માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક...

31
1 માનનીય અયી, આ સમાનીય ગૃહ સમģ વષ ર૦૧૯-ર૦ન ફેરફાર કરેલ અદાજપ રજૂ કરવા હ ઉપથિત િયો છ. ગજરાતના પનોતા પ ી નરેરભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વવકાસના મને સમ દેશે સહĨ અપનાયો છે. ી નરેરભાઈ મોદીના લģી કાય, ખર રાęĥભત, માિકતા અને સખત પĬરમને જનોએ ખોબલે ખોબલે મત આપી સમિĨન આય છે. જે બતાવે છે કે ગત પાચ વĨમા નરેરભાઈએ “સૌના વવાસને સાિĨક કરેલ છે. નવભારતના વકાસપ આજે જનનાયક તરીકે થિાપત િયા છે અને સમ વમા શતતશાળી નેતા તરીકે ઉભરી આયા છે , જે આપિા માટે ગૌરવદ છે. ભારતના ઇતહાસમા જવે જ બનેલો હોય તેવા જનમતનો કીતĨમાન નરેરભાઇના નેતૃવમા થિપાયો છે. ી નરે રભાઇ મોદીના શદોમા કહ તો, આ વજય જનતાનો વજય છે , લોકતનો વજય છે , ભારતનો વજય છે”. લોકસભામા અમારા પģને મળેલ ભય વજય બદલ અમે ખૂબ જ ન ભાવે રાજયની સવા છ કરોડ જનતા જનાદĨનનો દયપૂવĨક આભાર માનીએ છીએ. સાિોસાિ નરેરભાઇને સતત બીવાર પૂિĨ બહમતી સાિે દેશના વડાધાન બનવા બદલ આ ગૃહના માયમિી અભનદન પાઠવ છ. આઝાદી પછી દેશના વડાધાન અને ગૃહ ધાન આ બે અત ગૌરવશાળી પદોન સકાન ગજરાતના પનોતા પો ી નરેરભાઇ મોદી અને ી અમતભાઇ શાહે સભાĢ હોય તેવો આ પહેલવહેલો અને અનેરો સગ છે. આ બને મહાનભાવો આ સમાનનીય ગૃહના સય રહી ચકયા છે , જે આપિા સહ માટે ગૌરવની વાત છે. લેખાનદાન સમયે અમે મહવપૂિĨ લģી યોજનાઓની હેરાત કરી હતી. ટૂ કા સમયગાળામા તેના અમલની કાયĨવાહી પિ શ કરી દીધેલ છે. આ વĨના મોડીફાઇડ બજેટમા પિ અમે માનનીય વડાધાનીના સૌનો સાથ, સૌનો વવકાસ અને સૌનો વાસસૂને નજર સમģ રાખી રાયના નાગĬરકોની સખાકારી અને વકાસ માટે વવધ આયોજનો કરેલ છે. ધાનમી કકસાન સમાન યોજના અતગĨત ભારત સરકારે રાજયના ૨૮ લાખ ખેડૂતોને સહાયના િમ બે હા પેટે `૧૧૩૧ કરોડ ચકયા છે. જે બદલ હ ગજરાતના ખેડૂતો વતી માનનીય વડાધાનીનો આભાર માન છ. મને જિાવતા આનદ િાય છે કે , ભારત સરકારે બે હેકટરની મયાષદા દૂર કરી છે . જેિી રાજયના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આપિી સરકાર ારા રાજયની ખૂબ જ લોકય આરોયલģી ”મા” અને “મા વાસય” યોજના માટે આવક મયાĨદા `૪ લાખ અને સરģા કવચ `૫ લાખ કરવામા આવતા લાભાિી પĬરવારોની સયા ૭૨ લાખિી વધ િયેલ છે. તેવી જ રીતે ખેડૂતોને વના યાજે મળતી સહાય એક સાિે અને ઝડપિી મળી રહે તે માટે Ĭરવોવગ ફડ ઊભ કરવામા આવેલ છે. વૃ પેશન માસક `૫૦૦ ને બદલે `૭૫૦ અને લાભાિી વધવા બહેનોના કેસમા પત વયના પની શરત રદ કરી મĬહને `૧૦૦૦ ને બદલે `૧૨૫૦ પેશન આપવાન તિા આગિવાડી બહેનોના માસક પગારમા ` ૯૦૦ નો અને તેડાગર બહેનોના માસક પગારમા ` ૪૫૦નો વધારો કરી, લેખાનદાન વખતે કરેલ હેરાતોનો અમલ શ કરી દીધેલ છે . જેનાિી માનનીય મયમીી વવજયભાઇ પાણીના નેતૃવ હેઠળની અમારી સરકારની ગજરાતની માટેની તબતા પરવાર િાય છે. રાજયની ની ભવયની જĬરયાતો યાને લઇ આ વષના બજેટમા અમે જળ યવથાપન, ીન અને કલીન એનજ, પયાષવરણ, કૃ વ અને ખેડૂત કયાણ તથા રોજગારના પાચ ેો પર વવશે ભાર મયો છે.

Upload: others

Post on 12-Sep-2019

15 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

1

માનનીય અધ્યક્ષશ્રી,

આ સન્માનીય ગૃહ સમક્ષ વર્ષ ર૦૧૯-ર૦ન ું ફેરફાર કરેલ અુંદાજપત્ર રજૂ કરવા હ ું ઉપસ્થિત િયો છ ું .

ગ જરાતના પનોતા પ ત્ર શ્રી નરેન્રભાઈ મોદીના “સૌનો સાથ, સૌનો વવકાસ”ના મુંત્રને સમગ્ર દેશે સહર્ષ અપનાવ્યો

છે. શ્રી નરેન્રભાઈ મોદીના પ્રજાલક્ષી કાયો, પ્રખર રાષ્ટ્રભસ્તત, પ્રમાસ્િકતા અને સખત પરરશ્રમને પ્રજાજનોએ

ખોબલે ખોબલે મત આપી સમિષન આપ્ય છે. જ ેબતાવે છે કે ગત પાુંચ વર્ષમાું નરેન્રભાઈએ “સૌના વવશ્વાસ”ને

સાિષક કરેલ છે. નવભારતના વવકાસપ રુર્ આજ ે જનનાયક તરીકે પ્રથિાસ્પત િયા છે અને સમગ્ર સ્વશ્વમાું

શસ્તતશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે, જ ેઆપિા માટે ગૌરવપ્રદ છે. ભારતના ઇસ્તહાસમાું જવલ્લે જ બનેલો

હોય તેવા જનમતનો કીસ્તષમાન નરેન્રભાઇના નેતૃત્ત્વમાું થિપાયો છે. શ્રી નરેન્રભાઇ મોદીના શબ્દોમાું કહ ું તો,

“આ સ્વજય જનતાનો સ્વજય છે, લોકતુંત્રનો સ્વજય છે, ભારતનો સ્વજય છે”.

લોકસભામાું અમારા પક્ષને મળેલ ભવ્ય સ્વજય બદલ અમે ખૂબ જ નમ્ર ભાવે રાજયની સવા છ કરોડ

જનતા જનાદષનનો હ્રદયપૂવષક આભાર માનીએ છીએ. સાિોસાિ નરેન્રભાઇને સતત બીજીવાર પૂિષ બહ મતી

સાિે દેશના વડાપ્રધાન બનવા બદલ આ ગૃહના માધ્યમિી અસ્ભનુંદન પાઠવ ું છ ું . આઝાદી પછી દેશના

વડાપ્રધાન અને ગૃહ પ્રધાન આ બન્ને અસ્ત ગૌરવશાળી પદોન ું સ કાન ગ જરાતના પનોતા પ ત્રો શ્રી નરેન્રભાઇ મોદી

અને શ્રી અસ્મતભાઇ શાહે સુંભાળ્ય હોય તેવો આ પહેલવહેલો અને અનેરો પ્રસુંગ છે. આ બુંને મહાન ભાવો આ

સન્માનનીય ગૃહના સભ્ય રહી ચ કયા છે, જ ેઆપિા સહ માટે ગૌરવની વાત છે.

લેખાન દાન સમયે અમે મહત્ત્વપૂિષ પ્રજાલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ટૂું કા સમયગાળામાું તેના

અમલની કાયષવાહી પિ શરૂ કરી દીધેલ છે. આ વર્ષના મોડીફાઇડ બજટેમાું પિ અમે માનનીય વડાપ્રધાનશ્રીના

“સૌનો સાથ, સૌનો વવકાસ અને સૌનો વવશ્વાસ” સૂત્રને નજર સમક્ષ રાખી રાજ્યના નાગરરકોની સ ખાકારી અને

સ્વકાસ માટે સ્વસ્વધ આયોજનો કરેલ છે.

પ્રધાનમુંત્રી કકસાન સન્માન યોજના અુંતગષત ભારત સરકારે રાજયના ૨૮ લાખ ખેડૂતોને સહાયના પ્રિમ

બે હપ્તા પેટે `૧૧૩૧ કરોડ ચ કવ્યા છે. જ ેબદલ હ ું ગ જરાતના ખેડૂતો વતી માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર

માન છ ું . મને જિાવતાું આનુંદ િાય છે કે, ભારત સરકારે બે હેકટરની મયાષદા દૂર કરી છે. જિેી રાજયના બધા

ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

આપિી સરકાર દ્વારા રાજયની ખૂબ જ લોકસ્પ્રય આરોગ્યલક્ષી ”મા” અને “મા વાત્સલ્ય” યોજના માટે

આવક મયાષદા `૪ લાખ અને સ રક્ષા કવચ `૫ લાખ કરવામાું આવતાું લાભાિી પરરવારોની સુંખ્યા ૭૨ લાખિી

વધ િયેલ છે. તેવી જ રીતે ખેડૂતોને સ્વના વ્યાજ ે મળતી સહાય એક સાિે અને ઝડપિી મળી રહે તે માટે

રરવોલ્વીંગ ફુંડ ઊભ ું કરવામાું આવેલ છે. વૃદ્ધ પેન્શન માસ્સક `૫૦૦ ને બદલે `૭૫૦ અને લાભાિી સ્વધવા

બહેનોના કેસમાું પ ખ્ત વયના પ ત્રની શરત રદ કરી મરહને `૧૦૦૦ ને બદલે `૧૨૫૦ પેન્શન આપવાન ું તિા

આુંગિવાડી બહેનોના માસ્સક પગારમાું ` ૯૦૦ નો અન ેતેડાગર બહેનોના માસ્સક પગારમાું ` ૪૫૦નો વધારો

કરી, લેખાન દાન વખતે કરેલ જાહેરાતોનો અમલ શરૂ કરી દીધેલ છે. જનેાિી માનનીય મ ખ્યમુંત્રીશ્રી વવજયભાઇ

રૂપાણીના નેતૃત્વ હેઠળની અમારી સરકારની ગ જરાતની પ્રજા માટેની પ્રસ્તબદ્ધતા પ રવાર િાય છે.

રાજયની પ્રજાની ભસ્વષ્યની જરૂરરયાતો ધ્યાને લઇ આ વર્ષના બજટેમાું અમે જળ વ્યવસ્થાપન, ગ્રીન

અને કલીન એનજી, પયાષવરણ, કૃવર્ અને ખડૂેત કલ્યાણ તથા રોજગારના પાુંચ ક્ષેત્રો પર વવશેર્ ભાર મ ક્યો છે.

Page 2: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

2

પાણીદાર ગ જરાત

રાજ્ય સરકારે છેલ્લા બે દાયકામાું ઘરે ઘરે પીવાન ું પાિી પૂરું પાડવા અિાગ પ્રયત્નો કયાષ છે અને રાજ્યમાું વોટર ગ્રીડની થિાપના કરી છે. સ્વશાળ પાિી પ રવઠા ગ્રીડ દ્વારા રાજ્યના ૧૮૦૦૦ પૈકી ૧૩૦૦૦ કરતા વધ ગામો તેમજ શહેરોમાું સરફેસ સ્ત્રોત આધારરત પાિી સ્વતરિન ું નેટવકષ ગોઠવવામાું આવેલ છે, જ્યારે બાકી સ્વથતારોમાું થિાસ્નક સ્ત્રોતિી પાિી આપવામાું આવે છે. રાજ્યમાું પીવાના પાિીની આવી સક્ષમ વ્યવથિાને લીધે નાગરરકોના આરોગ્ય અને જીવનધોરિમાું તેમજ રાજયના માનવ સ્વકાસ સૂચકાુંકમાું નોંધપાત્ર સ ધાર િયેલ છે.

માનનીય વડાપ્રધાનશ્રીએ તાજતેરમાું નલ સે જલ યોજના જાહેર કરેલ છે, જનેા િકી આગામી પાુંચ વર્ષમાું દેશના દરેક ઘરમાું નળ દ્વારા પીવાન ું શ દ્ધ પાિી પ રૂું પાડવામાું આવશે. આપિા રાજ્યમાું મોટા ભાગના સ્વથતારોમાું ઘરે ઘરે પાિી પહોચાડવાન ું કામ સફળતાપૂવષક પૂિષ િયેલ છે. વડાપ્રધાનશ્રીનો સુંકલ્પ પરરપૂિષ કરવા રાજ્યના બાકીના ઘરોમાું વર્ષ ૨૦૨૨ સ ધીમાું નળ રારા પીવાન ું પાિી પૂરું પાડવા રાજ્ય સરકારે સ્નધાષર કયો છે.

રાજ્યમાું પીવાના પાિીની ઉપલબ્ધતા વધારવા તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના સ્વથતારોમાું જળ સલામતી સ સ્નસ્િત કરવા, દરરયાના ખારા પાિીને પીવાલાયક મીઠ ું પાિી બનાવવા રાજયના દરરયાકાુંઠા ઉપર ડીસેલીનેશન પ્લાન્ટ થિાપવાનો મહત્ત્વપૂિષ સ્નિષય સરકારે લીધો છે. આવા ૮ પ્રોજકેટની કાયષવાહી પ્રગસ્તમાું છે. આ ઉપરાુંત, રાજયના શહેરી વવસ્તારોમાું ઉત્પન્ન થતા ગુંદા પાણીને ટર ીટ કરી તેનો ઔદ્યોવગક હેત સર પ ન:ઉપયોગ કરવા માટેની નીવત રાજય સરકારે જાહેર કરેલ છે, જનેા ભાગરૂપે અુંદાજ ે૩૦૦ એમએલડી ક્ષમતાના પ્રોજકેટ પ્રગસ્ત હેઠળ છે.

નલ સ ેજલ યોજના અુંતગષત અમારી સરકાર આગામી ત્રિ વર્ષમાું આશરે `૨૦ હજાર કરોડનો ખચષ કરી ગ જરાતન ું એક પિ ઘર ટેપ વોટરિી વુંસ્ચત ન રહે તે સ સ્નસ્િત કરશે. આ હેત સર ચાલ વર્ે `૪૫૦૦ કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાું આવેલ છે, જ ેગત વર્ષ કરતા ૩૬ ટકા વધારે છે.

ગ જરાત પાિીની અછત વાળ રાજય છે. જમેાું ઉપલબ્ધ જળ સુંશાધનોમાુંિી સ્સુંચાઇ માટે ખૂબ મોટા પ્રમાિમાું પાિીનો વપરાશ િતો હોય છે. ઓછા વીજળી ખચષિી, ઓછા ખાતરના ઉપયોગિી વધ પાક મેળવવા અને પાિીના મયાષરદત જથ્િાિી વધ ખડૂેતોને લાભ આપવા માઇક્રો ઇરીગેશનનો વ્યાપ વધારવા માતબર રકમની ફાળવણી કરવામાું આવેલ છે. રાજયમાું ૧૮ લાખ હેકટર સ્વથતાર માઇક્રો ઇરીગેશન હેઠળ આવરી લેવાયેલ છે. જનેો લાભ ૧૧ લાખ ૩૪ હજાર ખેડૂતોને મળે છે. આગામી ત્રિ વર્ષમાું માઇક્રો ઇરીગેશન હેઠળનો સ્વથતાર મોટા પ્રમાિમાું વધારવાન ું સરકારન ું આયોજન છે.

ગ્રીન એન્ડ ક્લીન એનજી

ગ જરાત ઔદ્યોસ્ગક અને વેપાર ધુંધા ધરાવત ું રાજ્ય છે. જમેાું ૧૬ લાખ ૫૪ હજાર ખેડૂતોને ખબૂ જ સથતા દરે ઊંચી સબસીડી આપીને વીજ કનેકશન આપવામાું આવ્યા છે. ગ જરાતના બધા જ ઘરો વીજ કનેકશન ધરાવે છે. આમ, ગ જરાત મોટા પ્રમાિમાું વીજ વપરાશ કરત ું રાજય છે. શ્રી નરેન્રભાઇ જ્યારે ગ જરાતના મ ખ્યમુંત્રી હતા ત્યારે શર કરવામાું આવેલ જયોસ્તગ્રામ યોજનાિી રાજયના ગામડાઓમાું સતત વીજળી પૂરી પાડવામાું આવી રહી છે.

Page 3: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

3

આગામી સમયમાું વધતી જતી ઊજાષની માુંગને પહોચી વળવા તેમજ પયાષવરિની જાળવિી માટે સ્બનપરુંપરાગત ઊજાષ સ્ત્રોત મારફતે ગ્રીન એન્ડ કલીન એનજી ઉત્પન્ન કરવાના લાુંબાગાળાન ું આયોજન સરકારે અમલમાું મ કેલ છે. આવનારા વર્ોમાું ગ જરાત રરન્ય એબલ એનજી ક્ષેત્રે સૌર અને પવન ઊજાષ આધારરત વીજ ઉત્પાદન ક્ષમતામાું નોંધપાત્ર વધારો કરી એ થતરે પહોચવા માુંગે છે કે ગ જરાત પોતાની જરૂરરયાત સાિે સાિે દેશના અન્ય રાજ્યોની જરૂરરયાત પિ પૂિષ કરે.

વર્ષ ૨૦૧૩માું ગ જરાતની રીન્ય એબલ એનજીની થિાસ્પત ક્ષમતા ૪૧૨૬ મેગાવોટ હતી, જ ેઆજ ે૮૮૮૫ મેગાવોટ છે. જનેે ૨૦૨૨ સ ધીમાું ૩૦,૦૦૦ મેગાવોટ સ ધી લઇ જવાન ું આયોજન છે. જમેાુંિી ૨૦ હજાર મેગાવોટનો ગ જરાતમાું ઉપયોગ કરવામાું આવશે અને ૧૦ હજાર મેગાવોટ વીજળી અન્ય રાજયોમાું પહોચાડવામાું આવશે.

સૌર ઊજાષની સથતી વીજળી નાગરરકો પોતાના ઘરે સોલર રૂફટોપિી ઉત્પન્ન કરી પોતાની જરૂરરયાત પૂરતી વીજળી ઉપયોગ કરે અને વધારાની વીજળી ગ્રીડમાું આપે તે પ્રમાિેની યોજનાનો લાભ અત્યાર સ ધી લગભગ ૫૦ હજાર નાગરરકોએ લીધેલ છે.

આ સન્માનીય સભાગૃહને જિાવતા મને આનુંદ િાય છે કે, આ વર્ે ૨ લાખ પકરવારો પોતાના ઘર ઉપર સૌર ઊજાષના પેનલ લગાવે અને તમેાુંિી ઉત્પન્ન િતી ગ્રીન, કલીન અને સથતી વીજળી પોતાના વપરાશમાું ઉપયોગ કરે તેમજ વધારાની વીજળી ગ્રીડમાું આપીને તેની આવક મેળવે તે પ્રમાિેની નવી સોલર રૂફટોપ યોજના જાહેર કરુું છ ું . આ યોજના હેઠળ ૩ સ્કલોવોટ સ ધીની સ્સથટમ બેસાડનાર પરરવારન ેસ્નયત કરેલ સ્કમુંત પર ૪૦ ટકાની માતબર સબસીડી અને ૩ િી ૧૦ સ્કલોવોટ સ ધીની સ્સથટમ બસેાડનાર પરરવારને ૨૦ ટકા સબસીડી આપવામાું આવશે. આ યોજના માટે `૧૦૦૦ કરોડની જોગવાઇ.

પયાષવરણના જતન સાથે વવકાસ

ગ જરાત રાજય પ્રગસ્તશીલ અને સ્વકસ્સત રાજય છે. દર વર્ે સેંકડો નવા ઉદ્યોગો થિપાતા જાય છે. લાખો નવા વાહનો રાજયમાું વધતા જાય છે. તેવા સમયે અમારી સરકાર પયાષવરિન ું સુંપૂિષ જતન િાય અને અત્યારની તિા આવનારી પેઢીને શ દ્ધ હવા-પાિી વાળ વાતાવરિ મળી રહે તે માટે કરટબદ્ધ છે. પયાષવરિના ભોગે અમે કોઇ સ્વકાસ કરવા માુંગતા નિી. તેિી નાનામાું નાના ગામડાિી માુંડી મોટા શહેરો સ ધી પયાષવરિના જતન માટે અનેક સ્વભાગો અને સુંથિાઓના માધ્યમિી ઘિી યોજનાઓ અમલમાું મકૂી છે.

રાજયના નગરોમાુંિી ગુંદા પાિીનો સ્નકાલ, ફેકટરીઓમાુંિી સ્નકળતા પ્રદૂસ્ર્ત પાિીન ું શ સ્દ્ધકરિ કરી તેનો સ્નકાલ કરવાની વ્યવથિા, ઉદ્યોગો, વાહનો અન ેઘરોમાું ઇકો-ફ્રેન્ડલી સીએનજી અને પીએનજી ગસેનો વધ માું વધ વપરાશ, સ્વશ્વમાું જનેી શરૂઆત િઇ રહી છે તેવા ઇલેતટર ીક વાહનોનો વધ વપરાશ, ફેકટરીઓ અને વાહનોિી િતાું વાય પ્રદૂર્િ પર સ્નયુંત્રિ, ઘન કચરાના વૈજ્ઞાસ્નક ઢબે સ્નકાલ જવેા અનેક પગલા અમે લીધાું છે અને નવા આયોજનો પિ કરી રહ્યા છીએ. જનેાિી ગ જરાતન ું પયાષવરિ વધ સારું િશે તેવો અમને સ્વશ્વાસ છે.

લેખાન દાન પ્રવચનમાું મે જાહેરાત કરી હતી કે અમદાવાદ, વડોદરા અને જતેપ રના હજારો ઉદ્યોગોના પ્રદૂસ્ર્ત પાિીને શ દ્ધ કરી તે પાિી ઊંડા દરરયામાું વૈજ્ઞાસ્નક ઢબે સ્નકાલ કરવાની પાઇપલાઇન પીપીપીના ધોરિે નાખવામાું આવશે. જિેી નદીમાું િત ું પ્રદૂર્િ અટકશે. ક લ અુંદાજ ે`૨૨૭૫ કરોડની આ યોજનાઓ માટે આ વર્ે `૫૦૦ કરોડની જોગવાઇ.

Page 4: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

4

જગતના તાતની પડખે સરકાર

વડાપ્રધાન શ્રી નરેન્રભાઇ મોદીના સુંકલ્પ પ્રમાિે વર્ષ-૨૦૨૨ સ ધીમાું ખેડૂતોની આવક બમણી કરવા માટે અને તેમના પ રર્ાિષન ું પૂરત ું વળતર મળે તે માટે અમારી સરકાર ઝીરો ટકાના દરે પાક સ્ધરાિ, ટેકાના ભાવે ખરીદી, પાક વીમો, સ્કસાન સન્માન સ્નસ્ધ, ખેડૂતોને સમયસર વીજળીની પ્રાસ્પ્ત, સ્સુંચાઇની યોગ્ય વ્યવથિા, કૃસ્ર્ યાુંત્રીકરિ માટે સહાય, ખેડૂતોના પાકના સુંગ્રહ માટે નવા ગોડાઉન અને કોલ્ડ થટોરેજ બનાવવા માટે મોટા પાયે નાિાકીય સહાય આપી રહેલ છે.

રાજ્યના લાખો ગ્રામજનો જમેાુંિી મોટા પ્રમાિમાું આવક મેળવી રહ્યા છે તેવા પશ પાલન વ્યવસાયને વધ સ્વકસાવવા અને ગ જરાતના ૧૬૦૦ સ્કલોમીટર લાુંબા દરરયાસ્કનારાનો ઉપયોગ કરી લાખો માછીમારોની આવકમાું વધારો કરવા તેમને વધ ને વધ સ સ્વધાઓ પ્રાપ્ત કરાવવામાું આવી છે. તેમની આવક વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

માનનીય અધ્યક્ષશ્રી, મને જિાવતાું આનુંદ િાય છે કે બે રદવસ પછી અર્ાઢી બીજના પસ્વત્ર રદવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અમે સ્નધાષર કયો છે કે અત્યાર સ ધીમાું જટેલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાિ મેળવવા અરજી કરી છે તેવા તમામ ખેડૂતોને આવતી અર્ાઢી બીજ સ ધીમાું વીજ કનેકશન આપી દેવામાું આવશે. આમ, અત્યારે પડતર તમામ ૧ લાખ ૨૫ હજાર માુંગિીઓમાું નવા વીજ કનેકશન આપી દેવામાું આવશે.

હર હાથ કો કામ

ગ જરાત રોજગાર સજષક રાજય છે. અમારી સરકારે આગામી ત્રિ વર્ષમાું હર હાથ કો કામ એ રદશામાું આગળ વધવાનો સ્નધાષર કયો છે. સખીમુંડળો િકી બહેનોને થવરોજગારી, રોજગાર મેળાઓ અને અપે્રન્ટીસશીપ દ્વારા ફેકટરીઓમાું ય વાનોને રોજગારી, મ રા યોજના દ્વારા ય વાવગષને સ્ધરાિ અપાવવાની વ્યવથિા કરી થવરોજગારીની તકો મળે તેવો અસ્ભગમ અપનાવ્યો છે.

છેલ્લા પાુંચ વર્ષમાું રોજગાર ભરતી મેળાના માધ્યમથી આશરે ૧૧ લાખ લોકોન ેરોજગારી મેળવવામાું મદદ કરી છે. સરકારી સેવાઓમાું છેલ્લા પાુંચ વર્ષમાું એક લાખ અઢાર હજાર ય વાન-ય વતીઓની ભરતી કરવામાું આવી છે. આગામી ૩ વર્ષમાું અુંદાજ ેવધ ૬૦ હજાર ભરતી કરવાન ું આયોજન છે.

રાજયમાું અત્યારે દોઢ લાખ સખી મુંડળો સરક્રય છે. જમેાું અુંદાજ ે૨૦ લાખ બહેનો જોડાયેલા છે. આ સખી મુંડળોને અત્યાર સ ધીમાું એક હજાર નવસો કરોડન ું બેંક સ્ધરાિ િયેલ છે. જમેાું ૫ િી ૮ ટકા વ્યાજ સહાય અને અન્ય નાિાકીય મદદ રાજય સરકાર આપ ેછે. હવે સરકારે સ્નધાષર કરેલ છે કે આગામી ત્રિ વર્ષમાું નવા ૭૦ હજાર સખીમુંડળો બનાવવા બહેનોને પ્રોત્સારહત કરવામાું આવશે. નવા બનેલ સખી મુંડળોને પિ સ્ધરાિ અને વ્યાજ સહાયની મદદ કરવામાું આવશે. આમ, ૨૫ લાખ બહેનો માટે રૂવપયા સાતસો કરોડ સ્ધરાિ ઉપલબ્ધ કરાવી થવરોજગારીની તકો ઊભી કરવામાું આવશે.

મ ખ્યમુંત્રી એપે્રન્ટીશીપ યોજના, મ ખ્યમુંત્રી ગ્રામોદય યોજના, વાજપાઇ બેન્કેબલ યોજના, માનવ કલ્યાિ યોજના, પશ ફામષની થિા૫ના જવેી રોજગારલક્ષી અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા આશરે ૧૫ લાખ ય વાનોન ેઆગામી ત્રણ વર્ષમાું રોજગાર મળે તેવી વ્યવથિા કરવામાું આવશે. ઉપરાુંત, મ રા યોજના દ્વારા છેલ્લા ૩ વર્ષમાું આશરે ૪૪ લાખ લાભાથીઓને `૩૧,૮૭૭ કરોડન ું સ્ધરાિ આપી થવરોજગારીની સ્વપ લ તકો પૂરી પાડવામાું આવેલ છે. આગામી ત્રિ વર્ષમાું મ રા યોજના દ્વારા ઓછામાું ઓછા ૫૦ લાખ લાભાથીઓને નવ ું સ્ધરાિ આપી તેમની પસુંદગીનો વ્યવસાય થિાપવામાું મદદ કરવામાું આવશે.

Page 5: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

5

માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના અિષતુંત્રએ છેલ્લા છ વર્ષ દરમ્યાન ૧૦ ટકાનો પ્રભાવશાળી વૃરિદર હાુંસલ કરેલ છે. જ ેસ્થિર ભાવે દશેના મોટા રાજ્યોમાું ઉચ્ચત્તમ છે. ઉચ્ચ સ્વકાસદરની ગસ્ત જાળવી રાખતાું રાજ્યના અિષતુંત્ર એ વર્ષ ૨૦૧૭-૧૮માું ૧૧.૨ ટકાનો વૃસ્દ્ધદર હાુંસલ કરેલ છે.

ગ જરાત દેશન ું અગ્રિી નાિાકીય સ્શથત અને સદ્ધરતા ધરાવત રાજય છે. છેલ્લા આઠ વર્ષિી આપણું રાજય મહેસૂલી પ રાુંતવાળ ું રહ્ય ું છે અને છેલ્લા સોળ વર્ષમાું રાજય સરકારે એક પિ વખત ઓવરડર ાફટ લીધો નિી.

માનનીય અધ્યક્ષશ્રી, સન્માનનીય ગૃહમાું રાજયના નાિાું મુંત્રી તરીકે ૭ મ ું અુંદાજપત્ર રજૂ

કરી રહ્યો છ ું જનેો મને આનુંદ છે.

માનનીય અધ્યક્ષશ્રી, આજ ેહ ું જ ેઅુંદાજપત્ર રજૂ કરી રહ્યો છ ું તે ગ જરાત રાજયની સ્થાપના

પછી સૌ પ્રથમ વખત રૂવપયા બે લાખ કરોડથી વધ ું તેવ ું `૨,૦૪,૮૧૫ કરોડન ું છે.

આ ઐસ્તહાસ્સક પ્રસુંગમાું આપિે સૌ સહભાગી છીએ.

હવે હ ું આ સન્માનનીય ગૃહ સમક્ષ વર્ષ ૨૦૧૯-૨૦ન ું અુંદાજપત્ર રજૂ કરુું છ ું .

કૃવર્ અને ખેડૂત

કલ્યાણ

કૃવર્, ખડૂેત કલ્યાણ અને સહકાર વવભાગ માટે `૭૧૧૧ કરોડની જોગવાઇ

પ્રધાનમુંત્રી સ્કસાન સન્માન સ્નસ્ધ, પ્રધાનમુંત્રી ફસલ વીમા યોજના, ટેકાના

ભાવે ખરીદી, ક દરતી આપસ્ત્તઓ અુંતગષત કૃસ્ર્ની કામગીરી, ખાતેદાર ખેડૂત

અકથમાત વીમા યોજના અને ખેડૂતો માટે જાહેર કરેલ નવી પેન્શન યોજના

સરહતની ખેડૂત કલ્યાિકારી યોજનાઓના સ ચાર અમલીકરિ માટે

આગામી ત્રિ વર્ષમાું ગ્રામ્ય કક્ષાએ કમષચારીઓની ૨૭૭૧ નવી જગ્યાઓ

ભરવામાું આવશ.ે જ ે પૈકી, આ વર્ે ૧૧૨૧ જગ્યાઓ ભરવાની કાયષવાહી

કરવામાું આવશે.

ગ જરાતના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્ર ીયકૃત બેન્કો મારફત દર વરે્ આશરે

`૧૫ હજાર કરોડન ું ટૂું કી મ દતન ું પાક સ્ધરાિ મેળવે છે. જને ું સુંપૂિષ વ્યાજ

રાજ્ય અને કેન્ર સરકાર દ્વારા બેન્કોને ચ કવવામાું આવે છે. આમ, ગ જરાતના

ખેડૂતોને ઝીરો ટકા દરે પાક સ્ધરાિ મળે છે. ખેડૂતોને આ વ્યાજ સહાય

આપવા `૯૫૨ કરોડની જોગવાઇ.

પાક વીમા સ્નસ્ધ સરહત પ્રધાનમુંત્રી ફસલ વીમા યોજના હેઠળ ચાલ વર્ે ૧૮

લાખ ખેડૂતોને વીમા કવચ પૂરુું પાડવા માટે `૧૦૭૩ કરોડની જોગવાઇ.

રાષ્ટ્ર ીય કૃવર્ વવકાસ યોજના અુંતગષત કૃસ્ર્ અને સુંલગ્ન ક્ષેત્રોના સ્વસ્વધ

પ્રોજતેટ માટે `૨૯૯ કરોડની જોગવાઇ.

ફામષ વમકેનાઇઝેશન અુંતગષત ૨૯,૦૦૦ ખેડૂતોને ટરે તટરની અને ૩ર,૦૦૦

ખેડૂતોને આધ સ્નક સાધનો અને ઓજારોની ખરીદીમાું સહાય આપવા `૨૩૫

કરોડની જોગવાઇ.

એગ્રો અને ફ ડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા `૩૪ કરોડની જોગવાઇ.

Page 6: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

6

ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્ િામાું રાસાયસ્િક ખાતર પૂરું પાડવા `૨૫

કરોડની જોગવાઇ.

પાકવાર અને તાલ કા-સ્જલ્લાવાર વાવેતર સ્વથતારના અુંદાજોના સ્નયસ્મત

તિા ચોક્કસ આુંકડા મેળવવા સેટેલાઇટ ઇમેજ અને ડર ોન ફોટોગ્રાફી દ્વારા

સવે માટે `૨૫ કરોડની જોગવાઇ.

સમગ્ર ડાુંગ સ્જલ્લો, વલસાડ સ્જલ્લાના ધરમપ ર, કપરાડા તિા નવસારી

સ્જલ્લાના વાુંસદા તાલ કાને ૧૦૦% સેન્રીય ખેતી હેઠળ આવરી લેવા `૧૫

કરોડની જોગવાઇ.

બાગાયત

રાજ્યના ખેડૂતો માટે ગ િવત્તાય કત શાકભાજીના ધરૂ તૈયાર કરવા પુંચમહાલ,

નમષદા અને અરવલ્લી સ્જલ્લામાું નવા ત્રિ સેન્ટર ઓફ એક્સલન્સ થિાપવા

`૮ કરોડની જોગવાઈ.

બાગાયતી પાકમાું મૂલ્યવધષન કરવાના ઉિેશિી ગ જરાત હોટીકલ્ચર નોલજે

સોસાયટીની થિાપના કરવામાું આવશ.ે આ સોસાયટી દ્વારા નસષરીમાું

પ્લાન્ટેશન માટે ગ િવત્તાય તત સાધન સામગ્રી તૈયાર કરવા અને હાઇટેક

હોટીકલ્ચર માટે તાલીમ પૂરી પાડવામાું આવશે.

બાગાયતનો વ્યાપ વધારવા ઉત્તર ગ જરાત અને દસ્ક્ષિ ગ જરાતમાું નવા

બાગાયત ડીવીઝનની થિાપના માટે રૂસ્પયા ૬૦ લાખની જોગવાઇ.

પશ પાલન

કામધેન ય સ્નવસ્સષટી હેઠળ રહુંમતનગર ખાતે નવી વેટરનરી કોલેજની

થિાપના માટે પ્રિમ તબક્કામાું `૧ કરોડની જોગવાઇ.

૧૨ દૂધાળા પશ ઓન ું એક એવા ૪૦૦૦ ડેરી ફામષ થિાપવા માટે `૧૩૪

કરોડની જોગવાઈ.

૪૬૦ ફરતાું પશ દવાખાના માટે `૪૭ કરોડની જોગવાઈ.

મ ખ્યમુંત્રી વન:શ લ્ક પશ સારવાર યોજના માટે `૨૮ કરોડની જોગવાઈ.

કરુણા એવનમલ એમ્બ્ય લન્સ અને હેલ્પલાઇન ૧૯૬૨ની સેવાઓ માટે

`૧૫ કરોડની જોગવાઈ.

ડેરી વવકાસ

ગ જરાતન ું એક પિ ગામ સહકારી દૂધ મુંડળી વગર અને એક પિ સ્જલ્લો સહકારી દૂધ ઉત્પાદક સુંઘ વગર ન રહે તે માટે સરકાર પ્રસ્તબદ્ધ છે.

ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મુંડળીઓ અને પશ પાલકોને સ્વસ્વધ સાધન સામગ્રીની ખરીદી પર સહાય આપવા માટે `૩૬ કરોડની જોગવાઈ.

સૌરાષ્ટ્ર અને કચ્છ સ્વથતારના દૂધ ઉત્પાદક સહકારી સુંઘોને સ્વસ્વધ માળખાકીય સ સ્વધાઓ સ્વકસાવવા માટે સહાય પૂરી પાડવા `૨૫ કરોડની જોગવાઈ.

Page 7: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

7

ગૌ સેવા

ગોપાલન, ગૌસુંવધષન, ગૌરક્ષિ, ગૌચર સ્વકાસ તેમજ રાજયની સ પ્રસ્સદ્ધ ગીર અને કાુંકરેજ ઓલાદની ગાયોના સવાાંગી સ્વકાસ માટે `૩૮ કરોડની જોગવાઇ.

સહકાર

કકસાન કલ્પવૃક્ષ યોજના અુંતગષત બજાર સસ્મસ્તઓન ું આધ સ્નકરિ કરવા અને પાયાની સગવડો ઊભી કરવા `૩૩ કરોડની જોગવાઈ.

વ્યસ્તતગત ખેડૂતો, સહકારી સુંથિાઓ અને બજાર સસ્મસ્તઓને અનાજ સુંગ્રહ શસ્તતમાું વધારો કરવા ગોડાઉન બાુંધકામ માટેની સહાય આપવા `૧૧ કરોડની જોગવાઈ.

મત્સ્યોદ્યોગ

નીલ ક્રાુંવત યોજના અતષગત `૬૫ કરોડની જોગવાઇ.

માુંગરોળ, નવાબુંદર, વેરાવળ, માઢવાડ, પોરબુંદર અને સ ત્રાપાડા મત્થય બુંદરોના સ્વકાસ માટે `ર૧૦ કરોડની જોગવાઇ.

રફશીંગ બોટના ડીઝલ વપરાશ પર માછીમારોને વેટ સહાય આપવા માટે `૧૫૦ કરોડની જોગવાઇ. ઉપરાુંત નાના માછીમારોની બોટમાું વપરાતા કેરોસીન ઉપર સહાય આપવા માટે `૧૮ કરોડની જોગવાઇ.

હાલના મત્થય બુંદરોના રખરખાવ અને મૂળભૂત સ સ્વધાઓને સ રઢ કરવા `૬૦ કરોડની જોગવાઇ.

દરરયાઇ મત્થયોદ્યોગના સ્વકાસ માટે માછીમારોની હોડીઓન ું આધ સ્નકરિ કરવા, તેમા જી.પી.એસ. જવેા સાધનો બેસાડી સલામતી પૂરી પાડવા માટે `૬૦ કરોડની જોગવાઇ.

ઝીંગા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે `૯ કરોડની જોગવાઇ.

જળ સુંપવિ રાજ્યના બુંધોની જાળવણી, હયાત નહેર માળખાની સ ધારણા અન ેસહભાગી વસુંચાઇ વ્યવસ્થાપન માટે `૭૧૫૭ કરોડની જોગવાઇ.

ગત વર્ે ઓછો વરસાદ હોવાિી ડેમોમાું પાિીનો જથ્િો ઓછો હોવા છતાું સ જલામ સ ફલામ યોજના અને સૌની યોજના દ્વારા નમષદા યોજનાની નહેરમાુંિી પાિી ઉપાડી જળાશયો ભરવામાું આવેલ છે. જમેાું રાજકોટ શહેર માટે આજી-૧ અન ેન્યારી-૧, જામનગર શહેર માટે આજી-૩ અને રિજીતસાગર, ગોંડલ શહેર માટે વેરી-૧, મોરબી શહેર માટે મચ્છ -૨, વાુંકાનેર શહેર માટે મચ્છ -૧, જતેપ ર, ગોંડલ તિા અન્ય સ્વથતારો માટે ભાદર-૧ જળાશય, રાિપ ર શહેર માટે સ ખભાદર જળાશય તેમજ કચ્છ માટે ટપ્પર ડેમ નમષદા નીરિી ભરવાિી આ સ્વથતારના લોકોની પીવાના પાિીની જરૂરરયાત સુંતોર્વામાું આવેલ છે.

સૌરાષ્ટ્ર

સૌની યોજનાના બીજા તબક્કા હેઠળ જામનગર, ગોંડલ અન ેભાવનગર માટે અગત્યના ત્રિ ડેમ સ ધીની પાઇપલાઇનની કામગીરી પૂિષ કરવામા આવેલ છે. આગામી વર્ષમાું નમષદાના પાિીની ઉપલસ્બ્ધ અન સાર ૩૫ જળાશયો અને ૧૦૦ કરતા વધ ચેકડેમો ભરવાન ું આયોજન છે.

Page 8: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

8

સૌની યોજનાનાું ત્રીજા તબક્કાના `૨૨૫૮ કરોડનાું ચાર પેકેજોના કામો શરૂ

િયેલ છે. આ ઉપરાુંત ભાવનગર શહેરના પીવાના પાિી માટે મહત્ત્વના

સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવવાનો મહત્ત્વનો સ્નિષય

કરવામા આવેલ છે.

સૌની યોજના માટે `૧૮૮૦ કરોડની જોગવાઇ.

ઉિર ગ જરાત

બનાસકાુંઠા સ્જલ્લા માટે અગત્યની િરાદિી સીપ ડેમ સ ધીની પાઈપલાઈન

માટે `૧૦૦ કરોડની જોગવાઈ. આ યોજનાિી બનાસકાુંઠા વજલ્લાના ૬૦૦૦

હેક્ટરમાું વપયત થશે.

હાલમાું પ્રગસ્ત હેઠળની પીયજિી ધરોઇ, ધાધ ુંસિિી રેડલક્ષ્મીપ રા અને

ખેરવા-સ્વસનગર યોજનાના કામો માટે `૧૮૫ કરોડની જોગવાઇ.

આકદજાવત વવસ્તાર

ઊકાઇ જળાશયના ઉપરવાસમા વસતા આરદજાસ્ત લોકોની સમથયાને ધ્યાને

લઇ ઉકાઇ જળાશય આધારરત ઉચ્છલ, નીઝર અને સોનગઢ તાલ કાના

૨૭૬૦૦ હેતટર સ્વથતારને સ્સુંચાઇનો લાભ આપવા `૯૬૨ કરોડના ખચે ૩

મોટી ઉદ વહન સ્સુંચાઇ યોજના હાિ ધરવામાું આવેલ છે. જ ેમાટે ચાલ વરે્

`૭૫ કરોડની જોગવાઇ.

સોનગઢ, ઉમરપાડા અને ડેરડયાપાડા તાલ કાઓમાું તાપી-કરજિ લીંક

પાઇપલાઇન ઉદ વહન સ્સુંચાઇ યોજના `૭૨૦ કરોડના ખચે હાિ ધરવામાું

આવનાર છે. જનેાિી ૭૩ ગામોના ૨૧ હજારિી વધારે હેતટરને સ્સુંચાઇનો

લાભ િશ.ે તેમજ હયાત ૧૦૦ ચેકડેમો ભરવામા આવશે.

નવસારી સ્જલ્લાના ગિદેવી તાલ કામાું ₹૩૭૨ કરોડના ખચે અુંબીકા નદી પર

વાઘરેચ રરચાજષ પ્રોજતેટ હાિ ધરવામાું આવશે. જનેાિી ૧૧ ગામોના ૮૦૦

હેતટર સ્વથતારને સ્સુંચાઇનો લાભ તેમજ બીલીમોરા નગરપાસ્લકાને પીવાન

પાિી ઉપલબ્ધ િશે.

સ રત સ્જલ્લાના કાકરાપાર-ગોરધા-વડ ઉદ વહન સ્સુંચાઇ યોજનાિી માુંડવી

તિા માુંગરોળ તાલ કાના ૪૭ ગામોના ૨૩ હજાર ખેડૂતોને ૧૫૨૮૦ હેતટરમાું

સ્સુંચાઇનો લાભ મળશે. જનેા માટે `૨૪૫ કરોડની જોગવાઇ.

કરજિ જળાશય આધારરત પાઇપ લાઇન યોજના પ્રગસ્ત હેઠળ છે, જનેા માટે

`૨૨૦ કરોડની જોગવાઇ.

કડાિા જળાશય આધારરત કડાિા-દાહોદ પાઇપલાઇન યોજનાિી ૧૦

હજાર હેતટરને સ્સુંચાઇનો લાભ મળશે. જનેા માટે `૩૮૦ કરોડની જોગવાઇ.

પૂવષપટ્ટી સ્વથતારની પાનમ ઉચ્ચથતરીય કેનાલ આધારરત યોજના અને

પાનમ જળાશય આધારરત બે નવી યોજના માટે `૪૦ કરોડની જોગવાઇ.

સૂક્ષ્મ સ્સુંચાઇ અુંતગષત સ્વસ્વધ પ્રવૃસ્ત્તઓ માટે `૭૫૦ કરોડની જોગવાઇ.

Page 9: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

9

કલ્પસર

દરરયાઈ ભરતી દરમ્યાન નમષદા નદીના પટમાું ખારું પાિી પ્રવેશતા

અટકાવવા માટે ભાડભૂત યોજના અુંતગષત નમષદા નદી ઉપર બેરેજ બનાવવાિી ૬૦

કરોડ ઘન મીટર પાિીનો સુંગ્રહ િશે. જ ે પીવા માટે તેમજ ઉદ્યોગો માટે ઉપલબ્ધ

િશે. છ માગી બ્રીજ બનવાિી હજીરા-સ રત-ઓલપાડ-દહેજ સ્વથતારમાું

પરરવહનના નવા આયામો ઊભા િશે. આ યોજના માટે `૧૩૦ કરોડની જોગવાઈ.

નમષદા સરદાર સરોવર યોજના દેશની અગત્યની આુંતર-રાજય બહ હેત ક

યોજનાની સાિે સાિે ગ જરાતની જીવાદોરી છે. આ યોજના માટે `૬૫૯૫ કરોડની

જોગવાઇ. જ ેપૈકી-

મ ખ્ય બુંધના આન સાુંસ્ગક કામો, પ ન:વસન તિા પયાષવરિના કામો માટે

`૭૫ કરોડ

ગરડેશ્વર સ્વયર અને ગોરાસ્બ્રજના બાુંધકામ તિા પાવર હાઉસોની જાળવિી

માટે `૨૪૭ કરોડ

નમષદા મ ખ્ય નહેર પર વધારાના થટરતચર તિા કેનાલ ઓટોમેશન માટે `૩૭૧

કરોડ

નહેરોના બાુંધકામ માટે ક લ `૨૭૪૪ કરોડની જોગવાઇ. જનેા િકી વધારાના

એક લાખ તેર હજાર હેતટરમાું માઇનોર સ ધીની સ્સુંચાઇ ક્ષમતા ઉત્પન્ન િશ ે

તેમજ ખડૂેતોની જમીન સુંપાદન કયાષ સ્વના ભૂગભષ પાઈપલાઈનિી સબ-

માઇનોર સ ધી ૧ લાખ ૮૮ હજાર હેતટર સ્પયત િશે.

o નહેરોના બાુંધકામના હેત સર સૌરાષ્ટ્ર માટે `૫૬૧ કરોડ, ઉત્તર

ગ જરાત માટે `૩૮૯ કરોડ, કચ્છ માટે `૮૦૯ કરોડ તિા મધ્ય

ગ જરાત માટે `૯૮૫ કરોડની ફાળવિી. જમેા `૪૦૦ કરોડના ખચ ે

જજષરરત િયેલ ઓપન ચેનલ સબ-માઇનોરના થિાને ભૂગભષ

પાઇપલાઇન નાખવામાું આવશે.

જમીન સુંપાદન માટે `૩૦૦ કરોડ.

કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પીંગ થટેશનના સ્વથતરિ માટે `૪૦૭ કરોડ

સ્વસ્વધ શાખા નહેરો પર નાના વીજ મિકો થિાપવા માટે `૧૫૨ કરોડ.

સ્ટેચ્ય ઓફ ય વનટી લોહપ રર્ સરદાર વલ્લભભાઇ પટેલની સ્વશ્વની સૌિી ઊંચી પ્રસ્તમા

“સ્ટેચ્ય ઓફ ય વનટી” પ્રવાસન થિળ તરીકે ખૂબ જ લોકસ્પ્રય બનેલ છે. અત્યાર

સ ધીમાું આશરે ૨૦ લાખ પ્રવાસીઓએ આ થટેચ્ય ની મ લાકાત લીધી છે. દરરોજ

આશરે ૧૦ હજાર પ્રવાસીઓ આવે છે. તે ધ્યાને લઇ પ્રવાસીઓ માટે વેલી ઓફ

ફ્લાવસષ, જુંગલ સફારી, શ્રષે્ઠ ભારત ભવન, નેવીગેશન ચેનલ, સ્ચલ્ડરન ન્ય ટર ીશન

પાકષ , કેકટસ ગાડષન, એકતા નસષરી, સ્વશ્વવન તેમજ રાસ્ત્ર રોકાિ માટેની સ સ્વધાઓ

પિ સ્વકસાવવામાું આવી રહેલ છે. આમ, આ સ્વથતારના સુંકસ્લત સ્વકાસ માટે

`૨૬૦ કરોડ કરતાું વધ રકમનો ખચષ િશે.

Page 10: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

10

વશક્ષણ વશક્ષણના સવષગ્રાહી વવકાસ માટે `૩૦,૦૪૫ કરોડની જોગવાઇ

અમારી સરકારે સ્શક્ષિના સાવષસ્ત્રક વ્યાપની સાિે સાિે ગ િવત્તા સ ધારિા

માટે સ્વસ્વધ યોજનાઓ જવેી કે રાઇટ ટ એજ્ય કેશન, ગ િોત્સવ, મ ખ્યમુંત્રી ય વા

થવાવલુંબન, નમો ટેબલેટ, જ્ઞાનક ુંજ, થકોલરશીપ, સ્વના મૂલ્યે પાઠ્યપ થતકો અન ે

ગિવેશ પૂરા પાડવા અસરકારક રીતે અમલમાું મ કેલ છે. સ્વદ્યાિીઓ રોજગાર

વાુંચ્છ કની સાિે સાિે રોજગાર સજષક પિ બને તેવા અસ્ભગમ સાિે અમે ઇનોવેશન,

થટાટષઅપ અને કૌશલ્યવધષનને પ્રાધાન્ય આપ્ય છે.

પ્રાથવમક અને માધ્યવમક વશક્ષણ

પ્રાિસ્મક શાળાઓમાું નવા ૫ હજાર જટેલા વગષખુંડો બાુંધવામાું આવશ.ે

જનેાિી આશરે દોઢ લાખ સ્વદ્યાિીઓને સ્શક્ષિ માટે સારી સગવડ મળશ.ે

જનેા માટે ₹૪૫૪ કરોડની જોગવાઇ.

મધ્યાહ ન ભોજન યોજના અુંતગષત ધોરિ-૧ િી ૮ના ૪૩ લાખ બાળકોને

તાજ ું અને પૌસ્ષ્ટ્ક ભોજન આપવા માટે તિા દૂધ સુંજીવની અને અન્ન

સ્ત્રવેિી યોજનાઓ માટે ક લ ₹૧૦૧૫ કરોડની જોગવાઇ

રાઇટ ટ એજ્ય કેશન એકટ અુંતગષત રાજયમાું અુંદાજ ે ૨ લાખ ૭૦ હજાર

સ્વદ્યાિીઓ ખાનગી પ્રાિસ્મક શાળામાું અભ્યાસ કરે છે. આ બાળકોની ફી

અને ય સ્નફોમષ, બૂટ તિા થકૂલ બેગ આપવા માટે દરેક બાળકને `૩૦૦૦

રાજય સરકાર ચ કવે છે તે માટે ₹૩૪૧ કરોડની જોગવાઇ.

જ્ઞાનક ુંજ અુંતગષત પ્રાિસ્મક શાળાઓના ૧૦,૦૦૦ વગષખુંડમાું વચ ષઅલ

કલાસરૂમ અને ભાર સ્વનાના ભિતર માટે ₹૧૦૩ કરોડની જોગવાઇ.

IT આધારરત અભ્યાસ, શાળાઓમાું સ્નયસ્મત હાજરી, શૈક્ષસ્િક મલૂ્યાુંકન

તેમજ કમ્પ્ય ટર લેબને અદ્યતન કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.

૧૫૧ કસ્ત રબા ગાુંધી બાવલકા વવદ્યાલયમાું અભ્યાસ કરતી આશરે ૧૫

હજાર કન્યાઓને સ્વનામૂલ્ય ેસ્શક્ષિ, હોથટેલ તિા ભોજન સ સ્વધા આપવા

માટે ₹૮૦ કરોડની જોગવાઇ. ઘરિી શાળાન ું અુંતર એક સ્કલોમીટરિી વધારે હોય તેવી સરકારી શાળાના

૧ લાખ ૩૪ હજાર બાળકોના પરરવહન માટે ₹૬૦ કરોડની જોગવાઇ.

શાળામાું ન ગયેલ હોય અને અસ્નયસ્મત હોય તેવા બાળકોને સ્નશાળે

સ્નયસ્મત લાવવા તેમજ આવા બાળકોને બ્રીજ-કોર્ષ કરાવવા માટે ₹૬૪

કરોડની જોગવાઇ.

સરકારી શાળાઓમાું અભ્યાસ કરતા આશરે ૧ લાખ ૩૦ હજાર રદવ્યાુંગ બાળકોને સાધનો પૂરા પાડવા તેમજ સ્વસ્શષ્ટ્ જરૂરરયાતવાળા ૭ હજાર

રદવ્યાુંગ બાળકોને િેરાપીની સ સ્વધા માટે ₹૪૬ કરોડની જોગવાઇ

૧૫૯ માધ્યસ્મક અને ઉચ્ચતર માધ્યસ્મક શાળાઓના બાુંધકામ અન ે

મરામત માટે ₹૧૯૬ કરોડની જોગવાઇ.

Page 11: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

11

ઉચ્ચ અને ટેકવનકલ વશક્ષણ મ ખ્યમુંત્રી ય વા સ્વાવલુંબન યોજના અુંતગષત રાજ્યના પ્રાિસ્મકિી ઉચ્ચ

સ્શક્ષિમાું અભ્યાસ કરતા તેજથવી અને જરૂરરયાતમુંદ ૭૯ લાખ

વવદ્યાથીઓને ફી પેટે આસ્િષક સહાય તેમજ અન્ય શૈક્ષસ્િક સવલતો પૂરી

પાડવા ₹૩૭૦ કરોડની જોગવાઈ. ૪૨ સરકારી કોલેજો તિા સરકારી ય સ્નવસ્સષટીઓના નવા ભવનોના

બાુંધકામ માટે ₹૨૦૬ કરોડની જોગવાઈ કોલેજ અને પોસ્લટેકનીકના પ્રિમ વર્ષમાું પ્રવેશ મળેવતા ૩ લાખ

સ્વદ્યાિીઓને ટેબલેટ આપવા માટે ₹૨૫૨ કરોડની જોગવાઈ. આટીકફશીયલ ઇન્ટેલીજન્સ અને રોબોટીકસ જવેી ઉભરતી ટેક્નોલોજીિી

સ્વદ્યાિીઓને અવગત કરાવવા અદ્યતન લેબોરેટરી થિાપવા, થટ ડન્ટ

થટાટષઅપ અને ઇનોવશેન પોલીસી તેમજ ઇનોવેશન હબ માટે ₹૫૦

કરોડની જોગવાઈ. આરોગ્ય અને

પકરવાર કલ્યાણ

આરોગ્ય અન ેપકરવાર કલ્યાણ વવભાગ માટે `૧૦૮૦૦ કરોડની જોગવાઇ

જરૂરરયાતમુંદ લોકોને સ્વનામૂલ્યે તબીબી સારવાર આપવા માટે વડાપ્રધાન

શ્રી નરેન્રભાઇ મોદીએ આય ષ્યમાન ભારત-પ્રધાનમુંત્રી જન આરોગ્ય યોજના શર

કરેલ છે. આ યોજના અુંતગષત ૧૮૦૦િી વધારે પ્રોસીઝસષની સ્વનામૂલ્યે સારવાર

આપવામાું આવે છે. આ યોજના અુંતગષત ગ જરાતમાું ૭૨ લાખિી વધ ક ટ ુંબો, એટલે કે

૪ કરોડ વ્યસ્તતઓ, લાભાિી છે. જનેા અમલમાું ગ જરાત રાજ્ય અગ્રીમ છે. અત્યાર

સ ધીમાું ૪ લાખ ૯૦ હજાર લાભાિી દાવાઓ નોંધાયેલ છે અને તેના સારવાર ખચષ પેટે

`૮૧૮ કરોડ ચ કવવામાું આવેલ છે.

માનનીય વડાપ્રધાનશ્રીના વર્ષ-૨૦૨૫ સ ધીમાું ટીબી મ તત ભારતના

આહ વાન તેમજ લેપ્રસી, એનેસ્મયા અને ક પોર્િ જવેા રોગોિી મ તત ભારતના

થવપ્નને સાકાર કરવાની યોજનાઓ ગ જરાતે અમલમાું મ કેલ છે.

ગ્રામ્ય સ્વથતારની જમે શહેરી સ્વથતારોમાું વસતા ૨ કરોડ ૭૫ લાખ

નાગરરકોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા અમારી સરકારે શહેરી

વવસ્તારોનાું આરોગ્ય તુંત્રના સ દ્રઢીકરણનો પ્રજાલક્ષી વનણષય કરેલ છે. જ ે

અુંતગષત સામૂરહક આરોગ્ય કેન્ર સ ધીના સ્નષ્િાુંતો, તબીબો, થટાફ નસો,

આશા બહેનો સરહત ૮૬૦૦ જટેલા આરોગ્ય કમષચારીઓની સ્નમિૂક

કરવામાું આવશે. આ પ્રોગ્રામ માટે `૧૧૦ કરોડની જોગવાઇ.

ગ જરાતની લોકસ્પ્રય “મા અને ‘‘મા વાત્સલ્ય’’ યોજના અુંતગષત તારીખ

૩૧/૦૫/૨૦૧૯ સ ધીમાું `૨,૭૫૮ કરોડના ખચે ૧૮ લાખિી વધારે

લાભાિીઓને સારવાર આપવામાું આવેલ છે. આ યોજના સાિે ખાનગી અને

સરકારી-ગ્રાન્ ટ ઇન એઇડ હોસ્થ પટલો િઇને ૨,૬૩૮ હોસ્થપટલો સુંકળાયેલ

છે. જ ેમાટે `૧૦૦૦ કરોડની જોગવાઇ.

Page 12: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

12

આય ષ્માન ભારત - પ્રધાનમુંત્રી જન આરોગ્ય યોજના હેઠળ `૪૫૦ કરોડની

જોગવાઇ

રાજયની સરકારી હોસ્થપટલોમાું દદીઓને સ્વનામૂલ્યે દવાઓ આપવામાું આવ ે

છે. જ ેમાટે `૫૦૦ કરોડની જોગવાઇ.

મલેરરયા, ડેન્ગ્ય , સ્ચકનગ સ્નયા, સીઝનલ ફ્લ વગેરે રોગોના સ્નયુંત્રિ માટે

`૩૧૩ કરોડની જોગવાઈ.

રાજયની હોસ્થપટલોમાું તબીબી ઉપકરિો વસાવવા `૯૦ કરોડની જોગવાઈ.

ઓછા વજન સાિે જન્મેલા બાળકો માટેની સફળ બાલસખા-૩ યોજનાનો

વ્યાપ વધારી સમગ્ર રાજ્યમાું અમલ કરવા `૮૫ કરોડની જોગવાઈ.

પેટા કેન્રો, પ્રાિસ્મક આરોગ્ય કેન્રો તિા સામૂરહક આરોગ્ય કેન્રોના

બાુંધકામ માટે `૧૨૯ કરોડની જોગવાઈ.

તબીબી વશક્ષણ

MBBSની ૪૮૦૦, ડેન્ટલની ૧૨૪૦, અન થનાતક અને અન થનાતક રડપ્લોમા

તેમજ સ પર થપેશ્યાસ્લટીની ક લ ૧૯૪૪ બેઠકો ઉપલબ્ધ કરાવવામાું આવી છે.

કેન્ર સરકારે રાજકોટ ખાતે નામાુંસ્કત AIIMS હોવસ્પટલ બનાવવાનો સ્નિષય

કયો છે. જનેા માટે રાજય સરકાર દ્વારા ૨૦૦ એકર જમીનની ફાળવિી

કરવામાું આવેલ છે. આ હોસ્થપટલની આુંતરમાળખાકીય સ સ્વધાઓ માટે

`૧૦ કરોડની પ્રાિસ્મક જોગવાઇ.

પાલનપ ર અને દાહોદ ખાતે બ્રાઉન ફીલ્ડ કોલેજો કાયષરત છે. સ્વસનગર અને

નરડયાદમાું ગ્રીન ફીલ્ડ અને અમરેલીમાું બ્રાઉન ફીલ્ડ કોલેજોને ચાલ વરે્

મુંજૂરી મળેલ છે. જનેાિી રાજ્યમાું MBBS ની ૭૫૦ બઠેકોનો વધારો િયેલ

છે. જનેા માટે `૮૦ કરોડ જોગવાઇ.

પ્રધાનમુંત્રી થવાથથ્ય સ રક્ષા યોજના અુંતગષત સ રત અને ભાવનગર ખાત ે

સ પર થપેશ્યાસ્લટી હોસ્થપટલના બાુંધકામ અને ઉપકરિો માટે `૧૬૦

કરોડની જોગવાઇ.

રાજયની જ દી જ દી જનરલ હોસ્થપટલ, સબ ડીથટર ીકટ હોસ્થપટલ ખાતે

ઓ.પી.ડી. સ્બસ્લ્ડુંગ તિા નસ્સાંગ હોથટેલના બાુંધકામ માટે `૧૧૬ કરોડની

જોગવાઇ.

રાજ્યમાું અત્યાર સ ધી ૮૦ ઉપરાુંત ચેરીટેબલ ટરથટ સુંચાસ્લત હોસ્થપટલોને

ગ્રાન્ટ ફાળવવમાું આવતી હતી. નવી નીસ્ત અુંતગષત રાજ્ય સરકાર દ્વારા

ચેરીટેબલ ટરથટ સુંચાસ્લત હોસ્થપટલોને વધ સહાય આપવાનો સ્નિષય કરેલ

છે. જનેા માટે `૪૨ કરોડની જોગવાઇ.

રાજયની લોકસ્પ્રય ૧૦૮ એમ્બ્ય લન્સ સવેા માટે નવી ૧૦૦ એમ્બ્ય લન્સ

ખરીદવા `૧૮ કરોડની જોગવાઇ

Page 13: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

13

કોટેજ હોસ્થપટલ સ્ભલોડા અને સામૂરહક આરોગ્ય કેન્ર ગરૂડેશ્વરને અપગે્રડ

કરી સબ ડીથટર ીતટ હોસ્થપટલમાું રૂપાુંતર કરવા માટે `૯ કરોડની જોગવાઇ.

નેશનલ આય ર્ સ્મશન અુંતગષત ૩૧૦ સરકારી આય વેદ દવાખાનાુંને હેલ્િ

વેલનેસ સેન્ટરમાું રૂપાુંતરરત કરવા માટે `૪૮ કરોડની જોગવાઈ.

જી.જી. હોવસ્પટલ, જામનગરને આધ સ્નક સ સ્વધા ધરાવતી હોસ્થપટલ તરીકે

અપગે્રડ કરવા પ્રિમ તબકે્ક “મેટરનીટી ચાઈલ્ડ” બ્લોક માટે `૨૫ કરોડની

જોગવાઈ.

સર ટી. હોવસ્પટલ, ભાવનગર ખાતે “મટેરનીટી ચાઈલ્ડ” બ્લોક માટે `૧૦

કરોડની જોગવાઈ.

મહેસાણા વસવવલ હોવસ્પટલને અદ્યતન કરવા `૫ કરોડની જોગવાઈ.

૧૫ સામૂકહક આરોગ્ય કેન્દ્રોને પેટા સ્જલ્લા હોસ્થપટલમાું અપગે્રડ કરવા `૧૪

કરોડની જોગવાઈ.

મકહલા અને

બાળ વવકાસ

મકહલા અને બાળ વવકાસ વવભાગ માટે `૩૧૩૮ કરોડની જોગવાઇ

મરહલાઓ, બાળકો, સ્કશોરીઓ તિા સગભાષ-ધાત્રી માતાઓના સુંકસ્લત

સ્વકાસ માટે અમારી સરકાર પ્રસ્તબદ્ધ છે. સુંકસ્લત બાળ સ્વકાસ યોજના મારફત

પ૩,૦ર૯ આુંગણવાડી કેન્દ્રો દ્વારા ૫૯ લાખ લાભાથીઓને પરૂક પોર્િ અન ે

આરોગ્ય સ્શક્ષિ પૂરું પાડવામાું આવે છે.

દીકરીઓના જન્મદરમાું વધારો કરવા, તેઓની આસ્િષક – સામાસ્જક સ્થિસ્ત

મજબૂત કરવા, સ્શક્ષિમાું ડર ોપઆઉટ રેટ ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રિા

અટકાવવાના હેત િી અમારી સુંવેદનશીલ સરકારની એક નવી યોજના,

વહાલી દીકરી યોજના અમલમાું મ કવાની હ ું જાહેરાત કર છ ું . જમેાું ક ટ ુંબના

પહેલા બે બાળકો પૈકીની દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર િશે.

આ વહાલી દીકરી યોજના અુંતગષત દીકરીના પ્રિમ ધોરિમાું પ્રવશે વખત ે

`૪૦૦૦, નવમાું ધોરિમાું આવે ત્યારે બીજા `૬૦૦૦ તેમજ તે દીકરી ૧૮

વર્ષની વય વટાવે ત્યારે તેને રૂસ્પયા એક લાખ આપવામાું આવશે. વહાલી

દીકરી યોજનાિી સ્ત્રી ભ્રૂિ હત્યા અટકાવવામાું મદદ િશે, કન્યા કેળવિીને

પ્રોત્સાહન મળશે અને દીકરી પ ખ્ત વયની િાય ત્યારે ઉચ્ચ સ્શક્ષિ અને

તેના લગ્ન પ્રસુંગ માટે મોટી રકમ મળશે. વહાલી દીકરી યોજનાનો લાભ

વાસ્ર્ષક રૂસ્પયા બે લાખ સ ધીની આવક ધરાવતા પરરવારને મળશે. આ નવી

યોજના માટે `૧૩૩ કરોડની જોગવાઇ.

આુંગિવાડીમાું અપાતા પૂરક પોર્િ માટે ` ૭૫૧ કરોડની જોગવાઇ. સ્નરાધાર સ્વધવા મરહલાઓને પેન્શન આપવા માટે `૩૭૬ કરોડની

જોગવાઇ.

પૂિાષ યોજનાના અમલિી સ્કશોરીઓમાું ક પોર્િ, એસ્નસ્મયા, ઓછ વજન

જવેી સમથયાઓમાું નોંધપાત્ર ઘટાડો િયેલ છે. આ યોજના માટે `૮૭

કરોડની જોગવાઇ.

૧૨૦૦ આુંગિવાડી કેન્રો–નુંદઘરના નવા પાકા મકાનો બનાવવામાું

આવશે. જનેો લાભ અુંદાજ ે૩૫ હજાર બાળકોને િશે. આ માટે `૨૪ કરોડની

જોગવાઇ.

Page 14: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

14

પાણી પ રવઠો પાણી પ રવઠાની વવવવધ યોજનાઓ માટે `૪૩૦૦ કરોડની જોગવાઇ

ગ િવત્તાય તત પાિી સૌને સતત ઉપલબ્ધ કરાવવ ું એ કોઇપિ સરકાર માટે સૌિી મોટા પડકારોમાુંનો એક છે. અમે ભસ્વષ્યના આ પડકાર માટે અત્યારિી જ ગ જરાત સજ્જ અને સક્ષમ બને તે હેત િી મોટા પાયે પાિી પ રવઠાના આયોજનો હાિ ધયાષ છે, જનેી મ ખ્ય સ્વગતો રજૂ કરું છ ું .

મારા લેખાન દાન પ્રવચનમાું રાજયમાું મીઠા પાિીની ઉપલસ્બ્ધ વધારવા ડીસેલીશન પ્લાન્ટ થિાપવાની જાહેરાત કરી હતી. રાજ્યમાું ૩૭ કરોડ લીટર પ્રસ્ત રદવસની ક્ષમતા ધરાવતા ૮ ડીસેલીનેશન પ્લાન્ટ PPP ના ધોરિ ેથિાપવા માટે ટેન્ડર પ્રસ્સદ્ધ કરી દેવામાું આવેલ છે. આ કામગીરી માટે અુંદાજ ે`૩૦૦૦ કરોડનો ખચષ િનાર છે. વધ માું દરરયાકાુંઠા અને રિ સ્વથતારના ગામો માટે ૧૦૦ નાના “બ્રેકીશ વોટર ડીસેલીનેશન” પ્લાન્ટની થિાપના માટે `૫૦ કરોડની જોગવાઇ સૂચવેલ છે.

દેશમાું સ એઝની ટર ીટમેન્ટ કરી તેના પ નઃવપરાશ માટે “રીય ઝ ઓફ ટર ીટેડ વેસ્ટ વોટર” નીવત જાહેર કરનાર ગ જરાત પ્રિમ રાજ્ય છે. આ નીસ્ત અુંતગષત જ દા જ દા પ્રોજકેટસ માટે `૧૯૯ કરોડની જોગવાઇ.

રાજ્યમાું અુંબાજીિી ઉમરગામ સ ધીના આરદજાસ્ત સ્વથતારમાું અુંદાજ ે`૩૦૦૦ કરોડના કામો પ્રગસ્ત હેઠળ છે. જનેાિી ૧૧ સ્જલ્લાના ૩૧ તાલ કાના ૨૦૨૨ ગામો અને ૬ શહેરોની ૪૧ લાખ વસસ્તને લાભ િશે.

આરદજાસ્ત સ્વથતારમાું કામો-

o સાબરકાુંઠા સ્જલ્લાના ખેડબ્રહ્મા, સ્વજયનગર અને પોશીના તાલ કાઓના ૧૧૯ ગામો અને ૪૦ ફસ્ળયાને આવરી લેતી `૧૩૬ કરોડની યોજના.

o ડાુંગ સ્જલ્લાના ૬૯ ગામો માટે નદીઓ પર સ્વયર આધારરત `૧૨૫ કરોડની યોજના.

o ગરૂડેશ્વર તાલ કાના ૩૬ ગામો અને ૨૭ ફસ્ળયાને આવરી લેતી `૪૫ કરોડની યોજના.

o વલસાડ સ્જલ્લાના પારડી તાલ કાના ૪૦ ગામો અને ૩૮૯ ફસ્ળયાને આવરી લેતી `૧૧૨ કરોડની યોજના.

o વલસાડ તાલ કાના ૧૧૧ ગામો અને ૩૭૪ ફસ્ળયાઓને આવરી લેતી `૧૩૭ કરોડની યોજના

o છૂટાછવાયા આરદજાસ્ત સ્વથતારોમાું થિાસ્નક પાિીની વ્યવથિા માટે ૨૦૦૦ મીની પાઇપ યોજના અુંતગષત `૧૦૦ કરોડની જોગવાઇ

સૌરાષ્ટ્ર , કચ્છ, ઉત્તર અન ેમધ્ય ગ જરાતના ૧૯ સ્જલ્લાઓના ૨૨૭૭ ગામોન ેઆવરી લેતી જ દી જ દી ૪૩ જૂિ પાિી પ રવઠા યોજનાઓમાું સ ધારિા કરવા માટે `૫૦૦ કરોડની જોગવાઇ

પાિી પ રવઠા ગ્રીડને વધારે સ રઢ કરવા માટે-

o બ્રાહ્મિી-૨ ડેમિી સાદ લકા પુંમ્પીંગ થટેશન સ ધી પાઇપલાઇન યોજના માટે `૨૯૦ કરોડની જોગવાઇ

o જામનગર, દેવભૂસ્મ દ્વારકા અને પોરબુંદર સ્જલ્લાઓને જોડતા નેટવકષમાું આુંતર જોડાિની યોજના માટે `૨૫૦ કરોડની જોગવાઇ

Page 15: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

15

સામાવજક ન્યાય

અને અવધકારીતા

સામાવજક ન્યાય અને અવધકારીતા વવભાગ માટે `૪૨૧૨ કરોડની જોગવાઇ

અન સૂસ્ચત જાસ્ત, સામાસ્જક અને શૈક્ષસ્િક રીતે પછાતવગષ, સ્વચરતી અન ે

સ્વમ તત જાસ્તઓ, આસ્િષક રીતે પછાત વગો, લઘ મતીઓ, રદવ્યાુંગો, વૃદ્ધો, સ્નરાધાર

બાળકો અને ટર ાન્સજને્ડરન ું ઉત્િાન િાય અને સામાસ્જક સમરસતાન ું વાતાવરિ

સજાષય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

ધોરિ ૧ િી ૧૦ માું અભ્યાસ કરતા અન સૂવચત જાવતના ૪.૮૬ લાખ અન ે

વવકસતી જાવતના ૪૦ લાખ વવધાથીઓને સ્શષ્ યવૃસ્ત તેમજ પ્રાિસ્મક

શાળામાું અભ્યાસ કરતા અન સવૂચત જાવતના ૩.૮૦ લાખ અને વવકસતી

જાવતના ૩૫ લાખ વવધાથીઓને ગિવેશ સહાય આપવા માટે `૬૦૧

કરોડની જોગવાઇ.

અન સૂસ્ચત જાસ્તના ૭૫૦૦ લાભાિીઓને ડાષ.આુંબેડકર આવાસ યોજના

અને સ્વકસતી જાસ્તના ૧૬,૩૭૫ લાભાિીઓને પુંકડત દીનદયાળ

ઉપાધ્યાય આવાસ યોજના અુંતગષત મકાન બાુંધવા લાભાિી દીઠ રૂસ્પયા ૧

લાખ ૨૦ હજારની સહાય આપવા માટે `૧૮૬ કરોડની જોગવાઇ.

ધોરિ ૯ માું અભ્યાસ કરતી અન સૂસ્ચત જાસ્તની ૨૧ હજાર અને સ્વકસતી

જાસ્તની ૧ લાખ ૬૦ હજાર કન્ યાઓને સ્વના મૂલ્યે સાયકલ આપવા માટે

`૭૪ કરોડની જોગવાઇ.

અન સૂસ્ચત જાસ્તની ૧૩ હજાર, સામાસ્જક અને શૈક્ષસ્િક પછાત વગષ તેમજ

આસ્િષક પછાત વગષની ૨૨ હજાર કન્ યાઓને ક ુંવરબાઇના મામેરા યોજના

હેઠળ સહાય આપવા માટે `૩૫ કરોડની જોગવાઇ.

પાટિ, લ િાવાડા અને બોટાદ ખાતે અન સૂસ્ચત જાસ્તના ક માર છાત્રાલયો

તિા પાટિ, ગાુંધીનગર, પોરબુંદર, વઢવાિ અને બોટાદ ખાતે કન્યા

છાત્રાલયો માટે અદ્યતન સ સ્વધા સાિેના મકાન બાુંધવામાું આવશે. જનેા

માટે પ્રિમ તબકકે `૧૫ કરોડની જોગવાઇ.

ગાુંધીનગર, બારડોલી અને મોડાસા ખાતે સમરસ ક માર-કન્યા છાત્રાલયના

બાુંધકામ માટે `૯ કરોડની જોગવાઇ.

રૈયા સ્જલ્લો રાજકોટ ખાતે ચાલતા સરકારી ક માર છાત્રાલય અને સ રેન્ રનગર

ખાતે ચાલતી આદશષ સ્નવાસી શાળા માટે `૧૨ કરોડના ખચે અદ્યતન

સ સ્વધા સાિેના મકાન બાુંધવામાું આવશે. જનેા માટે આ વરે્ `૪ કરોડની

જોગવાઇ.

કોલેજના સ્વધાિીઓને રહેવા-જમવાની સ સ્વધા સાિેના અન સ સ્ચત

જાસ્તના ૫ અને સ્વકસતી જાસ્તના ૫ નવા સરકારી છાત્રાલયો શરૂ કરવામાું

આવશે. જ ેમાટે `૩ કરોડની જોગવાઇ.

Page 16: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

16

સમાજ સ રક્ષા

વૃદ્ધ પેન્શન સહાય યોજનાના ૮ લાખ ૨૦ હજાર લાભાિીઓ માટે `૭૫૧

કરોડની જોગવાઈ.

પ્રખ્યાત EDI, ગાુંધીનગર ખાતે રદવ્યાુંગો માટે ખાસ તાલીમ સેન્ટર ઊભ ું કરી

ત્રિ વર્ષમાું ૨૪ હજાર રદવ્યાુંગોને રોજગારલક્ષી તાલીમ આપવામાું આવશે.

જ ેમાટે `૮ કરોડની જોગવાઇ.

પ સ્જલ્લામાું નવા સરકારી બાળ સુંભાળ ગૃહ શરૂ કરવા `૭ કરોડની જોગવાઇ.

માનસ્સક બીમારીમાુંિી સાજી િયેલી વ્યસ્કતોઓના પ ન: થિાપન માટે ૭

નવા ગૃહો શરૂ કરવામાું આવશે. જનેા મકાન બાુંધકામ અને સુંચાલન માટે

આ વર્ે `૫ કરોડની જોગવાઇ.

માનસ્સક રદવ્યાુંગ બહેનો માટે રાજકોટ ખાતે રદવ્યાુંગ કલ્યાિ સુંથિા શરૂ

કરવામાું આવશે. જનેા મકાન બાુંધકામ અને સુંચાલન માટે `૫ કરોડની

જોગવાઇ.

૧૦ નવા વૃદ્ધાશ્રમ શરૂ કરવા આ વર્ે `૧ કરોડની જોગવાઇ.

ટર ાન્સજને્ડસષના સ્વકાસ અિ ેસ્વસ્વધ યોજનાઓ બનાવવામાું આવશે અને તે

માટે અલાયદ ફુંડ ઊભ ું કરવામાું આવશે. જ ે માટે આ વરે્ `૫૦ લાખની

પ્રાિસ્મક જોગવાઇ.

આકદજાવત

વવકાસ

સુંકસ્લત આરદજાસ્ત સ્વકાસ યોજના હેઠળ આ વર્ ે `૧૪,૫૬૭ કરોડ

ફાળવવામાું આવેલ છે. જ ે પૈકી આરદજાસ્ત સ્વકાસ સ્વભાગ માટે `૨૪૮૧ કરોડની

જોગવાઇ.

આકદજાવત સમાજનો શૈક્ષવણક વવકાસ-

રાજપીપળા ખાતે વબરસા મ ુંડા ટર ાયબલ ય વનવવસષટી `૩૪૧ કરોડના ખચ ે

બાુંધવામાું આવી રહેલ છે. જનેા માટે આ વરે્ `૧૨૫ કરોડની જોગવાઇ.

૫૦ આદશષ સ્નવાસી શાળા, ૫૪૪ આશ્રમશાળા અને ૯૧

ઈ.એમ.આર.એસ.થકૂલ મળી ૬૮૫ શાળાઓના ૧ લાખ ૩૦ હજાર

આરદજાસ્ત બાળકોના સ્શક્ષિ, રહેવા જમવાની સ સ્વધા માટે `૫૧૧ કરોડની

જોગવાઈ.

અન સૂસ્ચત જનજાસ્તના બ ે લાખ સ્વદ્યાિીઓને પોથટ મેટર ીક સ્શષ્યવૃસ્ત્ત

આપવા માટે `૩૪૦ કરોડની જોગવાઈ.

અન સૂસ્ચત જનજાસ્તના સ્પ્ર એસ.એસ.સી.ના ૧૫ લાખ સ્વદ્યાિીઓને

સ્શષ્યવૃસ્ત્ત અને ગિવશે આપવા માટે `૨૨૧ કરોડની જોગવાઈ.

ઉમરપાડા, વાુંકલ, બારડોલી, ઝાલોદ અને ભરૂચ ખાતેના કન્યા છાત્રાલય

તેમજ સોનગઢ, વાપી, તરસાડી સ્નવાસી શાળાના સ્વથતૃતીકરિ તિા

તલાલા, બારડોલી ખાતે બે નવી આદશષ સ્નવાસી શાળા બાુંધવા માટે ક લ

`૬૪ કરોડની જોગવાઇ.

Page 17: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

17

વાઘલખોડ, માુંડવી, નસવાડી, સાગબારા, પોશીના ખાતે એકલવ્ય મોડેલ

રેસીડેસ્ન્સયલ થકૂલ, ઝાલોદ ખાતે મોડેલ શાળા, તિખલા, પોશીના અને

ધરમપ ર ખાતે કન્યા સાક્ષરતા સ્નવાસી શાળા તેમજ ઝાલોદ અને પાવી

જતેપ ર ખાતે છાત્રાલયના મકાન બાુંધકામ માટે `૫૫ કરોડની જોગવાઇ.

ખૂબ જ લોકસ્પ્રય એવી દૂધ સુંજીવની યોજનાનો લાભ ૧૧ લાખ આરદજાસ્ત

બાળકોને મળે છે. જનેા માટે `૧૪૩ કરોડની જોગવાઈ.

એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ થકૂલોના સારા પરરિામો ધ્યાને લેતાું ચાલ

વર્ે રાજ્ય સરકારના ખચ ે ધોધુંબા, માુંગરોળ, ક કરમ ુંડા, ઉમરગામ અન ે

મેધરજ ખાતે નવી પાુંચ એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ થકૂલ શરૂ કરવામાું

આવશે. જ ેમાટે આ વર્ે `૨ કરોડની પ્રાિસ્મક જોગવાઇ.

કન્યા સાક્ષરતા સ્નવાસી શાળા (GLLRS)ના માધ્યમિી ઓછા સાક્ષરતા દર

વાળા આરદજાસ્ત સ્વથતારની આરદજાસ્ત કન્યાઓના સ્શક્ષિ પર સ્વશરે્

ધ્યાન આપવામાું આવે છે. GLLRSમાું હાલમાું કેન્ર સરકાર દ્વારા કન્યા દીઠ

વાસ્ર્ષક `૨૭૧૦૦ અને રાજય સરકાર દ્વારા `૧૦ હજાર, આમ ક લ

`૩૭,૧૦૦ નો ખચષ કરવામાું આવે છે. હવે રાજય સરકાર દ્વારા તેમાું કન્યા

દીઠ વાસ્ર્ષક `૨૦ હજારનો નોંધપાત્ર વધારો કરી `૫૭,૧૦૦ નો ખચષ કરવામાું

આવશે. સરકારના આ મહત્ત્વપૂિષ સ્નિષયિી ૧૬૧૪૦ આરદજાસ્ત

કન્યાઓને સીધો લાભ મળશે. જ ેમાટે `૩૩ કરોડની જોગવાઇ.

સૈસ્નક થકૂલ ખેરુંચા અને બીલવિમાું સ્વદ્યાિીદીઠ વાસ્ર્ષક રીકરીંગ ગ્રાન્ટ

`૫૨ હજારમાું `૧૮ હજારનો વધારો કરી તે `૭૦ હજાર કરવામાું આવશે.

ડાુંગ સ્જલ્લાની પાુંચ તેમજ તવાુંટ અને વાઘોરડયાની બે ઈ.એમ.આર.એસ.

શાળાઓમાું પિ વાસ્ર્ષક રીકરીંગ ગ્રાન્ટ `૪૨ હજારમાું `૨૮ હજારનો વધારો

કરી તે `૭૦ હજાર કરવામાું આવશે. જ ેમાટે `૭ કરોડની જોગવાઇ.

રાજપીપળા, ડેરડયાપાડા, મહ વા, ઉંમરપાડા અને અુંકલેશ્વર ખાતે કન્યાઓ

માટે તેમજ સાગબારા ખાતે ક મારો માટે નવી આદશષ સ્નવાસી શાળાઓ શરૂ

કરવા માટે `૨ કરોડની જોગવાઇ.

૧૮ આરદજાસ્ત તાલ કાઓમાું ક માર, કન્યા અને સ્મશ્ર માધ્યસ્મક કક્ષાની નવી

આદશષ સ્નવાસી શાળાઓ શરૂ કરવા માટે `૫ કરોડની જોગવાઇ.

ડાુંગ સ્જલ્લામાું બારીપાડા, માલેગામ, ગારખડી, મહાલ અને સ્ચુંચલી ખાતે

એકલવ્ય પેટનષ મ જબ કાયષરત શાળાઓમાું `૫૭ કરોડના ખચે છાત્રાલય

બાુંધવામાું આવશે. જ ેમાટે આ વરે્ `૧૮ કરોડની જોગવાઇ.

દાહોદ, રાજપીપળા, ઝઘરડયા અને વલસાડ સ્જલ્લાના વલેવાચ ખાતે આદશષ

સ્નવાસી શાળાના નવીન છાત્રાલય અને થટાફ કવાટષસના બાુંધકામ માટે

`૧૯ કરોડની જોગવાઇ.

આકદજાવત સમાજ માટે આજીવવકાના અવસરો-

આકદજાવત સમાજ

માટે આજીવવકાના

અવસરો-

અસ્ત પછાત એવા હળપસ્ત અને આરદમજૂિને પીવાન ું પાિી, આસ્િષક

સદ્ધરતા, સ્શક્ષિ, વીજળી, આવાસ અને રથતાની છ પાયાની સ સ્વધાઓ

આપવા માટે `૫૬ કરોડની જોગવાઈ.

Page 18: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

18

સુંકસ્લત ડેરી સ્વકાસ યોજના હેઠળ દાુંતા અને પોશીના ખાતે ડેરીના ખાસ

પ્રોજકેટ શરૂ કરવામાું આવશે. જનેા માટે `૩૭ કરોડની જોગવાઇ.

આરદજાસ્ત અને હળપસ્ત જાસ્તના લોકો માટે આવાસ બાુંધવા માટે `૪૨ કરોડની

જોગવાઇ.

પુંચાયત અને

ગ્રામ વવકાસ

પુંચાયત, ગ્રામ ગૃહ વનમાષણ અને ગ્રામ વવકાસ વવભાગ માટે `૮૪૬૨ કરોડની

જોગવાઇ

માનનીય વડાપ્રધાનશ્રીના ૨૦૨૨ સ ધીમાું સૌને આવાસ આપવાના લક્ષ્યને

સ્સદ્ધ કરવા અમારી સરકાર કરટબદ્ધ છે. આ કાયષક્રમ પ્રધાન મુંત્રી આવાસ યોજના-

ગ્રામીણ અને મ ખ્યમુંત્રી આવાસ પ્રોત્સાહક સહાય યોજના િકી પિૂષ કરવાનો

અસ્ભગમ છે.

વર્ષ-૨૦૨૨ સ ધીમાું સૌને આવાસનો ઉમદા આશય પૂિષ કરવા ૨ લાખ ૪

હજાર આવાસોના લક્ષ્યાુંક સામે અત્યાર સ ધી `૨૧૦૫ કરોડના ખચે ૧ લાખ

૮૫ હજાર આવાસોન ું બાુંધકામ પૂિષ કરવામાું આવલે છે. આ કાયષક્રમ

અન્વયે આ વર્ે ૧ લાખ ૭ હજાર નવા આવાસો બાુંધવામાું આવશે. જનેા

માટે `૧૨૦૮ કરોડની જોગવાઇ.

લોકોને વધ ઝડપિી રહેિાુંકના પાકા મકાન આપી શકાય તે માટે રાજય

સરકારે લક્ષ્યાુંક ઉપરાુંત વધારાના ૨૧ હજાર આવાસો માટે `૨૫૦ કરોડની

જોગવાઇ કરી છે.

આ કાયષક્રમ સમયબદ્ધ રીતે પૂિષ કરવાના સ્નધાષર સાિે, ૬ માસમાું આવાસન ું

બાુંધકામ પૂિષ કરનાર ૧૦ હજાર જટેલા લાભાિીઓને મ ખ્યમુંત્રી આવાસ

પ્રોત્સાહક સહાય યોજના અુંતગષત વધારાના `૨૦ હજારની સહાય

આપવામાું આવશે. જ ેમાટે `૨૦ કરોડની જોગવાઇ.

ઇસ્ન્દરા આવાસ યોજનાના ૭૫ હજાર ચાલ આવાસો પિ આ વર્ે પૂિષ

કરવામાું આવશે. જ ેમાટે `૭૫ કરોડની જોગવાઇ.

“૨૦૨૨ સ ધીમાું સૌને આવાસ” કાયષક્રમ આપણા રાજયમાું વર્ષ-

૨૦૨૨ પહેલા પૂણષ કરવાના આશયથી આ વર્ે `૧૫૫૩ કરોડની માતબર રકમની

જોગવાઇ કરવામાું આવેલ છે.

નેશનલ રીવર કન્ઝવેશન પ્રોગ્રામ હેઠળ દસ્ક્ષિ ગ જરાતની ખૂબ જ

અગત્યની અને પસ્વત્ર તાપી નદીના શ સ્દ્ધકરિનો પ્રોજતેટ ભારત સરકાર,

ગ જરાત સરકાર અને સ રત મહાનગરપાસ્લકાના સહયોગિી `૯૨૨ કરોડના

ખચે હાિ ધરાશે. જનેો લાભ સ રત શહેર સરહત સમગ્ર તાપી નદીના

સ્વથતારને મળશે.

થવચ્છ ભારત સ્મશન-ગ્રામીિ અુંતગષત `૭૯૨ કરોડની જોગવાઇ.

મહાત્મા ગાુંધી રાષ્ટ્ર ીય ગ્રામીિ રોજગાર યોજના અુંતગષત `૪૬૦ કરોડની

જોગવાઇ.

Page 19: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

19

પ્રધાનમુંત્રી કૃસ્ર્ સ્સુંચાઇ યોજના માટે `૩૦૭ કરોડની જોગવાઇ.

શ્યામાપ્રસાદ મ ખજી રબષન મીશન માટે `૧૨૦ કરોડની જોગવાઇ.

સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અને મહાત્મા ગાુંધી સ્વચ્છતા વમશન

અુંતગષત ગ્રામ પુંચાયતોને સહાયક અન દાન આપવા `૮૮ કરોડની

જોગવાઇ.

શહેરી વવકાસ શહેરી વવકાસ અને શહેરી ગહૃવનમાષણ વવભાગ માટે `૧૩૧૪૯ કરોડની જોગવાઇ

રાજયની ૪૫ ટકા વસસ્ત શહેરોમાું રહે છે. શહેરોમાું વસતા અુંદાજ ે ૩ કરોડ નાગરરકોને જરૂરી તમામ જાહેર સ સ્વધાઓ મળે તે માટે સરકાર પ્રસ્તબદ્ધ છે.

રાજયના શહેરી સ્વથતારોમાું ખૂબ ઉપયોગી અને લોકસ્પ્રય િયેલ સ્વવણષમ જયુંતી મ ખ્યમુંત્રી શહેરી સ્વકાસ યોજના હેઠળ `૪૮૯૪ કરોડની જોગવાઇ.

ભૂગભષ ગટર તેમજ પાિી પ રવઠાની સ સ્વધા ઊભી કરવા માટે `૧૪૨૬ કરોડ તેમજ મ ખ્યમુંત્રી સડક યોજના હેઠળ `૫૦૦ કરોડની જોગવાઇ.

૨૦૨૨ સ ધીમાું સૌન ે ઘર પૂરા પાડવાના ઉમદા હેત સર પ્રધાનમુંત્રી આવાસ યોજના અમલમાું છે. જમેાું રાજયમાું ૪ લાખ ૮૦ હજાર આવાસો મુંજૂર કરેલ છે. આ યોજના માટે `૧૨૪૮ કરોડની જોગવાઇ.

સ્વચ્છ ભારત વમશન અુંતગષત શહેરોને થવચ્છ બનાવવા અને નાગરરકોને આરોગ્યપ્રદ વાતાવરિ પૂર પાડવા માટે `૩૬૮ કરોડની જોગવાઇ.

જ ેનગરપાસ્લકાઓને પાિીનો પૂરતો જથ્િો મળે છે પરુંત આ પાિીને સમગ્ર શહેરમાું સ્વતરિ કરવા માટેની વ્યવથિા ખૂટે છે, તે ખૂટતી આુંતરમાળખાકીય સ સ્વધાઓ માટે `૨૦૦ કરોડની સ્વશેર્ જોગવાઇ. આ કામગીરી પૂિષ િતા નાગરરકોને પૂરતા પ્રમાિમાું સ્નયસ્મત પીવાના પાિીની સ સ્વધા ઉપલબ્ધ િશે.

શહેરોની ટર ારફકની સમથયાના ઉકેલ માટે તેમજ પેટર ોલ, ડીઝલ અને સમયની બચત કરવાના ઉિેશિી મહાનગરપાવલકા વવસ્તારોમાું ૫૪ અને નગરપાવલકા વવસ્તારોમાું ૨૧ એમ ક લ ૭૫ ફ્લાયઓવર બનાવવામાું આવશે. જનેા માટે થવસ્િષમ જયુંતી મ ખ્ય મુંત્રી શહેરી સ્વકાસ યોજના અુંતગષત `૨૫૦ કરોડની જોગવાઇ.

શહેરી સ્વથતારમાું ટર ારફકની સમથયા સ્નવારવા એક લાખથી વધારે એવરેજ ટર ાકફક વ્હીકલ ય વનટ ધરાવતા ૩૭ રેલવ ે ફાટકો ઉપર ઓવરબ્રીજ અિવા અન્ડરબ્રીજ બનાવવા ચાલ વર્ ે `૧૦૦ કરોડની જોગવાઇ.

રાજ્યના શહેરો સતત વધતા જાય છે. શહેરની નજીકમાું આવેલ ગામડા તિા આઉટગ્રોિ સ્વથતાર શહેરમાું સમાસ્વષ્ટ્ િઇ જાય તેવી સ્થિસ્ત ઊભી િયેલ છે. આ સ્વથતારોમાું જરૂરી માળખાકીય સ સ્વધાઓ - પાિી, રથતા, થટર ીટ લાઇટ, ડરે નેજ વગરે - માટે સ્વવણષમ જયુંતી મ ખ્ય મુંત્રી શહેરી વવકાસ યોજના અુંતગષત `૨૫૦ કરોડની જોગવાઇ કરવામાું આવેલ છે. જનેો લાભ લાખો નાગરરકોને મળશે.

Page 20: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

20

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્રભાઇ મોદીના વરદ હથતે અમદાવાદની મેટર ો

રેલ સેવાનો શ ભારુંભ િયેલ છે. મટેર ો રેલ પ્રોજતેટને આગળ ધપાવવા માટે

ચાલ વર્ે `૫૧૦ કરોડની જોગવાઇ.

અમદાવાદ-ગાુંધીનગર મેટર ો ફેઝ-ર તેમજ સ રત મેટર ો રેલ પ્રોજકેટને ભારત

સરકારની મુંજૂરી મળેલ છે. જનેી તાુંસ્ત્રક કામગીરી શરૂ કરવામાું આવેલ છે.

જ ેમાટે `૫૦ કરોડની જોગવાઇ.

રાજ્યમાું અકથમાતે લાગતી આગની ઘટનાઓને સ્નવારવા અને ઘટના થિળે

ત રુંત અસ્ગ્નશામક સાધનો તેમજ માનવબળ પહોંચાડી, બચાવ રાહતની

કામગીરી ઝડપિી િઇ શકે તે માટે ફાયર થટેશનો ખાતે આધ સ્નક સાધનો

અને માનવબળ પૂરું પાડવા તેમજ ફાયર સેફટી ટરે સ્નુંગ સેન્ટર કાયષરત કરવા

`૧૨૯ કરોડની જોગવાઇ.

અમૃત યોજના અુંતગષત ૮ મહાનગરપાસ્લકા અને ૨૩ નગરપાસ્લકાઓમાું

પાિી પ રવઠા, ગટર, વરસાદી પાિીનો સ્નકાલ, પરરવહન વગેરે માટે `૫૦૦

કરોડની જોગવાઇ.

રાજ્યના ૬ શહેરો માટે સ્માટષ સીટી વમશન અુંતગષત એરીયા બેઝ સ્વકાસના

કામો જવેા કે એરીયા રીડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કુંટર ોલ સેન્ટર,

ઇન્ટરમોડલ ટર ાન્સપોટષ હબ, CCTV, ઇન્ટરનેટ કનેતટીવીટી વગેરે માટે

`૫૯૭ કરોડની જોગવાઇ.

શ્રમ અને

રોજગાર

શ્રમ અને રોજગાર વવભાગ હેઠળ `૧૪૭૧ કરોડની જોગવાઇ

ય વાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવાની સાિે શ્રમયોગીઓની સલામતી,

આરોગ્ય અને કૌશલ્ય વધષનની સ સ્વધાઓ સરકાર રારા પૂરી પાડવામાું આવી રહેલ

છે. ધી ગ જરાત શોપ્સ એન્ડ એથટાબ્લીશમેન્ટ એતટ-૨૦૧૯ પસાર કરી દ કાનદારો

તિા વ્યવસાસ્યકોને ૨૪ કલાક વ્યવસાય કરવાની મુંજૂરી આપવામાું આવી છે.

આઈ.ટી.આઈ. સુંથિાઓમાું માળખાકીય સ સ્વધાઓના સ દ્ધઢીકરિ માટે

`૭૫ કરોડની જોગવાઇ

મ ખ્યમુંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અુંતગષત એક લાખ એપે્રન્ટીસોની ભરતી

માટે `૭૮ કરોડની જોગવાઇ

જોખમી કારખાનાઓમાું અને બાુંધકામ સાઇટ પર કામ કરતા શ્રમયોગીઓના

તુંદ રથ ત વકષ એન્ વાયરમને્ ટ અિે “સચેત યોજના” માટે `૧૫ કરોડની

જોગવાઇ.

થિળાુંતર કરતા બાુંધકામ શ્રસ્મકોના બાળકો માટે હોથટેલની સ સ્વધા ઊભી

કરવા `૧૦ કરોડની જોગવાઇ.

માગષ અને મકાન માગષ અને મકાન વવભાગ માટે `૧૦,૦૫૮ કરોડની જોગવાઈ

સ સ્નયોજીત અને ગ િવત્તાય કત રોડ નેટવકષ માટે ગ જરાત સમગ્ર દેશમાું જાિીત ું

છે. રાજયના કરોડો ગ્રામજનોમાું મ ખ્ યમુંત્રી ગ્રામ સડક યોજના ખૂબ જ લોકસ્પ્રય િયેલ

છે. રાજયના રથતાઓને પહોળા કરવા, નદીઓ પર પ લ બનાવવા, રેલવે ઓવરબ્રીજ,

અન્ડરબ્રીજ અને ફલાયઓવર બનાવવા, સરકારી કચેરીઓ અને કમષચારી આવાસ

બનાવવા જવેી સ્વસ્વધ આુંતર માળખાકીય સ સ્વધાઓ પર સરકાર સ્વશેર્ ધ્યાન આપે છે.

Page 21: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

21

મ ખ્યમુંત્રી ગ્રામ સડક યોજના

o મ ખ્યમુંત્રી ગ્રામ સડક યોજનાના પ્રિમ તબક્કામા છેલ્લા ત્રિ વર્ષમાું

`૧૦,૨૪૩ કરોડના ખચે ૨૯,૮૮૫ સ્કલોમીટર ગ્રામ્ય માગોના ૧૧,૨૨૪

કામોને મુંજૂરી મળેલ છે. જ ેપૈકી ૧૯,૬૩૦ સ્કલોમીટરના ૭,૩૧૬ કામો પૂિષ

કરવામાું આવેલ છે. અને ૧૦,૨૫૫ સ્કલોમીટરનાું ૩,૯૦૮ કામો પ્રગસ્ત

હેઠળ છે અિવા શરૂ િનાર છે.

o આ યોજનાની સફળતા, લોકોની જરૂરરયાતો અને માગિીઓ ધ્યાને લઇ

સરકારે યોજનાનો બીજો તબકકો હાિ ઘરવાનો સ્નિષય કરેલ છે. આગામી

ત્રિ વર્ષમાું વધારાના `૧૦,૦૦૦ કરોડના કામો આ યોજના હેઠળ હાિ

ઘરવામાું આવશે.

આુંતરમાળખાસ્કય સ સ્વધાઓ વધ સ દ્ધઢ અને સુંગીન બનાવવા માટે રથતા અને

પ લો બનાવવા `૧૪૩૯ કરોડની જોગવાઈ -

o ૧,૫૧૭ સ્કલોમીટરના ૭૪ રથતાઓને ચાર માગી કરવાન ું કામ પ્રગસ્તમાું છે

અિવા શરૂ િનાર છે.

o પ્રગસ્તમાું અિવા આયોજન હેઠળના ૬૨ પ લોમાુંિી કેટલાક અગત્યના

પ લના નામ હ ું જિાવ ું છ ું .

ડભોઇ – સ્શનોર – માલસર રોડ પર નમષદા નદી પરનો પ લ

ઉનાઇ – બ હારી – મઢી – માુંડવી રોડ પર વાલ્મીસ્ક નદી પરનો પ લ

અમલસાડ – ગિદેવી રોડ પર ધમડાછા પાસે અુંસ્બકા નદી પરનો પ લ

સાદરા પાસે ગાુંધીનગર અને સાબરકાુંઠા સ્જલ્લાને જોડતો સાબરમતી નદી

પરનો પ લ

૮૦૭ સ્કલોમીટરના રાજ્ય ધોરીમાગોન ે રદ્વમાગી કરવા માટે `૨૦૯ કરોડની

જોગવાઈ.

પ્રગવતપથના રાજય વ્યાપી કોરીડોરને ચાર માગી કરવા `૨૮૩ કરોડના કામો

પ્રગસ્ત હેઠળ છે. જમેાું બગોદરા–ધોળકા–રસ્સકપ રા રોડ, સ્સદ્ધપ ર–ખેરાલ તિા

હારીજ–પાટિ રથતાનો સમાવેશ િાય છે.

રાષ્ટ્ર ીય ધોરીમાગષ, રાજય રસ્તા તથા મકાનોના કામો હાથ પર લેવામાું આવેલ

છે, જ ેપૈકી કેટલાક મહત્ત્વપૂણષ કામોનો ઉલે્લખ કરુું છ ું .

o અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ સ્કલોમીટર રથતાને `૨,૮૯૩

કરોડના ખચે છ-માગી કરવાની કામગીરી પ્રગસ્ત હેઠળ છે.

o વાસદ-બગોદરા ૧૦૧ સ્કલોમીટર રથતાને `૧,૬૫૪ કરોડના ખચે છ-માગી

કરવાની કામગીરી શરૂ કરવામાું આવેલ છે.

o સરખેજ – ગાુંધીનગર હાઇવેને `૮૬૭ કરોડના ખચે છ માગી કરવાની

કામગીરી પ્રગસ્તમાું છે. જમેાું સાડા ચાર સ્કલોમીટરના એલીવેટેડ કોરીડોર

સરહત ૯ ફલાયઓવર-રેલવ ેઓવરબ્રીજ બનાવવાનો સમાવેશ િાય છે.

o વલ્લભીપ ર–ભાવનગર રથતાન ું ચાર માગીયકરિ કરવા માટે `૨૦૭ કરોડની

જોગવાઇ.

o સ રત-કડોદરા રોડ પર કડોદરા પાસે રાષ્ટ્ર ીય ધોરીમાગષના જુંકશન પર અુંડર

બ્રીજ બનાવવા `૧૧૦ કરોડની જોગવાઇ.

Page 22: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

22

o લેખાન દાન પ્રવચનમાું અમ ે રાજયમાું એક લાખિી વધારે ટરે ઇન વ્હીકલ

ય નીટ ધરાવતા રેલવે ફાટકો ઉપર અુંદાજ ે `૬,પ૦૦ કરોડના ખચે રેલવ ે

ઓવરબ્રીજના કામોની જાહેરાત કરી હતી. તે પૈકી ૭૫ કામો પ્રગસ્ત હેઠળ

છે. ઉપરાુંત તાજતેરમાું `૩,૪૦૦ કરોડના ખચે ૬૮ રેલવે ઓવરબ્રીજ મુંજૂર

કરવામાું આવેલ છે.

o સ્વશ્વ બેન્ક સહાસ્યત ગ જરાત રાજય માગષ યોજના-૨ અુંતગષત મહેસાિા-

ઉંઝા-સ્સદ્ધપ ર-પાલનપ ર રથતાના છ-માગીયકરિ સરહત હાિ ધરવાના

અન્ય કામો માટે `૩૦૪ કરોડની જોગવાઈ.

o અમદાવાદ-શુંખશે્વર રથતા પર પગદુંડીની સ સ્વધા `૨૦ કરોડના ખચે ઊભી

કરવામાું આવશે. જ ેમાટે `૬ કરોડની જોગવાઇ.

o કેન્ર સરકાર દ્વારા નેશનલ હાઇવે ઉપર મોટા પ્રમાિમાું કામો હાિ ધરવામાું

આવેલ છે. જ ેપૈકી, ઓખા-બેટ દ્વારકા વચ્ચેનો સીગે્નચર પ લ `૯૬૨ કરોડ,

ગડ લી-સાુંતલપ ર રથતો `૪૦૧ કરોડ, ભૂજ-ખાવડા-ધમષશાળા રથતો

`૩૫૨ કરોડ, િરાદ-ધાનેરા-પાિાવાડા રથતો `૪૬૪ કરોડ, વડોદરા-

મ ુંબઇ એકસપે્રસ-વે ના ભાગરપે વડોદરા-કીમ `૫૫૯૫ કરોડ,

ભાવનગર-સોમનાિ-પોરબુંદર-દ્વારકાના ૪૬૮ સ્કલોમીટરન ું `૬૦૪૩

કરોડના ખચે ચારમાગીયકરિ-રદ્વમાગીયકરિ, શામળાજી-સ્ચલોડા-

નરોડા રથતાન ું છ માગીયકરિ `૧૬૦૮ કરોડ વગેરે કામો પ્રગસ્ત હેઠળ છે.

o અમદાવાદ અને ગાુંઘીનગર ખાતે `૩૩૩ કરોડના ખચે ૧૫૩૨ સરકારી

આવાસોન ું બાુંઘકામ હાિ ધરવામાું આવેલ છે. ઉપરાુંત આ બુંને શહરોમાું

`૪૫૦ કરોડના ખચે સ્વસ્વધ કક્ષાના સરકારી આવાસોન ું બાુંધકામ કરવા

`૧૫૦ કરોડની જોગવાઇ.

o ગાુંધીનગર ખાતે `૧૩૧ કરોડના ખચે ’છ’ ટાઇપના ૫૬૦ સરકારી

આવાસોના ર૦ ટાવરના બાુંધકામ માટે `૪૪ કરોડની જોગવાઇ.

o સોમનાિ, અુંબાજી, સ રત, જામનગર, નવસારી, મોડાસા ખાતે અસ્તસ્િગૃહો

તેમજ કોડીનાર, સુંખેડા, વડોદરા બાયપાસ પર સયાજીપ રા, નખત્રાિા,

માુંડલ, બગોદરા, સુંતરામપ ર સ્વશ્રામગૃહો સરહતના ક લ ૨૪ કામો `૨૨૪

કરોડના ખચે પ્રગસ્ત હેઠળ છે.

બુંદરો અને

વાહન વ્યવહાર

બુંદરો અને વાહન વ્યવહાર વવભાગ માટે `૧૩૭૭ કરોડની જોગવાઇ

રાજ્યના આસ્િષક સ્વકાસની સાિે-સાિે વાહનોની સુંખ્યા તિા વાહન

ચાલકોની સુંખ્યામાું ઉત્તરોત્તર વધારો િઇ રહેલ છે.

એસટીની સેવાઓનો વ્યાપ વધારવા માટે ગ જરાત રાજ્ય માગષ વાહનવ્યવહાર

સ્નગમને રાજય સરકાર દ્વારા એક હજાર નવી બસ પૂરી પાડવામાું આવશ.ે

જમેાું સ્વદ્ય ત અને સી.એન.જી. સુંચાસ્લત બસનો પિ સમાવેશ િશે. જ ેમાટે

`૨૨૧ કરોડની જોગવાઇ.

મ સાફરોની વધ સ સ્વધા માટે ૨૨ નવા બસ થટેન્ડ બનાવવા અને ૧૩ જૂના

બસ થટેન્ડના રરનોવેશન માટે `૬૬ કરોડની જોગવાઇ.

Page 23: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

23

પ્રાદેસ્શક વાહન વ્યવહાર કચેરી સ ભાર્બ્રીજ, અમદાવાદ ખાતે નવા મકાનના

બાુંધકામ માટે `૧૩ કરોડની જોગવાઇ.

રાજકોટ અને બારડોલી ખાતે આરટીઓની નવી કચેરીઓના બાુંધકામ માટે

`૫ કરોડની જોગવાઇ.

ગ જરાત મેરીટાઇમ બોડષ દ્વારા જૂના બેડી બુંદર, નવા બેડી બુંદર અને રોઝી

પીયરને બ્રોડ ગેજ રેલલાઇનિી જોડવા `૪૨ કરોડની જોગવાઇ.

અલુંગ શીપ બ્રેકીંગ યાડષમાું કામ કરતા પાુંચ હજાર કામદારોને સલામતી અને

સ રક્ષા અુંગેની તાલીમ આપવા `૮ કરોડની જોગવાઇ. તિા આ કામદારોને

આરોગ્ય સ્વર્યક સેવાઓ આપવા માટે `૩ કરોડની જોગવાઇ.

ઊજાષ અને

પેટર ોકેવમકલ્સ

ઊજાષ અને પેટર ોકેવમકલ્સ વવભાગ માટે `૧૩૦૯૪ કરોડની જોગવાઈ

રાજ્યની જનતાને સતત ગ િવત્તાસભર વીજ પ રવઠો અને ક દરતી ગેસ

સ્કફાયતી દરે મળી રહે તે અમારી પ્રાિસ્મકતા છે. ગ્રીન અને તલીન એનજી ઉત્પન્ન

કરવાના લાુંબાગાળાના આયોજનને સ્સદ્ધ કરવાના આશયિી રરન્ય એબલ એનજી ક્ષેત્ર ે

થિાસ્પત ક્ષમતામાું વધારો કરવા અમારી સરકાર કરટબદ્ધ છે.

અત્યાર સ ધીમાું ૨૨૫૦ મગેાવોટ જટેલી વીજ ક્ષમતા સૌર ઊજાષ દ્વારા

મેળવવા માટે સ્બરડુંગ પ્રરક્રયા પૂરી િયેલ છે. જમેાું રાઘાનેસડા સોલાર પાકષ

અને ધોલેરા સોલાર પાકષનો સમાવેશ િાય છે.

૫૦૦ મેગાવોટ જટેલી વીજ ક્ષમતા પવન ઊજાષ દ્વારા મેળવવા માટેની સ્બરડુંગ

પ્રરક્રયા પૂિષ િયેલ છે. જ ે પૈકી ૨૩૩ મેગાવોટ ક્ષમતાના પ્રોજકેટ કાયષરત

િયેલ છે.

જટેકોના સબથટેશનની નજીકમાું આવતી સરકારી જમીનમાું ગ જરાત થટેટ

ઇલેસ્તટર સ્સટી કોપોરેશન દ્વારા આગામી બે વર્ષમાું ૨૫૦૦ મેગાવોટ સૌર

ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજતેટ થિાપવાના આયોજન પૈકી ચાલ વરે્

`૫૦૦ કરોડની જોગવાઇ કરેલ છે.

સમગ્ર દેશમાું નવતર અસ્ભગમ રૂપે ખાનગી જમીનમાું ૫૦૦ સ્કલોવોટિી ૪

મેગાવોટની ક્ષમતા વાળા નાના સોલાર પ્રોજતેટ થિાપવા માટેની નીસ્ત બહાર

પાડવામાું આવેલ છે. આવા પ્રોજતેટ દ્વારા ઉત્પન્ન િતી સૌર ઊજાષ

GUVNL દ્વારા ખરીદવામાું આવશે. આ યોજના િકી આશરે બે હજાર

મેગાવોટ સૌર ઊજાષ મેળવવાનો લક્ષ્યાુંક છે.

રાજ્ય સરકાર દ્વારા કરન્ય એબલ એનજી પાકષ થિાસ્પત કરવા માટે સરકારી

પડતર જમીન ભાડાપટેિી ફાળવવાની નીસ્ત જાહેર કરવામાું આવેલ છે. જનેા

િકી આગામી દસ વર્ષમાું આશરે ત્રીસ હજાર મેગાવોટ થિાસ્પત ક્ષમતાનો

વધારો િશે. આ પ્રોજકેટિી રાજ્યને `૧૨,૫૦૦ કરોડ જટેલ ું નવ ું મૂડીરોકાિ

પ્રાપ્ત િશે.

Page 24: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

24

ચાલ વર્ે આશરે ૧ લાખ ૨૫ હજાર કૃવર્ વવર્યક વીજ જોડાણો આપવા

માટે `૧૯૩૧ કરોડની જોગવાઇ.

ખેતીનો ખચષ ઘટાડવાના હેત િી અમારી સરકાર રાજ્યના ખેડૂતોને રાહત દરે

વીજ પ રવઠો પૂરો પાડે છે. જનેી સબસીડી માટે `૬૮૨૦ કરોડની જોગવાઇ.

ગ્રામ પુંચાયતોના વોટર વકષસને સ્વનામૂલ્યે વીજળી પૂરી પાડવા માટે `૬૯૨

કરોડની જોગવાઇ.

સાતત્યપૂિષ અને ગ િવત્તાસભર વીજ પ રવઠો પૂરતા દબાિિી મળી રહે તે

હેત િી અમારી સરકારે જૂના જજષરરત વીજ વાયરોને બદલવાની યોજના,

નડતરરૂપ વીજ માળખાના થિળાુંતરની યોજના, લાુંબા ખેતીવાડી રફડરોના

સ્વભાજનની કામગીરી તિા કકસાન કહત ઊજાષ શવક્ત યોજના અમલમાું

મૂકેલ છે. જનેા માટે `૩૫૫ કરોડની જોગવાઈ.

આ વર્ે ૧૪૦ નવા સબથટેશન થિાપવાન ું આયોજન છે, જ ેગત વર્ષ કરતાું

૪૦ વધારે છે. આ ૧૪૦ પૈકી સાગરકાુંઠા સ્વથતારમાું ૨૦ તેમજ આરદજાસ્ત

સ્વથતારના અુંતરરયાળ ક્ષેત્રોમાું ૫૦ નવા સબથટેશન થિાપવામાું આવશે. આ

યોજના માટે `૪૧૧ કરોડની જોગવાઇ.

રાજય સરકારની વીજ ઉત્પાદન કરતી કુંપની GSECLના એકમોના

આધ સ્નકરિ અને રેટર ોફીટીંગ માટે `૧૫૦ કરોડની જોગવાઇ.

દેશન ું સૌિી મોટ ું ગેસ ગ્રીડ ધરાવતા ગ જરાતમાું અુંદાજીત ૧૪ લાખ ઘરોમાું

પાઇપલાઇન દ્વારા પીએનજી જોડાિો આપવામાું આવેલ છે.

વર્ષ ૨૦૨૨ સ ધીમાું વધારાના ૪ લાખ સાિે ક લ ૧૮ લાખ ઘરોમાું પીએનજી

જોડાિ દ્વારા ગેસ પહોંચાડવાનો લક્ષ્યાુંક છે.

રાજયમાું ૫૪૨ CNG થટેશન કાયષરત છે. આગામી ૨ વર્ષમાું ૩૦૦ નવા

CNG થટેશન શરૂ કરવામાું આવશે.

ક્લાઇમેટ ચેન્જ ક્લાઇમેટ ચેન્જ વવભાગ માટે `૧૦૪૮ કરોડની જોગવાઇ

રાજ્યમાું પવન ઊજાષની થિાસ્પત ક્ષમતા ૬૨૦૦ મેગાવોટ અને સૌર ઊજાષની

થિાસ્પત ક્ષમતા ૨૫૦૦ મેગાવોટ પહોંચી છે. આ રદશામાું આગળ વધતા અમારી

સરકાર બેટરી સુંચાવલત વાહનોને પ્રોત્સાહન આપી પયાષવરિના સુંભસ્વત પડકારોને

પહોંચી વળવા સજ્જ િઈ રહેલ છે. રાજ્ય સરકાર સ્વસ્વધ પ ન:પ્રાપ્ય ઊજાષ સ્ત્રોતો અને

ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે કરટબદ્ધ છે.

ર લાખ રહેણાુંકના મકાનોની અગાશી પર સૌર પેનલો બેસાડવા માટે

`૧૦૦૦ કરોડની જોગવાઇ

રાજ્યની ગ્રામ પુંચાયતોમાું ઊજાષ કાયષક્ષમ વોટર પુંપ બસેાડવા `૧ કરોડ ૫૦

લાખની જોગવાઇ.

Page 25: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

25

૮૦૦ લાભાિીઓને ઇ-રરક્ષા પર સહાય આપવા માટે `૨ કરોડ ૫૦

લાખની જોગવાઇ.

બેટરી ઓપરેટેડ થકૂલવાન ખરીદવા પર સહાય આપવા માટે `૧ કરોડ ૫૦

લાખની જોગવાઇ.

કલાઇમેટ ચેન્જ અુંગેની જાગૃસ્ત લાવવા સખી મુંડળો દ્વારા ગ્રામ્ય કક્ષાએ

સ્વસ્વધ કાયષક્રમો કરવા માટે `૫૦ લાખની જોગવાઈ.

ઉદ્યોગ અને

ખાણ

ઉદ્યોગ અને ખાણ વવભાગ અુંતગષત ઉદ્યોગ, ક ટીર ઉદ્યોગ, ખાણ ખનીજ, પ્રવાસન,

યાત્રાધામ અને નાગકરક ઉડ્ડયન માટે `૬૩૦૧ કરોડની જોગવાઇ

પ્રગસ્તશીલ ગ જરાત તેના સમત લીત અને સવાાંગી ઔદ્યોસ્ગક તિા આસ્િષક

સ્વકાસ માટે ઓળખાય છે. રોજગાર સજષનમાું મહત્ત્વન ું યોગદાન આપતા MSME

સેતટરને સરકારે પ્રાધાન્ય આપેલ છે. દેશની ૫ ટકા વસસ્ત ધરાવત ું ગ જરાત દેશના

ઔદ્યોસ્ગક ઉત્પાદનમાું ૧૬.૮ ટકાના રહથસા સાિે મોખરે છે.

ઔદ્યોવગક વવકાસ

લેખાન દાન પ્રવચનમાું ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે જાહેર કરેલી નવી આસ્િષક

સહાય નીસ્તની સ્વગતો મેં આપી હતી. ટેક્ષટાઇલ ક્ષેત્રના સવાાંગી સ્વકાસ હેત

સ્વસ્વધ પ્રોત્સાહન યોજનાઓ માટે `૧૫૦૦ કરોડની જુંગી રકમની જોગવાઇ

કરવામાું આવેલ છે. MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સ્વસ્વધ યોજનાઓ અુંતગષત `૮૮૦

કરોડની જોગવાઇ.

ઔદ્યોસ્ગક આુંતરમાળખાકીય સ સ્વધાઓના અપગે્રડેશન માટે `૨૦૦

કરોડની જોગવાઇ.

માુંદાું ઔદ્યોસ્ગક એકમોના પ નવષસન માટે `૬૦ કરોડની જોગવાઇ.

થટેન્ડ અપ ઈસ્ન્ડયા કાયષક્રમ અુંતગષત અન સૂસ્ચત જાસ્ત અને જનજાસ્તના

લાભાિીઓ માટે ભારતરત્ન ડો.બાબાસાહેબ આુંબેડકર ઉદ્યોગ ઉદય

યોજનાન ું ખાસ પેકેજ જાહેર કરવામાું આવેલ છે. જ ે માટે `૫૨ કરોડની

જોગવાઈ.

રાજયના ય વાવગષના નવીનતમ સ્વચારોને સાકાર કરવા માટેની સ્ટાટષઅપ

યોજના અન્વયે `૧૯ કરોડની જોગવાઇ.

અન્ય સ્વસ્વધ ઔદ્યોસ્ગક પ્રોત્સાહન યોજનાઓ માટે `૪૧૦ કરોડની

જોગવાઇ.

ખાણ ખવનજ

ગ જરાતે ખાિ ખસ્નજ ક્ષેત્ર ે ઇ-ઓકશન પદ્ધસ્ત અપનાવીને મીનરલ

બ્લોકની ફાળવિી સરળ, ઝડપી અને પારદશષક બનાવેલ છે. વર્ષ ૨૦૧૭-૧૮માું

ખાિ ખસ્નજની ક લ `૧૨૦૦ કરોડની આવક સામે વર્ષ ૨૦૧૮-૧૯માું `૧૫૬૭

કરોડની આવક િયેલ છે. જ ેએક જ વર્ષમાું ૩૧ ટકાનો નોંધપાત્ર વધારો છે.

ગ જરાતમાું દ લષભ તેમજ ભારે ખસ્નજોના સુંશોધન માટે `૩ કરોડની

જોગવાઇ.

Page 26: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

26

ક કટર અને ગ્રામોદ્યોગ

ક રટર અને ગ્રામોદ્યોગો ગ્રામીિ અિષવ્યવથિામાું રોજગારીના અગત્યના

સ્રોત છે. આ ક્ષેત્ર માટે `૬૧૪ કરોડની જોગવાઈ કરવામાું આવેલ છે.

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અુંતગષત ઉદ્યોગ, વેપાર અને સેવા ક્ષેત્ર ે

`૮ લાખ સ ધીના સ્ધરાિ પર રાજય સરકાર રારા કેપીટલ સબસીડી

આપવામાું આવે છે. આ યોજનાિી આ વર્ે ૩૭ હજાર લાભાથીઓન ે

થવરોજગારીની તકો મળશે. જનેા માટે `૩૦૪ કરોડની જોગવાઇ.

માનવ કલ્યાણ યોજના અુંતગષત નાના કારીગરોને સ્વના મૂલ્યે તેમના

રોજગારને અન રૂપ સાધન- ઓજાર આપવામાું આવે છે. આ વર્ે આ

યોજના હેઠળ ૨૮ હજાર નાના કારીગરોને આવરી લેવાશે. જનેા માટે

`૪૮ કરોડની જોગવાઇ.

રાજ્યમાું ખાદી વિાટ સાિ ે સુંકળાયેલ ૧૩૦૦ કારીગરોને એક હજાર

નવા સોલર ચરખા અને ૩૦૦ સોલર વણાટ શાળ ૬૫ ટકા સહાયિી

આપવામાું આવશે. આ માટે `૩ કરોડની જોગવાઇ.

પ્રવાસન

ગ જરાતમાું છેલ્લા પાુંચ વર્ષમાું પ્રવાસન ક્ષેતે્ર સરેરાશ વાસ્ર્ષક ૧૪ ટકા

વૃવદ્ધ દર નોંધાયેલ છે. જ ે ધ્યાને રાખી પ્રવાસીઓન ે ગ િવત્તાસભર સ સ્વધાઓ

ઉપલબ્ધ કરાવવા `૪૭૨ કરોડની જોગવાઇ.

રાજયની પ્રવાસન નીવત ૨૦૧૫ને અભૂતપૂવષ પ્રસ્તસાદ મળેલ છે. આ

નીસ્ત હેઠળ ૩૫૦ િી વધ પ્રોજકેટ નોંધાયેલ છે, જ ેપૈકી ૧૮૦ કાયષરત

િયેલ છે અન ે તેનાિી ૨૦ હજારિી વધ લોકોને રોજગારી મળેલ છે.

નોંધાયેલ તમામ પ્રોજકેટસમાું આશરે `૧૨,૫૦૦ કરોડન ું મૂડીરોકાિ

િનાર છે. પ્રવાસન નીસ્ત અુંતગષત સ્વસ્વધ પ્રોત્સાહનો માટે `૩૦

કરોડની જોગવાઇ.

નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ અને દાુંડીમાચષ ટ રીઝમ સકીટ ખાતે

માળખાકીય સ સ્વધાઓના સ્વકાસ માટે `૧૦ કરોડની જોગવાઇ.

પ્રવાસન અને આસ્તથ્ય ક્ષતેે્ર વધ માું વધ રોજગારની તકો ઉપલબ્ધ

કરાવવા માટે ૪,૧૦૦ થિાસ્નક ય વાનોને તાલીમ આપવા `૧૨ કરોડ

સ્ટેટ ઈવન્સ્ટટૂ્યટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, વસદ્ધપ રને ઈવન્સ્ટટ્યૂટ ઓફ

એકસલન્સ તરીકે સ્વકસાવવા `૪ કરોડની જોગવાઇ.

જૂનાગઢનો ઐસ્તહાસ્સક અને પ્રાચીન ઉપરકોટ કકલ્લો એક જાિીત ું

હેરીટેજ થિળ છે. પ રાતત્વના આ અગત્યના વારસાના સ્વકાસ માટે `૭

કરોડની જોગવાઇ.

Page 27: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

27

યાત્રાધામ વવકાસ

આપણું રાજય સ્વસ્વધ ધમો અને ધમષથિળોનો પૌરાસ્િક અને ઐસ્તહાસ્સક વારસો ધરાવે છે. ગ જરાત પવવત્ર યાત્રાધામ વવકાસ બોડષ આવા તમામ ધમષથિળોએ યાત્રાળ ઓ માટે સ્વસ્વધ સ સ્વધાઓ સ્વકસાવે છે. જ ેમાટે `૧૬૪ કરોડની જોગવાઇ.

મહત્ત્વના યાત્રાધામો ખાતે થવચ્છતાની જાળવિી માટે `૧૬ કરોડની જોગવાઈ

સ રેન્રનગર અને મોરબી સ્જલ્લાઓના પ રાિોતત પાુંચાળ પ્રદેશના ૧૩ દેવથિાનોના સ્વકાસ માટે ` ૫ કરોડની જોગવાઈ

નમષદા પકરક્રમા કરતા યાત્રાળ ઓ માટે સ્વસ્વધ સ સ્વધાઓ સ્વકસાવવા તિા પરરક્રમા પિ પર આવતા મુંરદરોના સ્વકાસ માટે ક લ ખચષ `૩૦ કરોડ િવાનો અુંદાજ છે. જ ેપૈકી આ વરે્ `૫ કરોડની જોગવાઈ.

IRCTC મારફતે રાજ્યના તમામ ધમષ અને સુંપ્રદાયોના વરરષ્ઠ નાગરરકોને અન્ય રાજ્યમાું આવેલા અસ્ત મહત્ત્વના ધાસ્મષક થિળોએ સ્વના મૂલ્યે યાત્રા કરાવવાની યોજના માટે `૧ કરોડની જોગવાઈ.

નાગકરક ઉડ્ડયન

૧૧ કાયષરત એરપોટષ અને ૫ એરથટર ીપ સાિે નાગરરક ઉડ્યન ક્ષેતે્ર ગ જરાત દેશમાું અગ્રેસર છે. સતત સ્વકસતા આ મહત્ત્વના ક્ષેત્ર માટે `૪૪૨ કરોડની જોગવાઇ.

સરદાર સરોવર, શેત્ર ુંજય ડેમ, સાબરમતી રીવરફ્રન્ટ જળ થિળો ઉપર સ્વમાન ઉતરાિની સેવા શરૂ કરવા વોટર એરોડર ોમ બનાવવા માટે `૫ કરોડની જોગવાઇ.

થટેચ્ય ઓફ ય સ્નટીના એરરયલ વ્ય હેત હેલીકોપ્ટર સેવા માટે `૧ કરોડની જોગવાઈ.

રાજપીપળા નજીક ઉભરતા સ્વસ્વધ પ્રવાસન થિળોન ું આકર્ષિ વધારવા માટે રાજપીપળા એરથટર ીપને એરોડર ોમ તરીકે સ્વકસાવવાના ફીઝીબીલીટી થટડી અને સવે માટે `૧ કરોડની જોગવાઈ.

વન અને

પયાષવરણ

વન અને પયાષવરણ વવભાગ માટે `૧૪૫૪ કરોડની જોગવાઇ

વનોના સુંવધષન માટે `૩૫૮ કરોડની જોગવાઇ.

ગ જરાતના ગૌરવ એવશયાટીક વસુંહોના સુંરક્ષિ માટે નવા શેત્ર ુંજી રડસ્વઝનની રચના ઉપરાુંત અદ્યતન હોસ્થપટલ, સ્સુંહ એમ્બ્ય લન્સ, સીસીટીવી નેટવકષ , રેકડયો કોલર, ડર ોન સવેલન્સ વગેરે માટે `૧૨૩ કરોડની જોગવાઇ.

રાજ્યમાું આવેલ વન્ય પ્રાિીઓન ું સશતત રીતે સુંરક્ષિ અને સુંવધષન િાય, લ પ્ત િતી પ્રજાસ્તઓને યોગ્ય રક્ષિ મળે તે માટે `૧૧૨ કરોડની જોગવાઇ.

સામાસ્જક વનીકરિ યોજના હેઠળ વનક્ષેત્રો બહારના સ્વથતારોમાું વૃક્ષોની સુંખ્યા વધે તે માટે `૨૬૭ કરોડની જોગવાઈ.

વીડીઓમાું ઘાસન ું ઉત્પાદન વધારવા, તેમજ નવા ઘાસ ગોડાઉન બાુંધવા `૮૦ કરોડની જોગવાઇ.

સ્ટેચ્ય ઓફ ય વનટી ખાતે વન અને પયાષવરિ અુંગે સ્વસ્વધ સ સ્વધાઓના સ્વકાસ માટે `૬૯ કરોડની જોગવાઈ .

Page 28: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

28

ગૃહ ગૃહ વવભાગ માટે `૬૬૮૭ કરોડની જોગવાઇ

સાયબર અને આસ્િષક ગ ન્ હાઓ જવેી નવીન સમથ યાઓને પહોંચી વળવા

રાજય પોલીસ તુંત્રને આધ સ્નક ટેકનોલોજી અને સ્વસ્શષ્ ટ તાલીમ િકી સ સજ્જ કરવામાું

આવેલ છે.

સેફ એન્ડ વસક્યોર ગ જરાત યોજના હેઠળ તમામ સ્જલ્લા મ ખ્ય મિકો તેમજ

મોટા અને મધ્યમ શહેરોમાું CCTV કેમેરા આધારરત સવેલન્સ અન ે

ઇન્ટીગે્રટેડ ટર ાકફક મેનેજમેન્ટ વસસ્ટમ ગોઠવવા `૧૦૦ કરોડની જોગવાઈ.

પોલીસ તુંત્રની નવી કચેરીઓ બાુંધવા `૧૫૫ કરોડ, પોલીસ કમીઓના

આવાસ બાુંધવા `૨૨૩ કરોડ તિા જલે તુંત્રના મકાનો અને આવાસો

બાુંધવા `૧૦૯ કરોડ, આમ ક લ `૪૮૭ કરોડની જોગવાઇ

મરહલાઓ, બાળકો અને વરરષ્ઠ નાગરરકોની સ રક્ષા અને સલામતી માટે સેફ

સીટી પ્રોજકેટ અુંતગષત `૧૫૭ કરોડની જોગવાઈ.

સરહદી સ્વથતાર સ્વકાસ કાયષક્રમ હેઠળ `૧૨૯ કરોડની જોગવાઇ.

પોલીસ આધ સ્નકરિ યોજના હેઠળ પોલીસ તુંત્ર અન ે ફોરેસ્ન્સક સાયન્સ

લેબોરેટરીને સ દ્ધઢ કરવા માટે `૫૧ કરોડની જોગવાઈ.

રાજયની જલેો અને કોટષ વચ્ ચે વીરડયો કોન્ ફરન્ સ સ્સથ ટમ ઊભી કરી ઝડપી

ન્ યાય અને સ રક્ષા વ્ યવથ િા સ દ્ધઢ કરવા માટે `૩૧ કરોડની જોગવાઈ.

કન્ વીકશન રેટ ઈમ્બ પ્ર વમને્ ટ પ્રોજકેટ િકી ગુંભીર ગ નાઓમાું કન્ વીકશન રેટ

ઓછામાું ઓછો ૩૦ ટકા લઇ જવા માટે ઈન્ વેથ ટીગશેન પદ્ધસ્તમાું સ ધારો,

ચાજષ-શીટ સમયસર દાખલ કરવી અને એફ.એસ.એલ.ન ેવધ સ દ્ધઢ કરવા

માટે `૨૫ કરોડની જોગવાઈ.

રક્ષા શવક્ત ય વનવવસષટીમાું માળખાકીય સ સ્વધાઓ ઊભી કરવા માટે `૪૪

કરોડની જોગવાઇ.

રાજયમાું આવેલ ઉદ્યોગો તેમજ અસ્ત મહત્ત્વપૂિષ મટેર ો રેલ પ્રોજકેટની સ રક્ષા

માટે ૨૪૦૦ પોલીસ કમીઓ સાિેના રાજય અનામત પોલીસ દળના બ ે

નવા ગૃપ ઉભા કરવામાું આવશે.

અન્ન સ રક્ષા અન્ન અને નાગકરક પ રવઠા વવભાગ માટે `૧૦૦૫ કરોડની જોગવાઇ.

૩૫૦ ગોડાઉનના અપગે્રડેશન માટે `૨૮ કરોડની જોગવાઈ.

એનવેમયા અને ક પોર્ણના વનવારણ માટે રાજયમાું ફોટીફાઈડ ચોખાન ું

વવતરણ કરવાન ું આયોજન છે. આ માટેનો પાયલોટ પ્રોજકેટ નમષદા

વજલ્લામાું આ વર્ે શરૂ કરવામાું આવશે, જનેા માટે `૧ કરોડની જોગવાઇ.

સ ગમ્બય ભારત યોજના અુંતગષત ક્ષેત્રીય કચેરીઓમાું રદવ્યાુંગો માટે જરૂરી

સ સ્વધાઓ ઊભી કરવા `૩ કરોડની જોગવાઇ.

Page 29: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

29

મહેસૂલ વવભાગ મહેસૂલ વવભાગ માટે `૩૩૮૩ કરોડની જોગવાઇ

જમીન અને સ્મલકતના તમામ પાસાઓ સરળ કરવાની રદશામાું સરકારે

આગેકૂચ કરી છે. આધ સ્નક ટેકનોલોજીના ઉપયોગિી મોટાભાગની મુંજૂરીઓ

ઓનલાઇન કરવામાું આવતા વહીવટ પારદશષક અને ઝડપી બન્યો છે. જનેો લાભ ગત

વર્ે ૬૩ હજારિી વધ લોકોએ લીધો છે.

ખેતીની જમીનની માપિી આધ સ્નક રીતે તેમજ સ્વવાદ રરહત િાય તે માટે

હાલ ૪૧ ડીફરન્શીયલ ગ્લોબલ પોઝીશવનુંગ વસસ્ટમ ઉપલબ્ધ છે. જનેી

સફળતા ધ્યાને રાખીને તનેો વ્યાપ વધારવા ૧૦૦ નવા DGPS ગોઠવવા

`૨૫ કરોડની જોગવાઇ.

આરદજાસ્ત સ્વથતારના નાુંદોદ, વતલકવાડા, ડેડીયાપાડા અન ેસાગબારા ખાત ે

થટાફ તવાર્ટસષ બનાવવા `૭ કરોડની જોગવાઇ.

સરકારી જમીન ઉપર િતાું દબાિોની ઇમેજ સેટેલાઇટના માધ્યમિી

કોમ્પ્ય ટર ઉપર દેખાય એવી સ્સથટમ સ્વકસાવવા પ્રિમ તબક્કામાું શહેરી

સ્વથતાર માટે `૫૦ લાખની જોગવાઇ.

વવજ્ઞાન અને

પ્રૌદ્યોવગકી

વવજ્ઞાન અને પ્રૌદ્યોવગકીના વવકાસ માટે `૫૦૪ કરોડની જોગવાઇ

ભારત નેટ ફેઝ-૧ અન્વયે રાજયની ૬,૪૯૦ ગ્રામ પુંચાયતોને તાલ કા સાિે

ઓપ્ટીકલ ફાયબરિી જોડવામાું આવેલ છે. હવે ભારત નટે ફેઝ-૨ નો

પ્રોજકેટ `૨૧૫૦ કરોડના ખચે શરૂ કરવામાું આવેલ છે. જ ેઅુંતગષત ૭૫૨૨

ગ્રામ પુંચાયતો, ૧૪૦ તાલ કા મથકો અને ૩૦ વજલ્લા મથકોને ગાુંધીનગર

સાથે ઓપ્ટીકલ ફાયબરથી જોડવામાું આવશે તેમજ તેમને સીમલેશ

કનેકટીવીટી અને ટર ાન્સપોટષ લેયર પૂરું પાડવામાું આવશ.ે જ ેમાચષ-૨૦૨૦

સ ધીમાું પૂિષ કરવાન ું આયોજન છે. આ પ્રોજતેટ પૂિષ િયેિી રાજયના તમામ

ગામોમાું ઇન્ટરનેટ અને ડેટા ટર ાન્સફર હાલ કરતાું ૧૦૦ ગિી વધ ઝડપિી

શકય બનશે.

ભસ્વષ્યની જરરરયાતન ે ધ્યાને લઇ નવ ું સ્ટેટ ડેટા સને્ટર બનાવવા `૧પ

કરોડની જોગવાઇ કરેલ છે અને તે હેત માટે જમીનની ફાળવિી પિ કરી

દીધેલ છે.

સાયન્સ વસટીના બીજા તબક્કાના સ્વકાસના ભાગરપે સ્પેસ અન ે

એસ્ટર ોનોમી ગેલેરીના સ્નમાષિ માટે `૬૦ કરોડની જોગવાઇ.

Page 30: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

30

પાટિ, ભાવનગર, રાજકોટ અને કચ્છમાું બની રહેલ પ્રાદેસ્શક સાયન્સ

મ્ય સ્ઝયમ માટે `૩૦ કરોડની જોગવાઇ.

ગ જરાત બાયોટેકનોલોજી ય સ્નવસ્સષટીના મકાન બાુંધકામ, લેબોરેટરી અન ે

મેનપાવર માટે `૨૧ કરોડની જોગવાઇ.

સાયન્સ ટેકનોલોજી અને ઈનોવેશન પોલીસી અુંતગષત `૫૦ કરોડન ું સ્ટેટ

ઈનોવેશન ફુંડ ઊભ ું કરવામાું આવશે. આ ફુંડનો ઉપયોગ રરસચષ, ઈનોવેશન

તેમજ ટેકનોલોજીના પાયલોટ પ્રોજકેટ માટે કરવામાું આવશે. જનેા માટે `૧૦

કરોડની જોગવાઈ.

રમતગમત, ય વા

અને સાુંસ્કૃવતક

પ્રવૃવિઓ

રમતગમત, ય વા અને સાુંસ્કૃવતક પ્રવૃવિઓના વવભાગ માટે `૫૭૯ કરોડની જોગવાઇ

યોગ વવદ્યા ભારતીય સુંથકૃસ્તની સમગ્ર સ્વશ્વને ઉત્તમ દેન છે. માનનીય

વડાપ્રધાનશ્રી નરેન્ર મોદીના પ્રયત્નોિી સુંય કત રાષ્ટ્રસુંઘ રારા આ અન પમ

સ્વજ્ઞાનને વૈસ્શ્વક સ્વરાસતમાું સમાસ્વષ્ટ્ કરેલ છે અને ૨૧ જૂનને વવશ્વ યોગ કદવસ

તરીકે ઉજવવાન ું જાહેર કરેલ છે. યોગની પ્રાચીન પરુંપરાને આગળ વધારવા તેમજ

રાજ્યમાું યોગના પ્રચાર અને પ્રસાર માટે “ગ જરાત રાજય યોગ બોડષ”ની રચના

કરવામાું આવશે.

ખેલ મહાક ુંભની શરૂઆત ૨૦૧૦િી કરવામાું આવેલ છે. તેનાિી રાજયના

ય વાવગષમાું રમતગમત તમેજ સાહસ્સક પ્રવૃસ્તઓમાું અસ્ભરૂચી વધી છે. તાજતેરમાું

રાજયના ત્રણ ય વા સાહવસકોએ વવશ્વના સૌથી ઊચા વશખર માઉન્ટ એવરેસ્ટ સર

કરી ગ જરાતન ું ગૌરવ વધાય ષ છે.

ખેલ મહાક ુંભના આયોજન માટે `૭૬ કરોડની જોગવાઇ, જ ે પૈકી કદવ્યાુંગ

રમતવીરોના વવશેર્ મહાક ુંભ માટે `૯ કરોડની જોગવાઇ.

ડીથટર ીકટ લેવલની ૪૦ થપોટષસ થકૂલોમાું ૬,૫૦૦ સ્વદ્યાિીઓ સ્શક્ષિની

સાિે રમતગમતની ઘસ્નષ્ટ્ તાલીમ મેળવે છે. DLSSની આ યોજના માટે

`૮૫ કરોડની જોગવાઇ.

રાજયના આરદજાસ્ત સ્વથતારો દેવગઢ બારરયા, રહુંમતનગર, રાજપીપળા તિા

છોટા ઉદેપ ર ખાતે સ્સન્િેરટક એથ્લેટીક ટરે ક સાિે રમતગમતની માળખાકીય

સ સ્વધાઓના સ્વકાસ માટે `૧૨ કરોડની જોગવાઇ.

ગ જરાતમાું દરરયા સ્કનારે તિા પવષતીય સ્વથતારોમાું સાહસ્સક પ્રવૃસ્ત્તઓના

આયોજન માટે તેમજ પરુંપરાગત અને સાુંથકૃસ્તક રમતોના આયોજન માટે `૪

કરોડની જોગવાઇ.

Page 31: માનનીય ધ્યક્ષશ્રી · અને પરરવારની આવક વધારતી યોજનાઓ દ્વારા 7શરે ૧૫ લાખ

31

માકહતી અને

પ્રસારણ

માકહતી અને પ્રસારણ વવભાગ માટે `૧૭૪ કરોડની જોગવાઇ

અગત્યના કાયષક્રમોના ફોટોગ્રાફ્સ અને વીરડયોન ું રડજીટલ રૂપાુંતર કરી તેની

અદ્યતન લાયબ્રેરી તૈયાર કરવા રૂવપયા ૧ કરોડ ૫૦ લાખની જોગવાઇ.

પત્રકારત્ત્વનો અભ્યાસ પૂિષ કરેલા ય વાનોને રાજ્ય સરકારની કામગીરી સાિે

જોડવા માટે “મીકડયા ફેલોવશપ” ની નવી યોજના દાખલ કરવામાું આવશે.

જનેા માટે રૂવપયા ૨૮ લાખની જોગવાઇ.

કાયદો કાયદા વવભાગ માટે `૧૬૫૩ કરોડની જોગવાઇ

પ્રજાજનોને ઘર આુંગિે ન્યાય મળી રહે તે માટે અમારી સરકારે રાજ્યના દરેક

સ્જલ્લા-તાલ કા કક્ષાએ કોટષની થિાપના કરવાના અસ્ભયાનને પ્રાધાન્ય આપેલ છે.

ગત દાયકામાું ૪૩૪ નવી કોટષની થિાપના કરવામાું આવેલ છે. જ ેજન સામાન્યને

સરળતાિી અને ઓછા ખચે ન્યાય મળે તે રદશામાું મહત્ત્વન ું સોપાન છે.

સામાન્ય વહીવટ સામાન્ય વહીવટ વવભાગ માટે `૨૦૩૧ કરોડની જોગવાઇ

સ્વકેન્રીત સ્જલ્લા આયોજન કાયષક્રમ, ATVT અને અન્ય યોજનાઓ હેઠળ

થિાસ્નક જરૂરરયાતના સ્વકાસના કામો માટે `૧૨૯૯ કરોડની જોગવાઇ.

વર્ષ ૨૦૧૯-૨૦ ના ફેરફાર કરેલ અુંદાજ

વર્ષ ૨૦૧૯-૨૦ ના ફેરફાર કરેલ અુંદાજ નીચે પ્રમાિે ` ૨૮૫.૧૨ કરોડની પ રાુંત દશાષવે છે.

(` કરોડમાું)

૨૦૧૯-૨૦ ના ફેરફાર કરેલ અુંદાજ

(૧) એકવત્રત ફુંડ

મહેસૂલી આવક ૧૫૪૭૩૧.૯૬

મહેસૂલી ખચષ ૧૫૧૮૫૭.૯૯

મહેસૂલી રહસાબ પર પ રાુંત (+) ૨૮૭૩.૯૭

મૂડીની આવક ૪૩૨૧૫.૦૧

લોન અને પેશગીઓ વગેરે સરહત મૂડી ખચષ ૫૧૦૦૩.૮૬

મૂડી રહસાબ પર ખાધ (-) ૭૭૮૮.૮૫

સરવાળો (૧) એકવત્રત ફુંડ (ચોખ્ખ ું) (-) ૪૯૧૪.૮૮

(ર) આકવસ્મક ફુંડ (ચોખ્ખ ું) ----

(૩) જાહેર કહસાબ (ચોખ્ખો) (+) ૫૨૦૦.૦૦

સરવાળોોઃ ચોખ્ખી લેવડ-દવેડ (૧+ર+૩) (+) ૨૮૫.૧૨

હવે હ ું મારા પ્રવચનનો ભાગ-ખ રજૂ કરીશ.

************