રીત નારીવાદી લાગતી િોવા છતા, જો સતીપાતરન ખસડીન એન

સથાન પરષપાતર ગોઠવી દવામા આવ, અન તોય વસથનત યથાવત રિતી જણાય

તો એ વાસતવમા નારીવાદી કનત નથી. વળી કયારક કનતમા નારીવાદી િોક િોય

છ ક અશત: નારીવાદી વળાક િોય છ, પણ કનત સાદત નારીવાદી નથી િોતી.

રહમાશી શલત

[‘આધવનકોતિ સારહતય’ (2006) સિા. સધા િડા -માથી]

શબદમરહમા

િ માન છ ક કોઈપણ ભાષાના ધોવાણની શરઆત એના શબદભડોળથી

થતી િોય છ. સૌ પિલા ભાષકો પોતાની પાસ િોય એવા શબદોન પણ પડતા

મકીન એની જગયાએ પરભાષાના શબદો વાપરવા માડતા િોય છ. કમ ક એ

ભાષાના શબદો સાથ એક ચોકકસ પકારની કિી શકાય એવી સામાનજક પનતષઠા

જોડાયલી િોય છ. િકીકત એ છ ક એ પનતષઠા ભાષાની સરચનાનો એક ભાગ

નથી િોતી. એ પનતષઠા તો ભાષકોએ પોત જ જ ત ભાષાન આપલી િોય છ.

કોઈ પણ ભાષા સરચનાના સતર બીજી ભાષાથી ચહડયાતી ક ઊતરતી નથી

િોતી. પણ ભાષક જો bilingual [નદભાષી] િોય તો ઓછી પનતષઠાવાળી ભાષાન

બદલ વધ પનતષઠાવાળી ભાષા વાપરવાનો પયાસ કરતો િોય છ. ગજરાતીમા

પણ કઈક એવ બનય છ. [...] એટલ આપણ એટલ તો ચોકકસ કિી શકીએ ક એ

પનકરયાનો પભાવ આપણી ભાષાના અવસતતવ પર પણ પડવાનો.

બાબ સથાિ

[‘સવધ’-35, જલાઈ-સપટમબિ, 2015]

વવવચન – વસધિાત અન પરતયક

નસદધાતનો જયાર પતયકષમા નવનનયોગ કરવાનો આવ તયાર નવવચકની સમજન

પવતસિન સૌથી વધ સનકરય રીત થત િોય છ. સાહિતયકનત ક સાહિતયસવરપના

નવશષો અન કાયસિશીલતાની એક યાપક અનભધારણા રપ જ નસદધાત રચાયો િોય

છ એ િવ, સમય અન સથળના જદા સદભયોમા, કનતના સૌદયસિઘટકોન ગિવા-

ઓળખવાની હદશા તરફ – એટલ ક સવસિસામાનયથી નવશષ તરફ – ગનત કર છ.

એ રીત, જન તકસિની ભનમકાએ નવવચક સમજયો ન પામયો િતો એ નસદધાતન િવ

તણ કનતમા રસકીય ભનમકાએ સમજવાનો, પતીત કરવાનો થાય છ. બન તબકક

એક નવશષ સમજન પવતસિન િોય છ. નસદધાતની નવનનયોગકષમતા જયા સધી

નવવચકનચતતમા નિલાય નિી તયા સધી તન એ કનતનવવચનમા ઔનચતયપવસિક

યોજી શકતો નથી. એટલ, નવવચક કયારક નસદધાતના ચોકઠામા કનતના ઘટકોન

ગાનણનતક રીત ગોઠવી દવાની અજમાયશો કરતો િોય છ તયાર કનતન ભાવન

થત નથી – એનો એક કોષટકબદધ આલખ મળ છ.

િમણ સોની

[‘વિરિધિો અન વિચછધિોની િચચ’(2013)]

ગદ અન કવવતા વચચ ભદ

ગદ અગ નવચારવાન પાપત થાય તયાર, પથમ, એન કનવતાથી નભનન

રપ સપષટ કરવાન અનનવાયસિ બન છ. ગદ અન કનવતા વચ પિલી નજર

ચડી આવતી પથમ નભનનતા એ બનના બહિનશલપસિન લગતી છ. કનવતા એ

અનભયવકતની એક એવી રીનત છ, જ તતોતત નનયનમત પહરમાણ (measure)

થી નનબદધ િોય છ, છદના નનયનમત નનબદધ લયન વશ િોય છ; જયાર ગદ

એ અનભયવકતની એવી રીનત છ, જ પહરમાણના નનયનમત, નનબદધ લયનો છદ

ઉરાડી શકય એટલી નવનવધ લયછટા પગટ કરવા મથ છ.પરત, નનયનમત નનબદધ

લયન વશ થતી અનભયવકત એ પદ છ, અન પદ એ િમશા કનવતા િોય જ

એવ નથી.

નટવિવસહ પિમાિ

[‘પબોધકાળન િદય’(1991) માથી]

પરવતબધિ સારહતય

પનતબદધતા સામાનય રીત સમાજ પતયના દાનયતવનો ભાવ, એક

જવાબદારીનો ભાવ પકટ કર છ. સમાજ એટલ અિી કચડાયલો, પીડાયલો,

સવસિિારા વગસિ. પનતબદધ સાહિતયન પયોજન આ વગસિની વદનાન, એના જીવનની

સમસયાઓન, એ સમાજની નવષમતાઓન રખાહકત કરવાન કિવાય. પનતબદધ

સાહિતયકાર માટ સાહિતય એક સાધન, એક માધયમ છ; એક રીત પચારન માધયમ

બન છ. સાધય તો સામાનય જનન હિત છ અથવા એન લગત કોઈ ધયય છ.

શદધ કલાવાદીઓના સામના છડાની વાત કિી શકાય. કલાવાદી સાહિતયકારન

દાનયતવ, એટલ ક એની પનતબદધતા, સાહિતય પતય છ. કોઈ રચના કલાકનત થઈ

ક નિી, કોઈ કાય કાય બનય ક નિી, એ જ એન માટ મિતવની વાત છ. જયાર

પનતબદધ સાહિતયકારન માટ રચના કોઈ સામાનજક વાસતવન યકત કરવાન એક

સવરપ છ. એટલ ક માકસસિવાદી દવષટકોણ એકાનતક કલાવાદી દવષટકોણન નકાર

છ. એનો અથસિ એવો નથી ક એ કલાના ધોરણોન નકાર છ. કનવતા કનવતા તો

થવી જરરી છ, પણ એમા એક સામાનજક અનભજતા િોવી જોઈએ.

અવનલ દલાલ

[‘અનિષણ’(2008) માથી]

સારહતયશાસતરનો સમધિ ઇવતહાસ

અનય શાસતો સામ સાહિતયશાસતન ગમાન એટલા માટ પણ છ ક સાહિતય-

શાસતનો પલબ અન સમદધ ઇનતિાસ છ. આ અતીત-ગૌરવ પણ માડ બ-દોઢ

સદીના, િમણા િમણાથી ઊભા થયલા સમાજશાસત, અથસિશાસત ક ઇનતિાસન

ગાઠ ખર? શાસતો િતા નિી, તયાર સમાજજીવનની આનથકસિ, સામાનજક,

સાસકનતક ઊથલપાથલોન સાહિતય, ખાસ કરીન મિાન સાહિતય અકબધ રાખી

છ. જગતના મિાકાયો આના ઉદાિરણો છ. સાહિતય આકાશમાથી ટપકી પડલ

નથી. એ ચોકકસ સથળ, કાળ, પહરવશની નીપજ િોય છ. સામાનજક ચનતન

સજસિક દારા Personified થયલ િોય છ. તથી જન િોય તોપણ સાહિતય આજ

આપણન ગમ છ.

ભિત મહતા

[‘િખારકત’(2009) માથી]