unnati | organization for development education,social ... · web viewહક ક ન ઉપય ગ...

69
વવવવ 21 વવવ 4, વવવવ વવવ 77 વવવવવવવ-વવવવવવવવ, 2016 વવવવવ

Upload: others

Post on 30-Oct-2020

56 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

વર્ષ� 21 અંક 4, સળંગ અંક 77 ઓક્ટોબર-ડિ�સેમ્બર, 2016

વિવચાર

Page 2: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

સંપાદકીય

શિ�ક્ષણનો અધિકાર ('રાઈટ ટૂ એજુ્યકે�ન' - આર.ટી.ઈ)ના અમલીકરણને મજબૂત બનાવવંુ

વૃદ્ધો માટે નહિ! ચૂકવાયેલા પેન્�નને મુક્ત કરાવવા માટેની પ્રહિ(યા

'યુહિનફોમ* શિ+હિવલ કોડ'ની ન!ીં, પરંતુ !ક્કોની એકરૂપતાનોઅમલ વુ જરૂરી છે'ગમ્મત +ાથે જ્ઞાન આપતા અનેરા શિ�ક્ષકઃ રમે� ઘારૂ

બેઝવાડા હિવલ્સન +ાથે મુલાકાત

સાંપ્રત પ્રવાહ

Page 3: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

+ંપાદકીયશંુ વિવકલાંગતા ધરાવનારી વ્યક્તિક્તઓને તેમના અધિધકારો મળશે!આખરે લાંબા +મયથી જેની રા! જેોવાઈ ર!ી !તી ત ે 'રાઇટ્+ ઓફ પ+*ન્સ હિવથ ડિડઝેશિબશિલટીઝ કાયદો-2016' +ં+દ દ્વારા શિ�યાળુ +ત્રમાં પ+ાર કરવામાં આવ્યો. હિવકલાંગતા પ્રત્ય ે 'દાક્તરી' ક ે 'પરોપકારી' અભિFગમ ન દાખવતાં તેને +ામાશિજક અને માનવ !ક્કોના દ્રહિHકોણથી જેોવાનો અભિFગમ રજૂ કરતા +ંયુક્ત રાH્રોના 'રાઇટ્+ ઓફ પ+*ન્સ હિવથ ડિડ+ેશિબશિલટીઝ' (હિવકલાંગતા રાવનારી વ્યક્તિક્તઓના !ક્કો) અંગેના 2007 ના આંતરરાH્રીય અધિવે�ન (યુનાઇટેડ ને�ન્સ કન્વેન્�ન ઓન રાઈટ્+ ઓફ પ+*ન્સ હિવથ ડિડ+ેશિબશિલટીઝ) પર !સ્તાક્ષર કરનારાં પ્રથમ દે�ોમાં Fારતનો પણ +માવે� થાય છે. આ મુજબ, ફક્ત હિવકલાંગતાને લગતા કાયદાઓને જ ન!ીં, બલ્કે દે�ના તમામ પ્રવત* માન કાયદાઓ, નીહિતઓ, કાય* (મો અને યોજનાઓને આ યુએન કન્વેન્�ન +ાથે +ુ+ંગત કરવા જરૂરી છે. આ યુએન ક્નવેન્�નના એક દાયકા બાદ !વે �રૂઆત થઈ ચૂકી છે અને પ+*ન્સ હિવથ ડિડ+ેશિબશિલટીઝ એક્ટ, 1995 ને સ્થાને 'રાઇટ્+ ઓફ પ+*ન્સ હિવથ ડિડ+ેશિબશિલટીઝ કાયદો 2016' તાજેતરમાં પ+ાર કરવામાં આવ્યો. જૂના હિવેયકમાં દ�ા* વેલી +ાત હિવકલાંગતાઓને સ્થાને આ નવા હિવેયકમાં 21 હિવકલાંગતાઓને +માવવામાં આવી છે, જેમા ં - એશિ+ડ !ુમલાના પીડિડત, થેશિલ+ેધિમયા જેવી લો!ીને લગતી શિબમારી, પાર્કિકOન્સન જેવી ચેતાકીય (ન્યુરોલોશિજકલ) શિબમારીઓ, વામનતા ઉપરાંત બધિરાન્તા (+ાંFળી ન �કવંુ અને જેોઈ ન �કવંુ) જેવી બ!ુહિવ હિવકલાંગતાઓનો +માવે� થાય છે. નવા હિવેયક મુજબ, હિવકલાંગતાને કારણે અ+માનતામાં... હિવકલાંગતાના આારે કોઈ પણ પ્રકારનો FેદFાવ રાખવો, બહિ!ષ્કાર અને હિતરસ્કાર કરવો, હિવકલાંગતાના આારે હિનયંત્રણો મૂકવાં, અન્યોની તુલનામાં +માન ોરણો ન અપનાવવા, હિવકલાંગ વ્યક્તિક્તઓને જરૂરી +!યોગ ન આપવો વગેરેનો +માવે� થાય છે.

આ હિવેયકની અન્ય લાક્ષભિણકતાઓ આ પ્રમાણે છેઃ +રકારી અને ખાનગી એમ બંને કે્ષત્રોને આ હિવેયક !ેઠળ આવરી લેવા�ે, +રકારી +!ાય અને માન્યતા રાવતી તમામ ઉચ્ચ �ૈક્ષભિણક +ંસ્થાઓમાં પાંચ ટકા અનામત અને +રકારી એકમોમાં રોજગારી માટે ચોક્ક+ હિવકલાંગતાઓ માટે ચાર ટકા અનામત અપા�ે. +ાવ* ધિત્રક ઓળખ પત્રો (યુહિનવ+*લ આઇડેશિVટી કાડ* ) પૂરા પાડવા માટે ખા+ જેોગવાઈ કરવામાં આવી છે. આ ઓળખ પત્ર +મગ્ર દે�માં માન્ય ગણા�ે. +ાથે જ તે અવરો-મુક્ત વાતાવરણનંુ +જ*ન કર�ે. આ કાયદા અંતગ* ત દંડાત્મક કાય* વા!ીની

Page 4: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

પણ જેોગવાઈ કરવામા આવી છે. રાજ્યોએ તેમની આર્થિથOક ક્ષમતામાં ર!ીને +ામાશિજક +ુરક્ષાના લાFોની જેોગવાઈ કરવાની ર!ે�ે. પરંતુ, આ લાFોનંુ પ્રમાણ અન્ય લોકો માટેના આ પ્રકારના લાFો કરતાં 25 ટકા ઊંચંુ !ોવંુ જેોઈએ અને ગરીબી નાબૂદી માટેની યોજનાઓમાં પાંચ ટકા અનામત. તમામ હિવકલાંગ વ્યક્તિક્તઓને માનવ-+ર્જિજOત કે કુદરતી આફતોમાં રક્ષણ અને +લામતી પૂરાં પાડવાંની જેોગવાઈનો પણ +માવે� થયો છે. હિવકલાંગતા રાવતી મહિ!લાઓ અને બાળકો માટે +માન ોરણે હિવ�ેષ જેોગવાઈ કરવામાં આવી છે. જેમ કે આજીહિવકા, બાળકોનો ઉછેર, જમીન ફાળવણી તથા આવા+, આરોગ્ય +ેવાઓ અને બરોજગારી Fથ્થંુ.

નવા હિવેયકમાં ઘણી પ્રગહિત�ીલ જેોગવાઈઓ +ામેલ કરવામાં આવી !ોવા છતાં, હિવકલાંગતા રાવનારી વ્યક્તિક્તઓ અન્ય વ્યક્તિક્તઓની માફક તેમના !ક્કોનો ઉપયોગ કરવા માટે +ક્ષમ છે કે કેમ તે ગંFીર ચિચOતાનો હિવષય છે. એક વષ* અગાઉની પાલા* મેVરી સ્ટેન્ડિન્ડOગ કધિમડિટની Fલામણો +ાથેની હિવેયકની નવી આવૃશિcની ચચા* અને પ્રહિતFાવો માટે જો!ેર કે્ષત્રે રજૂઆત થઈ નથી. આમ 'અમારા કલ્યાણ માટે અમને +ામેલ કરવા જરૂરી' એ +ૂત્ર ફક્ત કાગળ પર જ અક્તિસ્તત્વ રાવે છે. આ ઉપરાંત, હિવકલાંગતા રાવનારી વ્યક્તિક્તઓ જેોગવાઈઓના લાF - જેવા કે અનામત, +ામાશિજક +લામતીના લાFો તથા !ક્કોના ઉલ્લંઘન માટે કાનૂની કે+ દાખલ કરવો વગેરે મેળવી �કે તે માટે તેમને 40 ટકા હિવકલાંગતાનંુ દાકતરી પ્રમાણપત્ર મળી ર!ે તે જરૂરી છે. હિવકલાંગતાની શ્રેણીની +ંખ્યામાં વારો થયો છે ત્યારે હિવકલાંગતા રાવનારી 70 ટકા કરતાં વુ વ્યક્તિક્તઓ ગ્રામીણ હિવસ્તારોમાં ર!ે છે અને �ારીડિરક, +ામાશિજક, આર્થિથOક તથા પ્રાદેશિ�ક અવરોોને કારણે તેમણે ઘરની અંદર જ પૂરાઈ ર!ેવંુ પડે છે. અ!ીં પ્રશ્ન એ છે કે, હિવકલાંગતાની +ાત શ્રેણી અનુ+ાર, 22 વષ* બાદ પણ, +મગ્ર Fારતમાં (+ામાશિજક ન્યાય અને +�ક્તિક્તકરણ મંત્રાલયના 2015-2016 ના વાર્થિષOક અ!ેવાલ અનુ+ાર) દાકતરી પ્રમાણપત્રનો દર ફક્ત 49.5 ટકા છે. કેન્દ્ર +રકાર અને +ંબંધિત રાજ્ય +રકારો કેટલી +મય મયા* દામાં નવા કાયદા માટેના હિનયમો ઘડ�ે? 21 પ્રકારની હિવકલાંગતાઓને પ્રમાભિણત કરવા માટે તે કેવી રીતે રાજ્ય તથા શિજલ્લા કક્ષાએ રચના કર�ે? લાખો હિવકલાંગ વ્યક્તિક્તઓ !ક્કો અને યોજનાઓનો લાF મેળવી �કે તે માટે પ્રથમ તો તેમનંુ પ્રમાણપત્ર કરવા માટે આ વ્યક્તિક્તઓ +ુી પ!ોંચવા માટે કઈ વ્યવસ્થાઓ હિવક+ાવવામાં આવ�ે? હિવકલાંગ વ્યક્તિક્તઓ તેમની જરૂડિરયાતો રજૂ કરવા અવાજ ઉઠાવી �કે તે માટે તેમનંુ +�ક્તિક્તકરણ ક્યારે અને કેવી રીતે કરવામાં આવ�ે? ખાનગી કે્ષત્રને તેમના કુલ કમ*ચારીની ટકાવારી અનુ+ાર હિવકલાંગતા રાવતી પાંચ ટકા વ્યક્તિક્તઓને +ામેલ કરવા માટે પ્રોત્સાહિ!ત કેવી રીતે કરી �કા�ે? જો!ેર ક્ષેત્રનંુ કદ ઘટાડવામાં આવી રહ્યું છે, ત્યારે

Page 5: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

હિવકલાંગતા રાવનારી શિ�શિક્ષત વ્યક્તિક્તઓને કેવી રીતે રોજગારી પૂરી પાડવામાં આવ�ે? વગેરે અનેક પ્રશ્નો +ામે ખડા છે.

1995 ના પીડબલ્યુડી અધિહિનયમમા ં +જોની જેોગવાઈઓનો અFાવ !તો, જ્યારે નવા હિવેયકમાં પ્રથમ ઉલ્લંઘન બદલ રૂ. 10,000 અને ત્યાર પછીના ઉલ્લંઘન બદલ રૂ. 50,000 થી લઈને રૂ. પાંચ લાખ +ુીના દંડની જેોગવાઈ છે. ચોક્ક+ હિવકલાંગતાવાળી વ્યક્તિક્તઓના લાF અન્ય કોઈ વ્યક્તિક્ત ખોટી રીતે લે�ે અને તે પુરવાર થ�ે તો તે વ્યક્તિક્તને બે વષ* +ુીની +જો અથવા રૂ. 1 લાખ +ુીનો દંડ અથવા બંને થવા પાત્ર છે. હિવકલાંગ વ્યક્તિક્તનંુ જોણી જેોઈને અપમાન, અપ�બ્દ, �ારીડિરક !ાહિન, +ાન-+!ાય ઝંૂટવી લેવા, Fોજન-પાણીથી વંધિચત રાખવા અને હિવકલાંગ બાળકો અને મહિ!લાઓનંુ યૌન �ોષણ કરવ ું - ખા+ કરીને હિવકલાંગ મહિ!લા ઉપર કોઈપણ જોતની દાક્તરી પ્રહિ(યા અને હિવકલાંગ મહિ!લાની +ંમહિત હિવના ગF*પાત કરાવવાની ક્તિસ્થહિતમાં 6 મહિ!નાથી પાંચ વષ* +ુીની +જો અને દંડની જેોગવાઈ કરવામાં આવી છે. Fારતના અન્ય કાયદાઓની માફક જ આ કાયદાનંુ અમલીકરણ મોટા પડકાર +માન છે. કેન્દ્ર +રકારે આ કાયદાનો અમલ કઈ તારીખથી થ�ે તેને હિવ�ે કોઈ જો!ેરાત કરી નથી. +મુદાયની માનશિ+કતા તથા અભિFગમમાં પડિરવત* ન લાવવંુ એ +ૌથી મોટો પડકાર છે અને તે માટે વ્યાપક સ્તરે જોગૃહિત ફેલાવવી જરૂરી છે. વ* લ્ડ !ેલ્થ ઓગoનાઇઝે�નના આંકડાઓ અનુ+ાર વૈશિpક વસ્તીમાં હિવકલાંગતા રાવનારી વ્યક્તિક્તઓની ટકાવારી 15 ટકા છે. આ જેોતાં, આપણા દે�માં હિવકલાંગતા રાવનારી વ્યક્તિક્તઓની +ંખ્યાની ગણતરી કરવી ઘણી જ જરૂરી છે. Fારતમાં, 2001 અને 2011 ની વસ્તી ગણતરી અનુ+ાર, 1995 ના અધિહિનયમ !ેઠળ વગી*કૃત કરવામાં આવેલી +ાત પ્રકારની હિવકલાંગતા રાવનારી વ્યક્તિક્તઓનંુ પ્રમાણ ફક્ત બે ટકા જેટલંુ છે ત્યારે હિવકલાંગતાઓની શ્રેણીમાં કરવામાં આવેલા ઉમેરાને પગલે !વે આ +ંખ્યામાં વારો થવાની પૂરતી �ક્યતા ર!ેલી છે.

2007 ના યુએન કન્વેન્�નમાં જે Fાહિવ ક્તિસ્થહિત વ્યક્ત કરવામાં આવી છે, તે !ાં+લ કરવા માટે આપણે ઘણી લાંબી મજલ ખેડવી પડ�ે. યુએન કન્વેન્�ન 'અમારા (કલ્યાણ) માટે અમને +ામેલ કરવા જરૂરી' પર Fાર મૂકે છે, ત્યારે કેન્દ્ર +રકાર તથા +ંબંધિત રાજ્ય +રકારોએ હિવકલાંગતા રાવનારી વ્યક્તિક્તઓ અને તેમનાં પ્રહિતહિનધિ +ંગઠનો +ાથે +લા!-મ+લત કરીને તાકીદે આ કાયદાના હિનયમો ઘડવા જેોઈએ.

Page 6: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

શિ�ક્ષણનો અધિકાર ('રાઈટ ટૂ એજ્યુકે�ન' - આર.ટી.ઈ)ના

અમલીકરણને મજબૂત બનાવવંુ

'ઉન્નહિત' દ્વારા ગુજરાતના કચ્છ શિજલ્લાના Fચાઉ તાલુકામાં શિ�ક્ષણના અધિકાર (આર.ટી.ઈ.) અંગે ગ્રામ સ્તરીય અભિFયાન !ાથ રવામાં આવ્યંુ !તંુ. આ અભિFયાન 'અમેડિરકન ઈશિન્ડયા ફાઉન્ડે�ન' (એ.આઈ.એફ.)ના કાય* (મના Fાગરૂપે યોજોયંુ !તંુ. આ અભિFયાનનો અ!ેવાલ 'ઉન્નહિત'ના ગીતા શમા� અને જયંત લાયેક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

ગ્રામસ્તરીય અભિ,યાનનો અહેવાલ અને શિશક્ષણના અધિધકાર અધિધવિનયમ અંગે પાયાની માવિહતીગુજરાતમા ં 85 ટકા બાળકો પ્રાથધિમક હિન�ાળમાં જોય છે અન ે 15 ટકા બાળકો ખાનગી હિન�ાળમાં જોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત +રકારે દે�નાં અન્ય રાજ્યોની તુલનામાં �ાળાઓની માળખાકીય +ુહિવામાં નોંપાત્ર +ુારો કયો* છે. +ુારો રાવતી +ુહિવા છતાં, બાળકોના ં શિ�ક્ષણનું સ્તર ચિચOતાનો હિવષય છે. ઉપરાંત, મોટાFાગની �ાળાઓની કામગીરીમાં +ામુદાધિયક +!Fાધિગતાનંુ પ્રમાણ ઘણંુ જ નીચંુ છે. મોટા Fાગનાં લોકો ('રાઈટ ટૂ એજુ્યકે�ન- આર.ટી.ઇ.') અધિહિનયમની ચાવીરૂપ જેોગવાઈઓથી અજોણ છે, જેના કારણે તેઓ �ાળાની કામગીરીમાં પોતાની Fૂધિમકા +ક્ષમ રીતે Fજવી �કતાં નથી.

તા. 26 થી 30 જુલાઈ, 2016 દરમ્યાન 'ઉન્નહિત'એ આ અભિFયાનનંુ આયોજન ગામના નાગડિરકો અને �ાળા વ્યવસ્થાપન +ધિમહિત (સ્કૂલ મેનેજમેV કધિમટી - એ+એમ+ી)ના +ભ્યોને શિ�ક્ષણના અધિકાર અધિહિનયમ અંગે માહિ!તી અને જેોગવાઈઓની જોણકારી આપવા માટે કયુv !તંુ.

અભિFયાનની પ્રહિ(યામાં મુખ્યત્વે +મગ્ર અભિFયાન દરધિમયાન ખા+ કરીને +ીમાંત +મુદાયના +ભ્યોની +હિ(ય +!Fાધિગતા ર!ે તેના પર Fાર મૂકવામાં આવ્યો !તો. એકઠાં થયેલાં લોકોએ પ્રાથધિમક શિ�ક્ષણને લગતા પ્રશ્નો હિવ�ે ચચા* કરી !તી. આ ચચા* મા ં ગામના બાળકોના શિ�ક્ષણસ્તર હિવ�ેના પ્રશ્નો હિવ�ે +મજૂતી મેળવી �કાઈ !તી. અભિFયાનમા ં 1001 લોકો (પુરુષો-639, સ્ત્રીઓ-362)એ Fાગ લીો !તો અને તેમણે �ાળાકીય શિ�ક્ષણની વત* માન વ્યવસ્થા પર પોતાના હિવચારો રજૂ કયા* !તા.

Page 7: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

મોટાFાગની �ાળાઓમાં એ+એમ+ી +હિ(ય નથી અથવા તો એવંુ ક!ી �કાય કે એ+એમ+ીને +હિ(ય રાખવા માટે +રકારે કોઈ પ્રયત્નો કયા* નથી. એક પણ એ+એમ+ી +ભ્યને +રકાર દ્વારા કોઈપણ પ્રકારની તાલીમ આપવામાં આવી નથી. દરેક �ાળામાં ફક્ત ઔપચાડિરકતા ખાતર જ એ+એમ+ી રચવામાં આવી છે. એ+એમ+ીના +ભ્યોને �ાળાની પ્રવૃશિcઓ કે કામગીરીમાં કોઈ ર+ નથી. ગામડાંઓમાં એવી વાત વ!ેતી કરવામાં આવી છે કે એ+એમ+ી એ કેવળ શિ�ક્ષકોની જરૂડિરયાત પ્રમાણે કામ કરતી +ધિમહિત માત્ર છે, �ાળાની કામગીરીમાં તે કોઈ પ્રાથધિમક જવાબદારી કે +cા રાવતી નથી. એ+એમ+ીના +ભ્યોની જવાબદારી તેમની પા+ે મોકલવામાં આવતાં નોંણી પત્રકોમાં +!ી કરવાની છે, બેઠકો !ાથ રવાની કે લોકોને બેઠકમાં !ાજર ર!ેવા માટે પ્રોત્સાહિ!ત કરવાની તેમની જવાબદારી નથી. �ાળાની જરૂડિરયાતોમાં +ુારો કરવા માટે એ+એમ+ી કે +મુદાય દ્વારા કોઈ માંગણી કરવામાં આવતી નથી. �ાળા હિવકા+ આયોજન (સ્કૂલ ડેવલપમેV પ્લાન) +મુદાય +મક્ષ +હિ(યપણે રજૂ કરવામાં આવતો નથી.

લોકો બાળકને નપા+ ન કરવાની નીહિત (નો ડિડટેન્�ન પોશિલ+ી)ના હિવરોી છે. તેમના મતાનુ+ાર, બાળકોમાં પરીક્ષાનો ડર ન રહ્યો !ોવાથી તેઓ અભ્યા+ પ્રત્યે બેદરકારી દાખવે છે. કારણ કે, બાળકો જોણે છે કે તેઓ અભ્યા+ ન!ીં કરે, તો પણ તેમને કક્ષામાં પાછા રાખવામાં આવ�ે નહિ!. શિ�ક્ષકો પણ આ નીહિતના હિવરોી છે. તેમના મતે, આ નીહિત શિ�ક્ષકોના અભ્યા+ના સ્તર પર અવળી અ+ર કરે છે. શિ�ક્ષકોએ પા+ કરી દેવાની નીહિતનંુ +મુદાય +મક્ષ ખોટંુ અથ*ઘટન કયુv છે. +રકારની આ નીહિત પાછળનો ઉદ્દેશ્ય +મુદાય +ાથે +ીો +ંપક* રાવતા શિ�ક્ષકોને યોગ્ય રીતે જણાવવામાં નથી આવ્યો. જેના કારણે, આ નીહિતનો હિવરો થઈ રહ્યો છે.

+તત હિનરીક્ષણ અને મૂલ્યાંકન હિવ�ે લોકો કોઈ માહિ!તી રાવતા નથી. લોકોને �ાળાકીય સ્તરે કરવામાં આવેલી આકારણી અંગેની માહિ!તી પૂરી પાડવા માટે �ાળા અને +રકારી વ!ીવટી તંત્રએ કોઈ પ્રયત્નો કયા* નથી. �ાળાઓમા ં હિનયધિમતપણ ે પરીક્ષાઓ લેવાય છે અને જવાબવ!ીઓ બાળકોને આપીને તેમને તેમાં વાલીની +!ી કરીને લઈ આવવાનંુ જણાવાય છે. +!ી કરતી વખતે માતા-હિપતા બાળકોને પરીક્ષાની તે ઉcરવ!ીઓ હિવ�ે ક�ંુ જ પૂછ્યા હિવના તેમાં +!ી કરી દે છે. +મુદાયને +તત હિનરીક્ષણ અને મૂલ્યાંકનની રૂપરેખા બતાવવામાં નથી આવતાં અને તેમનાં બાળકોને કેવી રીતે 'ગે્રડ' આપવામાં આવ્યો છે કે તેમના �ૈક્ષભિણક દેખાવનંુ કેવી રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યંુ છે તે હિવ�ે કોઈ માહિ!તી આપવામાં આવતી નથી.

Page 8: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

રબારી અને કોળી +મુદાયનાં બાળકોની �ાળામાં અહિનયધિમતતા !જી પણ મોટી +મસ્યા છે. આ +મુદાયો +ામાશિજક તેમ જ આર્થિથOક દ્રહિHએ પછાત !ોવાથી તેઓ શિ�ક્ષણને પ્રાથધિમકતા આપતા નથી. તેઓ પડિરવાર માટે રોજીરોટી રળવામાં વ્યસ્ત !ોય છે અને આ કામમાં બાળકોને પણ જેોતરવામાં આવે છે. બાળકો તેમનાં માતા-હિપતા +ાથે બાળ-મજૂર તરીકે કામ કરે છે. વળી, આ +મુદાયોનાં બાળકો �ાળાનંુ શિ�ક્ષણ મેળવનારી પ્રથમ પેઢી !ોવાથી પડિરવારમાં પણ તેમના અભ્યા+ને લઈને +ાનુકૂળ વાતાવરણ !ોતું નથી. કેટલાંક માતા-હિપતા +ાથેની વાતચીત દરધિમયાન કોઈએ જણાવ્યંુ !તંુ કે તેઓ હિનરક્ષર છે અને રોજીરોટી રળવામાં જ વ્યસ્ત ર!ેતાં !ોવાથી પોતાના બાળકના શિ�ક્ષણ પર ધ્યાન આપી �કતાં નથી. આમ, બાળકોને શિ�ક્ષણ આપવાની +મગ્ર જવાબદારી શિ�ક્ષકોની ર!ે છે. વળી, માતા-હિપતા એવી હિવચાર+રણી રાવે છે કે તેમનાં બાળકો ગમે તેટલંુ Fણી લે, આખરે તો તેમણે +મૃદ્ધ +મુદાયોના મજૂરો તરીકે જ કામ કરવાનંુ છે, આથી માતા-હિપતા બાળકોના Fણતરને ગંFીરતાથી લેતાં નથી.

�ાળામાં કમ્પ્યુટરના શિ�ક્ષકો નથી તે પણ બાળકોના શિ�ક્ષણ માટે ચિચOતાનો હિવષય છે. ઘણી �ાળાઓમાં કમ્પ્યુટર આપવામાં આવ્યાં છે પણ કમ્પ્યુટરનો +ુયોગ્ય ઉપયોગ થતો નથી. ખા+ કરીન ે 3 થી 5 ોરણનાં બાળકોએ આજ +ુી કમ્પ્યુટરનો ઉપયોગ કયો* નથી. 'કમ્પ્યુટર +ાયન્સ' માટે અલાયદા શિ�ક્ષકો ન !ોવાને કારણે આ હિવષય Fણાવવામાં જ આવતો નથી. આ મુદ્દે ચચા* કરતાં શિ�ક્ષકોએ +રકારી તંત્ર પર અને વાલીઓએ શિ�ક્ષકો પર દોષનો ટોપલો ઢોળ્યો !તો.

મોટાFાગનાં બાળકો, તેમાંયે ખા+ કરીને ગરીબ અને પછાત +મુદાયોની છોકરીઓ ોરણ-8 પછી �ાળા છોડી દે છે. ગ્રામીણ હિવસ્તારમાં વ+નારાં લોકો માટે !જી પણ શિ�ક્ષણ મૂળFૂત જરૂડિરયાત નથી. રબારી અને કોળી +મુદાયનાં લોકો !જી પણ પાયાનંુ શિ�ક્ષણ મેળવ્યા હિવના અછતો વચ્ચે જીવન ગુજોરે છે.

આ સમસ્યાનો ઉપાય�ાળાની કામગીરીમાં +મુદાયની +ામેલગીરી એ શિ�ક્ષણને લગતા તમામ પ્રશ્નો માટેનો ચાવીરૂપ ઉપાય છે. 'આરટીઇ' અધિહિનયમ અનુ+ાર, �ાળાઓનંુ વ્યવસ્થાપન +મુદાય દ્વારા થવંુ જેોઈએ. �ાળાને +!Fાધિગતા પદ્ધહિત મુજબ ચલાવવા માટે +રકારે એ+એમ+ી થકી ખા+ +cાઓ આપી છે. આ પ્રશ્નોના હિનવારણ માટેનાં +ામૂહિ!ક પગલાં Fરવા માટે શિ�ક્ષકો અને +મુદાય વચ્ચે ર!ેલંુ અંતર દૂર કરવંુ જરૂરી છે. તાજેતરમાં માલૂમ પડ્યું છે કે ગામની �ાળાઓ અલાયદી +ંસ્થા

Page 9: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

તરીકે કામ કરી ર!ી છે, લોકોને �ાળામાં �ંુ ચાલી રહ્ય ું છે તે હિવ�ે કોઈ જોણકારી નથી. શિ�ક્ષકોને પણ �ાળાના પ્રશ્નો હિવ�ે +મુદાયમાં ચચા* કરવામાં કોઈ ર+ નથી.

આથી એવી પડિરક્તિસ્થહિત +જોઈ* છે કે +રકારી શિ�ક્ષકો �ાળાની કામગીરીમાં +મુદાયને +ામેલ કરવા ઇચ્છતા નથી. �ાળાની તમામ પ્રવૃશિcઓ પોતાના જ હિનયંત્રણ !ેઠળ !ાથ રાય તેમ તેઓ ઈચ્છે છે. એ+એમ+ીની રચના પણ +!Fાધિગતાના આાર ે થતી નથી. મોટાFાગના હિકસ્+ાઓમાં, એ+એમ+ીમાં એવા +ભ્યોને જ +ામેલ કરવામાં આવ્યા છે, જેઓ કદી પણ શિ�ક્ષકોનો હિવરો ન કરે. વળી, મોટા Fાગના +ભ્યો શિ�ક્ષકોના હિ!તેચ્છુઓ જ છે.તાજેતરના +મયમાં ખાનગીકરણ પણ મોટી +મસ્યા છે. પોતાનાં બાળકોને ખાનગી �ાળામાં મોકલવા માટે +ક્ષમ !ોય તેવા વાલીઓ પા+ે હિવકલ્પ મોજૂદ !ોવાથી તેઓ +રકારી �ાળાની કામગીરી વુ +ારી થાય તે માટે કોઈ Fૂધિમકા નથી Fજવતા. તો બીજી તરફ, +રકારી �ાળા શિ+વાય બીજેો કોઈ હિવકલ્પ ન રાવતા +ીમાંત લોકો પણ �ાળાની કામગીરી બ!ેતર બને તે માટે કોઈ પ્રયત્નો નથી કરતા. તેના કારણે તેમનાં બાળકોને કથળેલા સ્તરનંુ શિ�ક્ષણ મળે છે.પ્રાથધિમક સ્તરે નીચી ગુણવcાના શિ�ક્ષણને કારણે ઉચ્ચ શિ�ક્ષણ અને સ્પા*ત્મક પરીક્ષાઓમાં બાળક હિનષ્ફળ જોય છે. પડિરણામે, શિ�ક્ષણ મેળવવંુ તેઓની ક્ષમતાની બ!ારની વાત છે એવી માન્યતા ફેલાય છે અને કાં તો પછી બાળકને અવચ્ચેથી �ાળામાંથી ઊઠાડી લેવાય છે અથવા તો તે �ાળામાં અહિનયધિમત ર!ેવા માંડે છે. અભ્યા+ો દ�ા* વે છે કે પ્રાથધિમક પૂવo નંુ (હિપ્ર-પ્રાઇમરી) શિ�ક્ષણ અને પ્રાથધિમક શિ�ક્ષણ એ એવો +મયગાળો !ોય છે જે દરધિમયાન બાળકનંુ મગજ ઝડપથી હિવક+વા માંડે છે. આથી, બાળકના માનશિ+ક હિવકા+નો મુખ્ય આાર આ શિ�ક્ષણ પર જ ર!ેલો છે. આ તબક્કો બાળકના +મગ્ર જીવનકાળ માટેના શિ�ક્ષણનો તબક્કો બની ર!ે છે. તેથી, આ તબક્કાને બાળ હિવકા+ માટે મૂલ્યવાન બનાવવાના પ્રયત્નો !ાથ રાયા છે.

આ અભિFયાનમાં હિવહિવ પ્રશ્નોની ચચા* કરવા માટેનો મંચ પૂરો પાડવામાં આવ્યો !તો. જેના આારે, +ામાશિજક પ્રશ્નો મુદ્દે +હિ(ય !ોય તેવા કેટલાક નાગડિરકોનો +ંપક* થયો !તો અને આ નાગડિરકો Fહિવષ્યમાં આ પ્રશ્નોના હિનવારણ માટે કામગીરી કર�ે. મહિ!લાઓએ પોતાનાં બાળકોને �ાળાએ મોકલવાની અને તેઓના અભ્યા+ પર ધ્યાન આપવાની જવાબદારી ઊઠાવી છે. લોકોને તેમના મુદ્દાઓની રજૂઆત કરવા માટેની હિવહિવ ફોરમ હિવ�ે જોણકારી આપવામાં આવી !તી. +ાથે જ તેમને +રકારી યોજનાઓ હિવ�ે પણ માહિ!તી પૂરી પાડવામાં આવી !તી, જેથી તેઓ આ યોજનાઓ મારફત તેમનાં બાળકોના અધિકારો માટે માંગણી કરી �કે. �ાળામાં થતી હિવહિવ

Page 10: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

પ્રવૃશિcઓ અંગે માહિ!તી મેળવવા માટે એ+એમ+ીની ધિમટિટOગ અને ગ્રામ+Fામાં Fાગ લઈને +મુદાયની +ામેલગીરી +ુહિનભિ�ત કરવામાં આવ�ે.

સમુદાય આધાડિરત બેઠકોમાં આવરી લેવાયેલા મુદ્દાઓ 1.પડિરચયઃ આરટીઇ અને તેની ચાવીરૂપ જેોગવાઈઓ (શિ�ક્ષણના અધિકાર અધિહિનયમનો

+ંદF* )• �ંુ ગામમાં આરટીઇની જેોગવાઈઓનો Fંગ કરતી કોઈ પ્રવૃશિc થઈ ર!ી છે?2.આરટીઇને અ+રકારક બનાવવા માટે આ પૈકીનાં કેટલાંક પા+ાં મ!ત્વનાં છે. ગામની !ાલની

ક્તિસ્થહિત જણાવો.• �ંુ વષ* ના કોઈ પણ +મયે બાળકને �ાળામાં પ્રવે� આપવામાં આવે છે; �ંુ પછીથી પ્રવે�

મેળવનારાં બાળકો માટે ખા+ તાલીમ કાય* (મની જેોગવાઈ છે?• �ંુ �ાળામાં ન આવતાં !ોય તેવાં બાળકો ગામમાં છે અને તેઓ કોણ છે; તે બાળકોને

�ાળામાં પ્રવે� અપાવવા માટે �ંુ થઈ �કે તેમ છે?• અહિનયધિમતતા પાછળ કયાં કારણો જવાબદાર છે અને આ કારણો કેવી રીતે દૂર કરી �કાય?• બાળક í માટે +ાનુકૂળ �ાળા માટેના મુદ્દા નીચે પ્રમાણે છેઃ (કોઈ પણ પ્રકારના ડર કે

FેદFાવ હિવનાનંુ, આનંદપ્રદ શિ�ક્ષણ)•નપા+ ન કરવાની નીહિત અને +તત હિનરીક્ષણ અને મૂલ્યાંકન•�ારીડિરક í શિ�ક્ષા પર પ્રહિતબં•બાળકને +ાનુકૂળ !ોય તે ગહિતએ શિ�ક્ષણ આપવંુ (પ્રજ્ઞા)• મધ્યા!ન Fોજન (હિનયધિમતતા અને ગુણવcા)•છોકરા-છોકરીઓ માટે અલગ �ૌચાલયો

3.એ+એમ+ીની રચના અને ચાવીરૂપ Fૂધિમકા (પ્રહિ(યા અને જોગૃહિત)• એ+એમ+ીની રચના કેવી રીતે થઈ !તી? • તેમાં કેટલા +ભ્યો છે અને તે +ભ્યો કોણ છે? (�ંુ 12 +ભ્યો છે; વંધિચત બાળકોનાં માતા-

હિપતા +હિ!ત વાલીઓની કુલ ટકાવારી 75 ટકા, 50 ટકા મહિ!લાઓ, બાળ પ્રહિતહિનધિઓ/ કેળવણીકારો, બાંકામ મજૂરો, અન્ય કોઈ પણ)

• કેટલા +મયના અંતરે બેઠક યોજોય છે, �ંુ બેઠકના +મય અંગે તેમનો અભિFપ્રાય લેવામાં આવે છે અને કેટલા +ભ્યો બેઠકમાં !ાજર ર!ે છે?

• કેટલા +ભ્યોએ આરટીઇ અને એ+એમ+ી Fૂધિમકા અંગે તાલીમ મેળવી છે?• +ભ્યો કેટલા +મયના અંતરે �ાળાની મુલાકાત લે છે અને �ા માટે �ાળાની મુલાકાત લે છે?

Page 11: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

• �ાળાની વ!ીવટી કામગીરીમાં +ામેલ થવા માટે તમારે કઈ જોણકારી મેળવવી જરૂરી છે અને તેની આડે કયા અવરોો ર!ેલા છે?

• છેલ્લા 2-3 વષ*માં એ+એમ+ીની કામગીરી દ્વારા કયા ફેરફારો કરવામાં આવ્યા છે? (�ાળા પ્રવે� અને !ાજરી, �ાળાની માળખાકીય +ુહિવા અથવા શિ�ક્ષણની ગુણવcા વગેરે)

• છોકરીઓના શિ�ક્ષણને પ્રોત્સાહિ!ત કરવા માટે, હિનયધિમતતા વારવા માટે, �ાળા છોડી દેવાનો દર ઘટાડવા માટે, હિવકલાંગતા રાવતાં બાળકોના �ાળા પ્રવે� માટે, શિ�ક્ષકોની હિનયધિમતતા +ુહિનભિ�ત કરવા માટે તથા શિ�ક્ષણની ગુણવcામાં +ુારો લાવવા માટે એ+એમ+ી �ંુ કરી �કે?

• �ંુ ગ્રામ પંચાયત એ+એમ+ીના +ભ્યો !ોય તેવા શિ�ક્ષકોને ગ્રામ +Fા તથા અન્ય બેઠકોમાં !ાજર ર!ેવા જણાવે છે?

ઉપાયરૂપ પગલાં• જોગૃહિત ફેલાવવા માટે +મયાંતરે અભિFયાન !ાથ રવંુ• એ+એમ+ીની રચના વાલીઓની બેઠકમાં કે ગ્રામ+Fામાં થવી જેોઈએ.• હિનયધિમત બેઠકો (દર ધિત્રમાશિ+ક ગાળામાં એક બેઠક)• �ાળામાં +ભ્યોનાં નામ, બેઠકો, મળેલંુ Fંડોળ અને તેના વપરા�ની હિવગતો જો!ેર કરવી.• +મુદાયને એ+એમ+ીની રચનાની પ્રહિ(યાની જોણકારી પૂરી પાડવી• એ+એમ+ીના Fૂતપૂવ* +ભ્યો નવા +ભ્યોને તાલીમ આપીને મદદરૂપ થઈ �કે છે.• +મય+રની અને હિનયધિમત તાલીમ, તથા તાલીમ ન મેળવનારા અન્ય +ભ્યોને તાલીમબદ્ધ

+ભ્યો પા+ેથી તાલીમ મળી ર!ે તેવી વ્યવસ્થા ઊFી કરવી.• +!કમી*ઓની એકબીજોથી �ીખ (જેમ કે, અમદાવાદમાં યોજોયેલંુ એ+એમ+ી +ંમેલન)4.એ+એમ+ી/+મુદાય અને �ાળા વચ્ચેનો +ંબં• તે �ા માટે જરૂરી છે?• આ +ંબં કેવો !ોવો જેોઈએ અને વત* માન +મયમાં કેવો છે?• તેમાં કેવી રીતે +ુારો લાવી �કાય?• કઈ વ્યક્તિક્ત કયંુ કાય* કરી �કે છે?• અન્ય પ્રદે�ોની એ+એમ+ીનાં !કારાત્મક ઉદા!રણો5.વાલીઓએ વેઠવી પડતી મુશ્કેલીઓ• �ંુ તમે આરટીઇ હિવ�ે +ાંFળ્યું છે?

Page 12: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

• �ંુ 10 વષ* પ!ેલાં (આરટીઇ અધિહિનયમ પ!ેલાં) જે રીતે �ાળા ચાલતી !તી અને આજે જે રીતે ચાલે છે, તેની વચ્ચે કોઈ તફાવત જણાય છે?

• �ાળામાં બાળકો અહિનયધિમત ર!ે છે તે પાછળનાં મુખ્ય કારણો કયાં છે?• બાળકો, છોકરીઓ, હિવકલાંગતા રાવનારાં બાળકો �ા માટે �ાળાએ જવાનંુ બં કરી દે

છે?• �ાળાનાં વાતાવરણ હિવ�ે બાળકોનંુ મંતવ્ય �ંુ છે? • �ંુ બાળકોને શિ�સ્તમાં રાખવા માટે તેમને મારવા જેોઈએ કે તેમને +જો કરવી જેોઈએ?• નો ડિડટેન્�ન પોશિલ+ી હિવ�ે તમારંૂ �ંુ માનવંુ છે?

સમુદાયને આપેલ માવિહતીની જાણકારીશાળા પ્રવેશ• દર વષo વારો (સ્કૂલ પ્રમાણે)• �ાળા પ્રવે�ોત્સવ જેવી પ!ેલને પગલે �ાળામાં પ્રવે�ના મ!ત્વ પર Fાર મૂકાયો છે• �ાળામાં ન જતાં !ોય તેવાં +ાત વષ* કરતાં વુ વયનાં બાળકોને �ાળા પ્રવે� કરાવવો !જી

પણ પડકારરૂપ છે.• 2006 માં, 6 થી 14 વષ* ની વયજૂથનાં બાળકોમાં દર 100 બાળકોમાંથી લગFગ 6

બાળકો �ાળા પ્રવે�થી વંધિચત રહ્યાં !તાં, 2014 માં આ પ્રમાણ દર 100 બાળકે 3 નો રહ્યો !તો.

• ખાનગી �ાળામાં પ્રવે�ઃ 2006 માં 100 માંથી 5 બાળકોનો ખાનગી �ાળામાં પ્રવે�, 2014 માં આ પ્રમાણ દર 100 બાળકોએ 13 નો થયો.

જન્મનંુ પ્રમાણ પત્ર/ઉંમરનો પુરાવો• બાળકના વયના પુરાવા માટે જન્મના પ્રમાણપત્રની +ાથે અન્ય દસ્તાવેજેો. �ાળામાં પ્રવે�

માટેના જરૂરી દસ્તાવેજેો: (1) એએનએમ નોંણી-પત્રક (રશિજસ્ટર) રેકોડ* , (2) આંગણવાડી રેકોડ* , (3) બાળકના માતા-હિપતા કે પાલક દ્વારા બાળકની વયનંુ હિનવેદન

• વયનો પુરાવો ન !ોય તેવા હિકસ્+ામાં પણ બાળકને �ાળામાં પ્રવે� આપવામાં આવ�ે અને તેની +ાથે-+ાથે વયના પુરાવાનો યોગ્ય દસ્તાવેજ મેળવી લેવા�ે.

શિશક્ષણ સત્ર શરૂ થયા બાદ પ્રવેશ

Page 13: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

• બાળક �ાળામાં પ્રવે� મેળવે એ તેનો મૂળFૂત અધિકાર છે અને કોઈ પણ +મયે તેના આ અધિકારને નામંજૂર કરી �કાય ન!ીં.

• �ૈક્ષભિણક +ત્ર �રૂ થઈ ગયાના છ મહિ!ના બાદ �ાળામાં પ્રવે�નારાં બાળકો અભ્યા+ પૂરો કરી �કે તે માટે તે બાળકને �ાળાના !ેડ માસ્ટર દ્વારા નક્કી કરવામાં આવેલી ખા+ તાલીમ આપી �કાય.

શાળા પ્રવેશ સમયે કસોટી નહીં લેવાની નીવિત• ક+ોટી અને મુલાકાત +ામાન્યપણે અભ્યા+ તરફની બાળકની રુધિચ ઓછી કરી નાંખે છે.• તે �ીખવાની +ંFહિવતતામાં ર!ેલા જરૂરી તફાવતોને સ્થાને ઉછેરમાં ર!ેલા તફાવતો ઉજોગર

કરે છે.• આ નીહિત +ામાશિજક-આર્થિથOક પાp*Fૂધિમકા પર આાડિરત અ+માનતાઓ દૂર કરે છે.• વગ* ખંડમાં પ્રવત* તી વૈહિવતા આંતર-શિ�ક્ષણ તરફ, અ+માનતાઓ પરત્વે આદર કેળવવા

તરફ, +હિ!ષ્ણુતા અને +જ*નાત્મકતા તરફ દોરે છે.

અવિનયધિમતતા• શિ�ક્ષણ અને પ્રગહિત આડેનો તે મોટો અવરો છે.• ઘણી વખત અહિનયધિમતતા પાછળનાં કારણો હિનવારી �કાય તેવાં !ોય છે. વળી, માતા-હિપતા

+ાથે વાત કરવાથી પણ પડિરક્તિસ્થહિતમાં +ુારો લાવી �કાય છે.• અહિનયધિમતતા માટે પાડિરવાડિરક કારણો અને �ાળાનાં કારણો એમ બંને પ્રકારનાં કારણો

જવાબદાર !ોઈ �કે છે અને આ કારણોનંુ હિનરાકરણ લાવવંુ જરૂરી છે.

સતત વિનરીક્ષણ અને મૂલ્યાંકન (કશિ;ન્યુઅસ એન્� કોધિમ્પ્રહેક્તિ=વ ઈવેલ્યુએશન - સીસીઇ)• શિ�ક્ષા તથા નપા+ થવાની બીકને બદલે, આવી વ્યવસ્થામાં ગુણવcામાં +ુારો લાવવાની

શ્રેષ્ઠ +ંFાવના ર!ેલી છે. કલમ 13 !ેઠળ આપવામાં આવેલી +મજૂતી અનુ+ાર, દરેક બાળક �ીખવા માટેની +માન +ંFાવના રાવે છે. કોઈ બાળક Fણવામાં 'ીમંુ' કે 'નબળંુ' !ોય કે બાળક 'નપા+' થાય, તો તેનો અથ* એ નથી કે બાળક જન્મથી જ �ીખવામાં નબળંુ છે. ઘણી વખત, �ાળાકીય પડિરક્તિસ્થહિતમાં ર!ેલી અપૂત* તા, બાળકને મદદ કરવા માટેની તથા તેની +ંFહિવતતા જોણવા માટેની વ્યવસ્થાનો અFાવ જવાબદાર !ોય છે. તેનો અથ* એ છે કે બાળક ન!ીં, બલે્ક શિ�ક્ષણ વ્યવસ્થાને હિનષ્ફળતા મળી છે.

Page 14: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

• આ માટે બાળકને એક જ ોરણમાં રાખીને તેને +જો કરવાને બદલે શિ�ક્ષણ વ્યવસ્થાની ગુણવcામાં +ુારો કરવાની જરૂર છે.

• તમામ બાળકો પ્રકૃહિતદc જ અભિFપ્રેડિરહિત !ોય છે અને �ીખવા માટે +ક્ષમ !ોય છે.• �ીખવાની પ્રહિ(યા �ાળાની અંદર અને �ાળાની બ!ાર, એમ બંને સ્થળોએ થતી !ોય છે.• શિ�ક્ષણનો અથ* કેવળ પુસ્તકો મોંઢે કરવા પૂરતો +ીધિમત નથી. શિ�ક્ષણનો ઉદ્દેશ્ય બાળકનંુ

+વાv ગી વ્યક્તિક્તત્વ ખીલવવાનો છે.• જેો બાળકો પરીક્ષામાં +ારો દેખાવ કરવા માટે Fણતા !ોય, તેના બદલે જેો તેમને

હિવFાવનાઓ +ાથે +ંકળાવાની તક અને +મય આપવામાં આવે, તો તે હિવFાવના તેમને વુ સ્પHતા +ાથે યાદ ર!ે�ે.

• બાળકો જે �ીખી રહ્યાં !ોય, તેનંુ મૂલ્યાંકન કરવંુ જરૂરી છે. વષો*ના અનુFવોના આારે એ સ્પH થયું છે કે બ!ાર લેવાતી પરીક્ષાઓના બદલે, હિનયધિમત ોરણે �ાળા આાડિરત આંતડિરક મૂલ્યાંકન કરવામાં આવે, તો તે વુ +ુ+ંગત અને ઉપયોગી નીવડે છે. આ પદ્ધહિત બાળકો પુસ્તકોમાંથી જે Fણ્યાં તેની +ાથે-+ાથે વ્યક્તિક્તત્વની લાક્ષભિણકતાઓ, ર+ અને અભિFગમો પર પણ Fાર મૂકે છે. તેનો અથ* એ પણ છે કે બાળકે વૈકક્તિલ્પક પદ્ધહિતઓથી �ીખવાની જરૂર છે કે કેમ તેનંુ મૂલ્યાંકન તેની �ાળાનો શિ�ક્ષક કરી �કે છે.

• બોજ હિવનાના Fણતરને મ!ત્વ આપવંુ જેોઈએ.• બાળકની નબળાઈઓ હિવ�ે જોણકારી મેળવવા માટે અને તેમાં +ુારો લાવવા માટે અવાર-

નવારનાં મૂલ્યાંકનો મદદરૂપ બની �કે છે.• ક+ોટીને બદલે +ાકલ્યવાદી શિ�ક્ષણનો અમલ - +ુયોગ્ય નાગડિરકો તૈયાર કરવા, યોગ્ય

કૌ�લ્યો અને આવકાય* ગુણો હિવક+ાવવાં

શારીડિરક શિશક્ષા નહીં• +જો અને ડર !ોય, તો જ બાળકો શિ�સ્તમાં ર!ેતા !ોવાની વ્યાપક ગેરમાન્યતા પ્રવતo છે.• હિવpFરના કેળવણીકારો એક +ૂરમાં જણાવે છે કે હિનમા*ણાત્મક વષો*માં �ીખવા માટેનંુ

વાતાવરણ મળી ર!ે - તે પડિરપક્વ નાગડિરકનંુ +જ*ન કરવા માટેની ચાવી છે. �ાળાએ જેલની માફક +ુારણા કેન્દ્ર બનવાને બદલે ઉપર જણાવ્યા પ્રમાણેના વાતાવરણનંુ +જ*ન કરવંુ જેોઈએ.

• �ારીડિરક +જો અને માનશિ+ક આઘાત એ હિવપડિરત ક્તિસ્થહિતનંુ હિનમા*ણ કરે છે અને તેના કારણે બાળક અગાઉની +રખામણીમાં વુ બંડખોર બને છે.

Page 15: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

• બાળપણ એ +રળતાથી પ્રFાહિવત થઈ જવાની અને નાજુક અવસ્થાની હિવFાવના +ૂધિચત કરે છે. આથી, બાળપણનો તબક્કો રક્ષણ અને પાલન-પોષણ માગી લેતો તબક્કો છે.

• બાળકોનાં �રીર નાજુક !ોય છે. નજીવી +જો પણ ઈજોમાં પડિરણમી �કે છે. બાળકને માત્ર થપ્પડ મારવામાં આવે તો પણ બાળક બધિર થઈ �કે છે. �ારીડિરક +જોને કારણે બાળકોને ગંFીર ઈજો પ!ોંચી !ોવાનાં +ંેકડો હિકસ્+ા મોજૂદ છે. �ારીડિરક +જો અહિનવાય* પણે માનશિ+ક આઘાત +ાથે જેોડાયેલી છે. તમામ પ્રકારનાં �ારીડિરક +જો અને માનશિ+ક આઘાત શિબન-+લામત અને આરોગ્ય માટે જેોખમી છે.

અભિ,યાન દરધિમયાન ચચા� યેલા પ્રશ્નો

ક્રમ રજૂ કરવામાં આવેલા પ્રશ્નો

1. બાળકોનંુ �ૈક્ષભિણક સ્તર ઘણંુ જ નીચંુ જણાયંુ !તંુ. બાળકો તેમનાં નામ +ુદ્ધાં લખી �કતાં ન!ોતાં કે વાક્ય વાંચી �કતાં ન!ોતાં. બાળકોને ગુણવcાયુક્ત શિ�ક્ષણ નથી મળી રહ્યું.

2. એ+એમ+ી હિવ�ે યોગ્ય જોણકારી નથી. લોકોનંુ માનવંુ છે કે એ+એમ+ી ફક્ત વ!ીવટી ઔપચાડિરકતા જ પૂરી કરે છે.

3. એ+એમ+ીના +ભ્યો બેઠકની કાય* +ૂધિચથી વાકેફ ન !ોવાથી તેઓ શિ�ક્ષકો દ્વારા યોજોતી બેઠકોમાં !ાજર ર!ેતા નથી. વળી, શિ�ક્ષકો પણ તેમને યોગ્ય જોણકારી આપતા નથી.

4. એ+એમ+ીની Fૂધિમકા અંગે લોકોને +તત +તત હિનરીક્ષણ અને મૂલ્યાંકન હિવ�ે જોણકારી નથી.

5. મોટા Fાગનાં લોકો દ્ધનો ડિડટેન્�ન પોશિલ+ીના હિવરોી છે. લોકો માને છે કે શિ�ક્ષણ વ્યવસ્થામાં આ નીહિતનો અમલ થયો, તે બાળકોના નબળા શિ�ક્ષણ સ્તર પાછળનંુ મુખ્ય કારણ છે.

6. �ારીડિરક +જો હિવ�ે કોઈ જોણકારી નથી.7. એ+એમ+ી પૂણ* પણે શિ�ક્ષકોનંુ હિનયંત્રણ રાવે છે. +ભ્યોની પ+ંદગીથી લઈને બેઠકોનંુ

આયોજન કરવંુ તથા Fંડોળના વ્યવસ્થાપન +ુીની કામગીરી પર શિ�ક્ષકોનંુ હિનયંત્રણ ર!ે છે.

Page 16: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

8. શિ�ક્ષકો દરેક બાળકના શિ�ક્ષણ સ્તર હિવ�ે +મજૂતી મેળવતા નથી. તેઓ +ાવ* ધિત્રક પદ્ધહિત પ્રમાણે વગ* ખંડમાં શિ�ક્ષણ આપે છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે બાળકોને એક જ પ્રકારનંુ !ોમવક* આપવામાં આવે છે.

9. કેટલાક +હિ(ય લોકો �ાળાના વ્યવસ્થાપનનંુ હિનરીક્ષણ કરવા માટે �ાળાની મુલાકાત લે છે. જેો કે, આ પગલાં +ામૂહિ!ક સ્વરૂપનાં !ોતાં નથી.

10. રબારી અને કોળી +મુદાયનાં બાળકો +ૌથી વુ અહિનયધિમત ર!ે છે. શિ�ક્ષકોનંુ માનવંુ છે કે આ બાળકોને રોજ �ાળાએ આવવાની ફરજ પાડી �કાય તેમ નથી. આથી શિ�ક્ષકો પણ તે બાળકો પર ધ્યાન આપતા નથી.

11. ઉચ્ચ �ાળામાં જરૂરી +ુહિવાઓના અFાવને પગલે માતા-હિપતા છોકરીઓને ઉચ્ચ-શિ�ક્ષણ માટે �ાળાએ મોકલતા નથી અને હિવદ્યાથી*નીઓને ઉઠાડી લેવાય છે.

12. �ાળાની કામગીરી પૂણ* પણે શિ�ક્ષકો પર હિનF* ર છે. ગામડાંઓમાં શિ�ક્ષકો અને +મુદાય વચ્ચે જેોડાણ નથી.

13. કમ્પ્યુટર �ીખવવા માટે કોઈ ખા+ શિ�ક્ષકની જેોગવાઈ કરવામાં આવી નથી.14. +રકારી �ાળાનાં બાળકોએ સ્પા*ત્મક પરીક્ષાઓમાં મુશ્કેલીનો +ામનો કરવો પડે છે.15. પાલક માતા-હિપતા યોજના, 'એસ્કોટ* એલાઉન્સ' વગેરે જેવી +રકારી યોજનાઓ અંગે કોઈ

જોણકારી નથી.16. માતા-હિપતા બાળકોને +રકારી �ાળાને બદલે ખાનગી �ાળાઓમાં મોકલવાનંુ પ+ંદ કરે છે.17. મોટા Fાગનાં માતા-હિપતા અશિ�શિક્ષત !ોવાથી તેઓ ઘરે બાળકોને Fણાવી �કતાં નથી.18. કોળી અને રબારી +મુદાયમાં સ્થળાંતરનો પ્રશ્ન મોજૂદ છે.19. એ+એમ+ી બેઠકો દરધિમયાન કઈ કાય* +ૂધિચઓ (એજન્ડા)ની ચચા* કરવામાં આવી તે હિવ�ે

લોકોને કોઈ જોણકારી !ોતી નથી. શિ�ક્ષકો અને એ+એમ+ી +ભ્યો વચ્ચેની બેઠક દરધિમયાન ચચ* વામાં આવેલા પ્રશ્નો હિવ�ે કોઈ માહિ!તી આપવામાં આવતી નથી.

સુધારાત્મક પગલાં

• લોકોને +ૂત્રો મારફતે આરટીઇની જેોગવાઈઓ હિવ�ે જોણકારી આપવામાં આવી !તી.• એ+એમ+ી અંતગ* ત લોકોને +તત હિનરીક્ષણ અને મૂલ્યાંકન, નપા+ નહિ! કરવાની નીહિત, �ારીડિરક +જો હિવ�ે માહિ!તી આપવામાં આવી.

Page 17: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

• �ાળાના +મગ્ર વ્યવસ્થાપનમાં એ+એમ+ીની Fૂધિમકા હિવ�ે ચચા* થઈ.• +ામૂહિ!ક પગલાં અંગે ચચા* !ાથ રવામાં આવી.• અહિનયધિમતતાનાં કારણો હિવ�ે ચચા* !ાથ રવામાં આવી.• અહિનયધિમતતા અંગે તપા+ કરવાની જવાબદારી +મુદાયના +ભ્યોને +ોંપવામાં આવી.• +મુદાયે કમ્પ્યુટર શિ�ક્ષણના મુદ્દા અંગે ચચા* કરવી જેોઈએ.• સ્થળાંતર કરનારા પડિરવારોનાં બાળકો તેમના +ંબંીઓ +ાથે ગામમાં જ રોકાય તેનંુ ધ્યાન +મુદાયે રાખવાનંુ ર!ે�ે.

શિશક્ષણના અધિધકાર અધિધવિનયમ (આર.ટી.ઈ.)-2009મુખ્ય પાસાંઓ

Fારત દે�માં 6 થી 14 વષ* ના દરેક બાળકને મફત અને ફરજીયાત શિ�ક્ષણ આપવાનાં !ેતુ+ર શિ�ક્ષણનો અધિકાર-2009 ારો ઘડવામાં આવ્યો છે. જે એહિપ્રલ 2010 થી દે�Fરમાં અમલમાં છે. આ કાયદાને અમલ કરવા માટે શિ�ક્ષણ હિવFાગ, ગુજરાત રાજ્ય દ્વારા ફેબુઆરી 2012 થી હિનયમો ઘડ્યા છે. આ કાયદો દરેક બાળકને મફત અને ફરજીયાપણે Fણવાની તક અને અધિકાર આપે છે, જેનાં મુખ્ય પા+ાંઓ નીચે મુજબ છેઃ1. પ્રતે્યક બાળકને તેના ર!ેઠાણના એક હિકલોમીટરના હિવસ્તારમાં પ્રાથધિમક �ાળા અને ત્રણ

હિકલોમીટરના હિવસ્તારમાં માધ્યધિમક �ાળા ઉપલબ્ થવી જેોઈએ. જેો હિના* ડિરત અંતરે �ાળા ઉપલબ્ ન !ોય તો તેઓ સ્કૂલમાં !ાજરી આપી �કે તે માટે !ોસ્ટેલ અને વા!નની વ્યવસ્થા !ોવી જેોઈએ.

2. બાળકને પ્રવે� આપતી વખતે �ાળા કે વ્યક્તિક્ત કોઈ અનુદાન માગ�ે ન!ીં, તેમજ બાળક કે તેના વાલી કે પછી પાલકને ઈVરવ્યુ આપવા ફરજ પાડી ન!ીં �કે. અનુદાનની રકમ માગવા બદલ કે ઈVરવ્યુ લેવા બદલ Fારે દંડની જેોગવાઈ છે.

3. હિવકલાંગ બાળકો પણ મુખ્ય પ્રવા!ની હિનયધિમત �ાળામાં શિ�ક્ષણ મેળવી �ક�ે.4. જરૂરી કાગળોના અFાવે કોઈ પણ બાળકને સ્કૂલમાં એડધિમ�ન લેતા રોકી �કા�ે ન!ીં,

સ્કૂલમાં એડધિમ�નની પ્રહિ(યા પૂરી થઈ ગઈ !ોય તો પણ કોઈ પણ બાળકને પરત મોકલવામાં ન!ીં આવે તેમજ કોઈ પણ બાળકને પ્રવે� પરીક્ષા આપવાનંુ ક!ેવામાં ન!ીં આવે.

Page 18: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

5. કોઈ પણ બાળકને કોઈ પણ ોરણમાં (નાપા+ કરીને) અટકાવી રાખી �કા�ે ન!ીં તથા આઠ વષ* નંુ શિ�ક્ષણ પુરુ ન કરે ત્યાં +ુી કોઈ પણ બાળકને �ાળામાંથી કાઢી �કા�ે ન!ીં.

6. �ાળાઓમાં શિ�ક્ષકો અને વગ* ખંડની +ંખ્યા પૂરતા પ્રમાણમાં ર!ે�ે - પ્રતે્યક 30 બાળકે એક શિ�ક્ષકની, પ્રતે્યક શિ�ક્ષક માટે એક વગ* ખંડની તથા આચાય* માટે અલગ રૂમની જેોગવાઈ કરવામાં આવી છે.

7. કોઈ પણ શિ�ક્ષક/શિ�શિક્ષકા ખાનગી ટ્યુ�ન કે ખાનગી શિ�ક્ષણ પ્રવૃશિc કરી �ક�ે ન!ીં.8. �ાળાઓમાં છોકરીઓ અને છોકરાઓ માટે અલગ અલગ �ૌચાલયની વ્યવસ્થા ર!ે�ે.9. કોઈ પણ બાળકને �ારીડિરક +જો કે માનશિ+ક ત્રા+ આપી �કા�ે ન!ીં.10. આ અધિહિનયમ !ેઠળ ફરીયાદ હિનવારણ માટે ગ્રામસ્તરે પંચાયત, ક્લસ્ટર સ્તરે ક્લસ્ટર

રી+ો+* +ેVર (+ી.આર.+ી.), તાલુકા સ્તરે તાલુકા પંચાયત, શિજલ્લા સ્તરે શિજલ્લા પ્રાથધિમક શિ�ક્ષણ અધિકારીશ્રી સ્તરે વ્યવસ્થા છે.

શાળા વ્યવસ્થાપન સધિમવિતનાં મુખ્ય પાસાંઓબાળકોને મફત અને ફરજીયાત શિ�ક્ષણનો અધિકાર અધિહિનયમ 2009 ની કલમ-21 અને ગુજરાત રાજ્યે ઘડેલા હિનયમો-2012 નાં હિનયમ-16 અન્વયે �ાળા સ્તરે Fણતરની ગુણવcા +ુારવા અને વ્યવસ્થાપનને અ+રકારક બનાવવાનાં !ેતુ+ર ફરજીયાતપણે �ાળા વ્યવસ્થાપન +ધિમહિત (એ+.એમ.+ી.)ની રચના કરવામાં આવે છે. કાયદા મુજબ +ધિમહિતમાં કુલ +ભ્યોમાંથી 75 ટકા +ભ્યો (જેો 12 +ધિમહિતનાં +ભ્યો !ોય તો 9 +ભ્યો) Fણતા હિવદ્યાથી*ઓના મા-બાપ/વાલી માંથી પ+ંદ કરવામાં આવે છે. વંધિચત જૂથ અને નબળા વગ* નાં બાળકોનાં મા-બાપ અથવા વાલીઓને પ્રમાણ+ર પ્રહિતહિનધિત્વ આપવાનંુ ર!ે�ે. કુલ +ધિમહિત +ભ્યોમાંથી 50 ટકા +ભ્યો મહિ!લા +ભ્યો ર!ે�ે.

+ધિમહિતની બેઠક ઓછામાં ઓછી ત્રણ મહિ!નામાં એકવાર કરવાની ર!ે�ે જેની કાય* નોં અને હિનણ*યો યોગ્ય રીતે નોંી વાંચવા અથo ઉપલબ્ કરાવવા.

+ધિમહિતની મુખ્ય જવાબદારીઓ નીચે મુજબ છેઃ1. બાળકોને મફત અને ફરજીયાત શિ�ક્ષણનો અધિકાર અધિહિનયમ 2009 મુજબ �ાળા

હિવકા+નંુ આયોજન કરવંુ અને આયોજનનાં અમલની દેખરેખ રાખવી.

Page 19: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

2. બાળકોનાં અધિકારનંુ ઉલ્લંઘન થયંુ !ોય, ખા+ કરીને બાળકોને માનશિ+ક, �ારીડિરક ત્રા+, પ્રવે�નો ઈન્કાર અથવા જેોગવાઈના કોઈ ઉલ્લંઘનની જોણ સ્થાહિનક +cા મંડળનાં ધ્યાને લાવવી.

3. અ�ક્ત બાળકોની ઓળખ અને તેમની પ્રવે� નોંણી તેમજ તેમના માટેની +ુહિવાઓનંુ દેખરેખ હિનયંત્રણ રાખવંુ, પ્રારંભિFક શિ�ક્ષણમાં તેમની +!Fાગીતા અને તેમણે પ્રારંભિFક શિ�ક્ષણ પૂણ* કરવા અંગેની બાબતો +ુહિનભિ�ત કરવી.

4. બાળકોની !ાજરી, હિનયધિમતતા અને �ૈક્ષભિણક પ્રગહિત પર દેખરેખ રાખવી.5. �ાળામાં મધ્યાહ્ન Fોજનનાં અમલીકરણ પર દેખરેખ રાખવંુ.6. �ાળામાં �ીખવા માટે અનુકૂળ અને બાળમૈત્રીપૂણ* વાતાવરણ ઊFંુ થાય તે માટે +ફાઈ,

સ્વચ્છતા, વૃક્ષારોપણ, રમતગમતની વ્યવસ્થાઓ થાય તે +ુહિનભિ�ત કરવંુ.7. બાળકોનંુ સ્વાસ્થ્ય જળવાય અને �ીખવામાં પ્રગહિત થાય તે માટે સ્વાસ્થ્ય હિવFાગ +ાથે

મળી હિનયધિમત રીતે સ્વાસ્થ્ય ચકા+ણીનાં કાય* (મો થાય તે +ુહિનભિ�ત કરવંુ.8. �ાળામાં બાળકોને �ીખવા માટે +ુરશિક્ષત તેમજ +ન્માનજનક વાતાવરણ (બાળકોને

મારવામાં કે શિ�ક્ષા કરવામાં ન આવે, અપમાહિનત ન કરાય, અFદ્ર Fાષામાં વાત કરવામાં ન આવે વગેરે)નંુ હિનમા*ણ થાય તે બાબત +ુહિનભિ�ત કરવી.

9. આ +ધિમહિતની મુદ્દત બે વષ* ની ર!ે�ે, મદ્દત પુરી થયે +ધિમહિતની પુનઃરચના કરવાની ર!ે�ે. �ાળા વ્યવસ્થાપનનો રોજંીદો વ!ીવટ ચલાવવા માટે +ધિમહિતમાં માતા-હિપતા તરીકે +માહિવH +ભ્યોમાંથી અધ્યક્ષશ્રી અને ઉપાધ્યક્ષશ્રીની પ+ંદગી કરવી.

10. વાલી +Fાની અથવા ગ્રામ+Fાની બેઠકમાં એ+.એમ.+ી.ની પ+ંદગી કરવી.

Page 20: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

કેસ સ્ટ�ી -

વૃદ્ધો માટે નવિહ ચૂકવાયેલા પેન્શનને મુક્ત કરાવ્યંુ

દે�ના પછાત શિજલ્લાઓમાં 'જો!ેર યોજનાઓ અંગેની માહિ!તીની પ!ોંચમાં +ુારો' કરવા માટેના પ્રોજેક્ટના Fાગરૂપે, 'ઉન્નહિત'ના યોગેન્દ્ર કટેવાઅ à ગુજરાતના +ાબરકાંઠા શિજલ્લાના પો�ીના તાલુકામાં વૃદ્ધો માટેની પેન્�ન યોજનાની પ!ોંચ અંગેના તેમના અનુFવો રજૂ કયા* છે.

Fારત એક કલ્યાણકારી દે� છે અને દે�ના નાગડિરકોને કલ્યાણકારી યોજનાઓના અધિકારો અને પ!ોંચ (પ્રાપ્યતા) +ુહિનભિ�ત કરવાની Fારત +રકારની જવાબદારી છે. +માજમાં વૃદ્ધ નાગડિરકો, હિનરાાર વ્યક્તિક્તઓ, હિવકલાંગતા રાવનારી વ્યક્તિક્તઓ, હિવવા, અનાથ બાળકો વગેરે જેવાં વંધિચત લોકોની +માજ દ્વારા ઉપેક્ષા કરવામાં આવે છે. +ાબરકાંઠા શિજલ્લામાં નવા રચાયેલા પો�ીના તાલુકાની 17 ગ્રામ પંચાયતો !ેઠળના 59 ગામોમાં પણ આ જ ક્તિસ્થહિત પ્રવતo છે.

બંારણની કલમ 41 શિ�ક્ષણના અધિકાર, રોજગારીના અધિકાર અને +ામાશિજક +!ાયના અધિકાર +ંદFo છે. તેને ધ્યાનમાં રાખીને 15 મી ઓગસ્ટ, 1995 થી રાH્રીય +ામાશિજક +!ાય કાય* (મ (ને�નલ +ોશ્યલ આશિ+સ્ટV પ્રોગ્રામ) અમલમાં આવ્યો. આ કાય* (મ !ેઠળ યોગ્યતા રાવતા લાFાથી*ઓને વૃદ્ધ વ્યક્તિક્તઓ માટેનંુ પેન્�ન આપવામાં આવે છે. વૃદ્ધ વ્યક્તિક્તઓ માટેના પેન્�નની યોજના !ેઠળ આપવામાં આવતી રકમ, હિવહિવ રાજ્ય +રકારોની માગ* દર્જિ�Oકા અનુ+ાર જુદી-જુદી !ોય છે. ગુજરાત +રકાર આ યોજના !ેઠળ 60-79 વષ* ના અરજીકતા*ઓ માટે માશિ+ક રૂ. 400 અને 80 વષ* કરતાં વુ વયના અરજીકતા*ઓ માટે માશિ+ક રૂ. 700 નંુ પેન્�ન આપે છે. ગુજરાત +રકાર દ્વારા પ+ાર કરવામાં આવેલી માગ* દર્જિ�Oકાઓ પ્રમાણેની �રતો નીચે પ્રમાણે છેઃ (2002 માં !ાથ રાયેલા ગરીબી રેખા !ેઠળના +વo અનુ+ાર જરૂડિરયાતમંદ પડિરવારો માટે રાજ્ય +રકાર દ્વારા નક્કી કરવામાં આવેલો પ્રાથધિમકતા (મ)• અરજીકતા* ની વય 60 વષ* કરતાં વુ !ોવી જેોઈએ.• અરજીકતા* 0-16 ની બીપીએલ શ્રેણીમાં આવતો !ોવો જેોઈએ

Page 21: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

જેો લાFાથી* ઉપરોક્ત માપદંડ મુજબની યોગ્યતા રાવતો !ોય તો યોજનાનો લાF મેળવવા માટે અરજીનંુ ફોમ* Fરવાનંુ ર!ે છે. અરજીને મંજૂર કરાવવા માટે +!ાયક દસ્તાવેજેોની +ાથે તેને મામલતદાર કચેરીએ +ુપરત કરવાની ર!ે છે. યોગ્યતા રાવતા લાFાથી*ઓ આ અરજી +ીી જ જે-તે ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર કે +રપંચ કે તલાટીને +ુપરત કરી �કે છે. પરંતુ ગ્રામ પંચાયત તેને +ુપરત કરવામાં આવેલી અરજી અંગેની ર+ીદ આપતી ન !ોવાથી લોકોને ગ્રામ પંચાયતની કામગીરી પર હિવpા+ નથી અને તેથી તેઓ ગ્રામ પંચાયતમાં અરજી આપવાનંુ પ+ંદ કરતા નથી. તેને સ્થાને અરજીકતા*ઓ કાં તો ફોમ* ને +ીંુ જ તાલુકા કચેરીએ +ુપરત કરવાનંુ અથવા તો ગ્રામકક્ષાના સ્વયં+ેવકો કે આ !ેતુ માટે તે હિવસ્તારમાં કામ કરતી સ્વૈક્તિચ્છક +ંસ્થાઓ વગેરે જેવી વૈકક્તિલ્પક વ્યવસ્થાઓનો ઉપયોગ કરવાનંુ પ+ંદ કરે છે. પેન્�નની અરજી કરવા માટેના જરૂરી +!ાયક દસ્તાવેજેો આ પ્રમાણે છેઃ1. પીએચ+ી કે +ીએચ+ીના મેડિડકલ ઓડિફ+ર અપાતંુ ઉંમરનંુ પ્રમાણપત્ર.2. ગ્રામ પંચાયત પ+ાર કરવામાં આવેલી બીપીએલ શ્રેણીનંુ પ્રમાણ પત્ર (અરજીકતા* 0-

16 ના બીપીએલ વગ* માં આવતો !ોવો જેોઈએ)3. રે�ન કાડ* ની ઝેરોક્+ (નકલ જેમાં રે�ન કાડ* માં અરજીકતા* નંુ નામ દાખલ થયેલંુ !ોવંુ

જેોઈએ)4. અરજીકતા* નંુ મતદાર ઓળખપત્ર (વોટર આઇડી)5. આાર કાડ* ની નકલ (નવેમ્બર, 2015 બાદ થયેલો ઉમેરો)6. બેન્ક ખાતા પા+બૂકની નકલ (નવેમ્બર, 2015 બાદ થયેલો ઉમેરો)7. પેન્�ન મંજૂર થઈ જોય ત્યારબાદ દર વષo લાFાથી*ઓનું '!યાતીનંુ પ્રમાણપત્ર' +ુપરત

કરવંુ જરૂરી છે.

+ામાન્ય રીતે, અરજી +ાથે +ુપરત કરવાના ર!ેતા દસ્તાવેજેો હિવ�ે જોણકારીનો અFાવ વતા* ય છે. મોટાFાગના +ંFહિવત લાFાથી*ઓ, જોણતા જ નથી કે તેઓ લાયકાત રાવે છે. અરજીની +ાથે કયા દસ્તાવેજેો +ુપરત કરવા જરૂરી છે, તે +!ાયક દસ્તાવેજેો કેવી રીતે એકધિત્રત કરવા અને અરજી +ુપરત કરવા માટેના +ંબંધિત હિવFાગો હિવ�ે પણ તેમને માહિ!તી !ોતી નથી.

ગુજરાત +રકારના હિનયમ અનુ+ાર, +ાબરકાંઠા શિજલ્લાના પો�ીના તાલુકાના યોગ્યતા રાવતા ઘણા લાFાથી*ઓએ વષ* 2014-2015 દરધિમયાન +ંબંધિત +cાતંત્ર કે હિવFાગોમાં ઇંડિદરા ગાંી રાH્રીય વૃદ્ધ પેન્�ન યોજના (વય વંદના)ની અરજીઓ +ુપરત કરી છે. 'ઉન્નહિત'ના કાય* કતા*એ, શિબન-+રકારી +ંગઠનોના +ાથી-કાય* કતા*ઓએ અન ે જુદાં-જુદા ં ગામોના

Page 22: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

સ્વયં+ેવકોએ માહિ!તીનો પ્ર+ાર કરીને, દસ્તાવેજેો એકધિત્રત કરવામાં અને અરજી +ુપરત કરવા જેવી હિવહિવ કામગીરી દ્વારા લાFાથી*ઓને મદદપૂરી પાડી !તી.

તાલુકા +cાતંત્રના જણાવ્યા પ્રમાણે, વષ* 2015 ના અંત +ુીમાં +મગ્ર પો�ીના તાલુકામાંથી વૃદ્ધો માટેના પેન્�નની 750 કરતાં વુ અરજીઓ, મંજૂરી માટેની યાદીમાં +ામેલ થઈ !તી. 750 માંથી 450 અરજીઓ 2015 ના વષ* માં જ મંજૂર થઈ ગઈ !તી. મામલતદાર +ાથે ઘણી +લા!-મ+લત અને બેઠકો કયા* બાદ આ 750 લાFાથી*ઓની યાદી નક્કી કરતાં પો�ીના તાલુકાના +cાતંત્રને 3 મહિ!નાનો +મય લાગ્યો !તો. અધિકારીઓના મતાનુ+ાર, નવા રચાયેલા પો�ીના તાલુકામાં, સ્ટાફના અFાવને કારણે તથા ખેડબ્રહ્મા તાલુકાના મયા* ડિદત સ્ટાફ પર ર!ેલા કામના Fારણને કારણે આ કામગીરીમાં આટલો હિવલંબ થયો !તો.

જુલાઈ, 2015 માં હિવહિવ +ામુદાધિયક બેઠકો દરધિમયાન જોણવા મળ્યું !તંુ અને +મુદાયના આગેવાનો દ્વારા પણ એ નોંવામાં આવ્યંુ !તંુ કે, લોકોને એહિપ્રલ, 2015 થી મળવાપાત્ર લાF મળી રહ્યો નથી. આ અંગે તંત્રમાં ભ્રHાચાર વ્યાપ્યો !ોવાનો +મુદાયમાં ગણગણાટ થઈ રહ્યો !તો. ત્યારબાદ તરત જ આ મામલા અંગે મામલતદાર કચેરીમાં રજૂઆત કરવામાં આવી. ત્યાંથી એવી સ્પHતા કરવામાં આવી કે 2015 માટેનંુ Fંડોળ !જી આપવામાં આવ્યંુ નથી. ડિડ+ેમ્બર, 2015 દરધિમયાન ફરીથી આ મામલે મામલતદાર અને શિજલ્લા કલેક્ટર +મક્ષ રજૂઆત કરવામાં આવી. Fંડોળની અપ્રાપ્યતા ઉપરાંતનંુ બીજંુ એક કારણ એ પણ +ામે આવ્યંુ કે લાFાથી*ઓ બેન્કમાં ખાતંુ અથવા તો આાર કાડ* ન!ોતા રાવતા. દેના ગ્રામીણ બેન્કના મેનેજર તથા સ્ટાફે તે વષ* માટેનાં તેમનાં લક્ષ્યાંકો પૂરાં કરી દીા !ોવાથી તથા ઝીરો બેલેન્સ બેન્ક એકાઉV ન ખોલાવવા અંગેની તેમને +ૂચના મળી !ોવાથી ખાતાં ખોલાવવા માટેનંુ તેમનંુ વલણ ઉદા+ીન !તંુ. તેથી, બેન્કમાં ખાતાં ખોલાવવાનંુ કાય* મુશ્કેલ બની ગયંુ. આ મામલે મામલતદાર કચેરીએ +ંયુક્ત બેઠકો યોજોઈ.

જોન્યુઆરી, 2016 દરધિમયાન હિનયામક, +માજ +ુરક્ષા હિવFાગનો +ંપક* +ાી અને Fંડોળની અછતની +મસ્યા તરફ તેમનંુ ધ્યાન દોરવામાં આવ્યંુ. અમને માલૂમ પડ્યું કે રાજ્ય માટે ઘણંુ ઓછંુ બજેટ ફાળવાયંુ !ોવાથી +મગ્ર રાજ્યમાં વૃદ્ધો માટેનંુ પેન્�ન ચૂકવાયંુ ન !તંુ. ત્યાર બાદ હિનયામક, +માજ +ુરક્ષા હિવFાગે નાણાં હિવFાગનો +ંપક* +ાતાં આખરે માચ* 2016 માં Fંડોળ આપવામાં આવ્યંુ. વષ* 2015-2016 માટે ઓછંુ બજેટ મંજૂર થયંુ !ોવાથી આપવામાં

Page 23: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

આવેલી રકમ પૂરતી તો ન!ોતી પણ આ રકમથી દરેક લાFાથી*ને થોડા મહિ!નાઓ +ુી રા!ત મળે તેમ !તી.

+રકારી +cાતંત્રોએ પૂરા જેો� +ાથે વષ* 2014 માં જન-ન યોજના �રૂ કરી !તી અને આ યોજનાને દે�ના નાગડિરકોનો ઉત્સા!પૂણ* પ્રહિત+ાદ +ાંપડ્યો !તો. જેના પગલે હિવ(મજનક ોરણે બેન્ક ખાતાંઓ ખોલાવવામાં આવ્યાં !તાં અને નાણાંકીય ક્ષેત્ર +ાથે જેોડાણ થયંુ !તંુ. આ અFૂતપૂવ* ઘ+ારાથી પ્રFાહિવત થઈને તાલુકા +cાતંત્રએ (આાર કાડ* ને ખાતા +ાથે શિલન્ક કરીને) પેન્�નની રકમને +ીી જ લાFાથી*ના બેન્ક ખાતામાં જમા કરાવવાનંુ +ૂચન કયુv !તંુ. જેથી, કાય* નંુ Fારણ ઓછંુ થાય, લાFાથી*ની હિવગતો ફરીથી Fરવી ન પડે અને Fંડોળ મેળવવા માટે અન્ય ખાતા પરની હિનF* રતા ઓછી થાય. પરંતુ, અરજી જમા કરાવતી વખતે ગણ્યાગાંઠ્યા અપવાદોને બાદ કરતાં, કોઈ લાFાથી*એ બેન્કનો ખાતા નંબર અને આાર કાડ* નંબર આપ્યો ન!ીં. આ પ્રયત્ન કરવા પાછળનંુ અન્ય કારણ એ પણ !તંુ કે આ રીતે +ંબંધિત શિજલ્લા ખાતંુ મળવાપાત્ર રકમ +ીી જ લાFાથી*ના ખાતામાં જમા કરાવી �કે અને ચૂકવણી ન થવા અંગેની પડિરક્તિસ્થહિત ઉદ્ભવે જ ન!ીં.

આ +ંદFo , દસ્તાવેજેો એકધિત્રત કરવાનંુ કાય* +ંબંધિત તલાટીઓ અને ગામો કે પંચાયતોના વાજબી Fાવની દુકાનના માશિલકોને +ોંપવામાં આવ્યંુ !તંુ. આ પ્રહિ(યામાં અમારી ટીમે પણ તાલુકા +cાતંત્રને મદદ કરવાની જવાબદારી ઉઠાવી !તી. +મુદાય સ્તરની બેઠકમાં,નાગડિરક આગેવાનોની બેઠકમાં તથા ગામોમાં ર!ેઠાણોની મુલાકાતો દરધિમયાન યાદી આપવામાં આવી !તી. માચ* , 2016 ના અંત +ુીમાં મામલતદાર કચેરીને લાFાથી*ઓના આ�રે 500 ખાતા નંબરો અને આાર કાડ* નંબરો મળ્યા !તા. પરંતુ, તમામ લાFાથી*ઓના ખાતા નંબર અને આાર નંબર ઉપલબ્ ન !ોવાને કારણે બેન્ક મારફત ચૂકવણી થઈ �કી ન !તી અને મામલતદાર ઓડિફ+ે Fારતીય પોસ્ટ વ્યવસ્થાની મદદથી મની ઓડ* ર થકી ચૂકવણી કરવાનંુ નક્કી કયુv !તંુ. એહિપ્રલ, 2016 માં લાFાથી*ઓની યાદી +ાથે મળવાપાત્ર રકમના ચેક ચૂકવણી માટે તાલુકા પોસ્ટ ઓડિફ+ +cાતંત્રોને મોકલવામાં આવ્યા !તા. પરંતુ, લાFાથી*ઓને 2016 ના મે મહિ!નાના અંત +ુી પેન્�નની રકમ મળી ન !તી.

મામલતદાર +ાથે આ મુદ્દ ે પણ ચચા* કરવામાં આવી !તી. જેની પ્રહિતહિ(યારૂપે, મામલતદાર કચેરીએ Fારતીય પોસ્ટલ +ેવા હિવFાગને ચૂકવણી ન થઈ !ોવા બદલ સ્પHતા કરવાની માંગણી કરતો પત્ર પાઠવ્યો !તો. પોસ્ટ ખાતાએ મ ે 2016 માં એવો જવાબ આપ્યો !તો કે

Page 24: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

લાFાથી*ઓની યાદી સ્થાહિનક Fાષામાં આપવામાં આવી !તી. જ્યારે, પોસ્ટલ +ેવાને એ નામો અંગે્રજી Fાષામાં જેોઈએ છીએ. આથી, લાFાથી*ઓનાં નામ અંગ્રેજીમાં આપવામાં આવ્યાં.

આખરે, જૂન, 2016 ના બીજો અઠવાડિડયે ચોમા+ાના પ્રારંF +ાથે લોકોના ચ!ેરા આનંદથી ખીલી ઊઠ્યા. નાગડિરક આગેવાનો અને અન્ય હિ!સ્+ાારકોએ રા!તનો દમ ખંેચ્યો, કારણ કે +મુદાયના +ભ્યો દસ્તાવેજેો લઈને ક�ંુ ન કરી �કવા બદલ તેઓને જવાબદાર ઠેરવતા !તા. કેટલાક પેન્�નારકોને તો પેન્�નપેટે વ્યક્તિક્તદીઠ રૂ. 4,800 થી લઈને રૂ. 12,000 +ુીની રકમ મળી !તી. એક નાગડિરક આગેવાને જણાવ્યંુ !તંુ કે, અમને ઘણી ઊંચી રકમ મળી છે અને જરૂરના +મયે જ આ રકમ અમને મળી છે. લોકો પા+ે શિબયારણ અને અન્ય ખેતીકીય આગત ખરીદવાના પૈ+ા ન!ોતા અને !વે, કૃધિષકીય આગત માટે તેમણે પોતાની ધિમલકત ગીરવે ન!ીં મૂકવી પડે.

વૃદ્ધ વ્યક્તિક્તઓ માટેની પેન્�ન યોજના !ેઠળ લાFાથી*ને મળતી રકમ તેના પડિરવારના ખચ* ને પ!ોંચી વળવા માટે તદ્દન નજીવી ક!ી �કાય તેવી !ોવા છતાં, જરૂડિરયાતમંદ પડિરવારની જીવન અને પોષણ +ંબંધિત ક્તિસ્થહિતમાં તે ઘણી મ!ત્વની અને +!ાયક Fૂધિમકા Fજવે છે. જેો આ રકમ +મય+ર આપવામાં આવે તો પડિરવારની આખા મહિ!નાના +ીા-+ામગ્રીની જરૂડિરયાત +ંતોષાઈ �કે છે.

કેટલાક પેન્�નારકોએ જણાવ્યંુ !તંુ કે આ પેન્�નને કારણે તેઓ પોતાના માટે કપડાં લઈ �કે છે, તો વળી કેટલાંકે જણાવ્યંુ !તંુ કે પેન્�નને કારણે તેઓ �ાંહિત અનુFવે છે. અમુક લોકોએ જણાવ્યંુ !તંુ કે પેન્�નને કારણે તેઓ ત!ેવારો દરધિમયાન પોતાની પા+ે પૌત્ર-પૌત્રીઓને આપવા માટે થોડી રોકડ રકમ !ાથ પર ર!ે છે.

પેન્�નની રકમને લાFાથી*ના ખાતામાં જમા કરાવવા માટે રાજ્ય +cા તંત્ર દ્વારા Fરવામાં આવેલંુ આ પગલંુ મળવાપાત્ર લાFોની +મય+રની પ!ોંચ +ુહિનભિ�ત કરે છે. જન ન યોજના દરધિમયાન ખોલાવવામાં આવેલા પણ ઉપયોગમાં ન લેવાતા ખાતાનો લોકો ઉપયોગ કર�ે અને તેના કારણે બચતની ટેવ પણ કેળવાઈ �કે છે. આ ઉપરાંત, આ વ્યવસ્થાને પગલે જીવન-ોરણની ક્તિસ્થહિતમાં +ુારો થ�ે અને વૃદ્ધ વ્યક્તિક્તઓ +માજમાં આદરFેર ગૌરવપ્રદ જીવન જીવી �ક�ે.

Page 25: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

'યુહિનફોમ* શિ+હિવલ કોડ'ની ન!ીં, પરંતુ !ક્કોની એકરૂપતાનો અમલ વુ જરૂરી છે'

ફ્લેવિવયા એગ્નેસ - લગ્ન, છૂટાછેડા તથા ધિમલકત +ંબંી કાયદાઓનાં હિનષ્ણાત અને જોણીતાં વકીલ છે. તેમણે હિવહિવ લેખો લખ્યા છે તેમ જ પ્રકાશિ�ત થયા છે. જે પૈકીના કેટલાક લેખો '+બોલ્ટન* સ્ટડીઝ, ઇકોનોધિમક એન્ડ પોશિલડિટકલ વીકલી' તેમ જ 'માનુષી'માં પ્રશિ+દ્ધ થયા છે. આ લેખો લઘુમતી +મુદાય અને કાયદો, જોહિત (સ્ત્રી-પુરુષ) અને કાયદો, મહિ!લાઓની ચળવળના +ંદF*માં કાયદો, ઘરેલૂ હિ!O+ા તથા નારીવાદી કાયદા�ાસ્ત્ર જેવા મુદ્દાઓને સ્પ�o છે. ફ્લેહિવયા એગે્ન+ 1988 થી મંુબઈ !ાઈકોટ* માં વકીલ તરીકેની પ્રેધિક્ટ+ કરી રહ્યાં છે. ઘરેલૂ હિ!O+ાના જોત અનુFવને પગલે તેમને મહિ!લા !ક્કો માટેનાં વકીલ બનવાની પ્રેરણા મળી. તેઓ +રકારને કાયદાના અમલીકરણ અંગે +લા!-+ૂચન પૂરાં પાડે છે અને !ાલમાં તેઓ મ!ારાH્રમાં મહિ!લા અને બાળ હિવકા+ મંત્રાલયનાં +લા!કાર છે. મુશ્રી દcા +ાથે મળીને ફ્લેહિવયા એગ્ને+ે 'મજશિલ+' (અરેશિબક અથ* +ંગઠન)ની સ્થાપના કરી છે. કાયદાકીય અને +ાંસ્કૃહિતક +ં+ાનના કેન્દ્ર - મજશિલ+ દ્વારા મહિ!લાઓના લગ્નહિવષયક !ક્કો, બાળકનો કબ્જેો મેળવવો વગેરે જેવા મુદ્દાઓ પર ઝંૂબે� ચલાવે છે અને મહિ!લાઓ માટે કાનૂની પ્રહિતહિનધિત્વ પૂરૂં પાડે છે. 1990 માં સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર +ુીમાં મજશિલ+ે 50,000 મહિ!લાઓને કાનૂની +ેવાઓ પૂરી પાડી છે, જેમાંની ઘણી મહિ!લાઓ હિનરાાર છે. બુલા દેવીને આપેલી મુલાકાતમાં તેઓ બ!ુચર્થિચOત 'યુહિનફોમ* શિ+હિવલ કોડ'ને સ્થાને !ક્કોની એકરૂપતાના અમલની જરૂડિરયાત પર Fાર મૂકે છે.

સવાલઃ �ંુ તમને લાગે છે કે 'યુહિનફોમ* શિ+હિવલ કોડ' કે તમામ મો*ની પ્રથાઓ અને પ+*નલ લોનંુ +ંહિ!તાકરણ જોહિતગત +માનતા +ુહિનભિ�ત કરે છે?

જવાબઃ મને નથી લાગતંુ. જ્યારે હિ!Oદુ લગ્નના કાયદાઓનંુ +ંહિ!તાકરણ કરવામાં આવ્યંુ, ત્યારે હિ!Oદુઓના તમામ +ંપ્રદાયોમાંથી બ!ુપહિતત્વ કે બ!ુપત્નીત્વની પ્રથા પર પ્રહિતબં ફરમાવી દેવાયો !તો. �ંુ તેનાથી હિ!Oદુઓમાં હિદ્વપહિતત્વ કે હિદ્વપત્નીત્વના પ્રમાણમાં ઘટાડો થયો છે? આંકડાઓ જુદંુ જ ધિચત્ર વણ* વે છે. ઊલટંુ, આવા ારાને કારણે બીજી પત્ની પોતાના જોળવણી અને ર!ેઠાણ વગેરેના તેના અધિકારથી વંધિચત ર!ે છે. એટલંુ જ ન!ીં, તેમનંુ ગૌરવ પણ શિછનવાઈ જોય છે, કારણ કે અદાલતની કાય* વા!ીમાં આવી મહિ!લાઓને ઉપપત્ની કે રખાત તરીકે ઉલ્લેખવામાં આવે છે. બંારણ મહિ!લાઓના ચોક્ક+ વગ* નંુ

Page 26: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

રક્ષણ કરતંુ !ોવા છતાં, આ મહિ!લાઓ બંારણની કલમ 21 !ેઠળ ગૌરવપ્રદ જીવન જીવવાના અધિકારથી વંધિચત ર!ે છે. આ જ પ્રમાણે, બાળ લગ્ન પ્રહિતબંક અધિહિનયમ (ચાઇલ્ડ મેરેજ ડિરસ્ટ્રેઇV એક્ટ) અને હિ!Oદુ છોકરીઓ માટે લગ્નની લઘુcમ વય 18 વષ* હિનયત કરવામાં આવી તેના કારણે બાળ લગ્નોનંુ પ્રમાણ ઘટ્યું છે. જેો કે, આંકડાઓ જુદંુ ધિચત્ર ઉપ+ાવે છે. મુક્તિસ્લમોની તુલનામાં હિ!Oદુઓમાં બાળ લગ્નનંુ પ્રમાણ ઘણંુ જ વારે છે. કાયદાને પગલે ન!ીં, બલ્કે +મુદાયની આર્થિથOક ક્તિસ્થહિતમાં +ુારો થાય, તો બાળ લગ્નનંુ પ્રમાણ નીચંુ આવ�ે. આપણે +મસ્યાના ફક્ત એક પા+ાં પર જ ધ્યાન આપી રહ્યા છીએ. આપણે હિવચારીએ છીએ કે 'યુહિનફોમ* શિ+હિવલ કોડ' કે મુક્તિસ્લમોમાં હિનભિ�ત પ્રથાઓ પર પ્રહિતબં લાદવાથી તમામ મહિ!લાઓ સ્વતંત્રતા મેળવી �ક�ે. આ આાર કાયદા +ુારણાની વાસ્તહિવકતાને નજર અંદાજ કરે છે.

સવાલઃ �ંુ બ!ુપત્નીત્વ, બ!ુપહિતત્વ કે મૈત્રી કરાર પર પ્રહિતબં ફરમાવી દેવો જેોઈએ?જવાબઃ જેો આ પ્રથાઓ પર પ્રહિતબં ફરમાવવામાં આવે, અને તેમ છતાં પુરુષો એકથી વુ

પત્નીઓ રાખે, તો આવા +ંબંોમાં મહિ!લાઓનંુ રક્ષણ કેવી રીતે કરવંુ? જોહિતગત ન્યાયની દ્રહિHએ જેોતાં આ મુદ્દાનંુ મ!ત્વ +મજોય છે. કેટલીક વખત મહિ!લાઓ પ્રથમ લગ્ન હિવ�ે જોણતી !ોય છે, જ્યારે કેટલીક વખત પુરુષો પ્રથમ લગ્નની !કીકત ઈરાદાપૂવ* ક છૂપાવતા !ોય છે. બ!ુપત્નીત્વની છૂટ આપવામાં આવી છે તેવા મુક્તિસ્લમ +મુદાયમાં દરેક મહિ!લા (પત્ની) +માન દરજ્જેો રાવે છે અને તેને તેના !ક્કોથી વંધિચત રાખી �કાય ન!ીં. પણ, જેો બ!ુપત્નીત્વ પર પ્રહિતબં ફરમાવી દેવામાં આવે, તો પુરુષો તેનો પૂરેપૂરો લાF ઊઠાવી �કે છે, તેમનંુ જોતીય �ોષણ કરી �કે છે અને તે મહિ!લાની કોઈપણ પ્રકારની આર્થિથOક જવાબદારી ઊઠાવ્યા હિવના તેને તરછોડી �કે છે, અને એવો બચાવ આગળ રી �કે છે કે તે મહિ!લા તેની બીજી પત્ની છે અને તેનાં પ્રથમ લગ્ન અકબં છે. આ કારણો+ર પ્રોટેક્�ન ઓફ હિવમેન ફ્રોમ ડોમેસ્ટિસ્ટક વાયોલન્સ એક્ટ 'લગ્ન જેવા +ંબં' �બ્દ પ્રયોજીને આવા +ંબંોમાં મહિ!લાઓના અધિકારો +ુરશિક્ષત કરવાનો પ્રયત્ન કરે છે.

સવાલઃ ત્રણ તલાકની પ્રથા નાબૂદ કરવામાં રાજ્યએ દરધિમયાનગીરી કરવી જેોઈએ?જવાબઃ આ પ્રશ્ન ગેર+મજ અને કાયદા અંગેના અજ્ઞાનથી Fરેલો છે. 2002 માં �ધિમમ

આરાના કે+માં +ુપ્રીમ કોટo મુક્તિસ્લમ લગ્નનો અંત આણવાની +ાચી પ્રહિ(યા +ૂચવી !તી. ઘણી !ાઇકોટો* +ુપ્રીમ કોટ* ના આ ચુકાદાને અનુ+રે છે. આથી, +ાચી પ્રહિ(યા +ૂચવવી

Page 27: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

અને ત્રણ તલાક અમાન્ય છે એવંુ ઠરાવવંુ એ નવી બાબત નથી. જ્યારે 2002 માં �ધિમમ આરા કે+નો ચુકાદો આવ્યો ત્યારે માધ્યમોએ તેની ઉપેક્ષા કરી અને !વે તેઓ આ +મગ્ર મુદ્દાને કોમવાદી સ્વરૂપ આપી રહ્યાં છે.

સવાલઃ ભિ�સ્તીઓમાં છૂટાછેડા લેવા માટેનો +મયગાળો (ડિડવો+* વેઇટિટOગ હિપરીયડ) છે, તે બે વષ* થી ઘટાડીને એક વષ* નો કરવો જેોઈએ?

જવાબઃ !ા, આ કાયદો અક્તિસ્તત્વ રાવે છે અને આ અ+માનતાને +ુારા દ્વારા +રળતાથી દૂર કરી �કાય છે. Fારતીય છૂટાછેડા અધિહિનયમ (ઇશિન્ડયન ડિડવો+* એક્ટ) +ંદFo કોઈ મ* વાદ નથી પ્રવત* તો. આ +ં+દનો કાયદો છે અને તેમાં +રળતાથી +ુારો કરી �કાય છે.

સવાલઃ યુવિનફોમ� શિ+હિવલ કોડને અમલી બનાવતાં પ!ેલાં, �ું +માજ તથા +રકારની માનશિ+કતામાં પડિરવત* ન લાવવાની જરૂર છે?

જવાબઃ જેા એક+માન દીવાની કાયદો લઘુમહિત-હિવરોી રીતે તેમ જ શિબન-અ+રકારક રીતે તૈયાર કરવામાં આવ્યો !�ે, તો !ંમે�ા તેની +ામે હિવરો ઊઠ�ે. માધ્યમોએ મ!ત્વના +ીમાધિચહ્નની તથા ન્યાયહિવષયક ચુકાદાઓ દ્વારા કાયદા ક્ષેત્રે થયેલા હિવકા+ની અવગણના કરી છે. મારૂ ં માનવંુ છે કે પ+* નલ લોમાં (મ�ઃ ોરણે +ુારો લાવવો એ !કારાત્મક બાબત છે.

સવાલઃ યુહિનફોમ* શિ+હિવલ કોડ (યુ+ી+ી) વ્યક્તિક્તના મ* ના અધિકારનો Fંગ કરે છે તેવો Fય +ેવાઈ રહ્યો છે. �ંુ તમે આ બાબત +ાથે +ંમત છો?

જવાબઃ અત્યારે આપણને યુહિનફોમ* શિ+હિવલ કોડની ન!ીં, બલ્કે હિવહિવ મો*માં અધિકારોની એકરૂપતાની જરૂર છે. આ માટે, આપણે જે રીતે હિ!Oદુ કાયદામાં +ુારો થયો, ભિ�સ્તી કાયદામાં +ુારો થયો, તે જ રીતે કોઈ મોટો રાજકીય હિવવાદ ઊFો કયા* હિવના મુક્તિસ્લમ કાયદામાં +ુારો લાવવો જેોઈએ. વત*માન હિવવાદ તદ્દન શિબનજરૂરી છે.

સ્રોત: http://www.outlookindia.com/magazine/story/what-we-need-is-not-a-uniform-civil-code-but-uniformity-of-rights/298037

Page 28: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

ગમ્મત સાથે જ્ઞાન આપતા અનેરા શિશક્ષકઃ રમેશ ઘારૂ- 'શિ+હિવલ +ો+ાયટી', વો.13 નં.11-12, +પ્ટેમ્બર-ઓક્ટોબર 2016 નો અંક - ઉમે� આનંદ અને ફોટોગ્રાફર અશિજત હિ(ષ્નાએ રમે� ઘારૂને મળવા માટે તથા તેમને વગ* લેતાં જેોવા માટે બાડમેર શિજલ્લાના શિ+યાની ગામની મુલાકાત લીી !તી.

રમે� ઘારૂ વગ* ખંડમાં પ્રવે�ે છે, ત્યારે આખો વગ* ખંડ હિવદ્યાથી*ઓથી ઠ+ોઠ+ Fરાયેલો !ોય છે. બે+વાની જગ્યા ન મળતાં ઘણાં હિવદ્યાથી*ઓ પાછળ ઊFાં ર!ે છે. વગ*માં !ાજર ર!ેવાનો રોમાંચ તેમના ચ!ેરાઓ પર સ્પH જેોઈ �કાય છે. શિ�ક્ષકનો એકેએક �બ્દ તેઓ ધ્યાનથી +ાંFળે છે અને જવાબ આપવામાં એક બીજોને પાછળ છોડી દેવાની !રીફાઈમાં લાગી જોય છે.

હિવદ્યાથી*ઓમાં રમે� ઘારૂના વગ* માં !ાજર ર!ેવા માટેની આટલી બી તાલાવેલી પાછળનંુ મુખ્ય કારણ એ છે કે ઘારૂએ �ીખવાની અવનવી પદ્ધહિતઓ સ્વયં તૈયાર કરી છે. એક જ વગ*માં તેઓ ગભિણતથી લઈને Fૂગોળ, Fાષા, હિવજ્ઞાન વગેરે જેવા હિવષયો Fણાવી �કે છે. ઘારૂનો વગ* માહિ!તી અને હિવચારોનો ખજોનો બની ર!ે છે.

+ામાન્ય રીતે, +રકારી �ાળાઓ હિવ�ેનો લોકોનો અભિFપ્રાય બ!ુ ઊંચો નથી !ોતો. માળખાકીય +ુહિવાઓ અપૂરતી !ોય છે. શિ�ક્ષકો બેદરકાર !ોય છે અને પૂરતંુ કૌ�લ્ય પણ રાવતા નથી !ોતા. પુસ્તકોનો અFાવ વતા* ય છે. બાળકો �ાળાએ આવતાં નથી અને જેો આવે, તો પણ તેઓ કેટલંુ �ીખ્યા તે એક મોટો પ્રશ્ન !ોય છે.

ઘારૂએ આ તમામ અડચણોનો +ામનો કરીને પડિરક્તિસ્થહિતમાં +ુારો લાવવાનંુ બીડંુ ઝડપ્યંુ. તેમણે +ાશિબત કરી આપ્યંુ છે કે તમામ અડચણો છતાં પણ શિ�ક્ષણ કાય* ને ર+પ્રદ બનાવી �કાય છે. રાજસ્થાનના બાડમેર શિજલ્લામાં Fારત-પાહિકસ્તાન +ર!દ નજીક વ+ેલા શિ+યાની ગામની +રકારી �ાળામાં છેલ્લાં 20 વષો*થી ફરજ બજોવતા ઘારૂએ હિવચાર�ીલ શિ�ક્ષક અને +હૃદયી વ્યક્તિક્ત તરીકેની છાપ ઊFી કરી છે. ઘારૂ જણાવે છે, 'મારા માટે તો શિ�ક્ષણ એટલે બાળકોને હિવહિવ પ્રવૃશિcઓમાં +ાંકળવાં. કારણ કે, બાળકો જુદી જુદી પ્રવૃશિcઓમાંથી પોતાની મેળે જ �ીખે છે. એક શિ�ક્ષક તરીકે મારી જવાબદારી બાળક �ીખી �કે અને પ્રયોગ કરી �કે તેવંુ વાતાવરણ પૂરંૂ પાડવાની છે. Fાષા આખરે �ંુ છે? મૂળાક્ષરો તો એ જ !ોય છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તે વુ મ!ત્વનંુ છે. 'બાળકોને મૂળાક્ષરો +ાથે, અવનવા હિવચારો +ાથે ગમ્મત

Page 29: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

કરવાની તક આપવી જેોઈએ. આમ કરવાથી તેઓ ઝડપથી �ીખી �ક�ે અને વગ* ખંડનો અનુFવ તેના માટે અથ* પૂણ* બની ર!ે�ે. જેો એક શિ�ક્ષક તરીકે બાળકને ડરાવ્યા કે મકાવ્યા હિવના ગભિણત, Fૂગોળ, હિવજ્ઞાન નવતર રીતે �ીખવી �કંુ, તો �ીખવાની પ્રહિ(યા ત્યાંથી જ �રૂ થઈ જોય છે. આનંદપ્રદ પદ્ધહિત વડે શિ�ક્ષણ આપવંુ એ પડકારરૂપ છે. નવી બાબતો �ીખવા અને +મજવા માટે બાળકમાં આત્મહિવpા+ આવે, તે જરૂરી છે.'

નીચંુ કદ અને સ્થૂળ કાયા રાવતા ઘારૂએ એમએ અને બી.એડ.ની ડિડગ્રી મેળવી છે. �ીખવવાનંુ તેમનંુ કૌ�લ્ય પ્રકૃહિતગત છે પણ શિ�ક્ષક તરીકે તેમને મળેલી +ફળતા તેમની પોતાની +ૂઝબૂઝ અને ખંતનંુ પડિરણામ છે. લેક્ચરરનો !ોદ્દો અને વેતન રાવતા !ોવા છતાં તેઓએ પ્રાથધિમક �ાળાના શિ�ક્ષક ર!ેવંુ પ+ંદ કયુv છે. 'વગ* ખંડમાં નાનાં બાળકો +ાથે મને જે ખુ�ી મળે છે, તે બીજે ક્યાંયે નથી મળતી,' એમ ક!ેતાં તેઓ ઉમેરે છે, 'અ!ીં જ મને આનંદ મળે છે અને અ!ીં જ !ંુ બાળકોના જીવન પર પ્રFાવ પાડી �કંુ તેમ છંુ. ટેબલ-ખુર�ી પર બે+ીને વ!ીવટી કાયો* કરવામાં મને શિબલકુલ ર+ નથી.'

કરૂણાઊંડી કરૂણા અને +ૌમ્યતા રમે� ઘારૂના વ્યક્તિક્તત્વનંુ અંગ છે. આ પાછળ પણ ઇહિત!ા+ ર!ેલો છે. ઘારૂ એ અનુ+ૂધિચત જોહિતની !રોળમાં +ૌથી છેલ્લી !રોળમાં આવતી જ્ઞાહિત છે. આથી, +cાવાર રેકોડ* માં તેમણે પોતાના નામ પાછળથી ઘારૂ અટક !ટાવી દીી છે અને તેના સ્થાને તેમણે રમે� કુમાર નામ રાખ્યંુ છે. જેો કે, રોન્ડિજOદી કામગીરી અને ઇમેઇલ, હિ�ટર અને ફે+બુક એકાઉVમાં તેમણે ઘારૂ અટક ચાલુ રાખી છે. મોટા Fાગે તેમને ઘારૂજી તરીકે +ંબોવામાં આવે છે. ઘારૂજીના માતા-હિપતા +ફાઈ કમ*ચારીઓ !તાં. બાળપણમાં અને યુવાન થયા બાદ પણ તેઓ �ૌચાલયોની +ફાઈ કરવામાં તેમના માતા-હિપતાને મદદ કરતા !તા. આ FેદFાવના અનુFવને પગલે ઘારૂના વ્યક્તિક્તત્વમાં કડવા� અને રોષ Fળી �ક્યા !ોત. પણ તેને સ્થાને, તેઓ અતં્યત +ૌમ્ય તથા હિવનમ્ર છે. શિ�ક્ષણ કે્ષત્રના પોતાના +!કમી*ઓ દ્વારા તેમની +ાથે FેદFાવFયુv વત* ન કરવામાં આવતું !ોવાની તેમણે કબૂલાત કરી !તી. તેમ છતાં, આવા FેદFાવથી તેઓ ઉશ્કેરાતા નથી. ઘારૂએ �ાળા-કોલેજનંુ શિ�ક્ષણ મેળવ્યંુ તેના કારણે તેમના જીવનમાં પડિરવત* ન આવ્યંુ. તેમણે નાની-નાની નોકરીઓ કરી. તેઓ જ્યાં પણ ગયા, ત્યાં તેમની જ્ઞાહિતએ તેમનો પીછો ન છોડ્યો. આખરે તો તેમને +ાફ-+ફાઈનંુ કામ જ +ોંપવામાં આવતંુ.

Page 30: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

Fારતીય +ૈન્યમાં જેોડાવાનંુ તેમનંુ સ્વપ્ન !તંુ. કોલેજકાળ દરધિમયાન તેઓ ને�નલ કેડેટ કોપ* (એન+ી+ી)માં જેોડાયા !તા, જ્યાં તેમણે +ારી એવી પ્રહિતષ્ઠા પણ મેળવી !તી. એન+ી+ીની +ફળતાને પગલે તેઓ +ૈન્યના ફાઇનલ શિ+લેક્�નના રાઉન્ડમાં +ીા જ જઈ �કે તેમ !તા, પરંતુ +ંજેોગોવ�ાત તે �ક્ય ન બન્યંુ. ત્યાર બાદ તેમણે ટુ્ય�ન આપવાનંુ �રૂ કયુv . +મય જતાં બાડમેરમાં એર ફો+* સે્ટ�ન ક્તિસ્થત કેન્દ્રીય હિવદ્યાલયમાં તેમને નોકરી મળી. જીવનમાં પ્રથમ વખત તેમને પોતાના માટે યોગ્ય જણાતંુ વેતન મળ્યું. કેટલંુ? રૂ. 2,500. વળી, +ૈન્ય જ્ઞાહિત-જોહિતના FેદFાવથી પર !ોવાને કારણે અ!ીં તેમને સ્વીકૃહિત પણ મળી. તે +મય દરધિમયાન જ કોઈએ તેમને ફાજલ +મયમાં �ેરીનાં બાળકોને (સ્ટ્રીટ ધિચલ્ડ્ર ન) Fણાવવાનંુ +ૂચન કયુv . ઘારૂને આ +ૂચન પ+ંદ પડી ગયંુ અને તેમણે �ેરીનાં બાળકોને Fણાવવાનંુ �રૂ કયુv . આ દરધિમયાન તેઓ ગરીબ પડિરવારોના ગાઢ પડિરચયમાં આવ્યાં. �ેરીનાં બાળકોને શિ�ક્ષણ આપવા દરધિમયાન તેમને રમકડાં બનાવવાની પ્રવૃશિcમાં ર+ જોગ્યો અને નકામી વસ્તુઓનો રચનાત્મક ઉપયોગ કરવાની પ્રેરણા મળી. ત્યાર પછી 2006 માં તેમને +રકારી શિ�ક્ષક તરીકેની નોકરી મળી. શિ+યાની ગામની ઉચ્ચતર પ્રાથધિમક �ાળામાં તેમનંુ પોસ્ટિસ્ટOગ થયંુ. મોટર +ાઇકલ ન!ોતી ખરીદી, ત્યાં +ુી ઘારૂ છ હિકલોમીટર ચાલીને �ાળાએ જતા.

શિ+યાનીમાં 20 વષ* +ુી તેમનંુ પોસ્ટિસ્ટOગ રહ્યું, કારણ કે તેમના જણાવ્યા પ્રમાણે, આટલી દૂર આવેલી �ાળામાં નોકરી કરવા આવવા માટે કોઈ શિ�ક્ષક તૈયાર ન!ોતો. +મય જતાં �ાળા ઉચ્ચ પ્રાથધિમકમાંથી શિ+હિનયર માધ્યધિમક થઈ. ગયે વષo બાડમેર �!ેરની રેલવે કુવાં નં.3 ખાતેની +રકારી �ાળામાં ઘારૂની બદલી થઈ.

નોખો ચીલો ચાતરીને મેળવી લોકવિપ્રયતાશિ+યાની ગામની �ાળામાં શિ�ક્ષક તરીકે ઘારૂની પ્રહિતFા ખીલી ઊઠી. પોતાની ર+પ્રદ અને નાવીન્ય+Fર શિ�ક્ષણ પદ્ધહિતને કારણે તેઓ હિવદ્યાથી*ઓમાં લોકહિપ્રય બન્યા. નીચી જ્ઞાહિતમાંથી આવતા !ોવાના કારણે તેમણે અન્ય શિ�ક્ષકો દ્વારા તેમની +ાથે રાખવામાં આવતા FેદFાવનો +ામનો કરવો પડ્યો, પરંતુ તેમને હિવદ્યાથી*ઓ તરફથી ઉષ્માપૂણ* આવકાર મળ્યો. તેઓ શિ�ક્ષક છે, પણ હિવદ્યાથી*ઓ જોણે કોઈ જોદૂગરને જેોઈ રહ્યા !ોય એવા અચંબાથી ઘારૂને જુએ છે. વગ*માં તેઓ કઈ-કઈ ચીજવસ્તુઓ ઉપયોગમાં લે છે તે જોણવંુ પણ ર+પ્રદ છે. નકામા કપડાથી બનાવેલા અને પ્લાસ્ટિસ્ટકથી વીંટેલો દડો, કંકોતરીમાંથી બનાવેલંુ પંખી, નકામી એક્+-રે ડિફલ્મને જૂની બોલ પોઇV પેન +ાથે જેોડીને પાંખો !લી �કે તેવંુ બનાવેલંુ પક્ષી, કાડ* બોડ* માંથી બનાવેલંુ એરોપ્લેન તથા નકામી પોશિલથીનમાંથી બનાવેલી ડોનટ ટિરOગ્ઝ જે માથા પરનંુ વજન +ંતુશિલત

Page 31: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

કરવા માટે વાપરી �કાય. આ દરેક ચીજવસ્તુ એક કરતાં વુ પ્રકારે કામમાં આવે છે. તમામ ચીજવસ્તુઓ નકામી વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી !ોવાથી પ્રથમ પાઠ પયા* વરણના +ંરક્ષણ અને પ્રદૂષણ પર હિનયંત્રણ અંગે છે. કેચની રમત માટે દડો વાપરવામાં આવે છે, પણ તેની +ાથે-+ાથે પૃથ્વીનો આકાર +મજોવવા માટે તથા +ૂય* અને ચંદ્ર +ાથેની પૃથ્વીની ગહિતહિવધિ +મજોવવા માટે પણ તેને વાપરી �કાય છે. પોશિલધિથનની ડોનટ ટિરOગને માથા પર મૂકવામાં આવે, તો વજન ઉઠાવવંુ +રળ બની ર!ે છે. વજન વ!ંેચાઈ જોય છે અને વજન +!ેલાઈથી ઊંચકી �કાય છે. તેમાં પ્રાથધિમક હિવજ્ઞાનનંુ જ્ઞાન ર!ેલંુ છે. પરંપરાગત રીતે, મહિ!લાઓ માથા પર પાણી Fરેલો ઘડો કે લાકડાંનો Fારો ઊઠાવતાં પ!ેલાં માથા પર ઇંઢોણી મૂકે છે કે જોડંુ કપડંુ ઇંઢોણીના આકારમાં ગોઠવીને મૂકે છે. આને કારણે તેઓ +ંતુલન +ાી �કે છે. ઘારૂ હિવહિવ રંગોમાં અને હિવહિવ કદમાં આ ડોનટ ટિરOગ બનાવે છે. તેમને +ાથે ગોઠવીને 10, 100, 1000 વગેરે +ંખ્યા હિવ�ે +મજૂતી આપી �કાય છે. આમ કરવાથી હિવદ્યાથી*ઓ ઝડપથી +ંખ્યા હિવ�ે જ્ઞાન મેળવી �કે છે. એક્+-રે ડિફલ્મમાંથી બનાવેલંુ પાંખો !લાવતંુ પક્ષી જુદા-જુદા પંખીઓના અવાજેો હિવ�ે +મજૂતી આપવા માટે વપરાય છે. મેના કેવી રીતે બોલે છે? કાગડો કેવી રીતે બોલે છે? +ાથે જ, જોહિતગત +માનતા અને છોકરીઓના અધિકારો હિવ�ે વાત કરવા માટે પણ તેને ઉપયોગમાં લઈ �કાય છે. જેવી રીતે પક્ષીઓને પાંજરામાં ન પૂરવાં જેોઈએ તે જ રીતે છોકરીઓને પણ શિ�ક્ષણથી વંધિચત ન રાખવી જેોઈએ અને તેમને તેમનાં કૌ�લ્યો હિવક+ાવવા માટે સ્વતંત્રતા મળવી જેોઈએ. ઘારૂ તેમના હિવદ્યાથી*ઓને જણાવે છે કે છોકરીઓ તો પડિરવારનંુ ગૌરવ !ોય છે.

શિશક્ષકોને શિશક્ષણ+મય વ!ેવા +ાથે, ઘારૂએ શિ�ક્ષકોના શિ�ક્ષક તરીકેની પ્રહિતષ્ઠા પ્રાપ્ત કરી છે. ઘારૂની નવતર પદ્ધહિતઓ �ીખવા માટે અન્ય શિ�ક્ષકો તેમનો +ંપક* +ાવાનો પ્રયત્ન કરે છે, પણ ઘારૂ જણાવે છે કે તેઓ ફક્ત +રકારી �ાળાઓને જ મદદ કર�ે. ઘારૂ બાડમેરમાં ડિડસ્ટિસ્ટ્રક્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ એજુ્યકે�ન એન્ડ ટ્ર ે હિનOગ ખાતે શિ�ક્ષકોને તાલીમ પણ પૂરી પાડે છે. �ૌચાલયોની +ફાઈ જેવી હિનમ્ન કક્ષાની ગણાતી કામગીરીથી લઈને અત્યારે �ીખવાની નવતર પદ્ધહિતઓના 'હિનષ્ણાત' તરીકે પ્રશિ+શિદ્ધ મેળવવા +ુીની +ફર ખેડવી +ાચે જ મોટી શિ+શિદ્ધ છે. ઘારૂને મહિ!ને રૂ. 52,000 પગાર મળે છે. તેમણે એક નાનંુ ઘર બંાવ્યંુ છે, જેમાં તેઓ તેમના પત્ની, માતા અને છ બાળકો +ાથે ર!ે છે. આ છ બાળકો પૈકી બે પુત્રી તેમની છે, બે બાળકો તેમણે દcક લીાં છે અને બાકીનાં બે બાળકો તેમના નાના Fાઈનાં છે, જેમની પત્ની તેમને છોડીને જતી ર!ી છે. ઘારૂના નાના Fાઈ !જી પણ +ફાઈ કામદાર તરીકે કામ કરે છે. ઘારૂ પૂરા +ંતોષ +ાથે જણાવે

Page 32: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

છે, 'અમે ખુ� છીએ. અમારી જરૂડિરયાતો +ંતોષાય, તે બંુ જ અમારી પા+ે છે. +રકારી શિ�ક્ષક તરીકેનંુ કામ કરવામાં મને આનંદ મળે છે.

Page 33: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

'બેઝવા�ા વિવલ્સન સાથે મુલાકાત'

તા.15 ઓક્ટોબર 2016 ના રોજ 'ન્યુઝ ક્લિક્લક' પર પ્રબીર પુરક્યાસ્થા +ાથેની વાતચીતમાં બેઝવાડા હિવલ્સન માથે મેલંુ ઉપાડવંુ તે અમાનવીય પ્રથા છે અને તે કેવી રીતે નીચલી જ્ઞાહિત પર ફરજ પડી છે તેને હિવ�ે વાત કરે છે. સ્વચ્છ Fારત અભિFયાનના અંતગ* ત 12 કરોડ નવા �ૌચાલયના હિનમા*ણ +ાથે, પ!ેલેથી જ +ફાઇ કરનારાઓને આ નવા �ૌચાલય +ાફ કરવાના કામનો પણ ઉમેરો થ�ે. તેમણે +રકાર પા+ે આ +મસ્યાને !લ કરવાની કોઈ યોજના નથી અને આ કે્ષત્રમાં આુહિનક ટેક્નોલોજીના અFાવને કારણે આ ચોક્ક+ વગ* ના લોકો પર જુલમ પડિરણમી �કે છે તેને હિવ�ે વાત કરી છે. આ મુલાકાતના ઓડિડયોનંુ અનુલેખન 'ઉન્નહિત'ના જયંત લાયેક દ્વારા અ!ીં પ્રસ્તુત કરાયંુ છે.

પ્રશ્નકતા� : ન્યૂઝક્લિક્લકમાં આપનંુ સ્વાગત છે. આજે આપણી +ાથે ઉપક્તિસ્થત છે શ્રી બેઝવાડા હિવલ્સન. જેઓ માથે મેલંુ ઉપાડવાની પ્રથા તથા તેને કારણે ઉદ્ભવતી અન્ય +ંલગ્ન +મસ્યાઓ હિવરૂદ્ધ ચળવળ ચલાવી રહ્યા છે. ખા+ કરીને તેઓ આપણા દ્વારા જ ઊFી કરવામાં આવેલી એવી +મસ્યાઓ - જેના કારણે મળ-ટાંકી +ાફ કરવા જનારી ઘણી વ્યક્તિક્તઓ મોતને Fેટે છે, તેની +ામે લડત ચલાવી રહ્યા છે. તમે અ!ીં !ાજર રહ્યા, તે બદલ અમે આનંદ અનુFવીએ છીએ. તમે �!ેરની +ફાઈ કરવા માટે જરૂરી !ોય તે પ્રકારની પ્રવૃશિcઓ કરવામાં અને મળ-ટાંકીઓ +ાફ કરવામાં દર વષo મોતને Fેટતા +ફાઈ કામદારોની આંકડાકીય હિવગતો પૂરી પાડો છો. આ આંકડાઓ કેવા સ્વરૂપના છે?

બેઝવા�ા વિવલ્સન: અમારી પા+ે થોડા આંકડાઓ ઉપલબ્ છે, જે અમને કેટલાંક મ!ેણાં +ાંFળ્યા બાદ પ્રાપ્ત થયા !તા. આ આંકડાઓ +ંખ્યા સ્વરૂપના નથી. તે ઉદા!રણ સ્વરૂના છે અને 27 મી માચ* , 2014 માં +ુપ્રીમ કોટ* ના ચુકાદા બાદના છે.

પ્રશ્નકતા� : અને +ાારણ +ફાઈ કામગીરી હિવરૂદ્ધનાં આંકડાઓ અને માહિ!તીઓ?બેઝવા�ા વિવલ્સન: કચરો, મેલંુ વગેરે +ાફ કરવાની +ામાન્ય કામગીરી હિવરૂદ્ધના આંકડાઓ ખરેખર તો +રકારે, +ફાઈ કામગીરી દરધિમયાન નીપજતાં મોતની +ંખ્યા હિવ�ે જોણકારી વગેરે મેળવવાનાં ર!ે છે. અને તે તમામ માટે +રકારે રૂ. 10 લાખનંુ વળતર આપવાનંુ ર!ે છે. એક વખત અમે +રકારી હિવFાગો અને મંત્રાલયોની મુલાકાતો લેવાનંુ �રૂ કયુv ત્યારે અમારા આ�ય* વચ્ચે કોઈપણ હિવFાગ કે મંત્રાલય પા+ે આ હિવ�ે કોઈ હિવગતો ન !તી. ત્યારબાદ અમે હિવગતો

Page 34: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

એકઠી કરવા માંડી. એકધિત્રત હિવગતો અનુ+ાર, આ +ંખ્યા 1,370 છે. બે વષ* માં અમે જે હિવગતો એકઠી કરી તે અમે મંત્રાલયને આપી છે. આ +ંખ્યા ઘણી જ ઓછી છે અને તે +ંપૂણ* નથી.પ્રશ્નકતા� : તમે આટલા આંકડા એકઠા કરી �ક્યા છો, પણ વાસ્તહિવક આંકડાઓ ઘણા વારે !ોઈ �કે છે. આ પૈકીના ઘણાં લોકો મ્યુહિન. કોપો*રે�નના કાયમી કમ*ચારીઓ નથી. ઘણાં લોકો કરાર પર કામ કરે છે અથવા તો છૂટક કામદારો છે?બેઝવા�ા વિવલ્સન: જુઓ, મ્યુહિનશિ+પલ કોપો*રે�નોમાં ગટર વ્યવસ્થા છે. મોટાFાગે મેટ્ર ો �!ેરોમાં મ્યુહિનશિ+પલ કોપો*રે�નોમાં મળ-ટાંકી +ાફ કરનારા કામદારો કાયમી !ોય છે. પરંતુ તેની +ાથે મોટાFાગના કામદારો કરાર પર પણ !ોય છે અથવા તો ઘણી વખત, ઘર-માશિલકો ખાનગી +ફાઈ કામદારો પા+ે +ફાઈ કરાવે છે. મંુબઈ, ડિદલ્!ી, ચેન્નઇ, કોલકાતા, બંેગલોર, અમદાવાદ વગેરે જેવાં મોટાં �!ેરોમાં કોપો*રે�નો +ાથે +ીા +ંકળાયેલા +ફાઈકમી*ઓની +ંખ્યા પણ નાની+ૂની નથી. કાયમી કમ*ચારીઓની +ંખ્યા પણ નોંપાત્ર છે.

પ્રશ્નકતા� : તમારા મતે, આ +મગ્ર +મસ્યા પરત્વે લોકો તદ્દન બેપરવા છે. �ંુ તમને લાગે છે કે +ફાઈની કામગીરી જે (વગ* ના) લોકો કરે છે, તેના કારણે લોકો આ +મસ્યા અંગે અ+ંવેદન�ીલ છે? �ંુ લોકોની અ+ંવેદન�ીલતા +ફાઈ કામદારો જે +મુદાય કે જ્ઞાહિતમાંથી આવે છે તેના કારણે છે?બેઝવા�ા વિવલ્સન: જુઓ, એક વાત એકદમ સ્પH છે કે આપણા દે�માં સ્વચ્છતાની વ્યવસ્થા જ્ઞાહિત આાડિરત છે. +ફાઈ કરનારા વગ* ને અસ્પૃશ્ય ગણવામાં આવે છે. અસ્પૃશ્યો +ંગડિઠત થાય અને તેમના અધિકારો અંગે અવાજ ઉઠાવે તે જેોઈને લોકોને નવાઈ લાગે છે. લોકો ક!ે છે કે +ફાઈ કરવામાં �ંુ ખોટંુ છે? આ જ તો તેમનંુ કામ છે. બીજંુ તો ઠીક, ખુદ મારા +મુદાયના લોકોનંુ જ માનવંુ છે કે તેઓ આ જ્ઞાહિતમાં જન્મ્યા છે, એટલે આ જ તેમનંુ કામ છે. એમના મતે, અન્ય કોઈ કામ કરવંુ તેઓ માટે મુશ્કેલ છે. બીજો કામો કરતાં તો આ કામ તેમને +રળ લાગે છે. આમ, +માજમાં આ બે દ્રહિHકોણ પ્રવતo છે. ચિચOતાની વાત એ છે કે આ કામ હિવના હિવઘે્ન ચાલી રહ્યું છે, તેથી +રકાર પણ તેના હિવ�ે હિવચારતી નથી.

પ્રશ્નકતા� : આ +મસ્યા હિવ�ે આપણે હિવચારતા નથી, તે પાછળ �ંુએ કારણ !ોઈ �કે કે જ્ઞાહિત આાડિરત દ્રહિHકોણનાં મૂળ લોકોના ડિદમાગમાં ઊંડે +ુી ઊતરી ગયાં છે. અને તેથી જ, આપણા દે�માં આ પ્રકારની ગટર-હિનકાલની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ �!ેરોનાં હિનમા*ણ થયાં છે અને �!ેરોનાં આયોજનો થયાં છે. જ્યારે હિવpના અન્ય દે�ોમાં આવંુ નથી. બીજો દે�ોમાં �!ેરી

Page 35: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

હિવસ્તારોમાં સ્યૂઅ+*+ પ્રકારની ગટર વ્યવસ્થા !ોય છે. અન્ય દે�ોના �!ેરી હિવસ્તારોમાં ગટરની +ફાઈ કરવા દરધિમયાન મોત હિનપજ્યાની ઘટનાઓ હિવ�ે આપણે કદી +ાંFળ્યું નથી. કદાચ, જ્ઞાહિત પાછળની આપણી ઘેલછાને કારણે જ આપણે આ +મસ્યા તરફ નજર પણ નાંખવા નથી માંગતા.બેઝવા�ા વિવલ્સન: આપણે નજર નાખવા નથી માંગતા અને બીજી વાત એ કે દે�માં ચોક્ક+ શ્રેણીમા ં આવતી વ્યક્તિક્તઓના મોત હિનપજવાથી કોઈને ક�ો ફક* પડતો નથી. આપણી માનશિ+કતા કંઈક એવી છે કે આપણી પ્રાથધિમકતાઓ વ્યક્તિક્તએ-વ્યક્તિક્તએ બદલાય છે. Fારતીય બંારણની કલમ 21 જીવન જીવવાનો અધિકાર બક્ષે છે, પણ તે જીવન કઈ વ્યક્તિક્તનંુ છે, કયા જૂથનંુ, કયા વગ* નંુ, કઈ જ્ઞાહિતની વ્યક્તિક્તનંુ છે - તે બાબત ઘણી મ!ત્વની બની ર!ે છે.

પ્રશ્નકતા� : તો �ંુ એનો અથ* એ થયો કે કલમ-21 માં જીવન જીવવાના અધિકારમાં +ૂચવ્યંુ !ોવા છતાં તમામ લોકોનાં જીવન એક+માન રીતે મૂલ્યવાન નથી?બેઝવા�ા વિવલ્સન: જો!ેરમાં તેઓ '+ૌ +માન નથી એવંુ ક!ેવા નથી ઈચ્છતા. જો!ેરમાં તેઓ ક!ે�ે કે તમામ લોકો એક+માન છે, પણ તેમાંથી કેટલાક લોકો વુ એક+માન છે'. તેથી, લોકો કદી પણ આ વગ* ને +મગ્ર જૂથનો એક Fાગ ગણતા જ નથી. જેો ગટરની કે ટાંકીની +ફાઈ કરવા દરધિમયાન +ફાઈકમી*નંુ મોત નીપજે, તો તેમને પ!ેલો હિવચાર એ આવે છે કે - કેટલંુ વળતર આપવંુ પડ�ે. જ્યારે દે�માં હિવજ્ઞાન અને ટેકનોલોજીના હિવકા+ની વાતો થઈ ર!ી છે, ત્યારે કોઈ વ્યક્તિક્તએ આવી રીતે �ા માટે જીવ ગુમાવવો પડે? વળી, લોકો પોતાનો બચાવ કરે છે કે જ્યારે ટાંકી કે ગટરની +ફાઈ કરવાની જરૂડિરયાત વતા* ય, ત્યારે +ફાઈકમી* આવીને આ કામ કરી જોય છે. તે સ્વયં જ આ કામ કરવા માટે તૈયાર થયો અને તેમાં અકસ્માતે તેણે જીવ ગુમાવ્યો. તેમાં અમે �ંુ કરી �કીએ? આથી જ અમે સ્પHતા કરીએ છીએ કે આ અકસ્માત નથી, જોણી જેોઈને અમને મળ-ટાંકીઓમાં ઊતારીને મોતના મુખમાં કેલવામાં આવે છે. તમે યોગ્ય વ્યવસ્થા ગોઠવી નથી, તેના કારણે અમે મોતને Fેટીએ છીએ. અને તેથી જ !ંુ ક!ી રહ્યો છંુ કે તમે અમને મોતના મુખમાં કેલો છો. !વે, તમારે અમારા પ્રત્યે કોઈ પ્રકારની +!ાનુFૂહિત કે દયા દ�ા* વવાની જરૂર નથી. કારણ કે, અમને !વે આ +મસ્યાનો રાજકીય ઉકેલ જેોઈએ છે.

પ્રશ્નકતા� : તો �ંુ આ, લોકોની +!ાનુFૂહિત અને દયા મેળવવા માટેની ન!ીં, બલ્કે ન્યાયની લડત છે?બેઝવા�ા વિવલ્સન: અમારે +!ાનુFૂહિત અને દયા નથી જેોઈતી. મારૂં દ્રઢપણે માનવંુ છે કે આ મામલાના ઉકેલની જવાબદારી +માજ પર ઢોળવાને બદલે +રકારે હિનણ*ય લેવો જેોઈએ. +રકાર

Page 36: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

!ંમે�ાથી ક!ેતી આવી છે કે આ +ામાશિજક +મસ્યા છે. ના, આ +ામાશિજક +મસ્યા નથી. જ્ઞાહિતપ્રથા એ +ામાશિજક +મસ્યા નથી. જ્ઞાહિતપ્રથાનો ઉદ્ભવ Fલે +ામાશિજક વ્યવસ્થાના Fાગરૂપે થયો !ોય, પણ આ પ્રશ્નનો ઉકેલ રાજકીય દરધિમયાનગીરીથી જ આવવો જેોઈએ.

પ્રશ્નકતા� : સ્વચ્છા Fારતના મુદ્દા હિવ�ે વાત કરીએ તો, આ અભિFયાન !ેઠળ +રકારે 10 કરોડ �ૌચાલયો બનાવવાની જો!ેરાત કરી છે. આ માટે +રકાર નાણાં પણ આપે છે, પણ �ંુ �ૌચાલયોમાં પાણીની પૂરતી +ુહિવા !ોય, તેના પર Fાર મૂકાઈ રહ્યો છે ખરો? કારણ કે, જેો પાણીની +ુહિવા ન!ીં !ોય, તો ફરીથી માથે મેલંુ ઉપાડવાની પ્રવૃશિcનંુ પુનરાવત* ન થ�ે. આ +ંદF*માં, સ્વચ્છ Fારત કાય* (મ હિવ�ે તમારો �ો અભિFપ્રાય છે?બેઝવા�ા વિવલ્સન: બીજી ઓક્ટોબર, 2014 ના રોજ વડાપ્રાને ઇશિન્ડયા ગેટથી સ્વચ્છ Fારત અભિFયાનની જો!ેરાત કરી !તી. આ જો!ેરાતના પગલે +જોયoલા મા!ોલને કારણે એવંુ લાગતંુ !તંુ કે જોણે !વેથી પ્રાનમંત્રી +હિ!ત Fારતનો દરેક નાગડિરક, સ્વચ્છતા અને +ફાઈની કામગીરીમાં જેોડાઈ ગયો !ોય. આ કામગીરી જ્ઞાહિત આાડિરત નથી કે વાર+ાગત પણ નથી. �ૌચાલયો બાંવાં એ કોઈ મોટી વાત નથી. દે�માં ઘણાં લાંબા +મય પ!ેલાંથી આ કાય* થઈ રહ્યું છે. 35 વષ* જુની આ ચળવળ +માાન આવ્યા પ!ેલાં +માપ્ત થઈ ગઈ, પણ આ વાત એટલા માટે મોટી છે, કેમ કે વડાપ્રાનની જો!ેરાત અનુ+ાર, 2019 +ુીમા ં 12 કરોડ �ૌચાલયો બાંવામાં આવ�ે. વત*માન +મયમાં, યોગ્ય વ્યવસ્થા ન રાવતાં +ંેકડો �ૌચાલયો છે. આપણી ગટર વ્યવસ્થા પણ +ુયોગ્ય આયોજન નથી રાવતી.આ કારણો+ર જ ગટરમાં +ફાઈકમી*ઓ મોતને Fેટે છે. તેમાંયે !વે નવાં 12 કરોડ �ૌચાલયોનો ઉમેરો થઈ રહ્યો છે. તેનો +ીો અથ* એ થાય કે FૂગF* જળ-હિનકાલ વ્યવસ્થા મોજૂદ ન !ોવાથી તમે 12 કરોડ મળ-ટાંકીઓનંુ પણ હિનમા*ણ કરી રહ્યા છો. પરંતુ વ્યવ!ારૂ દ્રહિHએ જેોઈએ તો, લોકો પા+ે �ૌચાલયો માટેની જગ્યા ઉપલબ્ છે કે કેમ, અને જેો જગ્યા !ોય તો પણ, મળ-ટાંકી માટેની જગ્યા છે કે કેમ તે મોટો +વાલ છે. વળી, આ મળ-ટાંકીઓ Fહિવષ્યમાં +ફાઈકમી*ઓનાં મોતનંુ કારણ પણ બનવાની છે એ !કીકત હિવ�ે કોઈ હિવચારતંુ નથી. બીજંુ કે, ઠેકઠેકાણે �ૌચાલયો બાંવામાં આવી રહ્યાં છે, પણ પાણીની કોઈ +ુહિવા નથી. દે�માં બીજો પણ ઘણા પ્રશ્નો છે, પણ તમે ફક્ત એક જ +મસ્યાનો ઉકેલ આપ્યો છે '�ૌચાલય'. લોકો પા+ે ખાવા માટે અન્ન નથી ત્યારે તમે તેને �ૌચાલય આપી રહ્યા છો. મારા +મુદાયનાં લોકોની જ વાત કરૂં તો, તેમનાં ઘરોમાં પાણીની +ુહિવા નથી. !વે, સ્વચ્છતા માટેની પ્રાથધિમક જરૂડિરયાત +મંુ પાણી પૂરૂ ં પાડવામાં આવતંુ નથી, તેવી ક્તિસ્થહિતમાં �ૌચાલયો આપવાથી વુને વુ +મસ્યાઓ ઊFી થ�ે. વુને વુ

Page 37: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

+ફાઈ કામદારોનાં મોત નીપજ�ે. મારૂં દ્રઢપણે માનવંુ છે કે અમને મોતના મુખમાં કેલવામાં આવે છે અને !ાલની ક્તિસ્થહિત જેોતાં Fહિવષ્યમાં આખા એક +મુદાયનો +ં!ાર કરવામાં આવ�ે.

કેટલીક વખત 'સ્વચ્છ' �બ્દ સ્વયં જ મને અકળાવી મૂકે છે. સ્વચ્છ �બ્દ �ુદ્ધતા, પ્રદૂષણમુક્તિક્ત વગેરે અથો* +ૂધિચત કરે છે. અને તે રીતે જેોતાં આ અભિFયાન - �ુદ્ધ અને પ્રદૂષણમુક્ત Fારતનંુ પ્રહિતહિનધિત્વ કરે છે પણ તેમાં +ફાઈ કામદારોના યોગદાનનો ક્યાંયે ઉલ્લેખ નથી. આ અભિFયાનની જો!ેરાતમાં પણ તેમના કાય* નો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. છેલ્લાં 4,000 વષો*થી એક ચોક્ક+ +મુદાય દે�ની +ફાઈ કરતો આવ્યો છે છતાં તેની નોં +ુદ્ધાં નથી લેવાઈ. આ +મુદાય પણ, ખા+ કરીને +મુદાયની સ્ત્રીઓ !વે આ કામમાંથી બ!ાર આવવા માંગે છે. તેઓ !વે +ફાઈ કામગીરી કરવા માંગતા નથી. +રકાર દ્વારા આ +મુદાયનંુ પુનવ*+ન કરવામાં આવે તે જરૂરી છે. પણ, +રકાર કોઈપણ પ્રકારનંુ પુનવ*+ન કરાવવા માટે તૈયાર નથી. 2012 અને 2013 માં +ફાઈ કરનારા +મુદાયના પુનવ*+ન માટ ે 570 કરોડ રૂહિપયાની ફાળવણી કરવામાં આવી !તી. જ્યારે આ વષo તે માટે માત્ર રૂ. 10 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેો +રકાર પૂરતાં નાણાં ન !ોવાની દલીલ કરી ર!ી !ોય, તો સ્વચ્છ Fારત માટે રૂ. બે લાખ કરોડ ફાળવવામાં આવ્યા !તા અને ત્યાર બાદ !વે બજેટમાં લગFગ રૂ. 11,000 કરોડની રકમ ફાળવાઈ છે. તમારી પા+ે �ૌચાલયો બાંવાના તો પૈ+ા છે, પણ +ફાઈ કામદારોના પુનવ*+ન માટે પૈ+ા નથી.

પ્રશ્નકતા� ઃ એટલે કે આજે જે +મસ્યાઓનંુ +જ*ન કરી રહ્યા છીએ તેને હિનવારવા !જુ પણ તેઓને આ કામગીરીમાંથી છૂટવા દેવા નથી, એમજ ને?બેઝવા�ા વિવલ્સન: જેો એક પેઢી આ કામ છોડી દે, તો ત્યાર પછીની Fાહિવ પેઢીઓ આ કામ ન!ીં કરે. ઉદા!રણ આપંુ તો, જેો માતા આ કામ છોડી દે, તો તેની પુત્રીઓ, પુત્રવૂઓ પણ આ કામ ન!ીં કરે. +ૌથી મોટી મુશ્કેલી એ છે કે આ કામ છોડી દેવંુ એટલંુ +રળ નથી. આ 4,000 વષ*થી ચાલી આવતી જ્ઞાહિતપ્રથાનંુ અભિFન્ન અંગ છે. આ +મુદાય જોણે બેડીઓથી જકડાઈ ગયો છે. આપણા દે�માં જન્મ જ્ઞાહિત +ાથે જેોડાયેલો છે અને જ્ઞાહિત વ્યવ+ાય +ાથે +ંકળાયેલી છે. કોઈ સ્ત્રી આ કામ છોડી દે, તો તે ઘણી મોટી બાબત છે. કારણ કે, તે જ્ઞાહિત પ્રથાનંુ બંન તોડી ર!ી છે. +મગ્ર +ામાશિજક વ્યવસ્થાને બદલીને નવો ચીલો ચાતરનારી તે સ્ત્રીનંુ ખરેખર તો +રકારે બ!ુમાન કરવંુ જેોઈએ.

Page 38: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

પ્રશ્નકતા� : બીજી બાજુ ઊના તથા બીજો સ્થળોએ, જે +મુદાય મરેલાં ઢોરનો હિનકાલ કરે છે તે +મુદાય પણ ખરાબ રીતે FેદFાવ અને અત્યાચારનો Fોગ બની રહ્યો છે. આથી તેઓ પણ પોતાના આ વ્યવ+ાયને છોડવા માંગે છે કારણ કે એક તરફ તો +માજને તેઓની +ેવાની જરૂર છે અને બીજી તરફ એ જ +ેવા માટે એક +મુદાય હિવ�ેષને ગાયની !ત્યા કરવાના આરોપ કરી પીડિડત કરાય છે. તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? �ંુ આ પ્રકારના બળજબરી પૂવ* કના વ્યવ+ાયો (જ્ઞાહિત આાડિરત કે પરંપરાગત)ના કારણે પીડિડત +મુદાયો વ્યાપકસ્તરે જેોડાણ સ્થાપી પોતાની માંગણીઓ બુલંદ કર�ે. માંગણીઓ જેવી કે આજીહિવકા માટે જમીન માંગણી?બેઝવા�ા વિવલ્સન: બ!ુ +ાદી વાત છે કે લોકો બંને બાબતોને એકબીજોથી હિવપડિરત રીતે લઈ રહ્યા છે આથી જ જુઓ, ઊનાના દશિલતો એવંુ નથી ક!ી રહ્યા કે અમે 4,000 વષો*થી તમારાં મૃત ઢોરો ઉપાડતાં આવ્યાં છીએ, તો !વે પછીનાં 40 વષ* તમે આ કામ કરો. જેો તેમણે કહ્યું !ોત કે - બ+, બ!ુ થયંુ, !વે અમે આ કામ ન!ીં કરીએ - તો તમે ગુસ્+ે થયા !ોત. અલબc, +માજે ગુસ્+ે થવાની જરૂર નથી, કારણ કે દશિલતો છેલ્લાં 4,000 વષો*થી આ કામ કરી જ રહ્યા છે, તો તમારે ઓછામાં ઓછા 40 વષ* આ કામ કરવાનો અનુFવ મેળવવો જેોઈએ. પણ !વે તેઓ ક!ે છે કે અમારે +ફાઈ કામ નથી કરવંુ. અમારે તમારૂં મરેલંુ ઢોર ઉપાડવંુ નથી, તો એમાં �ંુ ખોટંુ છે? આ શિબલકુલ વાજબી માંગણી છે. દશિલતો કાંઈ તમને તેમનાં મરેલાં ઢોર ઉપાડવાનંુ તો નથી ક!ી રહ્યા. આવંુ ક!ેવાનો તેમને અધિકાર છે, છતાં તેઓ આવંુ નથી ક!ી રહ્યા. તેઓ તો ફક્ત એટલંુ જ ક!ે છે કે, આવતીકાલથી !ંુ આ +ફાઈકામ ન!ીં કરૂં. પણ, જ્ઞાહિતવાદી જૂથો આ !કીકત સ્વીકારવા તૈયાર નથી. કારણ કે, દે�ની +ામાશિજક વ્યવસ્થામાં પડિરવત* નનો કોઈ અવકા� નથી. મહિ!લાઓએ +ફાઈના કામને હિતલાંજશિલ આપી, ત્યારે તેમણે કહ્યું કે તેમને આજીહિવકા જેોઈએ છે. ગ્રામીણ હિવસ્તારોમાં ખેતીલાયક જમીન એ આજીહિવકાનંુ +ાન છે, જ્યારે �!ેરોમાં આજીહિવકાનંુ +ાન અન્ય !ોઈ �કે છે. પરંતુ આપણે પણ આ મુદ્દાઓને જેોડીને જેોવા માંગતા નથી. આ આપ-લે નો મામલો છે. અમે ક!ીએ છીએ કે તમે અમને આપો તો અમે પણ તમને આપીએ અથવા તો તમારી બાબતોની વ્યવસ્થા તમે ખુદ કરો. બ+ આટલંુ જ અમે ક!ીએ છીએ.

પ્રશ્નકતા� : �ંુ ગૌવં� (ગાય) અને જ્ઞાહિત વ્યવસ્થા વચ્ચે કોઈ જેોડાણ ર!ેલંુ છે?બેઝવા�ા વિવલ્સન: હિનઃ�ંકપણે આ અલગ દેખાતા મુદાઓ વચ્ચે જેોડાણ સ્પH ર!ેલંુ છે. +માજમાં અતાર્કિકOક હિનયમ બનાવવામાં આવે છે અને તે હિનયમ તમામ લોકો પર લાદવામાં આવે છે. બીજી તરફ એ તક* પણ સ્વીકાર કરો છો જેમાં માત્ર હિવચારી લેવાનંુ છે કે બા +માન છે - Fલે એક +મુદાય મોતના મોંમા કેલાતો ર!ે.

Page 39: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

પ્રશ્નકતા� : તો �ંુ +માજમાં જ્ઞાહિત વ્યવસ્થા પુનઃ લાદવા માટે ગાયનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે?બેઝવા�ા વિવલ્સન: આપણે +ૌ ક!ી છીએ કે ગાય મારી માતા છે, અને આવંુ ક!ેવામાં કંઈ ખોટંુ પણ નથી. પણ, જ્યારે ગાય મરી જોય, ત્યારે કોઈ વ્યક્તિક્ત અન્ય વ્યક્તિક્તને તેની ગૌમાતાને લઈ જઈને ફંેકી આવવાનંુ કેવી રીતે ક!ી �કે? જેો એ તમારી માતા !ોય, તો તમારે તમારી માતાને તમારી પા+ે જ રાખવી જેોઈએ અને તેના મોત +મયે જે-તે હિ(યાઓ તમારે જ બજોવવી જેોઈએ. બીજંુ, કે જેો તમારી ગાય મરી છે, તો તે તમારો હિવષય છે, પણ ગાયને લઈ જવા માટે અન્ય કોઈ વ્યક્તિક્તને દબાણ કરી �કાય ન!ીં. કોઈ નાગડિરક વ્યક્તિક્તગત ોરણે એ કામ વ્યવ+ાય તરીકે સ્વીકારી પણ �કે પરંતુ તે માટે દબાણ ન કરી �કે. કોઈ પણ અતાર્કિકOક આ બાબત અસ્વસ્થ કરી મૂકનારી છે. મારા મતે, આગામી પેઢીનાં બાળકોએ આવી અતાર્કિકOક અને પાયાહિવ!ોણી વાતો ધ્યાન પર લેવી જેોઈએ ન!ીં.પ્રશ્નકતા� : બેઝવાડા, ન્યૂઝ ક્લિક્લક +ાથે વાત કરવા બદલ આપનો આFાર. તમારા તમામ કાય* (મોમાં અમે તમારી પડખે છીએ અને Fહિવષ્યમાં તમારા કાય* (મમાં +ામેલ થવાનો અમને આનંદ થ�ે. તમારી +ાથેની આ મુલાકાત ઘણી જ મજોની ર!ી. ફરી એક વાર, આપનો ખૂબ ખૂબ આFાર.

સ્રોતઃ http://newsclick.in/12-crore-new-toilets-who-will-clean-them-bezwada-wilson

Page 40: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

+ાંપ્રત પ્રવા!બંધક મજૂરી નાબૂદી કે્ષતે્ર કાય� રત 'સમથ� ન - (સે;ર ફોર �ેવલપમે; સપોટ� 'ને એફટીએસ ફ્રી�મ એવો��મધ્યપ્રદે� અને છcી+ગઢમાં સ્થાહિનક +મુદાયનંુ +�ક્તિક્તકરણ કરીને બંક મજુરી +ામે લડત ચડાવતા અગ્રણી સ્થાહિનક +ંગઠન '+મથ* ન' - +ેVર ફોર ડેવલપમેV +પોટ* , Fોપાલને 2016 નો 'ફ્રીડમ એવોડ* ' એનાયત કરવામાં આવ્યો છે.

2014 માં '+મથ* ન' બીબી+ી મીડીયા એક્�નના પ્રોજેક્ટના અમલીકરણનંુ +!Fાગી બન્યંુ !તંુ. જે !ેઠળ બંક મજૂરીનંુ દૂષણ દૂર કરવાના Fાગરૂપે 'મજબૂર હિક+કો બોલા!' એ �ીષ* ક !ેઠળ રેડિડયો પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો !તો.

બંક મજૂરીને નાબૂદ કરવા માટે લોકોને શ્રોતાઓનાં ગામોમાં એકધિત્રત કરવાની જૂથ પદ્ધહિતથી બંક મજૂરીના વ્યાપનંુ માપન કરી �કાય છે. એફટીએ+ દશિક્ષણ એશિ�યા પ્રાદેશિ�ક કાય* (મોના મેનેજર એલેક્+ વૂડ્ઝના જણાવ્યા પ્રમાણે, '+મથ* ન'નો આ પ્રયોગ કારગત નીવડ્યો છે. જે કામદારોના અધિકારો અને બંક મજૂરી અંગે મ!ત્વની માહિ!તી પૂરી પાડે છે, વ્યાપક પ!ોંચ રાવે છે અને ખચ*ની દ્રહિHએ આ ઘણી જ અ+રકારક દરધિમયાનગીરી છે.'

અતં્યત અંતડિરયાળ હિવસ્તારોમાં પણ '+મથ* ન' કાય* રત છે. '+મથ* ન'ની સ્થાપના 1995 માં થઈ !તી. નાગડિરકોને શિ�ક્ષણ મેળવવામાં તથા નાગડિરક +ંગઠનો બનાવવામાં મદદ પૂરી પાડવા +ાથે તેમનંુ +�ક્તિક્તકરણ કરીન ે '+મથ* ન' ગુલામી પ્રથા +ામે તેની લડત ચલાવી રહ્ય ું છે. તેમની કામગીરીને પગલે ગરીબીમાં જીવન ગુજોરી ર!ેલા +મુદાયો મજૂર !ક્કો અંગે જોગૃત થયા છે તથા તેમને ગુલામી તરફ દોરતાં પડિરબળો પ્રતે્ય +જોગ થયા છે.

ફ્રીડમ એવોડ્ઝ* હિવpFરમાં ગુલામીપ્રથા +ામે અવાજ ઉઠાવનારી અને આ કે્ષત્રે નવતર પ!ેલ ઊઠાવનારી વ્યક્તિક્તઓનંુ +ન્માન કરે છે, તેમ જ હિવpમાં ગુલામીપ્રથાના હિવરોમાં ચાલી ર!ેલાં શ્રેષ્ઠતમ કાયો*ને શિબરદાવે છે. એવોડ* હિવજેતાઓ +ફળ, +ાતત્યપૂણ* અને ગુલામી-હિવરોી નવતર પ!ેલ માટેના માપદંડો પ્રસ્થાહિપત કરે છે. '+મથ* ન'ના તાલીમબદ્ધ કાય* કરો (ફેશિ+શિલટેટ+* ) સ્થળાંતરનંુ પ્રમાણ ઊંચંુ !ોય તેવા શિજલ્લાઓનાં નાનાં ગામોમાં +ાપ્તાહિ!ક રેડિડયો કાય* (મનંુ પ્ર+ારણ કરે છે તથા અંતડિરયાળ અને +ીમાંત +મુદાયો +ાથે ચચા* કરે છે. 'મજબૂર હિક+કો બોલા!' કાય* (મમાં +રળ હિ!Oદી Fાષામાં બંક મજૂરી, માનવ તસ્કરી (હ્યુમન ટ્ર ાડિફહિકOગ),

Page 41: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

કામદારોની +ુખાકારી, +ંબંધિત કાયદાકીય રક્ષણ, ગરીબીનો +ામનો, +લામત સ્થળાંતર વગેરે જેવા હિવષયો હિવ�ે જોણકારી આપવામાં આવે છે. 30 ધિમહિનટની પ્રતે્યક આવૃશિcની �રૂઆતમાં બંવા મજૂર સ્વયં પોતાના જીવન હિવ�ે વાત કરે છે.

'+મથ* ન'ના આયોજકો (ઓગoનાઇઝ+* ) ગુલામી હિવરોી પ!ેલ અને સ્થાહિનક +મુદાય વચ્ચે +ેતુરૂપ Fૂધિમકા Fજવે છે. તેઓ ગ્રામવા+ીઓને +ંગડિઠત થવા માટે, સ્વ-+!ાય જૂથો રચવા માટે, ફડિરયાદ દાખલ કરવા માટેની +મજૂતી આપે છે અને તેમના કાનૂની !ક્કો અંગે તેઓની +ાથે ચચા* કરે છે.

ગ્રામીણ Fારતમાં, બંક મજૂરી +ામાશિજક-આર્થિથOક માળખાનંુ જ એક અંગ બની ચૂકી છે. પ્રેમબાઈના ગામ કોયા ગંુજોપુરમાં ખોરાક અને પાણી મેળવવા માટે પણ લોકોએ +ંઘષ* કરવો પડે છે. આથી, તેઓ હિનક ખેડૂતો પા+ેથી નાણાં ઉછીનાં લે છે અને વ્યાજ ન ચૂકવી �કવાને કારણે તેમને બંવા મજૂર તરીકે ગુલામી કરવાની ફરજ પાડવામાં આવે છે.

પ્રેમ બાઈ જણાવે છે, 'મારા માતા-હિપતાએ દેવંુ ચૂકવવા માટે આખી ન્ડિજOદગી મજૂરી કરી. તેમના મૃતુ્ય બાદ અમે ગુલામી વેઠી રહ્યાં છીએ. મને લાગે છે કે અમારાં બાળકો પણ બંક મજૂર તરીકે જ જીવન વીતાવ�ે.'

'મજબૂર હિક+કો બોલા' પ્રોજેક્ટ અધિકૃત રીતે 2014 માં પૂરો થઈ ગયો !તો, પણ +મથ* ને મધ્યપ્રદે�નાં ગામોમાં આ �ો પ્ર+ાડિરત કરવાનંુ ચાલુ રાખ્યંુ છે. 'મજબૂર હિક+કો બોલા'ના શ્રોતાઓને કોઈ પ્રશ્ન !ોય કે ફડિરયાદ !ોય, તો તે માટે તેમને એક મોબાઇલ નંબર આપવામાં આવે છે. આ નંબર પર ફોન કરીને ઘણાં લોકો ગુલામીની બેડીઓમાંથી મુક્ત થવા માટે નક્કર ઉપાય જોણવા માંગે છે. એક વષ* ના રેડિડયો પ્રોજેક્ટ દરધિમયાન 200 કરતાં વુ બંવા મજૂરોને બચાવી લેવાયાં !તાં.

+મથ* ને લશિક્ષત શિજલ્લાઓમાં 'શ્રોતા +ંવાદ' નામની બેઠક �રૂ કરી છે. આ બેઠકોમાં લોકો +ીા જ સ્થાહિનક વ!ીવટી તંત્ર અને પોલી+ +મક્ષ ફડિરયાદ કરી �કે છે. આ પ્રકારે 3,000 કરતાં વુ ફડિરયાદો દાખલ કરવામાં આવી છે. પોતાના !ક્કો અંગે જોગૃત થયેલા અને શિ�શિક્ષત !ોય તેવા શ્રોતાઓએ વ!ીવટી +cાતંત્ર +મક્ષ તેમના અધિકારોની માંગણી કરતી 5,000 કરતાં વુ અરજીઓ દાખલ કરાવી છે.

Page 42: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

'+મથ* ન' વુને વુ લોકોને મજૂરીમાંથી મુક્ત થવા માટેની પ્રેરણા પૂરી પાડે છે.

+મથ* ને 'મજબૂર હિક+કો બોલા' કાય* (મ પ્રેમબાઈના ગામમાં �રૂ કયો*, ત્યારબાદ પ્રેમબાઈ અને ગામની અન્ય નવ સ્ત્રીઓને તેમનંુ પોતાનંુ સ્વ-+!ાય જૂથ બનાવવાની પ્રેરણા મળી !તી.

પ્રેમબાઈ જણાવે છે, 'જેમણે પણ ખેડૂતો પા+ેથી નાણાં લીાં !તાં, એમણે તેમનંુ દેવંુ ચૂકવી દીંુ છે. મંે એક નાની દુકાન ખોલી છે. તેના કારણે !વે મારી આવક �રૂ થઈ છે. !જી પણ કેટલાક ગ્રામવા+ીઓ બંવા મજૂર તરીકે ગુલામીFયુv જીવન વીતાવી રહ્યાં છે. મારી વાત +ાંFળ્યા બાદ તેઓ પણ મારી જેમ ગુલામીમાંથી મુક્ત થ�ે તેવી મને આ�ા છે.'

'ફ્રી સ્લેવ્ઝે' ગુલામી નાબૂદ કરવા માટે લડત ચલાવવા માટે હિ!Oમત દાખવનારા, નવતર પ!ેલ કરનારા +મર્કિપOત +ંગઠનો, ચળવળકતા*ઓ અને ગુલામીમાંથી ઉગરી જનારી વ્યક્તિક્તઓનંુ +મયાંતરે +ન્માન કરે છે. અમારા એવોડ* હિવજેતાઓ +ફલ, +ાતત્યપૂણ* ગુલામી-હિવરોી પ!ેલ માટેના માપદંડો પ્રસ્થાહિપત કરી રહ્યા છે. અFૂતપૂવ* શિ+શિદ્ધની જોણકારી લોકો +ુી પ!ોંચાડીને આ એવોડ* ગુલામી-નાબૂદીની ચળવળ માટે પે્રરણા પૂરી પાડે છે.

આ વષo 'ફ્રી સ્લેવ્ઝે' બંક મજૂરીના હિનવારણ માટે માપન થઈ �કે તે પ્રમાણે નવતર પ!ેલનો અમલ કરતા Fારત કે નેપાળમાં રશિજસ્ટડ* થયેલાં +ંગઠનો માટેનાં નામાંકનો સ્વીકારવાનંુ નક્કી કયુv !તંુ.

2016 ના 'ફ્રી સ્લેવ્ઝ ફ્રીડમ એવોડ* 'નંુ આયોજન 'પેગા++ ફ્રીડમ ફાઉન્ડે�ન' દ્વારા મળેલી નાણાંકીય +!ાયમાંથી કરવામાં આવ્યંુ !તંુ.

ફ્રી સ્લેવ્ઝનો ઉદ્દેશ્ય, ગુલામોને મુક્ત કરાવીને, તેમને પુનઃસ્થાપન કરવામાં મદદ પૂરી પાડવાનો તથા ગુલામીને યથાવત્ રાખતી +ામાશિજક, આર્થિથOક અને રાજકીય પડિરક્તિસ્થહિતમાં પડિરવત* ન લાવવાનો છે. અમે સ્થાહિનક જૂથો +ાથેની Fાગીદારીના આાર ે +મુદાય દ્વારા પ્રેડિરત દરધિમયાનગીરીનંુ +મથ* ન કરીએ છીએ, જે લોકોને +ાતત્યપૂણ* આઝાદી મેળવવામાં અને જે-તે પ્રદે�ની ગુલામીની પ્રથાને દૂર કરવામાં મદદરૂપ બને છે. ફ્રી સ્લેવ્ઝ હિવp +મક્ષ એ !કીકત રજૂ કરે છે કે ગુલામી હિવનાના હિવpનંુ હિનમા*ણ �ક્ય છે.

Page 43: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

વુ હિવગત અને આ અગાઉના એવોડ* હિવજેતાઓ હિવ�ે જોણકારી મેળવવા માટ ે આ વેબ+ાઈટની મુલાકાત લો -www.freethe slaves.net/thought-leadership/freedomawards/.

લોકોનંુ અંદાજપત્રઃ કેન્દ્રીય અંદાજપત્ર 2016-17 માટેની અનુસૂધિચત જાવિત સબ પ્લાન અને ટ્ર ાયબલ સબ પ્લાન અંગે સૂધિચત યોજનાઓ

- એન. પૌલ ડિદવાકર, ને�નલ હ્યુમન રાઈટ્+ કધિમ�ન (એન+ીડીએચઆર, નવી ડિદલ્!ી)

વ્!ાલાં ધિમત્રો,

કુ�ળ !�ો! જય Fીમ! જેો!ાર!

હિવકા+ અને પડિરવત* નનો નવો પ્રવા! +તત આકાર લઈ રહ્યો છે, જે અનુ+ૂધિચત જોહિત +બ પ્લાન (એ++ીએ+પી) અને ટ્ર ાયબલ +બ પ્લાન (ટીએ+પી)ના અમલીકરણને પ્રFાહિવત કર�ે. દશિલતો અને આડિદવા+ીઓના આર્થિથOક અધિકારો પર તેની હિવપડિરત અ+રો પડે તેવી પણ પ્રબળ �ક્યતા છે.ખા+ કરીને અ+ંગડિઠત કે્ષત્રો +ાથે +ંકળાયેલા દશિલતો અને આડિદવા+ીઓ મોટાપાયે (86 ટકા) રોકડ અથ* તંત્ર (કે� ઇકોનોમી) પર નFતા !ોવાને કારણે, +માજના આ વગો*ની રોજગારી પર નોટબંીની હિવપડિરત અ+ર પડી છે. રોકડ વ્યવ!ારો (શિલક્તિક્વડિડટી) પરનાં વ્યાપક હિનયંત્રણોને કારણે નાના અને મધ્યમ કદના વ્યવ+ાયો પર તથા વેતનની ચૂકવણીમાં Fારે કાપ મૂકાયો છે જેની લોકોના રોન્ડિજOદા જીવન પર પણ અ+ર થઈ છે. +મગ્ર પડિરક્તિસ્થહિતનો ખરો તાગ તો જોન્યુઆરી, 2017 બાદ રહિવ અને ખરીફ મૌ+મ પછી જ મેળવી �કા�ે.

દર વષ* ની માફક !ાલ અમે નાણાં મંત્રાલય +ાથે બજેટ પ!ેલાંની +લા!-મ+લતની પ્રહિ(યાની તૈયારી કરી રહ્યા છીએ. ડિદલ્!ી ખાતે 26 મી નવેમ્બરના રોજ યોજોનારી આ બેઠકમાં Fાગ લેવા માટે એન+ીડીએચઆરને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યંુ છે.

તાજેતરમાં થયેલા કેટલાક પડિરવત* નો આ પ્રમાણે છેઃ1) આયોજનબદ્ધ અને શિબન-આયોજનબદ્ધ ઘટકોનંુ હિવલીનીકરણ કરવંુ.

Page 44: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

2) રેલવે બજેટ દૂર કરવામાં આવ્યંુ છે અને !વે તે +ામાન્ય અંદાજ પત્રનો જ Fાગ ર!ે�ે.3) રાH્રીય હિવકા+ પડિરષદને સ્થાને રાH્રીય હિવકા+ એજન્ડા અમલી બનાવાયો છે.4) પંચવષી*ય યોજનાઓ દૂર કરવામાં આવી છે અને તેને સ્થાને હિવઝન-2022 રજૂ કરવામાં

આવ્યંુ છે.5) કેન્દ્ર દ્વારા પુરસ્કતા* યોજનાઓ (+ેV્રલી સ્પોન્સડ* સ્કીમ્+)ની +ંખ્યા 66 થી ઘટાડીને ફક્ત

28 કરવામાં આવી છે.6) એ યોજનાઓને નીચે મુજબ વગી*કૃત કરવામાં આવી છેઃ

(1) કેન્દ્રFૂત (કોર-ટુ-કોર) - એ તમામ યોજનાઓમાં જેને 'અધિહિનયમ' તરીકે ઘડવામાં આવ� ે તથા જેનો અમલ ફરશિજયાત કરવામા ં આવ� ે જેમા ં એ+.+ી.એ+.પી., ટી.એ+.પી.નો પણ +માવે� ર!ે�ે. (2) +રકારના મૂળFૂત પ્રાથધિમકતાના કે્ષત્રો જેવા કે એ+.એ+.એ. (3) વૈકક્તિલ્પક - રાજ્યો પા+ે તેનો અમલ કરવો કે ન!ીં તે અંગેનો હિવકલ્પ !�ે.

અમે યોજનાઓના પ્રકારને ધ્યાનમાં રાખી, અહિનવાય* પણે મ!ત્વની !ોય તેવી યોજનાઓને અનુલક્ષીને દશિલત તથા આડિદવા+ી +મુદાય +ાથે +ંકળાયેલા ર!ી કેટલાક હિવ�ેષજ્ઞો જેવા કે ડો. આર. +ી. ગાંી, +ી.બી.ડી.એ., ડો. નરેન્દ્ર જોદવ વગેરેનાં આયોજનમાં +માહિવH અને આયોજનમાં !જુ +માવે� ન પામેલી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓના હિવલીનીકરણ તથા એકત્રીકરણ બાબતે +લા!-મ+લત !ાથ રેલ છે. નાણાં મંત્રાલય દ્વારા આગામી કેન્દ્રીયકૃત અંદાજપત્ર 2017-18 માટે +પે્ટમબર 2016 માં પૂરો પાડવામાં આવેલી રૂપરેખા અનુ+ારની જોદવની માગ* દર્જિ�Oકા તથા શ્રીરનની માગ* દર્જિ�Oકાઓ અનુ+ારનો નાણાંકીય પ્રવા! જોળવી રાખતી યોજનાઓના સ્વરૂપે લોકો માટેનંુ અંદાજ પત્ર તૈયાર કરી રહ્યા છે.

કટોકટીના આ +મયે આપણી +ામે ઘણા પડકારો !ોવા છતાં આવો, +ાથે મળીને હિવકા+ માટેના તમામ �ક્ય પ્રયત્નો કરીએ. અંદાજ પત્રના +ત્રમાં અધિહિનયમ માટેની માગણીને વુ તીવ્ર કરવાની જરૂર છે.

�ુFેચ્છા +!,

એન. પૌલ ડિદવાકર

Page 45: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

+ધિચવસ્વાધિકાર/એન+ીડીએચઆર8/1, +ાઉથ પટેલ નગર, બીજેો માળ, નવી ડિદલ્!ી - 110 008મોબાઇલ: 091-99100 [email protected]; Skype ID: pdanamala, Twitter: @paulncdhrwww.ncdhr.org.in

Page 46: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

શ્રદ્ધાંજશિલઅનુપમ ધિમશ્ર (1948-2016)

રામચંદ્રા ગૂ!ા દ્વારા 'ઇશિન્ડયન એક્+પ્રે+', ડિડ+ેમ્બર 21, 2016 ના રોજ પ્રકાશિ�ત "The quiet fighter'નંુ અનુવાદ

હિવદ્વાન પયા* વરણહિવદ અનુપમ ધિમશ્રનંુ ગત 19 ડિડ+ેમ્બરની +વારે 68 વષ* ની વયે કેન્સરની માંદગીને કારણે તેમનંુ હિનન થયંુ. ગોપાલકૃષ્ણ ગાંીના �બ્દોમાં, 'તેઓ હિનદvFી બુશિદ્ધજીવી !તા. અન્ય લોકો �ંુ કરે છે કે �ંુ નથી કરતા તેના પર ધ્યાન આપ્યા હિવના તેઓ પોતાના કામને જ પ્રાાન્ય આપતા !તા'.

રાણા દા+ગુપ્તા ડિદલ્!ીની મુલાકાતે ગયા, ત્યારે એક હિવદ્વાન પયા* વરણ�ાસ્ત્રી તેમને દે�ની રાજાનીના ઉcર Fાગની લટાર મારવા લઈ ગયા. એક +મયે કેનાલો તથા ટાંકીઓના જડિટલ માળખાં થકી કેવી રીતે ડિદલ્!ીની જળ વ્યવસ્થા કામ કરતી !તી તે પયા* વરણહિવદે લેખકને +મજોવ્યંુ. શિબ્રડિટ�રોના આગમન પ!ેલાં ડિદલ્!ીના જનજીવનમાં યમુના નદી કેન્દ્ર સ્થાને !તી. પાણીમાં રમાતી રમતોની +ાથે-+ાથે ત!ેવારોમાં પણ યમુનાનંુ જ વચ* સ્વ ર!ેતંુ. જેો કે, શિબ્રડિટ� �ા+નકાળમાં અને આઝાદી મળ્યા બાદ પણ આ નદીને કચરો ફંેકવાનંુ સ્થાન જ ગણવામાં આવી છે. !વે ડિદલ્!ીના દશિક્ષણ Fાગમાંથી વ!ેતી યમુના જૈહિવક રીતે અને +ાથો-+ાથ +ાંસ્કૃહિતક રીતે પણ મૃતપ્રાય થઈ ગઈ છે. દા+ગુપ્તાને પગપાળા લટાર મારવા લઈ ગયેલા હિવદ્વાને તેમને જણાવ્યંુ !તંુ કે 'આુહિનક �!ેર પાછળની દોટને પગલે નદીની ઉપેક્ષા કરવામાં આવે છે અને તેના કારણે યમુનામાં ગંદકી અને પ્રદૂષણ ફેલાયાં છે. લોકો યમુનાને Fૂલી ગયા છે. જેો આપણા વડાપ્રાને દર વષo યમુના સ્નાન કરવાનંુ !ોત, તો યમુના ઘણી વુ સ્વચ્છ !ોત'.Ј દા+ગુપ્તાને આ +મજણ આપનારા પયા* વરણહિવદનંુ નામ અનુપમ ધિમશ્ર !તંુ. ધિમશ્રને જેટલી પ્રશિ+શિદ્ધ મળવી જેોઈએ તેટલી કદાચ ન મળી તે માટે +cા અને પ્રશિ+શિદ્ધથી અળગા ર!ેવાનો તેમણે પ+ંદ કરેલો હિવકલ્પ કારણFૂત !તો. અંગે્રજી Fાષાના જોણકાર !ોવા છતાં તેમણે તેમના કાય* માં એકFાષી ર!ેવાનો હિના* ર કયો* !તો. આ માટે ચોક્ક+ કારણ પણ જવાબદાર !ોઈ �કે છે. તેઓ જોણીતા હિ!Oદી કહિવ Fવાની પ્ર+ાદ ધિમશ્રાના પુત્ર !તા. તેથી બની �કે કે તેઓ હિ!Oદી +ાહિ!ત્યના તેમને મળેલા વાર+ાને જોળવી રાખવા માંગતા !ોય.

Page 47: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

બીજંુ, એક વખત હિ!Oદીમાં લખવાનંુ નક્કી કયા* બાદ, અ+રકારક રીતે પ્રત્યાયન કરવા માટે તે Fાષા-હિવpમાં ખંૂપી જવંુ જરૂરી !તંુ. ત્રીજંુ અને કદાચ +ૌથી મ!ત્વનંુ કારણ એ !ોઈ �કે કે તેઓ ઉcર Fારતના ગ્રામવા+ીઓ હિવ�ે તથા ગ્રામજીવન હિવ�ે લખતા !તા. આ ગ્રામવા+ીઓ વૈહિવધ્યતા રાવતી હિ!Oદી Fાષામાં વાત કરતા !ોવાથી, ધિમશ્રા તેમનાં પુસ્તકો અને હિનબંો તે જ Fાષામાં લખે, તે વુ યોગ્ય !તંુ. (8,00,000 દ�* કો રાવતા ટેડ ટોક (TED TALK) બાદ કરતાં, ધિમશ્રાનાં મોટા Fાગનાં +જ*નો હિ!Oદી Fાષામાં જ છે. તેમનાં કેટલાંક તાજેતરનાં લખાણો http://www. mansampark.in વેબ+ાઇટ પર ઉપલબ્ છે. અનુપમ ધિમશ્રાનંુ મંે પ્રથમ વાંચેલંુ પુસ્તક (જે કદાચ લેખક તરીકે તેમનંુ પણ પ્રથમ પુસ્તક જ !તંુ) ઘણંુ જ +ંશિક્ષપ્ત !તંુ, પણ તેમાં ધિચપકો આંદોલનનો અતં્યત ગ!ન અભ્યા+ કરવામાં આવ્યો !તો. ધિમશ્રા અને +ત્યેન્દ્ર ધિત્રપાઠીએ +ાથે મળીને તે પુસ્તક લખ્યંુ !તંુ. 70 ના દાયકામાં પ્રકાશિ�ત થયેલંુ આ પુસ્તક ધિચપકો આંદોલનની જ્યાંથી �રૂઆત થઈ !તી તે અલકનંદાના ખીણપ્રદે�નાં ગામોમાં સ્થાહિનક સ્તરે કરવામાં આવેલી કામગીરી પર આાડિરત !તંુ. પુસ્તકમાં ધિચપકો આંદોલનના નેતા ચંદીપ્ર+ાદ Fટ્ટના Fગીરથ પ્રયત્નો તથા તેમના ઉદે્દશ્ય પર Fાર મૂકવામાં આવ્યો !તો અને +ાથે જ આંદોલનના કરોડરજ્જૂ +માન સ્ત્રી-પુરુષોના યોગદાનને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યંુ !તંુ.

80 ના દાયકામાં ધિમશ્રએ જળ +ંગ્ર! અને જળ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રીત કયુv . તેમને +મજોયંુ કે જળ એ Fારત અને હિવpના +ાતત્યપૂણ* Fહિવષ્યની ચાવી છે. ટેડ ટોકમાં તેમણે પાણીને જીવનનું કેન્દ્ર ગણાવ્યું !તંુ. ખેડૂતો દ્વારા ટૂ્યબવેલ મારફત FૂગF* જળસ્રોતોનો અહિવચારી ઉપયોગ, �!ેરીજનો તથા ઉદ્યોગો દ્વારા પ્રદૂધિષત કરવામાં આવતી નદીઓ અને અન્ય રીતે પાણીને વેડફાતંુ જેોઈને તેમણે જળ +ંચયની દે�ી પદ્ધહિતઓનંુ દસ્તાવેજીકરણ કરવાનંુ �રૂ કયુv . આ પદ્ધહિતઓ સ્થાહિનક જમીનની કાળજીપૂવ* કની +મજૂતી પર આાડિરત છે. તેમણે વર+ાદનંુ નજીવંુ પ્રમાણ રાવતા અને રણપ્રદે� રાવતા તથા આજે પણ કૂવા અને ટાંકીઓની વ્યવસ્થા રાવતા રાજસ્થાનને પોતાનંુ કાય* કે્ષત્ર બનાવ્યંુ. વષો* +ુી !ાથ રાયેલા +ં�ોનના આારે તેમણે હિ!Oદીમાં ચોપાહિનયાં તથા પુસ્તકોની શ્રેણીઓ પ્રશિ+દ્ધ કરી. જેનાં �ીષ* ક !તાં 'રાજસ્થાન કી રજત બંૂદંે' અને 'આજ Fી ખડે !ંૈ તાલાબ'. આ �ીષ* કો પોતાના પૂવ* જેોને પછાત ગણતા અને તેમની ટીકા કરતા આુહિનક માનવીએ તેમની પા+ેથી ઘણંુ �ીખવાની જરૂર છે તે +ૂચવે છે.

Page 48: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

ધિમશ્રને !ંુ તેમના કાયો* થકી જ ઓળખતો !તો. મારે Fાગ્યે જ તેમને મળવાનંુ થયંુ !�ે, પણ જ્યારે પણ મળવાનંુ થાય, ત્યારે તે મુલાકાત મારા માટે જ્ઞાનપ્રેરક બની ર!ેતી. 80 ના દાયકામાં ધિચપકો આંદોલન અંગેના મારા પોતાના +ં�ોન માટે તેમનાં +લા!-+ૂચન લેવા માટે !ંુ તેમને મળ્યો !તો. 90 ના દાયકામાં, ! ું ને!રૂ મેમોડિરયલ મ્યુશિઝયમ એન્ડ લાઇબે્રરી (એનએમએમએલ)નો +ભ્ય !તો, તે દરધિમયાન મેં ધિમશ્રને તેમના પુસ્તક 'આજ Fી ખડે !ંૈ તાલાબ' અંગે વાતા* લાપ કરવા માટે આમંત્રણ પાઠવ્યંુ !તંુ. એનએમએમએલ તે +મયે કીર્કિતOના શિ�ખર પર !તી અને Fારતીય બુશિદ્ધજીવીઓમાં તેનંુ અનેરૂં મ!ત્વ !તંુ. વળી, હિવદે�ી હિવદ્વાનોનંુ પીઠબળ પણ મળી રહ્યું !તંુ. અ!ીં, હિ!Oદી Fાષામાં 'થોડામાં ઝાઝંુ ક!ીને' તેમણે જે વક્તવ્ય આપ્યંુ અને રજૂઆતો કરી, તે એનએમએમએલ ખાતે થયેલી +ૌથી ર+પ્રદ ચચા*ઓમાં સ્થાન રાવે છે. આ ચચા* ના પડઘા ઘણા +પ્તા!ો +ુી એનએમએમએલની પર+ાળોમાં ગંૂજતા રહ્યા !તા. એક દાયકા બાદ મેં ચંદીપ્ર+ાદ Fટ્ટનંુ બ!ુમાન કરતી એક બેઠકમાં ધિમશ્રને ચંદીપ્ર+ાદ Fટ્ટનાં કાયો* હિવ�ે વક્તવ્ય આપતાં +ાંFળ્યા. ફક્ત પાંચ કે છ જ ધિમહિનટમાં તેમણે ઘણી જ કુ�ળતાપૂવ* ક ગાંીવાદી હિવચારારા અને +હિ(યતાવાદ કે્ષત્ર ે Fટ્ટના યોગદાનને વણ* વ્યંુ. થોડા મહિ!નાઓ અગાઉ મને તેમના કેન્સર હિવ�ે જોણ થઈ, ત્યારે !ંુ તેમને મળવા ગયો. તે અમારી છેલ્લી મુલાકાત !તી. આ શિબમારીને કારણે તેમને ઘણંુ �ારીડિરક કH થઈ રહ્યું !તંુ તે સ્પH દેખાતંુ !તંુ. છતાં, તેમના અવાજની મૃદુતા અને ગ!નતા !જી એવીને એવી અકબં !તી. તેમના યુવાન +ાથી +ોપાન જેો�ી પણ અમારી +ાથે !તા. તાજેતરનાં વષો*માં ધિમશ્રાનાં કાયો*ની જોણકારી નવી પેઢી +ુી પ!ોંચાડવા માટે જેો�ીએ Fગીરથ પ્રયત્નો કયા* છે.

આુહિનક Fારતમાં પયા* વરણીય ચળવળ કે્ષત્રે નોંપાત્ર પ્રદાન કરનારી પાંચ વ્યક્તિક્તઓનાં નામ પૂછવામાં આવે, તો !ંુ જેમનાં નામ આપી� તે વ્યક્તિક્તઓ છે - ચળવળકતા*ઓ ચંદીપ્ર+ાદ Fટ્ટ તથા મેા પાટકર, હિવજ્ઞાની માવ ગાડધિગલ, પત્રકાર અહિનલ અગ્રવાલ અને પયા* વરણહિવદ અનુપમ ધિમશ્રા. ધિમશ્રા પયા* વરણ ક્ષેત્રે +હિ(ય !તા, તેમ છતાં ઉપરોક્ત પાંચ વ્યક્તિક્તઓમાં તેઓ +ૌથી ઓછા જોણીતા છે. આ પાછળનંુ કારણ તેમણે કરેલી પ+ંદગીઓ જેમ કે 'બળવો કે હિવરો કરવાને બદલે પુનઃહિનમા*ણ કરવંુ તથા અંગે્રજીને બદલે હિ!Oદીમાં' લેખનકાય* કરવંુ વગેરે પડિરબળો જવાબદાર છે.

પોતાનાં ગ!ન લખાણો અને જીવન માટે અતં્યત જરૂરી અને અહિનવાય* પાણીના સ્રોતના +ંરક્ષણ અને +ંચય અંગે +ંવેદન�ીલતાપૂવ* ક કામગીરી કરવા બદલ અનુપમ ધિમશ્રા +દૈવ યાદ ર!ે�ે.

Page 49: UNNATI | Organization for Development Education,Social ... · Web viewહક ક ન ઉપય ગ કરવ મ ટ સક ષમ છ ક ક મ ત ગ ભ ર ચ ત ન વ

+ાથે જ, પોતાના યોગદાનનો પ્રચાર કયા* વગર, પૂવ* ગ્ર! કે માનશિ+કતાને આાર બનાવવાને બદલે +ં�ોન આાડિરત નક્કર કામગીરી કરવા બદલ તેઓ !ંમે�ા યાદ ર!ે�ે.

ઉન્નવિતવિવકાસ શિશક્ષણ સંગઠન

જી-1, 200, આઝાદ +ો+ાયટી, અમદાવાદ-380 015. ફોન: 079-26746145, 26733296

ફેક્+: 079-26743752. ઈ-મેલ: [email protected] વેબ+ાઈટ: www.unnati.org

કે્ષત્રીય કાયા* લય: 650, રાાકૃષ્ણપુરમ, લ!ેડિરયા ડિર+ોટ* ની નજીક, ચોપા+ની-પાલ બાય-પા+ ન્ડિલOક રોડ, જેોપુર-342008, રાજસ્થાન.

ફોનઃ 0291-3204618 ઈ-મેલ: [email protected]

આ બુલેડિટનનાં લેખોમાં મંતવ્યો લેખકોના વ્યક્તિક્તગત છે.ફક્ત અંગત વિવતરણ માટે

દીપા સોનપાલ, ઈ-મેલઃ [email protected], [email protected]

આપ લોકશિ�ક્ષણ કે તાલીમ માટે 'હિવચાર'માં પ્રકાશિ�ત +ામગ્રીનો +!ષ* ઉપયોગ કરી �કો છો. ઉપયોગ કરનારને હિવનંતી કે આ સ્રોતનો ઉલ્લેખ કરવાનંુ ના Fૂલે તથા પોતાના ઉપયોગથી અમને

માહિ!તગાર કરે કે જેથી અમે પણ કંઈક �ીખી �કીએ.