છૂટક કકંમત ઃ 15 - jainpipe.com navjivan...વર્ષ : ૦૪ અંક : ૫...

36
વર : ૦૪ અંક : ૫ સળંગ અંક : ૩૭ મે ૨૦છૂ ટક કંમત ઃ _ 15 સવાામમા સફાઈ

Upload: others

Post on 05-Sep-2019

17 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

વરષ : ૦૪  અક : ૫સળગ  અક :  ૩૭  •   મ  ૨૦૧૬

છટક  કકમત ઃ _  15

સવાગામમા સફાઈ

Page 2: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

  1.  સવચછ ભારત ઃ તાર અન અતાર . . . . . . . . . . . . . . . . . . . અ. વવ. બવવ  . .૧૨૭

  2.  નાતતરની માફક વિકષણન તતર પણ      સરકારથી સવતતર જ હો . . . . . . . . . . . . . . . . . . . . . . . વવનોબા ભાવ  . .૧૩૦

      મવત અપાવ એ જ વવદા  . . . . . . . . . . . . . . . . . . . . મો. ક. ગાધી  . .૧૩૧

  3.  અસપપશતાવનવારણ અગ ભારતમા      ગાધીભાઈન પહલ ભારણ  . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૧૩૪

      અસપપશતા ઃ કહદ ધમષન કોરી ખાત ઝર   . . . . . . . . . . . મો. ક. ગાધી  . .૧૩૭

 4.  વવચારનો પાો . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .પરભદાસ છ. ગાધી  . .૧૩૮

  5.  ઍલબટષ આઇનસટાઈન . . . . . . . . . . . . . . . . . . . . . . . મગનભાઈ દસાઈ  . .૧૪૫

  6.  ગાધીવવચારન વરલા ઉદોગપવત ભવરલાલ જન . . . . . . . . .  કવપલ રાવલ  . .૧૪૯

  7.  પન:પકરચ, સવકષપત પકરચ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૧૫૧

  8.  ગાધીજીની કદનવારી ઃ ૧૦૦ વરષ પહલા . . . . . . .  ચદલાલ ભગભાઈ દલાલ  . .૧૫૫

   ‘नवजीवनનો અકષરદહ'ના ચાહકો—વાચકો—ગાહકોન. . .  . . . . . . . . . . . . . .૧૫૮

126

સજઞ વાચકોન . . .

સામવકમા  જા  પણ  સૌજન  સાથ  લખાણ અપા  છ,  તા  મળન  વધમા  વધ  વફાદાર રહવાનો પરતન કરાો છ. જોડણી જમની તમ રાખવામા આવી છ, તમ છતા જા જરર જણાઈ તા મદરણના દોરો અન જોડણી સધારવામા આવી છ અન પાદટીપ મકવામા આવી છ. પરસતત પાદટીપ થાતથ રાખવામા આવી છ, એ વસવાની પાદટીપ દર કરાઈ છ. 

  સૌજનપવષકના લખાણો અન નવા લખાણોમા ( ) કૌસની સામગી મળ લખાણ પરમાણની છ. [   ] કૌસમા મકલી સામગી અન જરર જણાઈ તા નવી કટલીક પાદટીપ સપાદક દારા લખવામા આવી છ. જ પાના પર મળ લખાણની પાદટીપ અન સપાદકની પાદટીપ, એમ બન હો તા મળ માટ મ. અન સપાદક માટ સ. ઉલખ કરાો છ. જ પાના પર માતર મળ પાદટીપ છ તા કિો ઉલખ કરાો નથી. જ પાના પર એકથી વધ પાદટીપ હો તા બધ જ કોના દારા ત ઉલખ ન કરતા બધી પાદટીપન અત તની નોધ મકાઈ છ. 

તતરી વવવક દસાઈ

સપાદક કતન રપરા

પરામરશકકવપલ રાવલ

સાજસજજા અપવવ આશર

ભાષારદધિ અશોક પડા

આવરણ ૧ સવાગામ આશરમ (વધાષ, મહારાષ ટર)ની 

મગનવાડીમા સફાઈ કરતા ગાધીજી, ૧૯૩૬

આવરણ ૪ ગામડાની કળવણી 

[હકરજનબધ, ૫ સપટમબર, ૧૯૩૭] 

વાદષશક લવાજમ ઃ_ ૧૫૦/- (દરમા)

_ ૧૫૦૦/- (દવદરમા)

પરદતભાવ/લવાજમ મોકલવાન સરનામ વવસથાપક, નવજીવન ટટરસટ ગજરાત વવદાપીઠ પાછળ 

પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫  ૦૭૯4 – ૨૭૫૪૨૬૩૪

e-mail":"[email protected] website":"www.navajivantrust.org

નવજીવન ટટરસટ નવજીવન મદરણાલમા છાપીન અમદાવાદ ખાતથી પરકાવિત ક.

વરષ : ૦૪  અક : ૫સળગ  અક :  ૩૭  •   મ  ૨૦૧૬

છટક  કકમત ઃ _ ૧૫

નઈ તાલીમ વિકષણવવચારની રાષ ટરી કળવણી સસથા ગજરાત વવદાપીઠન  રાષ ટરી માનતા અન મલાકન પકરરદ (NAAC) નો  A ગડ મળવવા બદલ નવજીવન તરફથી અવભનદન . . .

Page 3: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 127

સવચછ ભારત ઃ તાર અન અતાર

અ. વિ. બિવ

‘આપણા પવિતર મદિરની ગલીઓ જિી અતાર ગિી છ તિી હોિી શ િાજબી છ? તની આસપાસના ઘરો જમતમ બાધિામા આવા છ. ગલીઓ િાકીચકી અન સાકડી છ. આપણા મદિરો પણ જો વિશાળતા અન ચોખાઈના આિશશરપ ન હો તો પછી આપણ સિરાજ કિ હોઈ શક?’

‘મજલાિાળા મકાનોમા િસનારા આપણા ઉપર િત થકશ તો’ એિા સતત ભ સાથ મબઈના િશી લતાઓમા ચાલનારાઓનો વિચાર કઈ રવચકર નથી.’

‘હ રલિની ઘણી મસાફરી કર છ. તરીજા િગશના મસાફરોની મશકલીઓ હ જોઉ છ. પરત તઓન િઠિી પડતી બધી હાડમારીઓ માટ રલિ-વિસથાન િોષ કોઈ રીત આપી ન શકા. શદધતાના પાથવમક વનમો આપણ જાણતા નથી. ભો ઘણી િાર સિા માટ િપરા છ; તનો વિચાર પણ કાશ વિના આપણ ડબામા ગમ તા થકીએ છીએ.’

પોતાના રાજકી ગર ગોપાલકષણ ગોલની આજાથી એક િષશના ભારતભરમણ િરવમાન ગાધીભાઈન સિચછતા બાબત થલા અિલોકન-અનભિની આ અવભવવત છ. વિશવના શષઠ ભાષણોમા સથાન પામતા એિા બનારસ દહિ વનિવસશટીમા આપલા ભાષણ(૬–૨–૧૯૧૬)નો આ કટલોક અશ છ. મદિર, મજલાિાળા મકાન-ફલટ જ તો િળી, અન રલિ, આ તરણ ઠકાણ જોિા મળતી વસથતમા પરા ૧૦૦ િષશ પછી ગણાગાઠા અપિાિો વસિા જો કોઈ ફરક નજર ન ચઢતો હો તો આ ભાષણના ૩૫ િષશ પછી ‘સિચછ ભારત’ શીષશક હઠળના લાણ અન અતારની વસથવતમા તો ાથી ફરક હો? એટલ જ સિચછ ભારત વિશનો આ લ તાર જટલો અતાર પણ પસતત બની રહ છ. . . .

સિતતર ભારતની સમદધિ માટ ખોરાક અન સવચછતાની બ પાથદમક જરરરયાતો પર તતકાળ ધયાન

દવાની જરર છ. એક જ કામ જો વજાદનક ઢબ કરાય તો એથી આ બઉ પશોનો ઉકલ આવી

જાય. हरिजन મા મહાતમા ગાધીજીએ એક વાર ગણતરી કરી હતી ક ચીન અન જાપાનમા જમ

માણસના મલાનો ખાતર તરીક ઉપયોગ કરાય છ તમ ભારત કરત નથી તથી ત દર વરસ ૬૦

કરોડ રદપયા ગમાવ છ. આજના ઊચા ભાવની દદટિએ ખાતરની આ વાદષિક ખોટનો આકડો સહજ

વરસદહાડ ૧૨૦ કરોડનો થાય. [વષિ ૨૦૧૬મા આ રકમ અદાજ ૧૯૮ અબજ ઉપરાત થાય]

તમારી સનમખ સહજ દચતર ખડ કરો : એક બાજ ભારતની સકી, સતવહીન અન ઘસાઈ

ગયલી ભદમ પાદણજ ખાતરથી પોતાની ભખ ભાગવા તલસી રહી છ, બીજી બાજએ ભારતના

ગામડાઓમા લગભગ સવષિતર રસતાઓમા અન શરીઓમા દગગધ અન બદબો મારતી દવટિા

પડી છ. ત ચીતરી ચડાવ એવ એક દશય રજ કર છ, અન માખ અન દરક પકારના જતઓન

પદા થવાન અનકળ સાધન કરી આપ છ.

શ આ દવરોધી દસથદતઓનો સમનવય કરવાનો કોઈ માગષિ નથી? છ. ચીની ભાઈઓની પઠ

ઠીક ઊડા પહોળા ખાડા ખોદીન એમા ‘કચરો’ દાટવાનો અન એમાથી ‘સવણષિ’ ખાતર તયાર

કરવાનો ત માગષિ છ. કારણ ક અસથાન મકલ ધન કચરો થાય છ. અન વયવદસથત કરલો

કચરો ધન બન છ. ધારો ક આપણ દશવયાપી ધોરણ આ કામ ઉપાડવાનો દનશચય કરીએ તો

Page 4: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

128 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

પરરણામ ઉજજવળ જ આવ. પાદણજ ખાતરથી સમધિ અન સતવવાળા બનલા ભારતના

ગામડાના ખતરોની સહજ કલપના કરો. ત ધનધાનયથી ભરપર હશ. ભારતની ભદમ દરવરસ

૧૨૦ કરોડ રદપયાનો વધાર પાક આપતી હશ. શ આ શખચલીન સવપન છ? ક ખરખર

એ સવપન દસધિ કરી શકાય એવ છ?

હા, જો સકલપ હોય તો જરર એમ કરી શકાય, ભારતના એક છડાથી બીજા છડા

સધી – રહમાલયથી કનયાકમારી અન અરબી સમદરથી બગાળના ઉપસાગર સધી ભારતમા

સવષિતર આ કચરાન કાચનમા પલટી નાખીએ.

તયાર પછી પશ ઊઠ છ : માણસના ખાનગી પયતનોથી આ કાયષિ થઈ શક એમ છ?

સનાપદત બાપટ, અપપાસાહબ પટવધષિન અન દવનોબા ભાવએ મહારાટિ ટરમા એ કામ કરવાની

કોદશશ કરી હતી, પરત આ બાબતમા તઓ લોકોના આચારમા સધારો આણી શકયા નહી

અન તમન ઝાઝી ફતહ મળી નહી. તમન મળલી ફતહ બહ નજીવી કહવાય. આ ગદતએ જો

કામ આગળ વધ તો એમા ઠીક પગદત કરવા માટ કાઈ નહી તોય કટલાય દસકાઓ નીકળી

જાય. આપણ એટલો સમય રાહ જોઈ શકીએ? ક આપણ એન દનરાશાજનક લખીન એ

પયતન છોડી દવો? હ નથી ધારતો ક ભારત જવા ગરીબ દશન વરસદહાડ ૧૨૦ કરોડ

રદપયા જટલ રાટિ ટરીય સપદતિમા નકસાન સહવ અન એન બદલ ગદકી અન અસવચછતામા

રહવ પરવડ! પરત જો ખાનગી પયાસો ઇટિ પરરણામ લાવવામા અતયત ધીમી ગદતના હોય

તો ભાણો અન અખબારો દારા પચાર સાથ કાયદો ઘડવા માતરથી એ કાયષિ થઈ શક? મન

લાગ છ ક લોકોના સદરિય સહકાર દવના એ પણ દનષફળ જાય. કાયદા અન કાનન ઘડવાની

સાથ રચનાતમક કાયષિકતાષિઓના પયતનો હોય તો સતવર સધારો આવ. . . .[આ] બાબતમા કનદરીય

અન પાદદશક ધારાસભાઓમા દવનાદવલબ કાયદો દાખલ કરવો જોઈએ.

ફિફનકસ આશરમમા સવચછતા અન

જાહર સખાકારી અગ ગાધીભાઈએ લીધલા પગલા

“એિડી િસતી હતી છતા ા કચરો ક મલ ક એઠિાડ કોઈના જોિામા ન જ આિ.

બધો કચરો જમીન ોિી રાી હતી તમા િાટી િિામા આિતો. પાણી કોઈથી રસતામા ઢોળા નહી. બધ િાસણમા એકઠ કરિામા આિત ન ત ઝાડોન

જત. એઠિાડન અન શાકના કચરાન ાતર બનત. પાાનાન સાર રહિાના મકાનની નજીક એક ચોરસ

ટકડો િોઢ ફટ ઊડો ોિી રાખો હતો તમા બધ પાાન િાટિામા આિત. તની ઉપર ોિલી માટી બ િાટિામા

આિતી હતી, તથી જરા િગગધ નહોતી રહતી. માી પણ તા ન બણબણ અન તા મલ િાટલ છ એિો કોઈન

ખાલ પણ ન આિ.” [ગાધીજી : જીવન અન  વવચાર, લ. આચાયષિ કપાલાની, અન. નગીનદાસ પારખ,

નવજીવન પકાશન, પકરણ : ‘દદષિણ આદરિકાની લડત’]

Page 5: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 129

૧. એ માટ નકી કરલી ખાસ જગયા, ખાડો ક પાતર રાખવામા આવયા હોય ત દસવાય બીજ

કયાય મળતયાગ ક લઘશકા કરવા એ ગનો ગણાવો જોઈએ.

ર. જમન પોતાના ખાનગી જાજર, પશાબખાના ક ખાડા ન હોય તમન સાર યોગય સગવડો

બનાવવાની શહર અન ઉપનગર દવસતારોમા સધરાઈઓ અન ગામડામા પચાયતો ઉપર

જવાબદારી નાખવી જોઈએ.

૩. સથાદનક પચાયત ક સધરાઈઓએ પોતપોતાના ગામડા અન શહરના રહવાસીઓન જવાબદાર

ગણવા જોઈએ અન સરકાર ત સસથાઓન ત જગયાની વસતીના ધોરણ દનદશચત પમાણમા

મલામાથી કાચ ક તયાર ખાતર કરી આપવા માટ જવાબદાર ગણવી જોઈએ.

૪. જયા જરર હોય તયા ત સથાનન અનકળ ખાડા, જાજર અન પશાબખાનાના સૌથી સસતા

નમના બનાવવા માટ ત જ સથાનમાથી લોનો ઊભી કરવી જોઈએ.

પ. નકી કરલ ખાતર આપવામા વય�કત ક સથાદનક સસથાઓ (પચાયત તથા સધરાઈ)

દનષફળ જાય તો તમન ખાતરની ખાધની રકમતની સવાઈ રકમ સધીનો દડ કરવો જોઈએ.

૬. અખબારો અન ભાણો દારા કાયદાના સવરપની, કાયદાના અમલની શરઆતની તારીખની,

છલી ઢબના જાજર, પશાબખાના, ખાડા બનાવવાની અન કીમતી ખાતર બનાવવાની

રીતોની મારહતી આપવી જોઈએ. ખતી, આદથષિક લાભ અન સવચછતાની દદટિએ જ

પરરણામો આવી શક તની પર ભાર મકાવો જોઈએ.

૭. એકાદ દનષણાત અન કાબલ સચાલક જનામા સાચી ધગશ હોય તન એ કામની જવાબદારી

સોપવી.

આ ક આવા કાયષિરિમન ધગશ અન ઉતસાહથી પાલન થાય તો ભારતન ટક મદતમા એક

તદરસત સમધિ અન સવચછ રાટિ ટર બનાવી શકાય. આ સદર કાયષિ કરવાન ઈશવર જનતા અન

સરકારન સનમદત અન બળ આપો.

(મળ અગજી)

[ હરરજનબધ, ૮ જલાઈ, ૧૯૫૦]

સવચછતા અન જાહર આરોગ અગ કટલાક સદભભ પસતકો

મારા સિપનન ભારત લ. મો. ક. ગાધી, સ. આર. ક. પભ, પકાશક : નવજીવન

ગામ સિરાજ લ. મો. ક. ગાધી, સ. હરરપસાદ વયાસ, પકાશક : નવજીવન

(બન અગજી અન રહનદીમા પણ ઉપલબધ)

માર ગામડ લ. બબલભાઈ, પકાશક : રદવશકર મહારાજ સવા ટટરસટ

દિનચાશ લ. બાપાલાલ ગ. વદય, પકાશક : નવજીવન

Gandhi, Ganga, Giriraj Lachman M. Khubchandani, Navajivan

Page 6: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

130 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

નાતતરની માિક ફિ�ણન તતર પણ સરકારથી સવતતર જ હો

વિનોબા ભાિ

વશકષણ સરકારથી મત હોિ જોઈએ ક સરકારન આવધન હોિ જોઈએ તની ચચાશ િષષોથી થતી આિી છ. બનના પકષ-પવતપકષમા તકશ-િલીલ થઈ શક છ, પણ મળ િાત એ છ ક િાલીએ-પદરિાર-સમાજ-શકષવણક સસથાએ કિો નાગદરક ઘડિો છ? જો ‘મવત અપાિ એ વિદા’ (આ અગ ગાધીજીન અથશઘટન પાના ન. ૫ ઉપર) હો તો પછી એ વિદા સરકાર શ, વિદા આપનાર િ વશકષકન આવધન પણ કિી રીત હોઈ શક? વિસતત િાત વિનોબાના વિચારોમા. . .

આજના દશષિણમા પરરવતષિન લાવવ હોય તો તની

રદશા કઈ હોય, ત દવશ દવચાર છ, તયાર મારા મનમા

પહલી વાત એ આવ છ ક દશષિણન સરકારી તતરથી

મકત કરી નાખવ જોઈએ. દશષિણ ઉપર સરકારનો

કોઈ વરદ હસત ન હોવો જોઈએ. જાનના ષિતરમા

સપણષિ આઝાદી હોય. રદમાગની આઝાદી એ દશષિણનો

પાણ છ. રદમાગન જો જકડી લવાશ, બાધી લવાશ,

તન મકત દવચાર કરવાની સવતતરતા જો નહી રહવા

દવાય, તો તના બહ જ ખરાબ પરરણામો આવશ.

પરત આજકાલ આપણ શ જોઈ રહા છીએ?

દદનયાભરમા દશષિણન તતર સરકારના હાથમા છ.

સરકાર જ શીખવ છ, ત દવદયાથથીઓ શીખ છ. ખર

જોતા, લોકશાહીમા તો લોકમતન અમક જ ઢાચામા

ઢાળવાની કોદશશ ન થવી જોઈએ. લોકમત સવતતર જ

રહવો જોઈએ. તો જ સાચી લોકશાહી પાગરી શક.

પણ આજ તો નામમાતરની કહવાતી લોકશાહી છ.

દરકન વોટનો અદધકાર જરર અપાયો છ. તમ છતા

વાસતવમા સતિા મઠીભર લોકોના હાથમા રહ છ, અન

ત લોકો જ કર છ ત થાય છ. સરકાર જ ખવડાવ ત

જનતાએ ખાવ પડ છ અન સરકાર જ શીખવાડ ત

શીખવ પડ છ. સરકાર જન જાન કહ છ, તન જ

જનતાએ જાન માની લવ પડ છ. જનતાએ માતર વોટ

આપી દઈન છટી જવાન છ. દશષિણ પણ બધ સરકારન

હસતક કરી દવાય છ. આ ભયાનક છ. આનાથી

લોકશાહીન પાયામાથી લણો લાગી રહો છ.

આમા કટલો બધો ખતરો છ! સરકાર જ ઢાચો નકી

કર છ, તમા જ બધા દવદયાથથીઓના રદમાગન એકસરખા

ઢાળવાની કોદશશ આજ દદનયાભરમા થઈ રહી છ.

દરક સરકારની એવી જ કોદશશ રહ છ ક પોત નકી

કરલા દવચારો દવદયાથથીઓના રદમાગમા ઠોસી દવામા

આવ. પછી ત સરકાર સોદશયાદલસટ હોય ક કામયદનસટ

હોય, કામયનાદલસટ હોય ક બીજી કોઈ ઇટિ ક અદનટિ

હોય. દરક સરકારન આ જ વલણ છ, આ જ પધિદત

છ. આજ ઇદતહાસ પણ લખવો હોય, તો ત જ-ત

વખતની સરકાર નકી કરલા ઢાચામા જ લખાય છ.

ઇદતહાસ એટલ શ? ‘ઇદત હ આસ’—વાસતવમા આવ

આવ થય. પરત આજ એમ નહી. આજ તો સરકાર

જવ ઇચછ તવો ઇદતહાસ લખાવ છ, પછી તમ થય હોય

ક ન થય હોય, તની પરવા નહી! આવ રદશયામા થય,

ચીનમા થય, બીજા દશોમાય થઈ રહ છ. રદશયામા

બબબ, તરણતરણ વાર ઇદતહાસ લખાવાયા. ઇદતહાસ પણ

નવા નવા! આવ ખરખર થય, એમ નહી, સરકાર ઇચછ

છ અન કહ છ, એમ થય!

અન આમા માતર ઇદતહાસનો જ સવાલ નથી. જવી

સરકાર તવો ત દશષિણ ઉપર પોતાનો રગ ચઢાવવા

માગ છ. ફાસીવાદી સરકાર આવી તો ફાસીવાદનો

રગ ચઢશ, સામયવાદી સરકાર આવી તો સામયવાદનો

રગ ચઢશ. જો વલફર સટટ છ, તો પચવાદષિક યોજનાના

Page 7: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 131

ગાણા ગવડાવવામા આવશ. જ રગની સરકાર હશ,

એ જ રગન દશષિણ બધાન અપાશ.

આ કટલ બધ ખતરનાક છ! આવી રીત જો બદધિન

પોતપોતાના મનગમતા ઢાચામા ઢાળવાની કોદશશ થતી

રહશ, તો પછી બદધિનો કોઈ અથષિ રહશ ખરો? એટલા

વાસત બદધિની આઝાદી હમશા અબાદધત જ રહવી

જોઈએ. અન તમાય બદધિની આઝાદીનો જો કોઈન હક

છ, તો સૌથી પહલો દવદયાથથીન છ, કમ ક હકમથી

જાન પાપત થઈ શકત નથી. જાનન કોઈ પોતપોતાનો

રગ આપી શકત નથી. જાન એ જાન છ.

શકરાચાયષિન એક બહ સદર વાકય છ, જાન

વસતતતરમ, ન પરતતરમ —જાન એ મનષયના હાથની

વાત નથી, એ વસતદનષઠ છ, વસત ઉપર અવલદબત

છ. તમારી સામ જો ગોળ વસત છ, તો તન ચોરસ

આકારન જાન થઈ શકત નથી, તન ગોળ આકારન

જાન જ થાય છ. વસતન જાન તના પોતાના સવરપ

ઉપર દનભષિર છ, તમારી મરજી ઉપર ક કોઈની આજા

ઉપર નહી. તથી દવદયાથથીઓન યથાતથ જાન ગહણ

કરવાની પરપરી આઝાદી હોવી જોઈએ. એમના રદમાગ

કોઈ ઢાચામા ઢાળવાની કોદશશ નહી થવી જોઈએ. માટ

સરકારો દશષિણન પોતાન મનફાવ તવો ઘાટ આપતી

રહ, ત ન ચાલ. પરત તમ જો દશષિણ સરકારન હસતક

કરી દીધ, તો આવ જ થશ. અન તમા તો બહ મોટો

ખતરો છ, એમ બરાબર સમજી લજો.

આજ દશષિણ બધ સરકાર ઉપર દનભષિર થઈ ગય

છ. સરકાર જ પાઠયરિમ નકી કર છ, સરકાર જ

પાઠયપસતકો બનાવ છ, સરકાર જ દશષિણના બધા

દનયમો ઘડ છ. જમ બળદન કાઈ ખડત પછતો નથી

ક ખતરમા શ વાવવ છ. એ તો પોત જ નકી કર

છ ક અમક ખતરમા ઘઉ વાવવા છ અન અમકમા

ચણા. બસ, પછી બળદન ખતરમા જોતરી દ છ. એવ

જ દશષિકોન પણ. આ દશષિણમા બધ નકી સરકાર

જ કર છ. પસતકો પણ સરકાર તરફથી જ નકી

થાય છ. જ અદધકાર તમ તલસીદાસજીન નહોતો

આપયો, શકરાચાયષિન નહોતો આપયો, ત અદધકાર

આજ તમ દશષિણ ખાતાના મતરીન આપી દીધો છ!

તલસીદાસજીન રામાયણ અતયત લોકદપય હોવા છતા

તલસીદાસજી એમ નહોતા કહી શકયા ક માર આ

રામાયણ દરક ફરદજયાત વાચવ પડશ. શકરાચાયષિ

બહ મોટા દવદાન અન જાની પર હતા, પરત એ

પણ પોતાના પસતકો કોઈન ફરદજયાત વચાવી નહોતા

શકયા. પરત આજના દશષિણમતરી જ પસતકો નકી

કરશ, ત દરક ફરદજયાત વાચવા પડશ. એટલ ક

તમ તલસીદાસજી અન શકરાચાયષિના હાથમા જ સતિા

નહોતી મકી, ત આજના દશષિણમતરીના હાથમા મકી

દીધી! દવદયાથથીઓ ત પસતકો નહી વાચ, તો પાસ

નહી થાય. એટલા વાસત એમણ એ પસતકો વાચવા

જ પડશ. આનાથી વધાર ગલામી બીજી કઈ હોય?

મફકત અપાવ એ જ ફવદા

‘सा ववदया यया  ववमकतय’ એ પાચીન મતરન દસધિ કરીએ. દવદયા એટલ કવળ આધયાદતમક જાન અન

મદકત એટલ છટકારો અથષિ ન કરવો. દવદયા એટલ લોકોપયોગી બધ કામ અન મદકત એટલ આ

જીવનમા સવષિ દાસતવમાથી છટી જવ. દાસતવ પારકાન અન પોત ઊભી કરલી હાજતોન. એવી

મદકત આપણન મળવી આપ એ જ ભણતર.

મો. ક. ગાધી

[હરરજનબધ, ૧૦–૩–૧૯૪૬]

[એક દવદયાથથીના ‘ભણીન શ કરવ? પશના ઉતિરનો અશ]

Page 8: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

132 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

કમનસીબી તો એ છ ક આજ લોકો પણ ઇચછ

છ ક સરકાર જ દશષિણની બધી વયવસથા કર. લોકો

પોત આવી માગણી કર છ. પોત બહબહ તો નાન–

મોટ મકાન બનાવી દ છ અન પછી અપષિા રાખ છ

ક સરકાર દશષિણ અગની બાકીની બધી વયવસથા

કરી આપ. દશષિક સરકારનો, દશષિણપધિદત સરકારની,

પરીષિા સરકારની. અન પછી પોતાના વહાલા બાળકો

એમના હાથમા સોપી દ છ. થવ તો એમ જોઈએ ક

લોકો જ દશષિણપધિદત નકી કર, બીજી બધી વયવસથા

કર અન પછી તમા સરકારની મદદ મળ. પરત

સરકારનો કશો અકશ ન હોય.

આમ તો દશષિકના દનવાષિહની વયવસથા પણ ગામ

જ કર તો સાર. પરત તમ ન થાય અન દશષિકોનો

પગાર સરકાર આપ તો ભલ આપ. એ સરકારન

કતષિવય છ. જમ ક અદાલતોન બધ ખચષિ સરકાર આપ

જ છ ન! અન તમ છતા નયાયતતર આખ સરકારથી

સવતતર છ. અન સપીમ કોટષિમા સરકારની દવરધિ પણ

ચકાદા આપી શકાય છ, અન અપાય પણ છ; પછી

ભલ ન એ દવરધિ ચકાદો આપનાર નયાયાધીશનોય

પગાર સરકાર આપતી હોય. આવી જ રીત દશષિણ

દવભાગ પણ સરકારથી સાવ સવતતર હોવો જોઈએ.

આમ નથી થત, તો દશન માટ ભાર ખતરો છ.

આપણ તયા આવ જ હત. આપણ તયા દવદયા

ઉપર કયારય રાજાઓની સતિા હતી નહી. દવદયા કવી

આપવી, કવી રીત આપવી, એ બધ ગરઓ નકી

કરતા. રાજા એમન મદદ કરતા. રાજપતરો પણ એમની

પાસ આવતા અન ગર રાજપતરોન પણ સામાનય

લોકોના પતરોની જમ જ રાખતા. સાદીપદનએ કષણન

એક ગરીબ બાહમણની સાથ જ રાખલા અન બનન

જગલમા જઈન લાકડા કાપી લાવવાન કામ સોપલ.

બનન દશષિણ પણ એકસરખ જ આપલ. આશરમ

ચલાવવા માટ રાજા મદદ કરતા, પરત રાજપતર માટ

કોઈ દવશ સગવડ ક દવશ તાલીમ નહોતા માગતા.

આવી રીત રહદસતાનમા દવદયા સાવ સવતતર હતી.

રાજાની સતિા તના પર નહોતી ચાલતી.

હમણા નઈ તાલીમનો જ પયોગ થયો, ત આવી

રીત સરકારથી મકત રહીન જ ચાલવો જોઈતો હતો.

પણ તમ ન થય. મોટ ભાગ સરકાર દારા જ નઈ

તાલીમના પયોગો થયા. તના પરરણામો આપણ જોઈએ

છીએ. નઈ તાલીમન ‘વાનરીકરણ’ થઈ ગય. નઈ

તાલીમની પાછળ તો એક જીવન-દશષિન છ. ત ગહણ

કયાષિ દવના જયાર તન એકાગી આકલન અન દવકત

અનકરણ થાય છ, તયાર તનાથી નઈ તાલીમની

બદનામી દસવાય બીજ શ થાય? જદા જદા રાજયોમા

નઈ તાલીમના જ સરકારી પયોગ થયા, તની જ

દશા મ જોઈ, તથી મન થય ક કદાચ નઈ તાલીમની

ઘોર ખોદાઈ રહી છ! આવી દવકદત માટ જવાબદાર

એ લોકો જ છ, જમણ પોત નઈ તાલીમન સરકારની

સાવ આદશરત બનવા દીધી. થવ તો એમ જોઈત હત

ક આપણ નઈ તાલીમના શધિ નમના ઠર ઠર સરકારથી

દનરપષિ રહીન ઊભા કરત.

સરકારી અમલદારો મારફત અતયાર સધી નઈ-

તાલીમના જ પયોગો કરવામા આવયા, તના બ પકાર

જાર હ કહ છ ક ફિ�ણ સરકારી તતરથી સવતતર હોવ જોઈએ, તાર ત સરકારમા દોષ છ એટલા વાસત નહી, પરત માની લો ક સરકાર સવભ ગણ સપનન છ અન તમા કોઈ દોષ નથી, તો હ કહીિ ક ફિ�ણ સરકારથી સવતતર રહીન જ ચાલવ જોઈએ. વળી, આનો અથભ એ પણ નહી ક સરકાર મદદ કર તો પણ ત ન લવી. આપણી િરત મદદ મળતી હો, તો જરર લવી. આપણા ફસદાતમા કોઈ કડદો ન કરવો પડ ત જોવ. એવી કોઈ મદદ ન લવી, જનાથી આપણી આતમહાફન થતી હો

Page 9: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 133

છ. એક પકાર તો જાણી જોઈન બદનયાદી તાલીમન

બદનામ કરવાના ઉદશથી જ ચાલયો, ક જથી ત ખચાષિળ

સાદબત થાય, તમા જાનની કમી દખાય, વાલીઓ નારાજ

થાય, દવદયાથથીઓ પણ અસતટિ થઈ જાય. સપટિ છ ક

એક સારી વસતનો આ અપામાદણક વયવહાર છ. તન

તો આપણ છોડી પણ દઈએ. પરત બીજો પકાર

પામાદણક છ. તમ છતા તમા નવા મલયોનો સવીકાર કયાષિ

દવના જનાપરાણા મલયોન કાયમ રાખીન નઈ તાલીમનો

તના કટલાક ગણો માટ સવીકાર કરવાની વાત છ. આ

પકાર પામાદણક હોવા છતા નઈ તાલીમન અસલી

સવરપ તમા નહી દખાય. એટલા વાસત એ બહ જ જરરી

છ ક નવા મલયોની બદનયાદ ઉપર જટલા પરરશધિ

પયોગ કરી શકાય, તટલા કરવા જોઈએ.

દશ હજી આઝાદ નહોતો થયો, તયાર રાટિ ટરીય

દશષિણનો દવચાર આવયો અન ત માટ સવતતર દવદયાપીઠો

પણ ખલી. પરત દશ આઝાદ થઈ ગયો એટલ લોકોન

થય ક હવ સરકારી દવદયાલયો પણ રાટિ ટરીય દવદયાલય

જ છ ન! પરત વાસતવમા એમ નહોત. તથી સરકાર

દનરપષિ દશષિણના સવતતર પયોગ કરવાની આવશયકતા

હતી અન આજય છ. વળી, માતર નઈ તાલીમ જ

નહી, દશની આખી દશષિણ વયવસથા સરકારથી સાવ

સવતતર રહીન ચાલવી જોઈએ.

જયાર હ કહ છ ક દશષિણ સરકારી તતરથી સવતતર

હોવ જોઈએ, તયાર ત સરકારમા દો છ એટલા વાસત

નહી, પરત માની લો ક સરકાર સવષિ ગણ સપનન છ

અન તમા કોઈ દો નથી, તોય હ કહીશ ક દશષિણ

સરકારથી સવતતર રહીન જ ચાલવ જોઈએ. વળી,

આનો અથષિ એ પણ નહી ક સરકાર મદદ કર તો પણ

ત ન લવી. આપણી શરત મદદ મળતી હોય, તો જરર

લવી. આપણા દસધિાતમા કોઈ કડદો ન કરવો પડ ત

જોવ. એવી કોઈ મદદ ન લવી, જનાથી આપણી

આતમહાદન થતી હોય. ગામગામમા દશષિણની દનરપષિ

વયવસથા ઊભી થાય. દશષિણનો સબધ જયાર

ગામસવરાજ સાથ જોડાશ, તયાર આમ થઈ શકશ.

સારાશ ક, દશષિણન સરકારી તતરથી સાવ મકત

જ રાખવ જોઈએ. જાનના ષિતરમા સપણષિ આઝાદી હોય.

તના ઉપર સરકારની સતિા હરદગજ ન ચાલ. જમ

નયાયતતર છ, તમ દશષિણન તતર પણ સવતતર જ હોય.

[સૌજનય ઃ વિકષણવવચાર, સ. કાદનત શાહ, યજ પકાશન,

પહલી આવદતિ, રડસમબર ૨૦૦૫]

નવજીવનના કળવણીફવષક પસતકો

કળિણીનો કોડો ગાધીજી _80.00 રી કળિણી ગાધીજી _80.00ટાલસટાની ૨૩ િાતાશઓ દલયો ટાલસટાય, અન. દજતનદર દસાઈ _150.00પાાની કળિણી ગાધીજી _50.00 આતમરચના અથિા આશમી કળિણી જગતરામ દવ _125.00 જીિનન પરોઢ પભદાસ ગાધી _150.00 બવનાિી વશકષણ (નઇ તાલીમ)ની ઐવતહાવસક અન

િચાદરક વિકાસાતરા ચદરકાત ઉપાધયાય _35.00 મહાતમા ગાધીની કળિણીની વફલસફી ડા. મદણભાઈ પટલ _60.00 મરરાજ અન તના બ ભાઈઓ ગાધીજી _10.00ગાધીજીન વશકષણિશશન (એમના જ શબિોમા) સ. મ. જો. પટલ _60.00

Page 10: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

134 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

અસપપશતાફનવારણ અગ ભારતમા ગાધીભાઈન પહલ ભાષણ૧

મો. ક. ગાધી

ભારતભરમણ કરતા કરતા િશના િવકષણ છડ પહોચી ગલા ગાધીભાઈએ તાવમલનાડ અન આધરપિશમા થઈન જ િીસક દિિસો ગાળા હતા. તા તાવમલનાડના નાગાપટીનમ વજલાના માાિરમના લોકોએ આ અચાનક લીધલી મલાકાતન આગણ આિલા અિસરમા પલટાિી ન ગાધીભાઈન સનમાન કગ. માનપતર સિીકારતા ગાધીભાઈએ જ ભાષણ કગ એ ગાધીજીના ભારત આગમનથી ચપારણ સતાગહન આિરી લતા ગાધીજીનો અકષરદહ-૧૩માથી. . .

મ ૧, ૧૯૧૫

પરમખ મહાશય અન દમતરો,

1આપન આ માયાવરમ, શહર કહવાત હોય ક

ગામ, એમાથી અમ માતર પસાર થઈ રહા હતા ત

પસગ2 આ સદર માનપતર આપવા બદલ હ

માયાવરમ ના લોકોનો અતયત આભારી છ. અમ દદષિણ

આદરિકામા આઠ વષિ સધી ચાલલા સગામ દરદમયાન

ગોળીથી ઠાર થયલી બ વય�કતઓની દવધવાઓન

મળવાની આશાએ અહીથી એક સથળ ગયા હતા.

એમાની એક જ બહનન હ મળી શકયો છ. બીજીન

મળી શકાય નથી તમ છતા આ મહાન ઇલાકો છોડવા

અગાઉ ત બહનન પણ મળી શકાશ એવી હ આશા

રાખ છ. અમ માયાવરમ ન રસત થઈન માતર પસાર

થતા હતા, તોપણ આપ અમન એમ ન એમ જવા

ન દીધા તથી મન દવશ આનદ થયો છ. પરત આપ

ખબ જ પમપવષિક કરલા આ સવાગતન જો અમ ગૌરવ

કયગ છ અન સવીકાર કયયો છ, તો આ પદવતર ભદમમા

પાછા આવયા પછી પહલી જ વાર, હ આપ અમારા

પતય દશાષિવલા પમનો બદલો વાળવાની શરઆત કરી

શક? અન આપની રજા લઈ આજની સાજથી જ

એ પમાણ કરવાનો હ પયાસ કરીશ.

1. મળ શીરષક. માયાવરમ ના સતકાર સમારભમા ભારણ –સ.2. વવકોરરયા ાઉન હાલમા યોજવામા આવલી સભામા મયયવનવસપાવલીના અધયકષના સવાગત ભારણના ઉતતરમા. પરમયખસાન રાવબહાદયર વી. ક. રામાનયજાચારરયર હતા. મ.

મન મારા પચમવણષિના ભાઈઓ તરફથી માનપતર

મળવવાનો ભાર આનદ મળો એ તદન આકદસમક

રીત જ બનય છ. માનપતરમા એમણ કહ ક એમન

પીવાના પાણીની સગવડ નથી, એમન જીવનદનવાષિહની

જરરી ચીજો મળતી નથી અન તઓ જમીન ખરીદી

શકતા નથી ક ધારણ કરી શકતા નથી. કાયદાની

અદાલતમા જવ પણ એમન માટ મશકલ છ. સભદવત

છ ક ભયન કારણ તઓ કાયદાની અદાલતમા જઈ

શકતા નથી, પરત આ ભયનો દો ખરખર તમના

પોતાના પર નાખી શકાય તમ નથી. તો પછી આ

પરરદસથદતન માટ જવાબદાર કોણ છ? શ આપણ આ

પરરદસથદતન કાયમન માટ ચાલ રાખવા માગીએ છીએ?

શ આ રહદ ધમષિન એક અગ છ? હ એ નથી જાણતો.

રહદ ધમષિ ખરખર શ છ ત માર હવ જાણવ પડશ.

રહદસતાનની બહાર રહીન હ રહદ ધમષિનો જ કઈ

અભયાસ કરી શકયો છ ત ઉપરથી મન લાગય છ ક

‘અસપશય’ કહી શકાય એવા એક સમહન પોતાની

અદર અલગ રાખી મકવાની વાત રહદ ધમષિન અગ

નથી. જો કોઈ મન સાદબત કરી બતાવ ક રહદ ધમષિન

આ એક આવશયક અગ છ, તો હ પોત તો ખદ રહદ

ધમષિ સામ જ ખલો બળવો જાહર કરીશ. (હષિધવદન.)

પરત રહદ ધમષિન આ એક આવશયક અગ છ એ વાતની

મન હજી ખાતરી થઈ નથી અન હ આશા રાખ છ ક

મારા જીવનના અત સધી મન એની ખાતરી થવાની

નથી. પરત અસપશયોના આ વગષિ માટ જવાબદાર કોણ

છ? મન કહવામા આવય છ ક જ કોઈ જગયાએ

Page 11: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 135

બાહમણો છ તયા તઓ જ પોતાની શરષઠતાનો

અદધકારપવષિક લાભ ઉઠાવી રહા છ. પરત શ આજ

પણ તઓ શરષઠતા ભોગવ છ ખરા? જો તઓ એ

ભોગવતા હોય તો આ પાપ તમન દશર રહશ. અન

આ જ ત બદલો વાળવાની વાત છ જની હ અહીયા

જાહરાત કરવા માગ છ. અન આપ મારા પતય જ

સનહ બતાવો છો તન માટ પણ માર આ જ બદલો

વાળવાનો છ. ઘણી વાર મારા દમતરો અન મારા

સબધીઓ પતયનો મારો પમ તમ જ મારી દપય પતની

પતયનો પમ પણ હ આવી અવળી રીત દશાષિવ છ.

એટલ આપના સનહના બદલારપ હ કઈક એવા શબદો

કહી રહો છ જ સાભળવા કદાચ આપ તયાર નહી

હો. પરત મન લાગ છ ક બાહમણો માટ તમનો

સવાભાદવક ખાસ અદધકાર ફરીથી પાપત કરવાનો સમય

આવી લાગયો છ. મન भगवद गीतयानो૧ પલો1સદર શોક

યાદ આવ છ. પરત એ શોક ગાઈ સભળાવીન

શરોતાજનોન ઉતિદજત કરવાન બદલ, હ માતર તનો

સાર જ આપ છ ઃ “સાચો બાહમણ એ છ ક જ પરડત

અન પરરયા [દદષિણ રહદની એક અસપશય મનાયલી

જાદત ક તનો માણસ] બન પતય સમદશથી છ.”

શ માયાવરમ ના બાહમણો પરરયા પતય સમદશથી છ?

અન તઓ મન એટલ કહશ ખરા ક જો તઓ પોત

સમદશથી હોય છતા શ બીજા એમન અનકરણ નહી

કરશ? જો તઓ મન એમ પણ કહ ક અમ તો સમદશથી

રહવા તયાર છીએ પણ બીજા અમાર અનકરણ કરતા

નથી, તોપણ જયા સધી મ મારા રહદ ધમષિ દવશના ખયાલો

સધાયાષિ નહી હોય તયા સધી મન એમન કહવ નહી

માનવાની ફરજ પડશ. બાહમણો પોત જો એમ માનતા

હોય ક તઓ તપસયા અન સયમન લીધ ઉચચ આસન

પર દબરાજમાન છ તો તો તમણ પોત ઘણ બધ શીખવાન

રહ છ; તો તો આ દશન શાપરપ બનાવનાર અન તનો

દવનાશ કરનાર તઓ પોત જ છ.

૧. અધયાય ૫, શોક ૧૮

મારા દમતર અધયષિ મહાશય મન પશ પછો છ

ક માર મારા નતાઓ સાથ ઝઘડો છ એ વાત સાચી

છ ક નહી. હ કહ છ ક માર મારા નતાઓ સાથ

કશો પણ ઝઘડો નથી. મારા નતાઓ સાથ માર ઝઘડો

થયો હોવાનો ભાસ એટલા માટ થાય છ ક મ ઘણી

એવી વાતો સાભળી છ જ મન સવમાન દવશના મારા

ખયાલો સાથ તથા મારી માતભદમના ગૌરવ સાથ

અસગત લાગ છ. કદાચ જ પદવતર જવાબદારી તઓએ

પોતાન માથ લીધી છ તઓ અદા કરતા નથી એવ

મન લાગ છ. હ એમની પાસથી ડહાપણ શીખી રહો

છ ક ડહાપણ મળવવા માટ મથી રહો છ એ નથી

કહી શકતો, પરત હ એ ડહાપણ લવામા દનષફળ

નીવડો છ. સભવ છ ક મારામા એમન અનસરવાની

યોગયતા ક શ�કત ન હોય. એટલ હ મારા દવચારોમા

ફરફાર કરીશ. આમ છતા હ એટલ કહવાની દસથદતમા

છ ખરો ક હ મારા નતાઓ સાથ ઝઘડતો હોઉ એવ

દખાય છ ખર. તઓ જ કઈ કર છ અથવા કહ છ

ત એક યા બીજા કારણ મારા ગળ ઊતરત નથી.

તઓ જ કઈ કર છ અથવા કહ છ તનો મોટો ભાગ

માર ગળ ઊતરતો હોય એવ દખાત નથી. અહી

ફહદસતાનની બહાર રહીન હ ફહદ ધમભનો જ કઈ અભાસ કરી િકો છ ત ઉપરથી મન લાગ છ ક ‘અસપપશ’ કહી િકા એવા એક સમહન પોતાની અદર અલગ રાખી મકવાની વાત ફહદ ધમભન અગ નથી. જો કોઈ મન સાફબત કરી બતાવ ક ફહદ ધમભન આ એક આવશક અગ છ, તો હ પોત તો ખદ ફહદ ધમભ સામ જ ખલલો

બળવો જાહર કરીિ

Page 12: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

136 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

સવાગતના શબદો અગજી ભાામા બોલાયા છ.

કાગસના કાયષિરિમનો એક ઠરાવ સવદશી દવશ છ એવ

મારા જોવામા આવય છ. જો આપ માનતા હો ક આપ

સવદશી લોકો છો અન છતા જો આપ આ બધ

અગજીમા પગટ કરતા હો, તો પછી માર કહવ પડશ

ક હ પોત સવદશી નથી. મન લાગ છ ક આ બધી

વાત પરસપર દવરોધી છ. માર અગજી ભાા દવરધિ

કશ પણ કહવાન નથી. પરત હ એટલ તો જરર કહ

છ ક જો આપ દશી ભાાઓન મારી નાખીન એમની

કબર પર અગજી ભાાની ઇમારત ચણો (વાહ, વાહ!)

તો આપ સવદશીન એના સાચા અથષિમા અપનાવતા

નથી. જો આપન લાગ ક મન તાદમલ નથી આવડત,

તો આપ મન માફ કરવો જોઈએ, આપ મન તાદમલ

શીખવવ જોઈએ અન શીખવા કહવ જોઈએ. પરત

જો આપ આ સદર ભાામા જ આપન સવાગત

ભાણ આપો અન માર માટ એનો અનવાદ કરાવી

દો, તો હ જરર માન ક આપ સવદશીના કાયષિરિમન

કટલક અશ પાર પાડી રહા છો. અન તયાર જ હ

માની શક ક મન સવદશીન દશષિણ અપાઈ રહ છ.

જયાર અમ માયાવરમ થઈન પસાર થતા હતા તયાર

મ અહીયા હાથસાળો છ ક નહી અન તના ઉપર

વણનારા વણકરો છ ક નહી એવો પશ કયયો હતો.

મન કહવામા આવય ક માયાવરમ મા ૫૦ હાથસાળો

છ. તરત જ મ જયાર પછ ક તનો શો ઉપયોગ

કરવામા આવ છ તયાર માલમ પડ ક તના પર

માતર આપણી બહનોન માટ સાડીઓ તયાર કરવામા

આવ છ. તો શ સવદશી માતર બહનો પરત જ મયાષિરદત

રાખવાન છ? શ ત કવળ એમની સભાળ નીચ

રહવાન છ? આપણા દમતરો, પરવગષિ, આ જ સાળો

પર આ જ વણકરો મારફત પોતાના કપડા તયાર

કરાવતા હોય એવ દખાત નથી. (એક અવાજ ઃ અહીયા

એક હજાર હાથસાળો છ.) આપ કહો છો તમ અહીયા

એક હજાર સાળો હોય તો ત વાત નતાઓ માટ

વધાર શરમજનક છ. (જોરથી તાળીઓ.) જો આ એક

હજાર સાળો માતર બહનોની જ જરરરયાતો પરી

પાડવાન કામ કરતી હોય, તો આપ આનાથી બમણી

સાળોની વયવસથા કરો. એમ કરશો તો કપડાની

આપની તમામ જરરરયાત આપના પોતાના જ વણકરો

પરી પાડશ અન પછી આ ભદમમા ગરીબાઈ રહશ

નહી. હ આપન પછ છ અન આપણા દમતર, અધયષિ

મહાશયન પછ છ ક આપ આપના પોશાકન માટ

કટલ અશ પરદશી માલ પર આધાર રાખો છો?

અન જો તઓ મન કહ ક બહ પયતન કયયો હોવા

છતા હ મારા પોશાક માટ સવદશી વસતો મળવી

શકયો નથી અન તથી જ માર દવદશી વસતો પહરવા

પડ છ તો હ એમના ચરણો આગળ બસીન એમની

પાસથી બોધપાઠ લઈશ. કઈ પણ વધારાનો ખચષિ કયાષિ

દવના સવદશી પોશાક બનાવડાવવાન માર માટ પરપર

શકય છ એવ આજ મન જાણવા મળ છ. તો પછી

જઓ કાગસમા સવદશીનો પસતાવ રજ કર છ અથવા

ત રજ કરનારા મનાય છ, તમની પાસથી સવદશી

દવશના ઠરાવન રહસય માર કવી રીત શીખવ? હ

મારા નતાઓન ચરણ બસ છ, માયાવરમ ના લોકોન

જો આપ માનતા હો ક આપ સવદિી લોકો છો અન છતા જો આપ આ બધ અગજીમા પરગટ કરતા હો, તો પછી માર કહવ પડિ ક હ પોત સવદિી નથી. મન લાગ છ ક આ બધી વાત પરસપર ફવરોધી છ. માર અગજી ભાષા ફવરદ કિ પણ કહવાન નથી. પરત હ એટલ તો જરર કહ છ ક જો આપ દિી ભાષાઓન મારી નાખીન એમની કબર પર અગજી ભાષાની ઇમારત ચણો (વાહ, વાહ!) તો આપ સવદિીન એના સાચા

અથભમા અપનાવતા નથી

Page 13: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 137

અસપપશતા ઃ ફહદ ધમભના મમભન કોરી ખાત ઝર

આજ રહદ ધમષિમા જ જાતની અસપશયતા પળાઈ રહી છ ત મારા મત મજબ ઈશવર અન માણસ

સામન પાપ છ અન તથી ત રહદ ધમષિના મમષિન ધીમ ધીમ કોરી ખાતા ઝર જવી છ. મારા અદભપાય

મજબ રહદ શાસતોન સમગપણ જોતા અસપશયતાન કોઈ પણ જાતનો ટકો નથી. બશક એક પકારની

રહતકારક અસપશયતાનો ઉલખ શાસતોમા જોવા મળ છ અન ત બધા ધમયોમા છ. એ સવચછતાનો

દનયમ છ. ત તો સદાય રહશ. પણ જ જાતની અસપશયતા આજ આપણ રહદમા જોઈએ છીએ ત

એક ઘણાજનક વસત છ અન ત જદા જદા પાતોમા, દજલાઓમા પણ દવદવધ રપ ધારણ કર છ.

તણ અસપશયો અન સપશયો બનની અધોગદત કરી છ. તણ લગભગ ચાર કરોડ માનવીઓનો દવકાસ

અટકાવયો છ. તમન જીવનની સામાનય સખસગવડો પણ આપવામા આવતી નથી. તથી અસપશયતાનો

જટલો વહલો નાશ થાય તટલો, રહદ ધમષિ માટ, રહદ માટ અન સમગ માનવજાત માટ સારો.

[ ગાધીજીનો અકષરદહ , ૫૩ઃ૨૯૦]

[ મો. ક. ગાધીની રવ. સટનલી જોનસ સાથની મલાકાતનો અશ. જમણ લખલ ગાધીજીન જીવનચરરતર

(Mahatma Gandhi : An  Interpretation, 1948) વાચીન મારટષિન લયથર રકગ નાગરરક અદધકારની લડત

અરહસક માગગ લડવા પરાયા]

ચરણ બસ છ, અન કહ છ ક તઓ આ રહસયનો

ભદ ખલો કર, એનો અથષિ મન સમજાવ, મન શીખવ

ક માર કવી રીત વતષિવ, અન મન સમજાવ ક શ

સવદશીનો અન રાટિ ટરીય ચળવળનો એ એક ભાગ છ

ક જ લોકો ઘરબાર દવનાના છ, જઓ અનનપાણી

દવના ટળવળી રહા છ તમની માગણીઓ માર

તરછોડવી અન તમન ભગાડી મકવા? અહી બઠલા

મારા દમતરોન હ આ સવાલો પછ છ. હ કઈક આપની

દવરધિન બોલી રહો છ, એટલ મન શકા છ ક કદાચ

હ દવદયાથથીવગષિનો પમભાવ અન મારા નતાઓના

આશીવાષિદ ગમાવી બસીશ. પરત મારી દવનતી છ ક

આપ મોટ રદલ રાખશો અન એ રદલના એક નાના

ખણામા મન સથાન આપશો. હ એ ખણામા ચપકીદીથી

પવશવા પયતન કરીશ. આપ જો મન એ ડહાપણ

શીખવવાની કપા કરશો, તો ત હ નમર ભાવ અન

પરા રદલથી શીખી લઈશ. હ એન માટ આપન પાથષિના

કર છ અન દવનતી પણ કર છ, પરત આપ જો મન

એ શીખવી નહી શકો તો હ ફરીથી જાહર કર છ

ક મારા નતાઓ સાથ માર ઝઘડા છ. (જોરથી

તાળીઓ.)

(મળ અગજી)

हिद, ૩–૫–૧૯૧૫

[ ગાધીજીનો અકષરદહ, ૧૩ઃ૬૫]

Page 14: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

138 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

ફવચારનો પાો

પરભદાસ છ. ગાધી

‘नवजीवनનો અકષરિહ’ના િાચકો પભિાસ ગાધીના જીવનન પરોઢ પસતકના લાણોથી સારી પઠ િાકફ છ. નાનપણમા ‘ઠોઠ’ વિદાથથીમા પલા પભિાસ આગળ જતા ‘ાિીવિદાના અન કળાના એક સમથશ આચાશ’ બન છ. જીવનન પરોઢની પસતાિનામા ગજરાત વિદાપીઠના એક સમના આચાશ કાકાસાહબ ાિીવિદાના આ આચાશ માટ લ છ તમ, ‘ાિીન તતિજાન, એન અથશશાસતર, એની પાછળ રહલ સમાજશાસતર એ બધ તો એન આિડ જ છ, પણ ાિીના તરશાસતરમા પણ એણ નિી નિી શોધો કરી છ.’ એિા આ પભિાસના ર દટો, વશકષણ અન અથશશાસતર સબવધત પાાના વિચાર. . . .

૧૯૧૫મા સાબરમતી આશરમ શર થયો અન

૧૯૩૩મા બાપજીએ એન સવહસત દવસજ ષિન કયગ. ત

સમયગાળાના સારરપ થોડ કહવા ઇચછ છ. આશરમના

અદગયાર મહાવરતો અન બાપજીએ નકી કરલા અઢાર

રચનાતમક કાયષિરિમો એ બધાન સમગ પાણતતવ એ

ખાદી તથા કળવણી. આ બન દારા આશરમન સચાલન

કરવાની બાપજીની ગણતરી હતી. ગાડાના જમ બ

પડા હોય છ તમ બાપએ દવચારલી સવરાજયાતરાની

ગાડીના બ પડા ત — દવશધિ ખાદીઉદયોગ અન પાયાની

કળવણી. જટલી કષિાએ આ બ પડા કામ કર તટલી

માતરામા બાપના સવપનન સવરાજ સાકાર બન.

૧૯૩૩મા બાપજીએ સતયાગહ આશરમના દવસજ ષિન

વખત આશરમના ભાઈબહનોન પાથષિના સમય તમ જ

અલગ સમજાવય ક આપણ આ આશરમ બધ નથી

કરતા પણ હવ આન જગમ આશરમ બનાવીએ છીએ.

એકક જણ એકક ગામ પસદ કરીન બસી જવાન

છ. તયા આશરમન જીવન ગાળવાન છ અન આશરમના

કામ કરવાના છ

રફટો અન સાવરણી

સાજ ફરવા ટાણ એમણ મન ગામડામા દસથર થવાન

સમજાવય અન કહ ક ‘ત એમ નહી પછતો ક તયાના

કામ માટ પસાન કમ કરવ?

મ તન બ ચીજ આપી છ ઃ એક ર રટયો અન

બીજી સાવરણી. આ બ વડ ગામસવા કરતો રહીશ

તો મન સતો થશ. એક વાત ધયાનમા રાખવી ક

ગામમા જઈ વાચવા-લખવામા વધાર પડતા પરોવાઈ

ન જવ. રદવસના ભાગમા ગામવાળા આપણી પાસ

આવ તયાર આપણન તઓ ર રટયો ચલાવતા જએ

અથવા વાસલો, કરવતી વાપરતા જએ તો જ આપણી

તયા કઈક રકમત થવાની છ.’ છવટ મન એમ પણ

કહ, ‘કામ થયાન દવવરણ કોઈ માગ તો મઝાવ નહી.

હરરજનવાસમા જઈ એક છોકરાન જીવન ત સધારીશ

તો માર રહસાબ ત કામ કયગ એમ હ માની લઈશ.’

બાપની ગામસવાની તીવરતા

ઉતિર પદશના એક ગામડામા હ બઠો હતો ત દોઢ

હજારની વસદતવાળ હત. તયાથી એક વાર બાપજી

પાસ સવાગામ ગયો. તયા એમણ મારા કામનો રહસાબ

માગયો. પછી કહ ક આવડા મોટા ગામમા બસવાન

હ નહી ઇચછ. સડકથી અન રલના પાટાથી દર એવ

ચારસો-પાચસોની વસદતવાળ ગામ પસદ કરવ

જોઈએ. અન તયા પણ આખા ગામન પહોચી ન વળાય

તો ૨૦-૨૫ ઘરના મહોલાન જ હાથમા લવો. પછી

Page 15: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 139

એટલા ઘરના કોઈ પણ બાળક ક ડોશી માદી પડ

તયાર એની સારવારમા પરોવાઈ જવ. એમની સાથ

તાર એટલા ભળી જવ જોઈએ ક મહોલાના એક

જણનય માથ દખ તો તાર પોતાન માથ દખ.’ આ

હતી બાપજીની ગામસવાની તીવરતા.

આખ ગામ ખાદીધારી બન

આખ ગામ ખાદી પહરત થાય એ બાપજીનો આગહ

હતો. ધીરનદરભાઈ મજમદાર મન વાત કરલી ક બાપજીએ

કહ છ ક જ ગામડાના એશી ટકા માણસો પરા ખાદી

પહરનારા થશ તયાર એ ગામ જોવા હ આવીશ. એટલ

હ પયતનમા હતો ક માર આખ ગામ ખાદી જ ખાદીવાળ

થાય. તયા કપાસ પાકતો હતો. મ આરભ કયયો તયાર

બાર ટકા કપડ ખાદીન હત. વરસમા તરણચાર વાર

બાપજીન હ પગદતના આકડા લખી મોકલતો. તમા

દપસતાળીસ ટકા જટલ પહોચી શકાય હત.

આ અગ પણ સવાગામમા બાપજીએ સવારના

ફરતી વખત મન પછ ક ‘કઈ રીત ગામવાળાઓન

સમજાવ છ?’ મ જવાબ આપયો એથી એમન સતો

ન થયો. બોલયા, ‘બદધિ વાપરતા શીખો. એટલ જ હ

હથોડા મારીન તમારી બદધિ વધારવા માગ છ.

મદબદધિથી ખાદીકામ નથી થઈ શકવાન. ડગલ ન

પગલ બદધિ વાપરવાની જરર છ. તો જ લોકોન

આપણ ખાદી પહરતા કરી શકીશ.’

ઉદોગ દવારા ફિ�ણ ફિ�ણમા ઉદોગનો અનબધ ત નઈ તાલીમ

એ જ રદવસોમા મ બાપજીન પછય ક, તમ સાબરમતી

આશરમમા અમારી પાસ ઉદયોગ કરાવતા અન રાટિ ટરીય

શાળામા ભણાવતા તયાર પાયાની કળવણીની વાત ન

હતી. વધાષિ આશરમમા આવયા પછી આપ પાયાની

કળવણીની વાત કરી. તો આશરમની ત વખતની કળવણી

અન આ પાયાની કળવણીની નવી વાતથી શ પરરવતષિન

આપ માગો છો? તમણ કહ ક, દફદનકસમા અન

સાબરમતીમા કામ કરવા પર પષકળ ભાર હતો એ ખર.

અન ભણવાનય ચાલત, પણ મ જોય ક તમન બધાન

આટલા વરસ સધી એ શીખવયા છતા આશરમના

છોકરાઓએ જોઈએ એટલો ઉદયોગ અપનાવયો નથી.

પસતકના ભણતરનો મોહ વધાર છ. હાથ કામ કરવાનો

એટલો નથી અન સવાવલબન આવત નથી. સૌ નોકરી

ખોળ છ. એટલ મ દવચાયગ ક ઉદયોગ મારફત કળવણી

ચાલ તો જ આપણા દવદયાથથીઓ કામ કરતા થશ અન

સમાજ પાગળો બનતો મટશ.

ઉદયોગ દારા દશષિણ અન દશષિણમા ઉદયોગનો

અનબધ એ પાયાની કળવણી છ. પહલાય સાબરમતી

આશરમમા ઉદયોગની સાથ સાથ દશષિણ માટ બાપજી

ઘણો આગહ રાખતા. સવાર-સાજની પાથષિનામા

સમય મળવીન નાનામોટા સૌ આશરમવાસીઓન

રામાયણ, ગીતા, ભજન અન બીજા ધમષિગથો

શીખવતા. લખવામા, ગદણતમા કાચા દવદયાથથીન પોત

તપાસી તન ભદમદત, અકગદણત વગરની રીતો

બતાવતા. આઠ આઠ કલાક ર રટયો ચલાવવાનો

દનયમ કયયો તયાર પણ કલાક દોઢ કલાક રોજન

ભણતર ચાલ એવી કાળજી રાખલી. બાપજીના

જીવનના છલા રદવસો રદલહીમા વીતયા તયાર

મરહનાઓ સધી એમના પાથષિના-પવચનો લખી લવાન

કામ મ કરલ. આખો રદવસ ઘણી પવદતિમા રહા

છતા તઓ ઝીણવટથી એ લખાણ તપાસતા અન

પછતા ક આ શબદ કમ વાપયયો? એમન બહ

Page 16: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

140 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

ચીવટ હતી ક ભાર ભાર શબદો ન વાપરવા.

છતા અથષિ ઘણો વજનદાર હોય. નવ કઈક શીખયા

વગર અમારો એક પણ રદવસ વીત તો તો તઓ

અકળાઈ જતા.

ફવદાન ઝરણ વહત રાખજો

ર રટયાન નામ ભણતરન મીડ એમનાથી જરાય સહન

થત ન હત. ભણવ, કાતવ, પાથષિના એ તરણ બાળકથી

બઢા સધીના સૌએ રોજ કરવા જ જોઈએ, એ એમનો

આગહ હતો. પવાસમા પણ આશરમવાસીઓ એમા

પમાદ ન કર એમ તઓ ફરી ફરી કહતા.

આજ અહીથી ભણીગણીન સનાતક બની આ

દવદયાભદમમાથી તમ પોતપોતાના કાયષિષિતરમા પહોચશો

તયા આગળ કામ તમન ઘરી વળશ. છતા બાપન

સમરણ કરીન તમાર દવદયાપાદપતન ઝરણ આગળ ન

આગળ વહત રાખજો એવી મારી ભલામણ છ. મારા

દવદયાગરઓમા દવનોબાએ મન પોતાની પાસ બસાડીન

ઘણ શીખવય છ. પણ ત શીખવતી વખત જ ઠપકો

આપતા હોય એવા તીખા અવાજમા એમણ મન કહલ

ક ‘રોજ રોજ હ ભણાવતો રહ અન ત ભણયા કર

એ નહી ચાલ. દશષિકન કામ તો ભણવાની રીત

શીખવવાન છ. પછી દવદયાથથીએ જાત જ ભણી લવાન

છ. વગષિ તો એક કડાળ કહવાય. એ સીદમત હોય છ.

જયાર સમાજ અન દદનયામા દવશાળ ભણતર

પથરાયલ છ. દજજાસા પદા કરવી, શીખવાની ભખ

જગાડવી એ અધયાપકન કામ છ.’

ખરખર, દવનોબાએ મન જ પસતકો ભણાવયા ત

અધગથી જ બધ કયાગ. અન કહ, ‘હવ પોતાની મહનત

આગળ ચાલજ.’ આ દનયમ અહી પાપત કરલી

દવદયાઓન પણ લાગ પડ છ. એટલ અહી ગરજનો

પાસ શીખલ અહીથી ગયા પછી સવાય-દોઢ કરવાનો

સતત પયતન કરતા રહવ જોઈએ.

ખાદી એ જીવન જીવવાની રીત છ

કળવણીની આ સપટિતા સાથ ખાદી અગ પણ જરરી

ચોખવટ કરવી આવશયક છ. ખાદી એ કવળ કપડ

નથી, જીવન જીવવાની રીત છ. વય�કત અન સમાજ

એ બનની સવયવ�સથત ગથણી છ. આપણા એક

ભજનમા કહલ છ, ‘પય ઓથ જમ ઘત રહ છ, તલ

ઓથ જમ તલ. કહ નરભો રઘવર સઘળ એવા એના

ખલ’. ખાદીનો ખલ પણ એવો છ. બાપજી કહતા,

‘હ કાત છ તયાર તાતણ તાતણ મન રામ દખાય

છ.’ મન લાગત ક બાપજીની પોતાની ભાવનાનો એ

આભાસ છ. બહ મોડથી અનભવમા આવય ક કાતણ,

પીજણ, વણાટ પળપળની જાગદત માગી લ છ.

કમગદનદરયો તમ જ જાનદનદરયોનો સતત ઉપયોગ એમા

જરરી છ.

કાતણની મળ��ષટ

બાપજીએ ર રટયો સધારવા માટ એક લાખ રદપયાન

ઇનામ જાહર કરલ.[૧૯૨૯]૧1એટલ આખા દશમાથી

૧. ર રયો અન ખાદીમા યલા સશોધનો મા જયઓ. . . . ‘ખાદીયાતા ઃ વવપલવી વતષમાન સયધી’. સપમબર, ૨૦૧૫

જાત જાતના નવા પયોગવાળા ર રટયા આશરમમા કસોટી

માટ આવતા. મન રસ હતો એટલ હ એ ર રટયાઓ

ઉપર કાતી જોવાનો પયતન કરતો. પણ એક ર રટયો

ફાવયો નહી. બાપજીની કસોટીમા પાર ન ઊતયયો . . .

Page 17: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 141

આ દનષફળતાનો ખદ મન સતાવતો હતો. હ જાત

દવજાનનો જરાય જાણકાર ન હતો. છતા વધાર કમ

કતાય એનો પયતન કયાષિ કરતો. મારા ધયાનમા આવય

ક કાતવાની સાથ સાથ આપોઆપ વીટાત જાય એ

દદટિથી બધા પયોગો ચાલ છ. તથી નાનકડી તરાક

પર યતરનો બોજો વધી જાય છ. એટલ સવયસચાદલત

વીટવાન જત કરી કાતણ વધારવ જોઈએ.

આવ દવચારતા દવચારતા મન સઝય ક એક

હાથની ચપટી વડ કાતીએ છીએ, વીટીએ છીએ, તમ

બ હાથની ચપટી વડ કરી જોવ જોઈએ. ભગવાન

આપણન બ અગઠા તો આપયા જ છ. આ દદટિએ

મ નવો પયોગ અજમાવયો. પગથી ર રટયો ચલાવી બ

હાથ કાતવાન શર કયગ. બાપજીએ મન એ પયોગમા

પોતસાહન આપય. એ ર રટયાન નામ ‘મગન ર રટયો’

પાડ. એક વાર સવામી આનદન બાપજીએ કહલ ક

અતયાર સધીના સધારલા ર રટયાઓમા પભદાસના

ર રટયાન હ ચરઢયાતો ગણ છ.

આગળાન ચતન એળ ન જવા દઈએ

આ પસગ મ એટલા માટ કહો ક ખાદીન મળતતવ

સમજાય. માણસન શરીર કદરત બનાવલ ઘણ

વયવદસથત યતર છ. માણસના આગળા અન હથળીના

જાનતતઓની ચતના અસાધારણ છ. હથોડા અન

કહાડી વાપરવાન સામરયષિ જ હાથમા છ ત જ હાથના

આગળા દસવીસ ગામ જટલા ર-સતરન વજન પારખી

લઈ શક છ. ઝીણી પીછીથી અદભત રગોન દચતર

બનાવ છ. નાનકડી સોયથી ભવય સીવણ–ગથણ કર

છ. બસોતરણસો અક સધીન સતર કાતી શક છ. જો

દશમા વહતી નદીઓન પાણી સમદરમા નકામ જવા

દઈએ તો મખષિતા કહવાય. તમ આપણા દશના કરોડો

હાથોના આગળાન ચતનય નકામ જવા દઈએ એ

અબદધિ નથી તો બીજ શ છ?

તો ઢોર ન માણસમા િર િો>

દશયાળાના રદવસોમા સરસ તડકો હતો. બાપ સાથ

ફરવા જવાનો લાભ મન મળો હતો.

ચાલતા ચાલતા તઓ બોલયા, ‘રહદસતાન કટલો

બધો ભાગયશાળી દશ છ. એની ધરતી પર આકાશમાથી

કાચ સોન વરસયા જ કર છ. આપણન એનો લાભ

લતા નથી આવડતો. ગામગામ કપાસ થાય છ. આ

કપાસમાથી આગળીઓ વાપરી ઘર ઘર કપડ ન બનાવી

લઈએ એ કવ ભાર અજાન છ! ખડતોએ આગળાની

કળા જટલી વધારાય એટલી વધારવી જોઈએ. હાથ

વાપરવાન આળસ કર તો બળદમા અન માણસમા ફર

શ? જવો ખડતનો બળદ એવો એ પોત. દરક ઝપડ

કાચા માલમાથી ઉપયોગી વસત બનાવવાનો ઉદયમ

કરોડો સતીપરોએ કરવો જોઈએ તો જ દારરદર મટવાન

છ.’ આ હત બાપન મનોમથન

ચફઢાતી અન ટકાઉ ખાદી પર બાપએ ભાર મકો છ. એનો મનગમતો અથભ કરીએ એ ખોટ છ. ઘરના ખતરમા ઊગલા કપાસના બનલા ધોફતાની સરખામણીમા કોિટા ઉકાળી તના રિમ વડ બનાવલ રિમી ધોફત બમણ ટક તો એન ચફઢાતી ખાદી ન કહી િકા. તમ તરો વડ બનલા કપફતરમ રોન, ટફરકોટન, પાફલસટર વગરન ખાદીમા ખપાવા બસીએ એ અવળી બફદ ગણા. કમ ક એમા વપરાતી મળ કાચી સામગી ગામવાસીના કબજાની વાત નથી રહતી. ઊલટી

ત દવારા િોષણની પરપરા સજાભ છ

Page 18: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

142 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

કળવણીન પોત

ખાદીદવદયાની ચચાષિ ન લબાવતા હ અહી બાપના

કટલાક ઉદગારો દશાષિવ જમા પકાશ મળ છ ક,

‘કળવણીન ખર પોત ખાદીધમષિમા સમાયલ છ, અન

જમા કળવણી નથી ત ખાદી નથી.’

બગલોરમા તરણ જલાઈ ’૨૭ના રોજ ખાદી

પદશષિનન ઉદઘાટન ગાધીજીએ કયગ. ત પસગ બોલતા

એમણ કહ ક ‘ચરખો આદથષિક, સાસકદતક અન

આધયાદતમક સાધન છ. આપણામા ખાદીભાવના હોય

તો આપણ જીવનના હરક ષિતરમા સાદાઈ દાખલ

કરવી જોઈએ. ખાદી-ભાવના એટલ અખટ ધીરજ,

અખટ શરધિા, પાણીમાતર પતય પમભાવ.

‘બાળકન અષિરજાન મળ એ પહલા એન ખાવાન

અન કપડા મળવા જોઈએ. જ લોકોન ખાવાના ફાફા

છ તમની પાસ આ જમાનાની પગદતની વાતો કરો

છો? તમની આગળ આપણ ઈશવર દવશ કાઈ બોલીએ

તો એ લોકો તમન અન મન રાષિસ સમજશ. તથી

હ જરર એવો દાવો કર છ ક ચરખો સાવષિદતરક બન

તો એમાથી ભખમરો નાબદ થશ. મોટા કારખાનાઓન

નહી પણ ગામીણ અથષિશાસતન પધિદતસર જાન લોકોન

આપવાની જરર છ. એન બીજ નામ ધાદમષિક અથષિશાસત.

એમા ગરીબન પથમ સથાન છ. ગરીબીન દનવારણ

રહલ છ. એન દવરોધી અથષિશાસત ત રાષિસી ક શતાની

કહી શકાય. એ અથષિશાસત કરોડો રદપયા કરોડોમા

વહચવાન બદલ એકન અથવા ખોબા જટલા માણસોન

અપાવ છ.

‘ગમ એવી સારી દમલ હોય ત ગરીબી અન

બકારીનો પશ શી રીત ઉકલી શક? ખાદીની

કલપના કઈ મજરોની ખરાબ દશામાથી ઉતપનન

નથી થયલી. ગરીબોન કામ મળ એ જ દવચાર પર

એનો આધાર છ.’

ખાદી અથભિાસતરમા માનવધમભ

‘કટલાક લોકો મહરબાની ખાતર ખાદીન આશરો

આપવાની વાત કર છ. પણ એ શબદોમા ખરાબ

ધવદન રહલો છ. ખાદીન તમ જયા સધી આશરો

આપો છો તયા સધી એ એક ફશન જ રહ છ.

પણ જયાર એન એના દવશ અનરાગ ઉતપનન થશ

તયાર એ સવાન પતીક બનશ. પણ આટલથી

ખાદી ટકવાની નથી. ખાદીન જીવન અપષિણ કરનારા

સવકો શધિજીવન દવશ દનરતર જાગત નહી રહ

તો લોકોન ખાદી અકારી થઈ પડવાની છ. વળી,

ખાદી લોકોની દશભ�કત ઉપર લાબો કાળ ન

નભી શક. ખાદી બીજા કાપડ કરતા ચરડયાતી

બનશ તો જ ટકવાની છ.’

‘આપણ એવ ગોઠવવ જોઈએ જથી ગામડાના અધભભખા નાના નાના ભલકાઓન સવારના પહોરમા પોષણવાળો ખોરાક મળી રહ. ત ફવચાર કર ક નાના ઝપડા પાસ ઊગલા કપાસના છોડમાથી કપાસ લઈ ઘરમા સતર કાત છ. ત આટી લઈન સવાર તારી પાસ આવ છ. એ વખત એ સતર લઈન એન મજાનો લાડવો ક સખડીન ચકત આપ તો ત કટલો રાજી થઈ જા!’ સતર વડ જીવનજરફરાતો મળી રહ એવી દકાન પણ

ખાદીસવક ચલાવવી જોઈએ

Page 19: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 143

ટકનાલાજી અપનાવીએ, પણ. . .

ચરઢયાતી અન ટકાઉ ખાદી પર બાપએ ભાર મકયો

છ. એનો મનગમતો અથષિ કરીએ એ ખોટ છ. ઘરના

ખતરમા ઊગલા કપાસના બનલા ધોદતયાની

સરખામણીમા કોશટા ઉકાળી તના રશમ વડ બનાવલ

રશમી ધોદતય બમણ ટક તોય એન ચરઢયાતી ખાદી

ન કહી શકાય. તમ યતરો વડ બનલા કદતરમ રયોન,

ટરરકોટન, પાદલયસટર વગરન ખાદીમા ખપાવા બસીએ

એ અવળી બદધિ ગણાય. કમ ક એમા વપરાતી મળ

કાચી સામગી ગામવાસીના કબજાની વાત નથી રહતી.

ઊલટી ત દારા શોણની પરપરા સજાષિય છ. ખાદી

ટકાઉ બન એ દદટિએ બાપજી સવાગામના છલા

રદવસોમા પોતાના સતરન બવડ કરીન ઠરડીન દબટા

કરી લતા, જથી કપડ મજબત બન. બાપજીએ ખાદી-

ધમષિ સમજાવતા કહ છ ક જ અથષિશાસતન ધાદમષિક

અથવા આધયાદતમક બાબતોમા ઘટાવી શકાય ત જ

અથષિશાસતન કઈક મલય છ. આમા ચસણ-નીદતન સથાન

નથી. ગલામોની માદલકીન સથાન નથી, પછી ભલ એ

ગલામી મનષયની હોય, જાનવરની હોય ક સચાકામની

હોય. દમલન સતર વણવાન પોતસાહન આપવાની

માગણી કરનારન એમણ સમજાવય ક આમ કરવાથી

હાથસાળનો ઉદયોગ વધ મજબત નહી બન, ઊલટો

દવનાશ જ નોતરશ. કારણ ક જ દશા હાથકતામણના

ઉદયોગની થઈ છ ત દશા હાથવણાટના ઉદયોગની પણ

થશ એ ચોકસ છ.

બાપજીએ સચવલા ગામીણ અન ધાદમષિક

અથષિશાસતના સમથષિ ભાષયકાર જ. સી. કમારપપાએ

મન વાતચીતમા એક વાર કહ ક, ‘આપણ એવ

ગોઠવવ જોઈએ જથી ગામડાના અધષિભખયા નાના

નાના ભલકાઓન સવારના પહોરમા પોણવાળો

ખોરાક મળી રહ. ત દવચાર કર ક નાના ઝપડા પાસ

ઊગલા કપાસના છોડમાથી કપાસ લઈ ઘરમા સતર

કાતય છ. ત આટી લઈન સવાર તારી પાસ આવ છ.

એ વખત એ સતર લઈન એન મજાનો લાડવો ક

સખડીન ચકત આપ તો ત કટલો રાજી થઈ જાય!’

સતર વડ જીવનજરરરયાતો મળી રહ એવી દકાન

પણ ખાદીસવક ચલાવવી જોઈએ.

ખાદીની રીત નારી છ

જ વખત અમદાવાદમા આશરમ કાઢવાન બાપએ ઠરાવય

ત વખત સમજણ પડતી ન હતી ક જયા દમલોના

ભગળાઓ ધમાડાથી આકાશ ભરી દ છ અન શરઠયા

તથા વપારીઓની જયા આખો રદવસ ધમાલ ચાલયા

કર છ, તવ સથળ બાપજીએ શ જોઈન પસદ કયગ

હશ? ધીમ ધીમ અમારા આશરમમા સવદશી અન

પછી ખાદીન કામ દવકસય તયાર સમજાય ક ઊડા

દવચારથી બાપજીએ અહી થાણ નાખય છ. બજારની

ધમાલ, વપારધધાની ખટપટ, દમલમજરોની અવદશા

એ બધાથી ખાદી દનરાળી રહ છ. યોગીઓ માટ પણ

કઠણ ગણાતા સતય, અરહસા વગર વરતો ખાદીકામ

વડ જીવનમા આપોઆપ કળવાતા જાય છ. ગાહકન

માલ આપવામા લગીર નકસાન ન પહોચ એ માટ

ખાદી-કાયષિકતાષિએ પરપરા જાગત રહવાન હોય છ,

માપતોલમા ક રકમતમા ઘસારો ખાદીમા ન જ આપી

શકાય. ‘નહી નફો, નહી નકસાન’ એ ધોરણ ખાદી-

ઉતપાદન અન વચાણ ચલાવવાન બાપજીએ દશષિણ

આપય છ અન પાકો આગહ રાખયો છ.

Page 20: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

144 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

જીવન-વતન : બાપનો પરકાિ

કારીગરોન પણ ઘસારો ન પહોચ, એમન શોણ ન

થાય એ હતથી બાપજીએ કાતનારન ‘જીવન-વતન’

આપવાન ઠરાવય. જ સતરન કતામણ ચાર પસા

અપાત હત તના પરા આઠ આના આપવાનો આગહ

બાપજીએ કયયો એ નાનીસની રિાદત નથી. એ રિાદતએ

પહોચવાન હજી ઘણ ઘણ કરવાન છ. જટલી રોજી

સથાર-કરડયાન અપાય, મકાદમ-મહતાજીન અપાય

તમ જ દકાનદાર, દાકતર, વકીલ રોજ જટલ રળ

એટલ વળતર પીજનાર-કાતનારન મળ એ જીવન-

વતનનો લકયાક બાપજીએ સથાપયો છ. આ દવશ શઠ

શરી જમનાલાલજી જોડ મ ચચાષિ કરલી તયાર તઓ

ભાવદવભોર બની ગયા અન બોલયા, ‘જો ભાઈ,

બાપજીએ આ પકાશ આપયો છ. એન એક હજાર

વગ પણ આપણ સફળ બનાવીએ તો એટલી એક

જ વાત તઓ મહાતમા દસધિ થશ. આ બાપન ભવય

દશષિન છ. આપણ એ રદશામા બનતો પયતન કરવો

જોઈએ.’

[સૌજનય ઃ ગામવનમામાણ, મ ૧૯૮૧]

नवजीवनનો અ�રદહ વાચકની લાગણી, ગાહકની ફનફમતતા

આજ, ‘नवजीवनનો અષિરદહ’નો એદપલ ૨૦૧૬નો અક

મળો. ૧૨૧મા પાના પરની દવશ નોધ તમજ લવાજમ

માટની સચના વાચયા પછી ત આપલા નમના મજબ કવરન

ફરીથી જોય અન સમજાય ક નામની પાછળ [કૌસમા]

૩-૧૬ છ. આ સાથ લવાજમનો ચક મોકલ છ. . . .

આજીવન લવાજમની વયવસથા હજી દવચારાઈ નથી એમ

જણાય છ. ત ગોઠવાય તો પછી આજીવન લવાજમ ભરવાન

વધ પસદ કર—જથી દર વગ રીમાઇનડરની જરર નહી.

અક દવશના પદતભાવ મળતા જ હશ. શરી અદનલભાઈ

ભટટ દવશનો લખ વાચતા સમરણો વધ જાગત થયા. કારણ,

લોકભારતીમા કામ કરવાની તક મન શરી મનભાઈ

પચોળીના ગાળા દરદમયાન મળી હતી. પ. મળશકરભાઈનો

સતસગ પણ ખરો જ. આમ તો કમદભાઈ ઠાકર,

મનસખભાઈ સલા. . . સૌ કાયષિકતાષિઓ સાથ પરરચય થયો

છ અન તમનો સપકષિ રહ છ.

અષિરદહ નવજાગદતન કામ કર છ. પ. ગાધીજીની

સાધનાના અનક પાસાઓનો પરરચય સાપડ છ. બાપની

હયાદત વખત હ ઘણી નાની, છતા અમારા પ. દપતાશરીન

કારણ બાપ પતયન આકષિણ ઘણ છ. એમના સારહતયનો

સતસગ કરવાની તક મળ છ તન અહોભાગય સમજ છ.

નવજીવનન આધદનકતાથી શણગારવા આપ સૌ જદા

જદા કાયષિરિમો હાથ ધરો છો જથી યવા પઢીન વધ જાગત

કરવાન ન બાપન વધ સમજવામા મદદરપ થવાન બહ જ

જરરી કામ થાય છ.

‘શાશવત ગાધી’ પણ મન સમધિ કર છ અન નવજીવન

મન નવજીવન બષિ છ. બાકી, . . . ભદમપતર મારી દનતય

અભયાસ પવદતિ છ. [ટકાવીન]

ચવરિકા મવનમ, મબઈ-૪૦૦૦૫૪

માર ‘नवजीवनનો અષિરદહ’ન લવાજમ માચષિ ૨૦૧૬મા

પણષિ થઈ ગયલ છ. આ સાથ નવીન તરણ વષિ માટ

₨ ૪૫૦/- અક રદપયા ચારસો પચાસનો રિોસડ ચક . . .

આ સાથ મોકલી આપલ છ.

લવાજમ પણષિ થયાની જાણ ગાહકન સરળતાથી થઈ

જાય તવી સદવધા રપરના સરનામા ઉપર કરી છ જ

ઘણી જ ગમી. મ આ સાથ રપરની ઝરોષિ [રીનયઅલની

સરળતા માટ] જાણ સાર મોકલી છ. [ટકાવીન]

અમલ એસ. વાસ, મ. પો. સઈજ, તા. કલોલ

Page 21: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 145

ઍલબટભ આઇનસટાઈન

મગનભાઈ દસાઈ

ગવણત-વિજાનના રવસકો ઍલબટશ આઇનસટાઈનન તમના સાપકષિાિના વસદધાતથી િધ ાિ કર છ તો ગાધીમા રસ લનારા આઇનસટાઈનન તમણ ગાધીજીન આપલી એ ભવ શબિાજવલથી િધ ાિ કર છ, પરત એ ઉપરાતના આઇનસટાઈન પણ ઓછા સમરણી નથી. ઈનટરનટ અન સોવશલ મીદડાના સહજ અણસાર પહલા, છક ૧૯૫૫મા, આઇનસટાઈનના અિસાનના સાતમા જ દિિસ ‘હદરજનબધ’ના તતકાલીન તતરી મગનભાઈ િસાઈએ એ પતરમા આઇનસટાઈનન અપપલી અજવલ હિસપશથી બની રહ છ. . .

ડા. ઍલબટષિ આઇનસટાઈન ગઈ ૧૮મી એદપલ પોતાના

અપનાવલા નગર દપનસટનમા (નયજસથી, યનાઇટડ

સટટસ) દવાખાનામા અવસાન પામયા. તઓ દદનયાના

સૌથી મહાન ગદણતશાસતી અન પદાથષિદવજાનવતિા હતા.

માદગીન કારણ, થોડા જ રદવસ અગાઉ એ મહાન

પરડત દવાખાનામા દાખલ થયા હતા. દાકતરોની

માનયતા પમાણ તમની માદગી બહ ગભીર પકારની

નહોતી. એથી કરીન એમન અવસાન બહ જ અણધાયગ

હત, તમના દમતરોન પણ એની ખબર નહોતી. કહ

છ ક, એમના અવસાન વખત માતર એક નસષિ જ તયા

હાજર હતી. એ વખત તમની પતરી એ જ દવાખાનાના

બીજા એક ભાગમા હતી અન સાયટીકાના દરદનો

ઉપચાર કરાવી રહી હતી. તમના અવસાનના ઓદચતા

સમાચારથી દદનયા આશચયષિમા ડબી ગઈ.

તઓ ૧૮૭૯ના માચષિની ૧૪મી તારીખ જમષિનીમા

જનમયા હતા. બાળપણમાથી જ ગદણતન માટની

પોતાની નસદગષિક પદતભાન પારખ તમણ આપય હત.

પોતાના પાછળના જીવનમા એનાથી તમણ દદનયાન

આશચયષિચરકત કરી મકી. તમના આ મનગમતા દવયના

અભયાસમા જ તમણ પોતાન આખ જીવન ગાળ.

ઇઝરાયલ રાજયના પથમ પમખ વીઝમનના અવસાન

પછી તના પમખ થવા માટ તમન કરવામા આવલી

દરખાસત જવા ભાર માનનો તમણ એન માટ તયાગ

કયયો હતો. આપણ જાણીએ છીએ ક તઓ યહદી

હતા. રહટલરના અમલ દરદમયાન તઓ પોતાના

વતનમા મશકલીમા આવી પડા. પોતાન ઘરબાર તથા

માલદમલકત નાઝીઓના હાથમા સોપીન ૧૯૩૩ની

સાલમા તમન તયાથી ભાગી છટવ પડ. તયા સધીમા

તઓ સાપષિતાના મહાન દસધિાતના શોધક તરીક

દદનયાભરમા મશહર થઈ ચકયા હતા. ૧૯ર૧મા

દવજાન માટન નોબલ ઇનામ તમન મળ હત, તથા

દવજાનના ષિતરમા બીજા અનક માનમરતબો મળવયા

હતા. પણ આ બધ તમન નાઝીઓના દમનમાથી

બચાવી શકય નહી. તમણ તમન દશવટો આપયો

એટલ જ નહી પણ તમના માથાન માટ વીસ હજાર

માકષિન ઇનામ જાહર કયગ.

૧૪ માચષિ ૧૮૭૯ • ૧૮ એદપલ ૧૯૫૫

Page 22: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

146 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

આઇનસટાઈન કવળ દવજાનવતિા જ નહોતા. તઓ

એક મહાન માનવતાવાદી તથા માણસ માટ સવતતરતા

અન સલહશાદતના ચાહક હતા. માણસના ગૌરવન

દનદશષિક અન માનવન યોગય પગદતની એકમાતર બાયધરી

સમાન વય�કતસવાત�યના તઓ ચાહક હતા. આવી

જાતની સવતતરતાની જરર દવશ તઓ એટલા બધા ઉતસક

હતા ક, ‘જયા સધી મારા હાથમા પસદગી કરવાની હોય

તયા સધી જયા આગળ રાજકીય સવતતરતા, સરહષણતા

અન કાયદા સમષિ સઘળા નાગરરકોની સમાનતા વતષિતા

હોય એવા દશમા જ રહીશ.’ એવ તમણ એક વાર કહ

હત. હમણા થોડા સમયથી યનાઇટડ સટટસમા સામયવાદ

દવરોધી ઝનની આદોલન ચાલી રહ છ તયાર આપણ

જમષિનીના એ મહાન દનવાષિદસતન તની સામ પોતાનો

અવાજ ઉઠાવતા અન પોતાની પામાદણક માનયતાન

કારણ જમન દમન કરવામા આવત હત તમની પડખ

ઊભા રહતા જોયા હતા. જીવન પતય તમન ભ�કત હતી

અન અજયવાદી હોવા છતા તઓ નમર અન ભાવનાશીલ

હતા અન પરમતતવમા માનતા હતા. પોતાના દવજાનના

અભયાસથી તઓ એ માનયતા તરફ પરાયા હતા. ભૌદતક

સદટિના પાયાના સશોધન જટલા જ એ દવચારો મૌદલક

હતા. આ દવશાળ સશોધન માટન તમન સાધન શધિ

ગદણત હત. અન સથળ અન કાળના તરણ પરરમાણોમા

એકસાથ આપણન વતષિતા દખાતા માલ અન શ�કતના

સવરપન દવશ તમણ એક સતર [e = mc૨] આપણન

આપય. એક જ સવષિસપશથી દવશાળ કલપનામા સમગ દશય

જગતન – માલ, શ�કત, જડતા, ગદત, સથળ અન કાળ

વગર – અભયાસના એક જ સમગ દવય તરીક તમણ

સમટી લીધ અન ભૌદતક જગતનો એક સાગોપાગ

દસધિાત [માલ-શદકત-સબધ, Mass Energy

Equivalence], તની ભદમદત અન તન પદાથષિદવજાન

આપણન આપયા. રહદના સાખયો અન વશદકોના કાયષિ

સાથ તલના કરી શકાય એવ તમન એ કાયષિ હત. સાખયો

તથા વશદકોએ ભૌદતક સદટિન પથકરણ કરીન તન

મળભત તતવોમા વગથીકરણ કયગ અન છલ જનો પાર

પામી ન શકાય એવા પરમતતવન સચન કરીન તઓ

અટકયા. પોતાના ઊડા અનભવો આઇનસટાઈન નીચ

પમાણ વણષિવયા છ:

આપણો સૌથી સદર અન સૌથી ઊડો અનભવ

ગહનતાનો અનભવ છ. સઘળા સાચા દવજાનની

પાછળ રહલ એ બળ છ. એવા પકારની ભાવનાના

અનભવથી જ અજાણ છ, જ આશચયષિચરકત થઈ

શકતો નથી ત મતપાય છ. આપણ માટ જ

અકળ છ તની ખરખર હસતી છ, સવયોચચ પજા

તરીક, આપણી પાકત જાનદનદરયો જન તના

અદતશય પાકત સવરપમા જ ગહણ કરી શક

એવા પરમ, ઉજજવળ સૌદયષિ તરીક ત વયકત

થાય છ એમ જાણવ – આ જાન, આ ભાવના

સાચી ધાદમષિકતાના મળમા રહલી હોય છ.

એથી કરીન એક વખત તમણ જાહર કયગ હત

ક,

દવશવસપશથી ધમાષિનભવ એ દવજાનના સશોધક

માટન સૌથી સબળ અન સૌથી ઉમદા પરક બળ

છ. આપણા દબષિળ અન ષિલક દચતિ દારા જ

લડતીઝઘડતી દફના ગફણતની આ જવલત કલપનાનો માનવજાતના સહારના દષટ હતન માટ ગરલાભ ઉઠાવવાન તતપર થઈ તાર સદવ તઓ એનો ફવરોધ કરતા રહા અન તમની મહાન વજાફનક બફદિ�કતની ઈશવરી ભટનો, એમા કોઈ પણ રીત મદદ કરીન તમણ દરપોગ ન કોભ. એ મહાન વજાફનક-માનવતાવાદી પોતાની આ ઉમદા ખાફસતન કારણ ગાધીજી તમ જ

ફહદ પર અપાર પરમ રાખતા હતા

Page 23: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 147

આપણ કળી શકીએ છીએ ત નાની નાની

દવગતોમા પોતાન વયકત કરતા અપરરદમત ચતનય

પરતવનો નમરતાપવષિકનો ભ�કતભાવ એ મારો ધમષિ

છ. અગમઅગોચર દવશવમા વયકત થતી ઉચચતર

દચતિશ�કતની હસતી દવશની ઊડી શરધિા એ મારી

ઈશવર દવશની કલપના છ.

એથી કરીન તમણ કહ છ :

હ માનવમાતરના એકરાગમા વયકત થતા

દસપનોઝાના ઈશવરમા માન છ; માણસના કમયો

અન તના ભાદવની દચતા કરનાર ઈશવરમા નહી.

પરમતતવ તમ જ આપણી હસતીના સાષિાત

સવાનભવન કારણ જ એ મહાન દવજાનશાસતી

માનવજાતના તથા આ ધરતી પર સલહશાદતના ચાહક

બનવાન પરાયા હતા.

દદનયા જાણ છ ક, માલ-શ�કત-સબધના તમના

ગદણતના સતર દારા જ, પરમાણન ભદી શકાય એવો

જવલત તકષિ – ના, એવી ખાતરીપવષિકની આગાહી

કરવાન, તઓ પરાયા હતા. પરત તઓ એ રદશામા

એથી આગળ ન વધયા. અન લડતીઝઘડતી દદનયા

ગદણતની આ જવલત કલપનાનો માનવજાતના સહારના

દટિ હતન માટ ગરલાભ ઉઠાવવાન તતપર થઈ તયાર

સદવ તઓ એનો દવરોધ કરતા રહા અન તમની

મહાન વજાદનક બદધિશ�કતની ઈશવરી ભટનો, એમા

કોઈ પણ રીત મદદ કરીન તમણ દરપયોગ ન કયયો.

એ મહાન વજાદનક-માનવતાવાદી પોતાની આ ઉમદા

ખાદસયતન કારણ ગાધીજી તમ જ રહદ પર અપાર

પમ રાખતા હતા. ગાધીજીના દનવાષિણ પછી તમણ જ

હદયસપશથી વાણીમા તમન અજદલ આપી હતી ત

આઇનસટાઇન અન ગાધીજી પતરવયવહાર

એલબટટ આઇનસટાઈનન પતર� લડન,

� ઓકટોબર�૧૮,�૧૯૩૧

પરિય�ભાઈ,

સદરમ�મારફત�મટોકલલટો�આપનટો�સદર�પતર�મળતા�આનદ�થયટો.� હ�જ�કામ�કરી�રહટો� છ�તન�આપનટો�

કટો�છ�એ�જાણીન�મન�ખબ�સાતવન�મળ.�આપણ�બન� રબર�મળી�શકીએ�અન�ત� પણ� હહદસતાનમા,�

મારા�આશરમમા�એવ� હ�જરર�ઇચછ� છ.� આપનટો�સહદયી

� મટો.� ક.�ગાધી

મો. ક. ગાધીન પતર

આઇનસાઈનના�૨૭�સપમબરના�નીચના�પતરના�જવાબમા�આ�લખાયટો�હતટો�:�હહસાનટો�આશરય�લીધા�વગર�

પણ�અમ�અમારા�આદશશન�પહોચી�શકીએ�છીએ�એમ�આપ,�આપ�જ�કઈ�કય�છ�તનાથી�બતાવી�આપય�છ.�

અહહસક�રીત�અમ�હહસાનટો�આશરય�લનાર�પર�જીત�મળવી�શકીએ�છીએ.�આપનટો�દાખલટો�જગતન�શાપતથી�

ખાતરી�આપતી�આતરરાષ ટીય�સહાય�અન�સહકારથી,�હહસા�પર�આધાહરત�લડતનટો�અત�લાવવાની�માનવજાતન�

રિરણા�અન�મદદ�આપશ.

મારી�ભપકત�અન�સનમાનની�આ�અપભવયપકત�સાથ� હ�ઇચછ� છ� ક�આપન� રબર�મળી�શક.

[ગાધીજીનો અકષરદહ,�૪૮:૧૮૬]

Page 24: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

148 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

આપણ જાણીએ છીએ. શાદત માટના જવાહરલાલજીના

કાયષિની તઓ ઊડી કદર કરતા હતા અન એમા તમન

સફળતા મળ એમ ઇચછતા હતા. તઓ સાચા જાની

હતા, આડબરમાતરન તઓ ટાળતા હતા અન દવશવના

સવરપ તથા તના ગહન રહસયોના ઊડા દચતનમા

સતત દનમગન રહીન સાદ જીવન જીવતા હતા. એ

રીત તમણ દદનયાન જણાવય ક પકદતએ અદભત

પરમાણમા પરી રાખલી અપાર શ�કત મકત કરી

શકાય છ. वहद પતરમા (એદપલ ૨૦, ૧૯૫૫) એક

લખક જણાવ છ તમ,

મહાતમા ગાધીના જટલા જ ઉતકટ શાદતવાદી

આઇનસટાઈન જીવલણ અણબામબ બનાવવાન ચરિ

ગદતમાન કરવામા જવાબદાર બનયા એ દવદચતરતા

જ છ. ૧૯૩૯ના ઑગસટમા પદસડનટ રઝવલટ

પર લખલા પતરમા તમણ એવી ચતવણી આપી

હતી ક, પરમાણ અગન સશોધન અણબામબ

બનાવી શકાય એટલી હદ પહોચય છ અન એ

ષિતરમા જમષિની બીજાઓથી એટલ બધ આગળ

છ ક, નાઝીઓ થોડા જ વખતમા એવો બામબ

તયાર કરી શકશ. એ પતરથી રઝવલટ કાયષિ કરવાન

પરાયા અન તમાથી જાપાન પર નાખવામા આવલો

અણબામબ પરરણમયો. આ રદશામા પગલા

ભરાવવામા પોત કારણભત બનયા તન માટ તમ

જ માનવજાતન પરમાણન રહસય આપવા માટ

આઇનસટાઈન હમશા અફસોસ કરતા હતા.

પરમાણની શદકત માનવજાતન માટ આશીવાષિદરપ

થવાન બદલ તન માટ જોખમકારક થઈ પડી છ

એ જોઈન તમન ભાર આઘાત લાગયો હતો.

પણ એમા તઓ કશ કરી શક એમ નહોત.

પરમાણમા રહલી જ શ�કતન તમણ પથમ દશષિન કયગ

હત ત હવ આગકચ કરવા લાગી હતી અન એ

પાગલ દોડ આજ ચાલી રહી છ. સામાનયપણ આખી

દદનયા અન ખાસ કરીન યનાઇટડ સટટસ પરમાણ

રહસયના શોધક ઇચછતા નહોતા ત રીત તનો ઉપયોગ

કરવાનો ઇનકાર કરીન જ એ પરલોકવાસી શાદતવાદી

વજાદનકન અજદલ આપી શક. તઓ માનતા હતા ક

સામા પષિ તરફથી એવી અપષિા રાખયા દવના પણ

યનાઇટડ સટટસ એમ કરવ જોઈએ. રાજાજી એમ

કરવાન માટ અમરરકાના કાનમા વયથષિ એની એ વાત

કહા કર છ. તમના આતમાન શાદત મળો.

[મળ અગજી]

૨૫–૪–'૫૫

ગાધીજી અન અન : કટલાક સદભભ પસતકો

ગાધીજીન ધમશિશશન લ. મ. જો. પટલ, પકાશક : ગજરાત ગથ દનમાષિણ બાડ ષિ

(શરીમદ રાજચદર, હનરી ડદવડ થોરો, જહોન રદસકન અન કાઉનટ દલયો ટોલસટોય સાથ ગાધીજીનો પરરચય, દવચાર અન પભાવ)

આઇનસટાઈન અન ગાધીજી લ. પહલાદભાઈ ચ. વદય, પકાશક : ગજરાત દવદયાપીઠ

શીમદ રાજચદર અન ગાધીજી લ. મકલભાઈ કલાથથી, પકાશક : ગજરાત દવદયાપીઠ

ગાધીજીના સમકાલીનો લ. દશરથલાલ શાહ, પકાશક : ગજરાત દવદયાપીઠ

ગાધીજી અન પાચ સાકષરો લ. ધીરભાઈ ઠાકર, પકાશક : ગજરાત દવશવકોશ ટટરસટ

Page 25: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 149

ગાધીફવચારન વરલા ઉદોગપફત ભવરલાલ જન

કવિલ રાિલ

માણસમાતરની પિવતન સીધ અથિા આડકતર ધ સ, સમવદધ, કીવતશ અન શાવત મળિિાન હો છ. બધ જ પાપત થા પછી પણ માણસન પણશ સતોષ તાર જ મળ છ ક જાર તણ પોતાના વસિા અન માટ, સમાજ માટ, રાષ ટર માટ ક વિશવ માટ કાઈ કગ હો. સર રતનજી તાતા, ઘનશામિાસ વબરલા, નારાણમવતશ, અવઝમ પમજી ક વબલ ગટસ ક િારન બફટ. . . આ ાિી લબાિીએ એટલી ઓછી. નાનામોટા કોઈ પણ ધનપવત ક િભિશાળી વ�તઓ પણ અનન માટ થોડ પણ કરશ તાર તમન જીિનમા સાથશકતાનો સતોષ મળશ. આિા જ એક ઉિાહરણી વ�તવિશષ એટલ ભિરલાલ જન

મહારાષ ટરના જલગાવ શહરમા ખડત કટબમા

૧૯૩૭મા જનમલા ભવરલાલ રહરાલાલ જન દવશવમા

બીજો નબર ધરાવતી ખતી અન દસચાઈના સાધનો,

ઓજારો અન યતરોની કપની—જન ઇરરગશન દસસટમસ

દલ.ના સથાપક પમખ હતા. વાદણજય અન કાયદાના

સનાતક ભવરલાલ સરકારી વહીવટી સવાન બદલ

ખતીવાડી ષિતરમા ઝપલાવી કારરકદથી શર કરી અન

ધીરી તથા મકમ ગદતએ આગળ વધતા આતરરાટિ ટરીય

સતરની કપનીની સથાપના કરી. આ કપનીએ

જલગાવના છવાડ પહાડી દવસતાર અન તની નજીકની

લગભગ ૧૦૦૦ એકર જમીનનો દવકાસ કરી દસચાઈ

અન ખતીવાડીન લગતા તમામ યતરો, સાધનો અન

સરજામના ઉતપાદન તથા ખરીદ-વચાણના દવશાળ

ફલક પર કામ કરતા એકમોના સમહ મારફત સમગ

ભારતમા તથા દવશવના ૧૦૦થી વધ દશોમા વચાણ

વયવસથા ગોઠવી છ. જન રહલસ અન જનવલી તરીક

ઓળખાતા આ સમગ સકલમા આવલા તમામ

એકમોમા જ કાઈ દબનઉપયોગી કચરો, પાદડા, ફળ

અન ડગળીના પાઉડર એકમોમાથી નીકળતા છોતરા,

ગોટલા, વગર તમામનો ઉપયોગ બાયોગસના પલાનટમા

ગસ અન વીજળી મળવવાના કામમા થાય છ. સમગ

સકલમા વરસાદી પાણીના સગહ માટ જળાશયની

રચના કરવામા આવી છ, જમા સગહલ પાણી

ઉનાળાના સમયમા ઉપયોગમા લવાય છ.

જન રહલસમા દસચાઈન લગતી આધદનક

લબોરટરીમા રદવસ-રાત દનષણાત વજાદનકો અન

સશોધકો દારા શોધો અન પધિદતઓનો દવકાસ કરી

તના પસાર પચારથી દશના ખતીવાડી ષિતરના દનષણાતો

અન ખડતોન તાલીમ અન માગષિદશષિન પરા પાડવામા

આવ છ, જનો લાભ લઈ અનક ખડતો સમધિ બનયા

છ. સમગ દશમાથી ખડતો અન ખડતોની મડળીઓના

સભાસદો તાલીમ માટ અહી આવ છ. તમના રહવા-

જમવાની વયવસથા સકલમા જ હોય છ. દનષણાતો

દારા દશયશરાવય માધયમોની મદદથી ખતી તથા

દસચાઈની આધદનક પધિદતઓ અન તની ઉપયોદગતાથી

વાકફ કરવામા આવ છ. સકલમા જ ખતીવાડીની

પતયષિ તાલીમની પણ વયવસથા છ.

લબોરટરીમા ખાસ માવજતથી ઉછરલા રોપા અન

છોડ જ-ત પદશની આબોહવા અન જમીન વગરન

ધયાનમા રાખી ખડતોન વાજબી દર આપવામા આવ

૧૨ રડસમબર ૧૯૩૭ • ૨૫ ફબઆરી ૨૦૧૬

Page 26: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

150 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

છ. ભારતની ખતીવાડીષિતરની છલા પાચ દાયકાની

પગદતમા ભવરલાલ જન અન તમની કપનીના ફાળાની

નોધ દવશવની આ ષિતરની અગણી સસથાઓએ લીધી

છ, જના ફળસવરપ ભવરલાલ જનન રાટિ ટરીય તમ

જ આતરરાટિ ટરીય ષિતરના ઍવાડ ષિ અન માનસનમાન

મળા છ. ૨૦૦૮ના વષિમા ભારતના પદતદષઠત પદમશરી

ઍવાડ ષિથી ભારત સરકાર સનમાનયા હતા. તા. ૨૫

ફબઆરી, ૨૦૧૬ના રોજ મબઈની જસલોક હાદસપટલ

ખાત ટકી માદગી બાદ ભવરલાલ હમશ માટ દવદાય

લીધી છ. અહી તમન સમરણ કરવાન કારણ એ ક

ભવરલાલ જન પર ગાધીજી અન તમના દવચારોનો

પભાવ શરથી જ હતો. કપની સધધર બની અન તના

વહીવટમા પતરો પણ જોડાયા ન કાયષિભાર થોડો હળવો

થયો એટલ તમણ ગાધીજી, ગાધીદવચાર અન

ગાધીજીના કાયયો ભદવષયની પઢીઓ સધી યાદ રહ

અન આ વારસો વધ સમધિ બન ત માટ જન રહલસની

ટકરી પર ૮૧,૦૦૦ ચો. ફટના બાધકામવાળા દવશાળ

ભવનન દનમાષિણ કરી ‘ગાધી રરસચષિ ફાઉનડશન’ની

સથાપના કરી. જન ઉદઘાટન ૨૫-૩-૨૦૧૨ના રોજ

તતકાલીન રાટિ ટરપદત શરીમતી પદતભા પારટલના હસત

કરવામા આવય હત. ચાર તરફ હરરયાળી અન ટકરી

પર વચચ આવલા ભવય ભવનમા દવશાળ ગથાલય,

અભયાસકષિ, વગષિખડ, સભાકષિ અન બનમન ગાધી

મયદઝયમ, ગાધીજીના જીવન અન કાયયો દવશન

પદશષિન મકવામા આવય છ. સમગ મહારાટિ ટરની

શષિદણક સસથાઓ પોતાના દવદયાથથીઓન આ

સથળની મલાકાત મોકલ છ. આ ઉપરાત

દશભરમાથી અભયાસજથો અન સશોધકો

આ સથળની મલાકાત લઈ અમલય વારસામાથી

જાન અન પરણા મળવ છ. સસથાના

કાયષિકતાષિઓ દદનયાભરમાથી ગાધીજીના તમ

જ ગાધીજી દવશના પસતકો, તસવીરો,

લખાણો, અભયાસ સામગી તમ જ દલષિભ હસતપતો

અન વસતઓ મળવી મયદઝયમ અન લાઇબરીન

અદતસમધિ બનાવવાની કામગીરી સતત કરતા જ

રહ છ. ખબ જ ટકા ગાળામા ગાધી રરસચષિ ફાઉનડશન

અદભત કામગીરી બજાવી છ. ભવરલાલ જનની

ઇચછા આ ફાઉનડશનમા ગાધીદવચારન એવ કનદર બન

જયા સમગ દવશવમાથી સશોધકો, દવચારકો, અભયાસઓ

આવ અભયાસ કર અન ગાધીદવચારનો પસાર થાય

એ હતી, જ સાકાર થઈ રહી છ.

છલા તરણ વરસથી ગાધી રરસચષિ ફાઉનડશન

ગાધીદવચાર પચાર માટ મહારાટિ ટરની શાળાઓ અન

મહાશાળાઓમા દવદયાથથીઓ માટ પરીષિાઓન

આયોજન કરી તના પાઠયપસતકો તરીક ગાધીદવચારના

પાયાના પસતકોન વાચન કરાવવાન ચાલ કયગ છ. ધીર

ધીર આ પવદતિ બીજા રાજયોમા પણ દવસતારવાન

તમન આયોજન છ.

ઔદયોદગક સામરાજયમા આગળ પડત સથાન

ધરાવનાર અન સાથ સાથ સમાજ પતય પોતાની ફરજો

ઉમદા રીત દનભાવનાર ભવરલાલ જનન નવજીવન

ટટરસટ પરરવાર આદરપવષિક અજદલ અપગ છ અન તમના

પરરવાર અન સસથા પરરવારન આ આઘાત સહન

કરવાની શ�કત આપ તવી ઈશવરન પાથષિના કર છ.

ટટરસટી, નવજીવન

ગાધી રરસચષિ ફાઉનડશનના પરરસરન દશય

Page 27: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 151

પન:પફરચ, સફ�પત પફરચ સકલન

મો.  ક. ગાધીન સૌપરથમ છતા છવટના  વવચારો દિામાવત  પસતક : ફહદ સવરાજ

રહદ સવરાજ એ મોહનદાસ કરમચદ ગાધીન સૌપથમ અન એ રીત ખરખર અદદતીય

પસતક છ. ચાળીસ વષિના ગાધીના માનસમા મધદરરય દવચારોન એવ તો હાથીપર ઊમટય

હત ક તમણ જમણા અન ડાબા એમ બન હાથનો ઉપયોગ કરીન કલમન મશાલની જમ

સતત જલતી રાખી હતી. રહદ સવરાજની પસતાવનાના પારભ જ ગાધીએ સપટિતા કરી

છ, `જયાર મારાથી નથી રહવાય તયાર જ મ લખય છ. . . જ મારા દવચાર છવટના લાગયા

ત વાચનારની પાસ મકવા એ મારી ફરજ સમજયો.'

પોતાના સપનાના સવરાજ દવશના દવચારો વયકત કરતા આ પસતક દવશ મો. ક. ગાધીએ યગ

ઇદનડયા'મા લખય હત ક મારા અદભપાય પમાણ આ ચોપડી એવી છ ક જ બાળકના હાથમા

પણ મકી શકાય. ત દ ધમષિની જગાએ પમધમષિ શીખવ છ; રહસાન સથાન આપભોગન મક છ;

પશબળની સામ ટકર ઝીલવા આતમબળન ખડ કર છ. તની અનક આવદતિઓ થઈ છ, અન

જમન ત વાચવાની દરકાર હોય તમન ત ખસસ વાચવાની હ ભલામણ કર છ.' સમગ દદનયામા

અસતય, અદવશવાસ, અસતો, અનયાય, અનીદત, આસદકત, આળસ, અસમતલા, અરાજકતા,

અધાધધી અન આતકવાદ વધતા જાય છ તયાર મોહનદાસ કરમચદ ગાધીન રહદ સવરાજ વધ ન વધ પસતત થત જ રહવાન છ. [ઑગસટ ૨૦૧૩મા અદશવનકમાર દલદખત દીઘષિ પરરચયમાથી સપારદત] [ફોર કલર ટાઇટલ, સાઇઝ : 5 × 7, પાના 22 + 78, _30] [ગાધીજીના હસતાષિરમા, હાથકાગળની દવદશટિ આવદતિ પણ ઉપલબધ છ.]

આશરમજીવનમા ગાધીજીની સકમ દવટિ, સચાલન અન  વવનોદવવતિ વણમાવતા સસમરણો : બાપના આશરમમા • લ. હરરભાઉ ઉિાધા, અન. બાલભાઈ િારખ

એક સમય ગાધીજીના Young India'માથી કટલાક લખો લઈન રહદી સાપતારહક શર કરવાની

મછા રાખતા, મળ ઇદોરના હરરભાઉ ઉપાધયાયની મલાકાત ગાધીજી સાથ થઈ. અન એ તમના

માટ એટલી મનભાવન રહી ક હરરજન આશરમ – સાબરમતીમા રહીન સવામી આનદ સાથ

કામ કરતા કરતા, છવટ રહદી નવજીવન'ન સપાદન સભાળવા સધી લઈ ગઈ. આ કાયષિ દાડીકચ

માટ ગાધીજી અમદાવાદથી નીકળા એ અરસા સધી ચાલ રહ. આ સમયગાળા સધીના

ગાધીજી અન આશરમ સાથના સસમરણો બાપના આશરમમા પસતકના ૧૦૪ પાનામા પરક,

સચક અન રોચક શલીમા આલખાયા છ. નવજીવન સૌ પથમ ૧૯૬૨મા પકાદશત થયલા આ

પસતકન પનમષિદરણ કરીન એક સરસ કામ કયગ છ. આ પસતક નાન છ, અન ખબ સદર છ.

ગાધીજીન માનસ, એમની જીવનદદટિ અન કાયષિપધિદત સમજવાની સીડી સમાન છ. ગાધીદવચારની

પજી આ પસતકમાથી મળ છ. લોકસવાના કામ કરનારા તમ જ સારી રીત જીવન જીવવા

ઇચછતા સૌકોઈએ વાચવા જવ છ.

[જન-જલાઈ ૨૦૧૪મા અમત મોદી દલદખત પરરચયમાથી સપારદત] [ફોર કલર ટાઇટલ, પપરબક બાઇદનડગ, સાઇઝ 4.5 × 7, પાના 104, _ 60]

Page 28: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

152 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

આઝાદી અન ભાગલાના ઇવતહાસન સમજવાની  દવટિ ખીલવનાર પસતક : મધરાત આઝાદી ાન ગાધીજીની હતાની કહાણી

રિાનસના બ લખકો લરી કોદલનસ અન ડોદમદનક લાદપયરના અગજી પસતક Freedom at Midnight (૧૯૭૫)નો ગોપાળદાસ પટલ કરલો આ સદષિપત અનવાદ છ. આ

પસતક માઉનટબટનની ભારતના ગવનષિરજનરલ તરીક વરણીથી લઈન ગાધીજીના

અદતમ `હ રામ!'નો દવગત પરરચય કરાવ છ

કદતના મળ લખકોન આપણા દશ દવશ કોઈ જ અનભવ ન હતો તયાર, તમણ

ભાર જહમત કરી અનક મલાકાતો, પાર દવનાના મળ દસતાવજો અન રહદસતાનના

ભાગલાના સદભષિમા તમન હાથવગા બનલા સારહતય પર શરમ કરી આ પસતક

તયાર કયગ છ. ૧૨ પકરણોન આવરી લત ૧૧૯ પાનાન આ પસતક પરપર સમજીન

સદષિપતમા રજ કરવાન એથીય ભગીરથ કામ ગોપાળદાસભાઈએ કયગ છ. પસતકન

આવકાર આપતા વાસદવ મહતા સાથ સમત થવ પડશ :

`. . .શરી ગોપાળદાસ પટલ સષિપ એવી કશળતાથી કયયો છ ક, અસલ પસતક વાચી

જવાની પરણા મળ અન એમ ન બની શક તો અસલ વાચય હોય એનો ઓડકાર

આવ.' [ દસધિાથષિ નરહરર ભટટ દલદખત દીઘષિ પરરચય (મ-જન ૨૦૧૫)માથી સપારદત]

[ ફોર કલર ટાઇટલ, પપરબક બાઇદનડગ, સાઇઝ : 5.5 ×  8.5, પાના 120, _100]

ગાધીવવચારનો મધકોષઃ ગાધીજીનો સસકારવારસો

ગાધીદવચારના મહાપવાહન દોહન કરીન એન અનકદવધ રપ આકારબધિ કરવાના

પયાસો તો અનક થયા છ; થતા રહા છ, થતા રહશ. એમા પી. પકાશ વગડ અપાર

દનષઠાપવષિક તયાર થયલો ગથ ગાધીજીનો સસકારવારસો એક નોખી ભાત પાડનારોન

અનોખો ગથ બની રહ છ.

પસતકના પકાશકીય દનવદનમા કહવાય છ તમઃ `ધમષિ અન અધયાતમ, રાજકારણ

અન અથષિકારણ, વયદકત અન સમાજ. . . એમ અનક દવયોન સપશષિતા આ પસતકમા

ગાધીજીના દવચારોમા ચાલત રહત અદવરત આતમદનરીષિણ અનભવાય છ.'

ગાધીજીનો અષિરદહના ૮૧ ભાગ; મહાદવભાઈની ડાયરીના ૨૩ ભાગ. . . અન એમ

ગજરાતી, અગજી ભાાના ગાધીજીના અન ગાધીદવયક અનક ગથો; ગાધીજીના

પતરો, મલાકાતો, ભાણો, અખબારી લખોનો અભયાસ કરીન હજારો પષઠોમાથી

તારવી-સારવી, અકારારદ રિમ એન ગોઠવી, એના સદભયોની સરખ મારહતી આપી

મધમાખી અસખય પષપો ચસીન જમ મધ એકતર કર તમ સપાદક આ મધકો

તયાર કયયો છ. [રમણીક સોમશવર દલદખત દીઘષિ પરરચય(ઑકટો.– રડસ. ૨૦૧૩)માથી સપારદત]

[પાક પઠ, સાઇઝ 5.5× 8.5, પાના 752 (743+9), _ 450]

Page 29: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 153

વયવતતવવવકાસ અન સાસકવતક સૌહાદમા  તરફ દોરી જત  પસતક ઃ પરાસફગક પરફતસાદ

જનમ મહારાટિ ટરીયન પણ કમગ સવાયા ગજરાતી કાકાસાહબ કાલલકર ફબઆરી, ૧૯૬૮થી રડસમબર, ૧૯૬૮(૨૨૭ રદવસ) સધી લખલી દચતન-કદણકાઓ પરાસવગક પરવતસાદ નામ પદસધિ થઈ છ. જમ અગજી શબદ `ડ' – Day ઉપરથી ડાયરી શબદ ઊતરી આવયો એમ કાકાસાહબ `વાસર'–રદવસ પરથી `વાસરી' શબદ રચયો છ. કાકાસાહબની આ જદી જ તરાહની, આશર ૨૪૦ પાનાની વાસરી વાચકન કાકાસાહબની ગજરાતી ભાા સમદધિ અન એમના જ ત દવય પરતવ આગવા અદભગમનો ખયાલ આપવામા સષિમ છ. અધધધ દવય વદવધય ધરાવતી આ અનોખી ડાયરીમા કયાક ભલકણાપણ ટાળવાનો સચોટ ઇલાજ છ તો નાનપણની અન મોટપણની સમદતનો ફરક પણ દખાડયો છ. ‘દવકાસનો રિમ’ જવા દવયથી શર કરી આ પસતક વાચકન કોઈ જદી જ દદનયામા સફરના મડાણ કરાવ છ. એ સમય દશમા પવતષિતા જાદતભદ, દલગભદ, વશભદ જવા સામાદજક દણો માટની કાકાસાહબની દચતા વાચકન પણ અનભવાય છ. સમાજન મખયતવ સપશષિતા સવદનશીલ મદાઓ, સસકદત-દવકાસન પોતાના આતરરક દવકાસ સાથ સાકળીન તાલ મળવવાન પાયાન દશષિણ આ પસતકમાથી મળી રહવાન એમા બમત નથી.‘પરરદશટિ’મા બાહ સૌદયષિની સાથોસાથ આતરરક સૌદયષિ અન દવકાસન મહતવ આપય છ તો ઇદતહાસન પણ નજરઅદાજ નથી કરાયો. પરરદશટિમા સમાવાયલી `સવાષિરી'(Autograph) પણ વાચવી ગમ એવી છ.

[જલાઈ ૨૦૧૫મા દશલપા ભટટ-દસાઈ દલદખત પરરચયમાથી સપારદત] [ફોર કલર ટાઇટલ, પપરબક બાઇદનડગ, સાઇઝ : 5.5× 8.5, પાના 14 + 226, _200]

સરદારના  વયવતતવના સઘળા પાસાનો પરરચય કરાવત  પસતક : સરદાર વલલભભાઈના ભાષણો• સિાદક : નરહરર દારકાદાસ િરીખ, ઉતતમચદ દીિચદ શાહ

જમ ગાધીજીના પરરચય માટ તમના લખાણો છ, તમ સરદારના પરરચય માટ તમના

ભાણો છ. સરદારના જીવનના બધા જ પાસા તમના ભાણોમા ડોકાયા દવના રહતા

નથી. તમાથી ભારતીય પજાએ શૌયષિ અન સવાવલબનના રસ પીધા છ. તમના ચારર�યના

લષિણો તમની તળપદી શલીમા જોવા મળ છ. સરદાર મોટા ભાાશાસતી ક સારહતયકાર

ન હતા, છતા તમના પવચનો હદય સોસરા ઝતરી જાય તવા સરળ અન સામરયષિપણષિ

હતા. સરદારના પવચનોમા ગાધીદવચારની દનભગળ સગધ જોવા મળ છ. વયગ અન

દવનોદ પણ જોવા મળ છ. ગાધીના દવચારો ન આદશયોન વયવહાર સવરપ આપવાન કાયષિ

સરદાર કયગ છ. લોકોન ન ગમ તવી સાચી વાત કડવી રીત કહીન પણ લોકસમરાટ ક

હદયસમરાટ બની શકાય છ તનો પરાવો સરદારના ભાણો છ.

૧૮ એદપલ, ૧૯૧૮થી ૧૯૪૭ની ૧૧મી ઑગસટ સધીના સરદારના ભાણોન આ

પસતક નવજીવન પનઃમદરણ કરીન યવાપઢીન સરદારન સાચા સવરપમા સમજવાન

ભાથ પર પાડય છ. [ઑકટો.-રડસ.૨૦૧૩મા મદણલાલ એમ. પટલ દલદખત દીઘષિ પરરચયમાથી સપારદત]

[ફોર કલર ટાઇટલ, સાઇઝ 6.5 × 9.5, પપરબક બાઇદનડગ, પાના 495, _ 400]

Page 30: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

154 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

પરમાથમા સાથનો પરવાસ અન તન  પરકવતમા ઝબોળલ  વણમાન : પવભરગ-ફહમરગ• લ. ડા. પરવતભા આઠિલ, અનિાદ : ડા. અલકા પરધાન

વયવસાય ડાકટર અન સવભાવ સાહદસક પવાસી પદતભા આઠવલએ મરાઠીમા લખલા

પસતક પવમારગ-રહમરગ મા, પોત છલા બારતર વષિમા ઉતિર-પવષિ અન રહમાલયમા

કરલા પવાસોન વણષિન ટાકય છ. મહારાટિ ટરમા તન બ પરસકારો પણ મળા છ. ડા.

અલકા પધાન તનો ગજરાતીમા અનવાદ કયયો છ. આસામ, અરણાચલપદશ, મઘાલય

વગર વરસાદી રાજયો છ. અહીની ભપષઠ પહાડી છ, જગતના કઠોરતમ જગલો

અહી છ અન વાતાવરણ પણ ગમ તયાર ભીણ સવરપ ધારણ કરી લત હોય છ.

એ સજોગોમા અહી કોઈ વય�કત એક સથળથી બીજા સથળ મસાફરી કર તોપણ એ

આપોઆપ પવાસ બની જતો હોય છ. આઠવલએ અહી તર વષિ સધી કમપ કયાષિ છ.

તના અનભવરપ લખલા આ પકરણોમાની કટલીક જાણકારી તો ભલભલા જાણકારોન

પણ અચદબત કર એવી છ.

નોથષિ ઈસટ કહવાતા ઉતિર-પવષિના આ રાજયો ભારતનો જ ભાગ હોવા છતા પછાતપણ

ઠર ઠર નજર પડ છ. એક રીત, રહમાલય કહવા પરતી તો ઠડક આપ છ, પરત

અહીના રહવાસીઓના જીવનમા અનક હાડમારીઓનો ઉકળાટ વયાપલો છ, એવો અહસાસ આ પસતક વાચતા થાય છ.

પસતકમા આપલા કલર ફોટોગાફસ વાચનનો આનદ વધાર છ. ઉતિર-પવષિ અન રહમાલય તરફ ડગ માડતા પહલા દરક સફરીએ

આ પસતકના પાના ઉથલાવવા જવા છ.

[મ ૨૦૧૪મા લદલત ખભાયતા દલદખત પરરચયમાથી સપારદત] [ફોર કલર ટાઇટલ, પપરબક બાઇદનડગ, સાઇઝ 5.5× 8.5, પાના 316+ 16 રકમત _ 425]

િીસરાતી વિરાસત~ જમસ  રહલટન, અન.  વચનમય જાની

જમસ રહલટનની દવખયાત નવલકથા લાસટ હારાઇઝનની પાશવષિભદમ `શાગીલા' સવષિતર આધયાદતમક આનદના પતીક તરીક જાણીતી થઈ છ. આ કથાનો પકાર પવાસકથા અન રોમાનસનો છ, પણ ગૌતમ—બધિના સવણષિમધયન તતવજાન—દશષિન એમા સવષિતર વયાપલ છ. વાચકદમતરોન આ વાતાષિ રચશ અન સદાન માટ યાદ રહી જશ.

p. 192 | 5" x 9.25" | Paperback | Rs. 200

િખીઓની ભાઈબધી~ લાલવસહ રાઓલ

જાણીતા પષિીદવદ લાલદસહભાઈએ આ પસતકમા ગજરાતમા જોવા મળતા પખીઓની દવદવધ દદનક પવદતિઓના દનરીષિણ દારા તમના જીવનના જદા જદા પાસાઓની જાણકારી પતયક પષિીપમી સમજી શક એવી સરળ ભાામા આપી છ. આટષિ-પપર ઉપર પષિીઓની ૪૫ જટલી અદભત રગીન તસવીરો

ધરાવતો આ ગથ એક અમલય ભટ છ.

p. 152 | 5.5" x 8.5" | Paperback | Rs. 300

Page 31: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

नवजीवनનો અકષરદહ [ મ ૨૦૧૬] 155

ગાધીજીની ફદનવારી ઃ ૧૦૦ વષભ પહલા

ચદલાલ ભગભાઈ દલાલ

‘આજ જરર છ રાષ ટરી પશોનો સામાન માનિીની દવષએ વિચાર કરિાની. એમ કરિાથી આપ આપના અગાઉના વિરોધીઓના િોષો અન ામીઓ િરગજર કરી શકશો તથા તમની અન તમારી િચચ કઈ બાબતોમા સહમતી અન સમળ છ ત શોધિા સિા પતન કરશો.’ વિગતની રીત લગભગ દરત જણાતા આ મદહનામા જ વિચારન પરા ૧૦૦ િષશ પછી જોિા-સિીકારિાની અવનિાશતા આપણન જણા છ ત વિચાર મદહન વત થો હતો. બલગામમા મળલી મબઈ પાવતક પદરષિમા ઇવનડન નશનલ કાગસમા એકતા લાિિાના હતથી ગાધીભાઈએ આ વિચાર મો હતો, તમા ‘િશની સિા કરિાની અવભલાષા’ જ ગાધીભાઈમા મખ હોિાન કારણ િ તઓ જણાિ છ.

મ, ૧૯૧૬

૧ બળગાવ૧ ઃ1 પરરદ (ચાલ)મા બોલયા.

૨થી ૩ રસતામા.

૪થી ૧૨ (અમદાવાદ).

૧૩ અમદાવાદ.

૧. બળગાવના વસવા દરવમયાન રળક સા ખાનગી મયલાકાત ઈ.

૧૪થી ૨૦ (અમદાવાદ).

૨૧ અમદાવાદ.

૨૨ [અમદાવાદ].

૨૩ અમદાવાદ.

૨૪થી ૩૧ (અમદાવાદ).

નવજીવનના સવકોન જનમફદનની િભચછા†åÝÆÜÂêÜ, 2016

નવજીવનના સવકો વગર નવજીવનની દવકાસવાતાષિ અધરી છ. તમની દનષઠા અન મહનતન કારણ જ નવજીવન નવ દાયકા ઉપરાતથી પોતાનો ધમષિ બજાવી રહ છ.

શી ભીખાજી ઠાકોર, ઓિસટ ફવભાગ, • જ. તા. ૦૨-૦૫-૧૯૫૫ શી બાબભાઈ બ. ચૌહાણ, એસટટ ફવભાગ, • ૨૦-૦૬-૬૮

શી ભરતભાઈ ભો. િટલ, પરકાિન ફવભાગ, • ૦૭-૦૫-૫૫ શી ઘનશામભાઈ કા. દિ, ઓિસટ ફવભાગ, • ૨૫-૦૬-૬૦

શી રહમતલાલ ન. ભાિસાર, બાઇફનડગ ફવભાગ, • ૧૧-૦૫-૬૨

શી મરભાઈ જ. શાહ, િોટોકપોઝ ફવભાગ, • ૨૩-૦૫-૬૧

શી સવનલભાઈ ર. િટલ, સટોર ફવભાગ, • ૦૧-૦૬-૬૧

સશી ભાણીબહન લ. રાઠોડ, એસટટ ફવભાગ, • ૦૧-૦૬-૫૬

શી મવણલાલ મ. સોલકી, એસટટ ફવભાગ, • ૦૧-૦૬-૬૮

શી િસતભાઈ સ. રાણા, બાઇફનડગ ફવભાગ, • ૦૪-૦૬-૬૧

શી વિનોદભાઈ ર. ભાિસાર, ઓિસટ ફવભાગ, • ૧૫-૦૬-૬૧

ફનવપફતિનોધશરી નટવરલાલ ન. વાળદ નવજીવનમા ૪૩ વષિ સવા આપીન

તા. ૧૮-૦૫-૧૬ના રોજ વયદનવતિ થયા છ. તબકાવાર હનડ

કમપોઝ, દસરિન દપદનટગ અન આખરમા બાઇદનડગ દવભાગમા

ફોદલડગ મશીનમન તરીકની કામગીરી સાથ તઓ સકળાયલા

હતા. નવજીવન મયદઝયમ બનાવવાની કામગીરી (વષિ ૨૦૧૪–૧૫) ચાલતી

હતી તયાર જના લટરપસ મશીન પર પહલા અકન હનડ કમપોઝ રડસપલ

કરવાની જરર જણાઈ. હનડ કમપોઝના એકમાતર જાણકાર હોવાના નાત

તમણ એ પડકારભયગ કામ સરળતાથી પાર પાડી આપય હત. નવજીવન

પરરવાર વતી તમન સવસથ અન દીઘાષિય જીવન માટ ખબ ખબ શભચછા.

Page 32: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

ÃÜíÜ¢íÜÃÜ †ÃÜå ÑÜØÄÜ ‡ÝòÑÜÜ †Ü ÏÜïÜßÃÜ ÆÜÓ “ÆÜÜ´ÜÜØ.ÏÑÜàÝ”ÑÜÏÜÏÜÜØ ÃÜíÜ¢íÜÃÜÃÜß ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ ™ÜüÃÜÜÃÜß ´ÜÜÓ៚ †ÃÜå ´ÜíÜÜÓ߃Ü

નવજીવનનવરપ. . .  નવસસકરણ. . .  નવપરવશ. . .

બાળકી લઈન વદધઉપવાસીી લઈન આહારીવમાગયષી લઈન વવવશષટ સળના મયલાકાતીઅનગાધીજીમા રસ ધરાવનાર સૌ દશવાસી-વવદશવનવાસીનઆમત છ. . . નવજીવન

મગળવારી રવવવાર, બપોરના ૧૨:૦૧ી રાવતના 9:૦૦

• દશભરના કલાકારોન પોતાની કલાકવતના પરદશષન મા વવશાળ સપસ અન આદશષ પરકાશવયવસા પર પાડતય પલફૉમષ એલ સતય આરટ ગલરી

• યયવાનોન ગાધીવવચાર સા જોડતય એસરક સાન એલ કરટ કાફ

• ગાધીજી અગ વાચવા-વવચારવા-ચચષવા ન ગાધીસારહતય ખરીદવા માનો મયકત માહોલ એલ કરટ કાફ

• લખકો, કવવઓ, સારહતયકારો, કમષશીલોન કળા, સારહતય, સાપરત મયદ ચચાષવવચારણા કરવા માનય મોકળય મદાન એલ કરટ કાફ

• વમતવમલન હોય ક પારરવારરક-સામાવજક મળાવડો, ખયલા આકાશ હઠળ શવન-રવવ સાવતવક ભોજનનો આનદ આપતી ગાધીાળી જમવાનય ઠકાણ એલ કરટ કાફ

• નવજીવનની વવકાસવાતાષની મહતવની તારીખ અન તવારીખ રજ કરતય માણવાલાયક સળ એલ નવજીવન મયયઝિયર

Page 33: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત
Page 34: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

158 [ મ ૨૦૧૬] नवजीवनનો અકષરદહ

‘नवजीवनનો અ�રદહ'ના ચાહકો—વાચકો—ગાહકોન. . .

`नवजीवन નો અષિરદહ'ન લવાજમ હવથી કોઈ પણ મરહન ભરી શકાય છ. આ માટ,

નવજીવન ટટરસટ/Navajivan Trustના નામ મનીઑડષિર અથવા ચક મોકલાવી શકાય છ.

રબર લવાજમ ભરી શકાય છ.

નવજીવનના બક એકાઉનટમા પણ દનધાષિરરત રકમનો ચક અથવા રકમ જમા કરાવી શકાય છ.

તની દવગત આ પમાણ છ :

નવજીવન ટરસટ/Navajivan Trust

બક : સટટ બક ઑફ ઇ�નડા બાનચ : આશરમ રોડ

કરનટ એકાઉનટ એકાઉનટ નબર : 10295506832 બાનચ કોડ : 2628

આઈએફએસ કોડ : SBIN 0002628 એમઆઈસીઆર કોડ : 380002006

સરનામ : એસ. બી. આઈ., આશરમ રોડ શાખા, ગજરાત દવદયાપીઠ કમપસ,

પોસટ નવજીવન, અમદાવાદ–380 014, ગજરાત રાજય, ભારત

વિશષ નોધ ઃ બક એકાઉનટમા લવાજમની રકમ જમા કરાવયા પછી 079 27540635 (ઍકસટનિન 218 અથવા 224) નબર પર ફોન કરીન જાણ કરિો. આ ઉપરાત જમના નામ લવાજમ અથવા ભટરપ આ સામવયક મળવવા-મોકલવા ઇચછો છો, તમની સપણમા  વવગત રકમ ભયામાની  �સલપ સાથ નવજીવન ટરસટના સરનામા પર મોકલી આપવા નમર વવનતી. જથી કરીન િય એટલ વહલા અક તમના સરનામ પહોચી િક. 

લિાજમની મદત િરી થિા અગ ઃ સરનામામા નામ પાસના કૌસની દવગત, દા. ત., (3–16)એ લવાજમ પર થયાના માસ અન વષિ દશાષિવ છ. જમા 3 એ માચષિ મરહનો અન 16 એ 2016ન વષિ સચવ છ. આ રીત જમન લવાજમ જ મરહન-વગ પર થત હોય તયા સધીમા લવાજમ ભરવ ઇચછનીય છ. ‘नवजीवनનો અષિરદહ’ની ભટ નકલ મળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીન તના ગાહકો બની શક છ.

પસતકપરરચય વવિષાકછટક રકમત _ 40

સવરાજ વવિષાકછટક રકમત _ 25

રજત અકછટક રકમત _ 25

Page 35: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

159

Page 36: છૂટક કકંમત ઃ 15 - jainpipe.com Navjivan...વર્ષ : ૦૪ અંક : ૫ સળંગઅંક : ૩૭ • મે૨૦ ૧૬ છૂટક કકંમત

પવવ અન પવવિમના વશકષણવવચારન સવમશરણ મહાદવ દસાઈની કલમ

160

[ અનસધાન આવરણ-૩ ]