વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી...
DESCRIPTION
"શ્રી સીમંધર સ્વામી ભગવાનનું નામ સાંભળતા જ તમને લાગશે કે આ તો જૈનોના ભગવાન. પણ ના, એ જૈનોનાય ભગવાન નથી, વૈષ્ણવોનાય ભગવાન નથી. એ તો વીતરાગ ભગવાન છે. વીતરાગ ભગવાન ત્યારે જ કહેવાય જ્યારે એમને બધા ધર્મો માટેનો પક્ષપાત છૂટી જાય. તો આવો, આ અંકમાં આપણે શ્રી સીમંધર સ્વામી ભગવાન વિષે ઘણું ઘણું જાણીએ અને એમનીભક્તિ-આરાધનામાં જોડાઈએ. "TRANSCRIPT