જીવનનો અંતિમ પડાવ
DESCRIPTION
the book contains the psychological changes and emotional deviations during old age. this book is in Gujarati languageTRANSCRIPT
2
������
�� એ સ��ત શ�દ છૃ ં ેૃ . �� શ�દ વધ ધા" ૃ ુ$
ઉપરથી બનલો છે ે. વધ એટલ વધવાની +�યા$ ે . વધ $
ધા"- .તૂ �દત એટલ ��ુ ુ ં ે ૃૃ . �� એટલ વધલોૃ ે ે ..
ઉમરમા 0 વં ધલો છ તન વયો�� કહવાય છે ે ે ે ૃ 2 ે .
3ાનમા 0 વધલો છ તન 3ાન�� કહવાય છે ે ે ે ૃ 2 ે .
કાળના પસાર થવા સાથ શર�રની આપોઆપ ��� ે ૃ
થાય છે. 6ક7" 3ાન વગરની શાર�6રક ��� ુ ૃ
�વનમા અસમતોલન સજ છં ; ે . વયો�� જો 3ાનૃ -�� ૃ
પણ હોય તો ત શોભી ઉઠ છે 2 ે .
આ જ 3ાનનો ઉપયોગ કર�ન માણસ પોતાના ે
��@વન શોભાવી શક છૃ ે 2 ે . આથમતા Aરૂજના ઝાખા ં
અજવાળામા �વનની શાC7ત અન �વનનો આનદ ં ં ે ં
માણવાની કળા 0ણ હ�તગત કર� છ તન મન આ ે ે ે ે
Aવણકાળ છુ ે$ . 6ક7" 0ન આ કળા હ�તગત નથી ત ુ ે ે
આ Aવણકાળન વડફ� નાખ છુ ે ે ે ે$ . અન આવા લોકો ે
માટ ��@વ એ2 ૃ ક Eાપ બનીન રહ� Fય છે ે.
��@વ માણ� ક વડફ� ત આપણા જ હાથમા છૃ ુ 2 ે ુ ે ં ે . તો
આવો આ0 આપણ સG ભગા મળ�ન ��@વનો ે ે ે ૃુ
આનદ માણીએં .
4
આભાર દશન$
अनग�हतोिम इ वरयु ृ ,
येन �सादेन माम लेखनकौश�यम �ा�तम ् ् .
આભાર મારા સવ અલગાર� િમ�ોનો 0મણ િવિવધ $ ે
કાય+મોમા સહભાગી થઇન મારા ઉ@સાહન જળસJચન $ ં ે ે
કLુ$.
આભાર ડો. નહા MFરાનોે ુ , 0ની સાથના સતત ે
સવાદ થક� મન માં ે નવના મનના Oા�િતક �વભાવ- ૃ ુ
અન તની લાPQણકતા- િવRલષણ કરવાની Oરણા ે ે ુ ે ે
મળ�.
ડો. સનત િ�વદ�ે
એમ.બી.બીએસ. ડ�.પી.એચ.
Mવૂ િનયામક આરોTય સવાઓ $ ે
Vજરાત રાWયુ
બી-૧૫ પાવન એપાટમ7ટ$ ે
જ�સ બગલો ચાર ર�તા ં
બોડકદવ 2
અમદાવાદ
મોબાઇલ ૯૮૯૮૯૦૭૩૮૮
5
�����
�વનના દરક તબ_ાઓન સમ` ર�ત aલૂવતા 2 ે ે
અન �િતમ પડાવ એટલ ક �વન સbયાના સમયન ે ે 2 ં ે
કવી ર�ત વીતાવી શકાય2 ે . અન ત સમય વડ�લ ે ે ે
જનન સતાવતી aઝૂવણોન ઉકલવાના સરળ માગ- ે ં ે 2 ુ$
િનદશન કરતી ડોc . સનતભાઇ િ�વદ�ની આ Aદર ે ુ ં
MC�તકા આપણા સGના માુ ંુ ટ પથOદશક બની રહ 2 2$
છે. આમ તો એક કહવતના અ-સધાનમા કહ�એ તો 2 ુ ં ં
હાથ કકણન આરસીની d જeર હોયં ે ુ ં ુ ? એવી જ ર�ત ે
મારા A3 િવgાનEી ડોુ . સનતભાઇ િ�વદ�ના ે
બGaખી hયCiત@વની ફલjિત eપ આ MC�તકામા ુ ુ ુ ુ ંુ
તઓ એ �વનના �િતમ પડવ એટલ ે ે
�bધાવ�થાની માનસ C�થિત-ૃ ુAદર િનeપણ કરલ ું 2ુ
છે.
બાળપણની મ�તી, Lવાવ�થાના પરા+મોુ , અન ે
�bધાવ�થામા બદલાતી શાર�6રક અન માનિસક ૃ ં ે
C�થિત- યથાયોTય Qચ�ણ કર�ન વડ�લ જનોના ુ ે
hયCiત@વમા આવતા બદલાવન કવી ર�ત aલૂવી ં ે 2 ે
શકાય અન નવા જમાના સાથ તાલમલ ગોઠવીન ે ે ે ે
પોતાના �વનન કવી ર�ત આે 2 ે નદમય બનાવી ં
6
શકાય તની સરળ શૈલીમા સમજણ આપીન વડ�લ ે ં ે
જનોન એક નવી જ દ�શા- Aચન કરલ છે ુ ં ુ 2 ે .
�bધાવ�થામા સતાવતા અનક Olોન 0વા ક ૃ ં ે ે 2
આિથmક, મનોવૈ3ાિનક, શર�6રક, અન સામા�ક હલ ે
કરવાના શn હોય તવા ઉપાયો બતાhયા છે ે . વડ�લ
જનોન અ-ભવાતા અનક ભય 0વા ક આરોે ુ ે 2 Tય ન
જળવાય તો d થશું ે? આિથmક પરાવલબન થાય તો ં
dુ?ં પોતા- �વમાન ન જળવાય તો કવી ર�ત ુ 2 ે
�વાય? વગર- િનદશન કર�ન તમાથી aiત ે 2 ુ c ે ે ં ુ
રહવાનો માગ બતાhયો છ2 ે$ .
આમ સમ` ર�ત જોતા ડોે . સનતભઇ િ�વદ�નો આ ે
Oય@ન Oશસનીય જeર છં ેુ .
શ�7તલાબન જોષી ુ ે
બી.એ. બી.એડ
7
�� ��� ��� अगंं ग#लतं प#लतं तंडम ु ्
दशन&व�हनं जातं तंडम ु ् !
व)धोया+त ग�ह,वा दंडमृ ृ ्
तद&प न म-च+त आशा &पडंम ु ् !!
શર�ર ગળ� ગL હોયુ , માથ ધોળા વાે ળ હોય, મોઢામા ં
દાત ન હોય અન �bધ લાકડ� લઇન ચાલં ે ૃ ે તો હોય,
તો પણ ત આશા છોડતો નથીે .
Eીમદ શકરાચાયએ તના ચપટપજ6રકા �તો�મા ં ે ં ં$ $
��ૃ- ુઆ Oમાણ વણન કL છે ુ ે$ $ . શર�ર સાથ નથી
આપ" અન ુ ે નબp પડ� ગL છુ ે. 6ક7" તના ુ ે
મનમાથી વqન વq ભોગવવાની ઇrછા Pીણ થતી ં ુ ે ુ
નથી. ��ૃાવ�થા એટલ �7દગીનો આખર� પડાવે .
�વન- છHs Oકરણુ ે ુ . હવ જJદગી આ�ત આ�ત ે ે ે
તના ે �િતમ ગતhય �થાન તરફ સરક� રહ� છં ે.
�વન યા�ા જ7મના પહલા પગિથયથી શe થાય છ 2 ે ેુ
અન a@Lના છHલા પગિથય િવરામ પામ છે ૃ ુ ે ે ે ે .
�વનની યા�ા કરવા માટ ભગવાન દહ eપી વાહન 2 ે 2 ુ
આtL છુ ે. આ વાહન થક� ત �વનનો આનદે ં માણેં
8
છે. વાહન ધીમ ધીમ જu6રત થે ે " ુFય છે. તના ે
િવિવધ MF ઘસાવા માડ છુ ં 2 ે$ . તની શCiત આ�ત ે ે
આ�ત Pીણ થતી Fય છે ે . �ત આ વાહન એક ે
6દવસ એકાએક થભી Fય છ 0ન આપણ a@L ં ે ે ે ૃ ુ
કહ�એ છે.
���� ������
�વનનો પહલો અbયાય 2 બાળપણથી શe થાય છુ ે.
આ સમય ગાળા દરwયાન શર�રનો િવકાસ અન �ે �ૃ�
થાય છે. આ સમય ગાળો િનદxષ આનદનો છં ે. માતા
િપતાની છ�છાયામા બાળકનો ઉછર થાય છં ે ે . �yબની ુ ુ ં
ક સમાજની કોઇ જવાબદાર� નથી2 . �વનમા કોઇ ં
મળવવાની તમzા નથીે . રમ� છ રખડ� છુ ે ુ ે .
આપોઆપ મળતા િનદxષ આનદ- પાન કર� છં ુ ુ ે .
આનદં કરતા કરતા �વનનો પહલો અbયાય Mરો 2 ુ
થાય છે.
���� �����
�વનનો બીજો અbયાય એટલ Lવાવ�થાે ુ . શર�ર
અન મન Mણૂપણ િવકસીત થઇ {nા છે ે ુ ે$ . �વનના
9
અનક ભોગ ભોગવવા માટ મન ઉ@Aક છે ં 2 ુ ે . |દયન ે
તQળય અનક ઇrછાઓ અન મહ@વકાPાઓ પડલી ે ે ે ં 2
છે. �વન- વહણ બદલાય છુ 2 ે . હવ �yબની ે ંુ ુ
જવાબદાર� છે. સમાજમા પોતા- �થાન O�તાિપત ં ુ
કરવા- છુ ે. અથxપાuન કર� છુ ે. OિતRઠા મળવવી ે
છે. સ}ા Oાtત કરવી છે. આ બq Oાtત કરવા માટ ુ ં 2
માણસ તના શર�ર eપી મશીે ુ નનો Mણૂ ઉપયોગ કર $ 2
છે. મનમા રચલા �વtના Mરૂા કરવા માટ દોટં ે ં 2 aક ુ 2
છે. તન બીFથી આગળ નીે ે કળ� છુ ે. કઇક મળવ� ં ે ુ
છે. કCHપત Aખની OાCtત માટ ઝ~મ છુ ં 2 ે ે . પણ
ઝાઝવાના જળની 0મ Aખની પાછળ દોડવા છતા ં ુ ં
Aખ મળ" નથીુ ુ . આમન આમ દોડતા દોડતા સાજ ે ં
પડ� Fય છે. અચાનક આકાશ તરફ નજર પડ છ 2 ે
@યાર �યાલ આવ છ ક Aરૂજ પ2 ે ે 2 િ�મ તરફ ઢળ� ર�ો
છે, ર�ત ચાલતા માણસને ે અચાનક કોઇ બાળક �મ ુ
પાડ� ન કે હ2 ક2
“દાદા જરા ર�તા પર પડલો બોલ આપશો2 ?”
@યાર જ દાદાન ખબર પડ ક તના બીજો અbયાય 2 ે 2 2 ે
Mરૂો થઇ ગયો છે. દોડ� દોડ�ન શર�ર eપી વાહન ે ુ
થાક� ગL છુ ે. ચાલતા ચાલતા હવ હાફ ચડ છે ં 2 ે .
મોઢામા દાત નથીં ં , માથ ધોળા વાળ આવી ગયા છં ે ે .
10
�ખ ચો��ે ુદખા" નથી2 ુ . તમ છતા મનમા ે ં ં
સ`હાયલી ઇrછાઓ નામશષ થઇ નથીં ે ે .
���� �����
તબીQબ િવ3ાનના કથન aજબ �વનના Oથમ ુ
તબ_ામા માનવ શર�રમા દરરોજ હFરો નવા ં ં
કોષો- સuન થાય છુ ે. અન Oમાણમા થોડાક કોષોનો ે ં
નાશ થાય છે. આથી શર�રનો િવકાસ થાય છે. બીF
તબ_ામા ંદરરોજ 0ટલા કોષો જ7મ છે ે. તટલા જ ે
કોષોનો નાશ થાય છે. આથી શર�રની Pમતા અન ે
તાકત જળવાઇ રહ છ2 ે. 6ક7" �વનના િ�F અન ુ ે
�િતમ તબ_ામા દરરોજ ં 0ટલા કોષો નાશ પામ ે
છ તટલા નવા કોષોના સuન થ" નથીે ે ુ . આથી શર�ર
આ�ત આ�ત Pીણ થવા માડ છે ે 2 ે . શર�રના િવિવધ
અવયવો તની Mણૂ Pમતાથી કામ કર� શકતા નથીે $ .
આમ થવાથી અવયવો તની અસરકારકતા Vમાવ ે ુ ે
છે. શર�રની રોગ Oિતકારક શCiત ઓછ� થવાથી
રોગો થવાની શnતા વધી Fય છે. મનનો શર�ર
પરનો કા� ઘટતા િવિવધ અવયવો વrચ- સકલન ુ ે ુ ં
બગડ છ2 ે.
11
� ��������� � !����
��ૃાવ�થામા 0મં શર�ર �ણ $ થાય છ તમ મન પણ ે ે
�ણ થવા માડ છ$ ં 2 ે . શા6રર�ક ફરફારો ��ળ દહ 2 ુ 2
Mરૂતા િસિમત ન રહતા મનન પણ અસર કર છ2 ે 2 ે .
શર�રના ઘસારાની O6+યા માણસના મગજન પણ ે
અસર કર છ2 ે. ઉમર વધવા સાથ માણસના મગજમા ે ં
રહલા કોષો2 , 0ન 7Lરોન કહ છે ુ 2 ે , તની સ�યા પણ ે ં
આ�ત આ�તે ે ઘટવા માડ છં 2 ે . આમ થવાથી માણસ- ુ
મગજ તની Pમતા અન અસરકારકતા Vમાવવા ે ે ુ
માડ છં 2 ે . અન માણસ- મન નબp પડ છે ુ 2 ે .
માણસના મગજની a�ય .િમકા શર�રના િવિવધ ુ ુ
અવયવો વrચ સકલન Fળવવાની છે ં ે . માણસ- ુ
શર�ર કોઇ મોટા કારખાના 0� છુ ે. મોટા કારખાનામા ં
તના િવિવધ િવભાગો વrચે ે સકલન Fળવવા માટ ં ં 2
મનજર હોય છે ે ે . આ મનજર- a�ય કાય િવિવધ ે ે ુ ુ $
િવભાગો વrચ સકલન Fળવવા- હોય છે ં ુ ે . જો
કારખાનામા િવિવધ િવભાગો વrચ સકલન ન ં ે ં
જળવાય તો તની ઉ@પાદન શCiત ઘટ છે 2 ે . આ જ
Oમાણ શર�રમાે ંપણ િવિવધ અવયવો વrચ સકલન ે ં
Fળવ� ઘ� જ જeર� છુ ુ ેુ . જો અવયવો વrચ ે
12
સકલન ન જળવાય તો શર�રના અવયવોની Pમતા ં
ઘટ છ2 ે. અન િવિવધ રોગો થવાની શnતા વધી ે
Fય છે.
આ ઉપરાત ં માનવ મન બા� પ6રબળો સામ શર�રન ે ે
રPણ આપ છે ે. મન સતત પોતાની િવિવધ
3ાનC7�યો મારફત બા� જગતની મા6હતી મે ે ેળવ" ુ
રહ છ2 ે. અન જeર aજબ શર�ર gારા તે ુ ેુ નો Oિતકાર
કર છ2 ે. દા.ત. બા� વાતાવરણમા જો ઠડ� વધી Fય ં ં
તો ત ઠડ�ના રPણ માટ શર�રની �ત6રક ે ં ં 2
hયવ�થામા ફરફાર ં 2 કર છ2 ે . 0થી કર�ન ે માનવ શર�ર
બા� ઠડ� સામ ં ે ટક� રહ2.
�� "#� �% �
માનવ મનના ચાર a�ય લPણો છુ ે. આ લPણો છ ે
�aિતૃ , �Cbધુ , લાગણી,અન િવચારે . આ ચાર લPણો
વડ માનવ મન2 , �વનમા Aખં ુ , શાિત અન િસCbધ ં ે
Oાtત કરવા Oય@ન કર છ2 ે. આ લPણો વડ મન 2
�વનની eપરખા ઘડ છુ 2 2 ે . ઉWવળ ભિવRય માટ ં 2
િવિવધ O�િ}ઓ- આયોજન કર છૃ ુ 2 ે . �વનમા ં
ઉ�વલા Olો- િનરાકે ુ રણ કર છ2 ે. પોતાની Fતન ે
13
આપિ}માથંી બચાવ છે ે. �yબન Oમ કર છુ ુ ં ે ે 2 ે . અન ે
�વનનો હ" િસbધ કરવા માટ �વનભર અનક 2 ુ ં 2 ે
કાયxમા O�} રહ છં ૃ 2 ે .
�&�'�(��
િનણાયiતા માનવ �વન- $ ુ a�ુય �ગ છે. માણસન ે
તના �વનમા હરક પળ કોઇ ન કોઇ િનણયો લવા ે ં 2 ે ે ે$
પડ છ2 ે. મન એ માનવ દહમા રહલો �શળ મનજર 2 ં 2 ે ેુ
છે. આ મન જ હરક પળ િનણય કર છ2 ે 2 ે$ . સાચો િનણય $
ઇCrછત ફળ Oદાન કર છ2 ે, Wયાર ખોટો િનણય 2 $
અધોગિત નોતર છ2 ે. ઉમરના વધવા સાથ 0મ ે
શર�રની શCiત ઘટ છ તમ મનની કાયPમતા2 ે ે $ પણ
ઘટ છ2 ે. આની સીધી અસર માણસની િનણય શCiત $
પર પડ છ2 ે. આમ થવાથી માણસ યોTય સમય યોTય ે
િનણય લઇ શકતો નથી$ . માણસ કા તો ખોટા િનણય ં $
લ છ અથવા તન સાચા િનણય પર આવતા ઘે ે ે ે $ ણો
સમય લાગ છે ે. િનણય શCiતનો આધાર આ@મિવ�ાસ $
પર છે. માણસમા ઉમર વધવા સાથ આ@મિવ�ાસ ં ે
ઘટ છ તની સીધી અસર તની િનણય શCiત પર પડ 2 ે ે ે 2$
છે.
આ@મ િવ�ાસ ડગી જવાન કારણ માણસ �ે ે વનમા ં
કોઇ પણ જોખમી પગs ભરતા ડર છુ 2 ે . ત 0 ે
14
C�થિતમા છ તમા જ તન સલામિત લાગ છં ે ે ે ે ે ે . વતમાન $
C�થિત બદલવાનો િવચાર તન ભય પમાડ છે ે 2 ે . આમ
થવાથી ત �વનમા Oાtત થયલી ે ં ે અaHય પળો ુ
Vમાવ છુ ે ે . આવો માણસ તણ માની લીધલા સલામત ે ે ે
િવ�તારની બહાર જતા ડર અ-ભવ છુ ે ે . 0મ 0મ
ઉમર વધ છ તમ તમ તણ પોત મનથી માની ે ે ે ે ે ે ે
લીધલા સલામત િવ�તાર- કદ ઘટ" Fય છે ુ ુ ે .
G એવી hયCiતન F� � 0ણ તની Lવાવ�થામા ુ ં ે ુ ે ે ુ ં
અનક વાર હ�માલયના �ગમ પહાડોનો Oવાસ ખડ�ો ે ેુ $
હતો 6ક7" આજ તન શહરનો ર�તો ઓળગતા પણ ુ ે ે 2 ં
ડર લાગ છે ે.
)�
અMરૂતા આ@મ િવ�ાસન કારણ �ે ે �ૃ માણસમા અનક ં ે
Oકારના ભય પદા થાય છે ે. આવા ભય- Oમાણ ુ
hયCiતએ hયCiતએ �� હોય છુ ુ ે . અaક hયCiતમાુ ં
એક Oકારના ભય- Oમાણ વધાર હોય છ તો અ7ય ુ 2 ે
hયCiતમા બીF Oકારના ભય- Oમાણ વધાર હોય ુ 2
છે. ભયનો Oકાર અન તની િત�તા hયCiતના ે ે
સ�કાં ર, તના .તૂકાળના અ-ભવોે ુ , અન તનામા ે ે ં
રહલા આ@મિવ�ાસ પર આધાર રાખ છ2 ે ે .
15
��ૃાવ�થાનો મોટામા મોટો ભય આરોTય Vમાવવાનો ં ુ
છે. માણસ તની Lવાવ�થામા ે ુ ં પોતાના આરોTય O@ય ે
0ટલો સભાન નથી હોતો તટલો ત �ે ે �ૃાવ�થામા હોય ં
છે. કારણક તન ખબર છ ક 2 ે ે ે 2 ��ૃાવ�થામા ંરોગો
થવાની શnતા વધી Fય છે. |દય રોગ, �{ �લડ ુ
Oેશર, ડાયાબીટ�સ સધીવા 0વા રોગો થવાની ં
શnતા ��ૃાવ�થામા ંવધાર હોય છ2 ે. આથી શર�રમા ં
જરાક પણ તકલીફ થાય તો ત તરત જ ડોકટર પાસ ે ે
દોડ� Fય છે. આ ર�ત ે��ૃાવ�થામા ંતની ડોકટરની ે
િવઝીટ વધી Fય છે. આ જ કારણ ત વારવાર �દ� ે ે ં ુ
�દ� હો�પીટલોમા જઇન પોતાના શર�ર- સMણૂ હHથ ુ ં ે ુ ં 2$
ચકઅપ કરાhયા કર છે 2 ે . એવા ઘણા ��ૃો છ 0 Wયાર ે 2
પણ તક મળ @યાર તમના ઓળખીતા ડોકટર પાસ ે 2 ે ે
જઇન સભિવત રોગો િવષ અસ�ય સે ં ે ં વાલો Mછતા ુ
હોય છે. આ- aળૂ કારણ આરોTય Vમાવવાનો ભય ુ ુ
હોય છે.
*��+к )�
��ૃાવ�થાનો બીજો ભય આવક Vમાવવાનો છુ ે.
આજના જમાનામા જો પાસ પૈસા ન હોય તો ં ે
AખMવૂક �વવા- a�કલ છુ ુ ુ 2 ે$ . આથી ��ૃન એવી ે
સતત Qચ7તા સતાવતી હોય છ ક ે 2 તની આવક ઘટ� ે
16
જશ તો d થશે ુ ં ે. 0મન પ7શન 0વી બાધી આવક ે ે ં
હોય છ તમન આવો ે ે ે ભય નથી. પણ 0મન પૈસા ે
માટ બીF ઉપર આધાર રાખવો પડતો હોય તમન 2 ે ે
આવો ભય સતાવતો હોય છે. આવા ��ૃોન પોતા- ે ુ
Vજરાનુ ચલાવવા માટ ં 2 પોતાની બચત પર મળતા
hયાજ ઉપર આધાર રાખવો પડતો હોય છે. આથી જો
બ7કમાે ંhયાજ ઘટ� Fય તો તમે ના �વનમા a�કલી ં ુ 2
ઉભી થાય છે.
����
આ ઉમરનો �ીજો ભય અણધાયા અક�માત થવાનો $
છે. ��ૃ માણસ અણધાયા સભિવત અક�માતથી $ ં
હમશા ં ે Qચ�િતત રહ છ2 ે. આ ભયન કારણ ત ર�તો ે ે ે
ઓળગતા પણ ં ડર 2 છે. આરોTય અન અક�માતના ે
ભયના aળૂમા ંઅપગં થઇ જવાનો ડર હોય છે. ��ૃ
માણસન ખબર છ ક જો ત અપગ ે ે 2 ે ં થઇ જશ તો ત- ે ે ુ
�વન આકe થઇ જશુ ે. કારણક �વનના દરક કાય 2 2 $
માટ તન અ7ય hયCiત ઉપર આધાર રાખવો પડશ2 ે ે ે.
મન ે યાદ છ ક આ Ol િવષ G મારા એક િમ� સાથ ે 2 ે ં ેુ
ચચા કર� ર�ો હતો @યાર તણ મન ક� ક $ 2 ે ે ે ુ 2 “જો G ુ ં
અપગ થઇ જઉ તો માર મારા દરક કાં 2 2 ય $ માટ બીF 2
ઉપર આધાર રાખવો પડ2. �દરિતુ હાજત માટ પણ 2
17
માર બીF ઉપર આધાર રાખવો પડ2 2. આમ થાય તો
માe �વમાન ઘવાયુ . 0 મન પસદ નથીે ં ” . આ
બતાવ છ ક �ે ે 2 �ૃ માણસન અપગતા અને ં ે તન લીધ ે ે ે
દ� િનક કાયx કરવાની અશCiતનો ઘણો મોટો ભય હોય
છે.
���
��ૃ માણસન પોતા- �વમાન અન અગ@યતા ે ુ ે
Vમાવવાનો ભય ર�ા કુ રતો હોય છે. તન એવી ે ે
લાગણી થાય છ ક સમાજમા ત- પહલા 0ટs માન ે 2 ં ે ુ 2 ુ
નથી. �yબમા પણ તની અગ@યતા ઓછ� ુ ુ ં ં ે થઇ ગઇ
છે. આવી લાગણી ��ૃ માણસન સદા સતાવતી રહ ે 2
છે. Lવાવ�થામા તુ ં ે �yબના ક7� ુ ુ ં 2 �થાને હતો. ત તે ેના
�yબનો a�ય હ�રો હતોુ ુ ં ુ . �yબની બધી O�િ} તુ ુ ં ૃ ેની
ઇrછા aજબ અન તના Gકમ aજબ થતી હતીુ ે ે ુુ . 6ક7" ુ
હવ આ�ત આ�તે ે ે ત ે ત- ક7�ે ુ 2 - �થાન Vમાુ વતો Fય
છે. આ�ત આ�ત આ ક7�ે ે 2 - �થાન તના હાથમાથી ે ં
સરક" Fય છુ ે.
તના બાળકો નાના હતા @યાર દરક વાતમા તન ે 2 2 ં ે ે
Mછતા અન તની સલાહુ ે ે અને માગદશનથી $ $ પોતાનો
િનણ$ય લતાે . @યારબાદ જયાર તઓ સસારમા C�થર 2 ે ં ં
થયા @યાર Fત િનણય લતા થયા અન તમણ 2 ે ે ે ે ે$
18
લીધલા િનણયની ખાલી Fણ ે $ મા-બાપન કરતા થયાે .
6ક7" �ુ �ૃાવ�થામા તો �yબમા લવાયલ િનણયની ં ં ે ેુ ુ $
Fણ પણ તન કોઇ કર" નથીે ે ુ . ઘરમા d ચાલી ર� ં ુ ં ુ
છ ક ઘરના d Olો છ તે 2 ુ ં ે ેની Fણ પણ ઘરના
વડ�લન નથી હોતીે . આવા વડ�લો પોત ે તરછોડાઇ
ગયા છ તવી લાગણીથી સતત િપડાય છે ે ે . તન એવી ે ે
લાગણી થાય છ ક ત હવ �yબે 2 ે ે ંુ ૂ નો એક િનeપયોગી ુ
અન િનeપ�વી સ�ય છે ેુ . એક સમય �yબમા ત- ે ં ં ે ુુ ૂ
�થાન a�ય િનણાયક- હ" 6ક7" હવ તણ �yબમા ુ ુ ુ ુ ે ે ે ં$ ુ ૂ
મા� OPે ક બનીન �વવા- છે ુ ે .
�"���
��ૃાવ�થાનો મોટામા મોટો ભય �aિત Vમાવવાનો છં ૃ ુ ે .
ઉમરના વધવા સાથ માણસની યાદે -દા�ત ઘટવા
માડ છં 2 ે . �aિતની િવ�aિત થઇૃ ૃ Fય છે. આ િવ�aિત ૃ
અનક પ6રબળો પર આધા6રત છે ે. અaક લોકોમાુ ં
િવ�aિત ૃ ઓછ� હોય તો અaક લોકોમા ઘણી વધાર ુ ં 2
હોઇ શક2. 0 લોકો આHઝીમર નામના રોગથી િપડાતા
હોય છ તઓ તમના િમ�ો અન �yબીજનોના નામ ે ે ે ે ંુ ુ
અન પોતાના ઘર- સરનાa Abધાે ુ ુ ુ ં.લૂી Fય છે.
19
એકલતા અન એકાતે ં
��ૃાવ�થામા બીF અનક ભયો સાથ બીજો એક ભય ં ે ે
માણસન સતાવ છ અન ત ભય છ એકલા પડ� ે ે ે ે ે ે
જવાનો. એકલતા માણસન કોે ર� ખાય છે. એકલતા
અન એકાત વrચ ઘણો ફરક છે ં ે ે . એકલતા એક એવી
C�થિત છ 0 માણસ અ7ય બા� પર�બળોન કારણ ે ે ે ે
મજ�ર�થી �વીકારલી C�થિત છુ 2 ે . Wયાર એકાત2 ં -વાસ
એ �વ-િનધાર�ત C�થિત છ$ ે.
પોતાના કોઇ ઉrચ ઉદશ પાર પાડવા માટ માણસ 2 ં 2 ે
સમજ Mવૂક �વહ�ત પ$ ે ેદા કરલી C�થ2 િત એકાતવાસ ં
છે. એકાતવાસમા માણસ ં ં પોતાના કોઇ ઉrચ bયયની ે
OાCtત માટ અથવા પોતાની કોઇ મનગમિત O�િત 2 ૃ્
20
માટ2, કોઇ એવી જTયાએ રહવા માડ છ Wયા તન 2 ં 2 ે ં ે ે
સMણૂ એકાત મં ં$ ળ� રહ2, 0થી ત પોતાનો ે સMણૂ ં $
સમય પોતાની O�િ} પાછળ ક પોતાના શોખ પાછળ ૃ 2
ગાળ� શક2.
પહલાના જમાનામા 2 ં ઋિષ aિનુ ઓ તમની સાધના ે
કરવા ક તપ કરવા ઘરબાર અન સમાજ છોડ�ન 2 ે ે
જગલમા જતા રહતા હતાં ં 2 . @યા તઓ કોઇ એકાત ં ે ં
જTયામા આEમ બનાવીન રહતા અન તપ કરતા ં ે 2 ે
અથવા કોઇ આbયાC@મક સા6હ@ય- સuન કરતાુ .
6હ7� ધમના િવિવધ `થો 0વા ક વદુ $ ં 2 ે , ઉપિનષદ,
વેદાત ગીતા 0વા `થો- સuન િવિવધ ઋિષ ં ં ુ
aિૂનઓ gારા એકાતવાસમા રહ�ન કરવામા આhL છં ં ે ં ુ ે .
આજના જમાનામા પણ કોઇં સગીતકારં , કોઇ
Qચ�કાર, કોઇ કલાકાર, અથવા કોઇ વૈ3ાિનક પોતાની
સાધના કરવા માટ એકાતમા રહવા- પસદ કરતા ં 2 ં ં 2 ુ ં
હોય છે. આવા લોકો �વરQચત એકાતવાસમા રહ�ં ં ન ે
�વનનો આનદ માડતા હોય છં ં ે .
6ક7" એકલતા �વિનિમmત નથી હોતીુ . કોઇ બા�
પ6રબળોન કારણ માણસ એકલો પડ� Fય છે ે ે . આ
C�થિત તણ મજ�ર�થી C�વકારવી પડ છે ે ુ 2 ે . આજના
જમાનામા ઘણા બધા �yબોમા એ� જોવા મળ છ ક ં ં ં ુ ે ે 2ુ ુ
21
6દકરા 6દકર� પરદશ રહતા હોયન અહJ �2 2 ે �ૃ દપિતન ં ે
એકલા રહ� પડ" હોય2 ુ ુ . વળ� એ� પણ બન ક ુ ે 2
સતાનો પરદશ ન ગયા હોય પણ નોકર� અથવા ં 2
ધધાન કારણ તમણ અ7ય શહરમા રહ� પડ" હોયં ે ે ે ે 2 ં 2 ુ ુ .
ઘણા 6ક�સાઓમા એ� ં ુ પણ જોવા મ�L છ ક �ગત ુ ે 2
કારણોસર, એક બીFના �વભાવ Oિત�ળ હોવાથી ુ
અથવા િવચારભદન કારણ સતાનો ે ે ે ં મા-બાપથી
અલગ રહતા 2 હોય. ઘણી વખત એક જ ઘરમા રહવા 2
છતા સતાનો તમના hયવસાયમા અિત hય�ત ં ં ે ં
રહવાથી તમના મા બાપ માટ Mરૂતો સમય ફાળવી 2 ે ં 2
શકતા નથી.
આવા બધા કારણોન લીધ મા બાપ એકલા પડ� Fય ે ે
છે. આવી C�થિતમા �ં �ૃજન પોતાનો સમય ટ�વી
જોવામા ક ં 2 દ� િનક છાપા વાચવામા પસાર કરતા હોય ં ં
છે. આવા લોકો સવાર સાજ નજ6દકના કોઇ બાગમા ં ં
બેસી રહ છ2 ે. અન પોતાના 0વા અ7ય �ે �ૃો સાથ ે
બસીન સમય hયિતત કરતા જોવા મળે ે ે છે. જો કોઇ
મનગમિત O�િ} ન હોય તો એકલતા માણસન ૃ ે
�વત �વ માર� નાખ છે ે ે . આવા લોકોન �વનમાથી ે ં
રસ ઉડ� Fય છે. અન ઘણી વખત આવા લોકો ે
ડ�Oશનનોે ભોગ થતા જોવા મળ છે ે.
22
�)� ����
ઉમરના વધવા સાથ માણસનો �વભાવ જડ થવા ે
માડ છં 2 ે . તનો �વભાવ ત- લચીલાપ� Vમાવી દ છે ે ુ ુ ુ 2 ે .
અનક વષxના સાચા ખોટા અ-ભવોન કારણ ત- ે ુ ે ે ે ુ
મન એક િનિ�ત િવચારધારામા જકડાઇ Fય છં ે .
આન તે QબQબ ભાષામા કડ�શનJગ કહ છં ં 2 ે . કડ�શનJગં
એટલ મનની દરક વ�" અથવા 6+યા માટની ે 2 ુ 2 એક
િનિ�ત Oિત6+યા. દા.ત. દરક માણસન હમશા 2 ે ં ે
પોતાની માતાના હાથની બનાવલી રસોઇ �બ જ ે ુ
ભાવતી હોય છે. આ- કારણ એુ � ુ છ ક નાનપણથી ે 2
એના મનન એક જ Fતનો �વાદ ચાખવા મ�યો છે ે.
આથી તના મનન એ જ ે ે �વાદ ગમ છે ે . મોટ� ઉમર 2
પણ એન એવી જ વાને ગી ભાવ છ 0 તણ સતતે ે ે ે
નાનપણમા ંમાણી હોય છે અન ે 0નો �વાદ તની ે
માતાના બનાવલ ભોજન 0વો હોયે .
આ� કડ�શનJગ માણસની િવચારધારાુ ં , તના �Rટ�ે -
Qબ��ુ, તના િસbધાતો અન તના hયવહાર ઉપર અસર ે ં ે ે
કર છ2 ે. ��ૃાવ�થામા આવા કડ�શનJગન કારણ માં ં ે ે ણસ
તનાે િવચારોમા અન માની લીધલા િસbધાં ે ે તંોમા ં
વqન વq મ_મ ુ ે ુ થતો Fય છે. ત એમ જ માન છ ે ે ે
23
ક ત 0 િવચાર છ2 ે 2 ે , તના 0 િસbધાતો છે ં ે , તની 0 ે
�વન શૈલી છ એ જ સાચી અન ERઠ છે ે ે ે .
આવા �વભાવન કારણ �ે ે �ૃ માણસો બદલાતા જમાના
સાથે, બદલાતા સમાજના વહણ સાથ2 ે, પોતાની Fતન ે
બદલી શકતા નથી. તમનો પહરવશે 2 ે , તમની ે
�વનશૈલી, તમની િવચારધારા અન તમણ માની ે ે ે ે
લીધલા િસbધાતો તઓ બદલી શકતા નથીે ં ે . તમની ે
�Rટ� બદલાતી નથી. તઓ �િનયાન હ� તમના ે ે ેુ ુ
�ના ચ�માથી જ જોવા મથ છુ ે ે . તઓ નવા િવે ચારોન ે
અપનાવી શકતા નથી. આથી તઓ નવી પઢ� સાથ ે ે ે
સહમત થઇ શકતા નથી.
� �,- � .� �,-� �&�/ * 0к "#� 1 1 1� � �
к�2& 31.
આમ થવાથી તઓ તમના �yબથી અન સમાજથી ે ે ં ેુ ુ
િવaખ ુ થતા Fય છે. આમ થવાથી �વનમાથીં રસ
ઉડવા માડ છં 2 ે .
24
�વનમાથંી રસ ઉડ� જવાન કારણ તઓ વતમાનમા ે ે ે ં$
થતા Oસગોં , તહવારો2 , ઉ@સવો વગરમા ભાગ ે 2 ં લઇ
શકતા નથી. પ6રણામ એકલતામા ઉમરો થાય છે ં ે ે .
આવા લોકો હમશા પોતાનો .તકાળ વાગોળતા જોવા ં ે ુ
મળ છે ે. પોત કવા કપરા સજોગોમા �વતા હતાે 2 ં ં .
પોત કવી િવષમ પ6રC�થતીમા �yબન ઉ. કL હ"ે 2 ં ં ે ુ ુ ુુ ુ $ .
પોત �વનના Olો ઉકલવામા કટલા હ�િશયાર હતાે 2 ં 2 .
પોત Lવાવ�થામા કવા ે ુ ં 2 કવા પરા+મો કરતા હતા2 ,
તેની યાદોન તે ેઓ વાગો�યા કરતા હોય છે. આવા
માણસોન એ ખબર હોતી નથી ક સામી hયCiતન ે 2 ે
તમની .તૂકાળની ગાથા સાભળવામા જરા પણ રસ ે ં ં
હોતો નથી.
25
��5&�� 626�2�� .
અગાઉ જણાhયા aજબ ઉમર વધવા સાથ માણસના ુ ે
મગજમા પણ ફરફાર થતા જોવામા આhયા છં ં ે2 .
મગજના ઘણા બધા કોષો નાશ પામ ે છ અન તની ે ે ે
અસર તના લાગણી ત� પર પણ પડ છે ં 2 ે . લાગણીના
ફરફારના ઘણા Oકાર જોવામા આવ છ2 ં ે ે . અaક લોકો ુ
ત�ન લાગણીહ�ન બની Fય છે. જયાર અaક 2 ુ
લોકોની લાગણી વq તી� બન છુ ે ે . એવા માણસો હોય
છ 0 એટલા બધા લાગણી હ�ન થઇ Fય છ ક ે ે 2
�yુ ુ ંબમા કોઇ �ખદ ં ુ Oસગ બ7યો હોય તો પણ તમન ં ે ે
કોઇ �ઃુ ખ નથી થ".ુ આવા Oસગ તઓ લાગણી હ�ન ં ે ે
થઇન Aનaન બસી રહ છે ુ ુ ે 2 ે . અન ેએવા પણ માણસો
હોય છ 0ે મની લાગણી િત� હોવાથી ટ�વીમા કોઇ ં
�ઃુ ખદ Oસગ જોતા �સક �સક રડ� પડ છં ુ 2 ુ 2 2 ે . ઘરમા ક ં 2
�yુ ુ ંબમા બનલો �ઃં ે ુ ખદ Oસગ તઓ વષx Aધી .લી ં ે ુ ુ
શકતા નથી. અન Wયાર Wયાર કોઇ આવા Oસગની ે 2 2 ં
યાદ દ2વડાવ @યાર તઓ �સક �સક રડ� પડ છે 2 ે ુ 2 ુ 2 2 ે .
આ- aળૂ કારણ એ હોય છ ક આવા લોકો- ુ ે 2 ુ
માનિસક સમ"લન ઓ� થઇ ગL હોય છુ ુ ે.
સામા7યતઃ માણસની �bધી તની લાગણીઓન ુ ે ે
કા�મા રાખતી હોય છુ ં ે . 6ક7" ુ�bધાવૃ �થામા ં
26
�bધીનો લાગણી પરનો કા� ઓછોુ ુ થઇ Fય છે.
આથી આવા લોકો પોતાની લાગણી �પાવી શકતા
નથી.
7���
��ૃાવ�થામા થતા શાર�6રક અન માનિસક ફરફારો ં ે 2
અિનવાય છ$ ે. ત અટકાવવા- a�કલ છે ુ ુ 2 ે . જો Oય@ન
કરવામા. આવ તો તની ગિત ધીમી પાડ� શકાયે ે .
ફરફારો અિનવા2 ય હોવાથી માણસ ત ફારફારો સાથ $ ે ે ે
�વતા શીખ� પડુ 2.
�� 8� 9��� �:�� ш< �� ��2 ��2- =� � � � � 1
�:�� ���.
૧) સwયક આહાર, સwયક િવહાર અન સwયક િવચાર ે
અપનાવવામા અવ તો શાર�6રક ફરફારોની ં ે 2 ગિત
ધીમી પાડ� શકાય. �વનમા ખોરાકં , કસરત અન ે
િવચારો- ઘ� જ મહ@વ છુ ુ ે . જો યોTય ખોરાક, યોTય
કસરત અન યોTય મનઃC�થિત Fળવવામા આવ તો ે ં ે
��ૃાવ�થામા થતા ફરફારો સામ ટક� શકાયં ે2 .
27
૨) ?@A-
કહવાય છ ક 0વી �Rટ� તવા ARટ�2 ે 2 ે ૃ . આ અવ�થામા ં
માણસ પોતાની �Rટ� બદલવી પડશે ે. બદલાતા
સમાજ અન બદલાતા જમાના સાથ તમ બદલાે ે ે શો
નહ� તો �વનમા એકલા પડ� જશોં . ૫૦ વષ $
પહલાના 2 િવચારો, આચારો, અન િસે bધાતંો બદલવાનો
સમય આવી ગયો છે. ન� બq જ ખરાબ અન �- ુ ુ ે ુુ
બq સાe એવી િવચારધારા બદલવી પડશુ ેુ . નવી
સાર� સાર� Oણાલીઓન અપનાવવામા સકોચ ન ે ં ં
અ-ભવવો જોઇએુ .
૩) તમાe પોતા- િમ� મડળ બનાવોુ ુ ં . 0મા તમાર�
ઉમરના અન તમાર� િવચારધારાન અ-eપ િમ�ો ે ે ુ ુ
હોય. તમની સાથ સમય ગાળોે ે . સરખી ઉમરના અન ે
સરખી િવચારધારા વાળા િમ�ો હશ તો એકલતા ે
ઓછ� થશે. સાવ એકલા પડ� ગયા હો તો આ ઉમર 2
પણ નવો �વનસાથી શોધી લો.
૪) BC�D�к ��.
�વનમા છવાયલી હતાશા �ર કરવા માટં ે 2ૂ કોઇ નવી
સuના@મક O�િ} શe કરોૃ ુ . વાચનનો ં (છાપા
િસવાય) શોખ કળવો2 . સગીત માણતા શીખોં . Qચ�કામ
કરો. મારા એક િમ� આ ઉમર તમની પC@ન પાસથી 2 ે ે
28
રાધવાની કળા િશખવા માડ�ાં ં . તમન તમા �બ જ ે ે ે ુ
આનદ આવવા લાTયોં . આ ઉમર કોઇ નવી ભાષા 2
પણ શીખી શકાય.
5) *�: к2�
આનદ કરોં . જJદગીનો Fમ ખાલી થઇ Fય ત ે
પહલા ત માણી લો2 ે ં . હવ સમય ઓછો છે ે. aસાફર� ુ
nાર Mરૂ� થશ તની કોઇ ખબર નથી2 ે ે . એ� ન થાય ુ
ક 2 �વનના છHલા �ાસે લતા હોઇય @યાર �વનમા ે ે 2 ં
કઇક ન માં �ંયાનો અફસોસ રહ� Fય. �વનન સMણૂ ે ં $
ર�ત માણી લોે ં .
લોકો d ંુકહશ તની Qચ7તા છોડો2 ે ે . કારણક લોગોકા 2
કામ હ� કહના2 . તમારા મનન 0 ગમે ે, 0મા આનદ ં
આવ તવી O�િ} કરોે ે ૃ .
�વન એક સફર છે. તમ ઇનમા બઠા છોે 2 ં ે . �િતમ
�ટશન nાર આવશ ત2 2 ે ેની ખબર નથી. �િતમ
�ટશનથી ગાડ� બદલવાની છ2 ે ે . નવી ગાડ�મા કઇ ં
જTયા મળશે ત ખબર નથીે . ગજવામા જો M�ય- ં ુ ુ
ભા� હશુ ે તો એ.સી. કોચમા જTયા મળશં ે. જો M�ુય- ુ
ભા� ઓ� હશ તો �ીF વગમા જTયા મળશુ ે ં ે$ . અન ે
જો ગજવામા M�યની કમાણી નહ� હોય તો ં ુ
માલગાડ�મા aસાફર� કરવી પડશં ુ ે.