vsi vsi [jj r`r `i si [o dgrg4 fileમાણસના મનમાં એવી gુબક ઓ ......
TRANSCRIPT
VSi� VSi [jJ R`r `i Si [o_ DgRg4
...યાસીન દલાલ
હમણા ં ચોથી ���આુર�એ વી�વી�યાત ��ચ સાહ��યકાર આ બેર કા#નુી
જ�મજય�તી હતી. કા#,ુ સા&' અને ની�શનેો એક �ગુ હતો. �રુોપની ,� ઉપર આ
બધા લેખકોએ 0બુ ગાઢ અસર કર�. એમના ંમનમા ંઅનેક 2દોલનો ઉભા ં કયા4;
એમના ંચી6ને ખળભળાવી ના�યા.ં આ8 પણ 9રુ� :ુનીયા એમની ;ૃતીઓને યાદ
કરે છે અને વદંન કરે છે.
કા#નુી અ#કુ ;ૃતીઓ હ@મેશ માટે યાદગાર બની ગઈ છે. ખાસ કર�ને ‘આઉટ
સાઈડર’ અને ‘Fલેગ’ ઉપરા�ત એ ‘હFેપી ડેથ’. એક પછ� એક નવલકથામા ંકા#એુ
માણસના મનમા ંએવી Gુબક�ઓ લગાવી છે કે વાચકHુ ંચી6 ખળભળ� �ય અને
ઝ;ૃંત થઈ �ય. એણે ઉઠાવેલા ,Kોનો જવાબ હL માનવ�ત શોધવા માટે ફાફંા ં
માર� રહ� છે. કા# ુમાનતો કે : ‘L�દગી નીરથ'ક છે એનો કોઈ અથ' જ નથી.’ આવી
નીરથ'કતાની અHOુતુી આપણને સPનુે Qારેક તો થાય જ છે. આRનુીક સમાજનો
ઢાચંો જ એવો ;ૃ&ીમ ર�તે ગોઠવાયેલો છે કે એમાથંી માણસને હતાશા જ મળે.
અ�યારના વી�મા ંQાયં સમાનતા નથી, Qાયં શા�તી નથી અને Qાયં �યાય નથી.
અમીર વR ુઅમીર બને છે અને ગર�બ વR ુગર�બ બને છે. લોકો અનૈતીક બને તો
પણ એમની 9�ુ થાય છે. માલદાર માણસ વગદાર હોય છે. આવા ઢાચંા સામે કોઈ
બળવો પોકારે �યારે ટોચ ઉપર બઠેેલી પેલી મડંળ� એને Tપુ કર� દે છે અન ે
કાયદાની અદાલત પણ એન ેમદદ કરતી નથી. પર�ણામે માણસ અ�ત ેઉદાસીન
બની �ય છે. સમાજ અને ‘સUં;ૃતી’ એને ‘રોગ’ લાગવા માડંે છે. એનાથી એ છેટો
ભાગે છે અને ‘આઉટ સાઈડર’ કે અજનબી બનીને LVયે �ય છે. Wગત ર�તે આ
નીરથ'કતાની એના ઉપર Vયાપક અસર પડે છે. કા#એુ આવી નીલXપતા ધરાવતા
માણસની ક પના કર�ને એના સાહ��યHુ ંસYન કરેZુ.ં
‘આઉટ સાઈડર’નો હ�રો @�રુસો ટ છે એ સાચો માણસ છે, મહોરા વગરનો
માણસ છે. મા મર� �ય છે તો પણ; એને :ુઃખ નથી થ] ુ.ં એટZુ ંજ નહ^; પણ એ
;ૃ&ીમ ર�તે :ુઃખ દશા'વતો પણ નથી. આજની :ુનીયામા ંમાણસ હરખ દશા'વે છે એ
પણ ;ૃ&ીમ ર�ત ે અને શોક દશા'વે છે એ પણ ;ૃ&ીમ ર�તે. આ નાયકને ;ૃ&ીમતા
આવડતી જ નથી. એને :ુનીયાના નીયમો, કાHનુ, કે ર�તીર�વાજો Uપશ'તા જ નથી.
એને ફ_ત તડકો, ઠંડ�, ખોરાક અને સે_સ 8વા ;ુદરતી આવેગો જ UપશX છે. એ
સવંેદનશીલ છે; પણ :ુ�યવી ર�તે નહ^. એક વખત દર�યાકાઠેં બેઠા ંબેઠા ંએનાથી
એક આરબHુ ં0નુ થઈ �ય છે; પણ અદાલતમા ંએ પUતાવો Vય_ત કરતો નથી.
બી� માણસો 8વો એ ‘સમ`ુ’ નથી. સમ`ુ માણસ હોય તો અદાલતમા ં Uવીકાર�
લેત; પણ @�સુો ટ એવો ‘સમ`ુ’ માણસ નથી. એ એવો માણસ છે 8 હ�રો હોવાના
કોઈ દેખાડા વીના સ�ય ખાતર મરવાHુ ંપસદં કરે છે. એ એટલો સાચો માણસ છે કે
8 લાગણી એણે અHભુવી નથી, એનો દેખાડો કરવા પણ એ તૈયાર નથી.
અમથેઅમથી :ુનીયામા,ં અમથેઅમaુ ં Lવન Lવતો માણસ, નીયમો અન ે
નૈતીકતાના વ] ુ'ળની બહાર નીકળ�ને સાચસેાTુ ંLવે તો એHુ ંLવન કેbુ ંહોય એની
આ નવલકથામા ંઅ:્ Oતુ વાત છે.
કા# ુ30 વરસની dમરે જ પોતાની કલમના જોરે સમe �રુોપમા ંમશPુર થઈ
ગયા; પણ એમને 34 વરસની ઉ@મરે જ કેટલાક વીવેચકો ફાડ� ખાવા માટે ટાપંીને
બેઠા હતા. એમણે ‘આઉટ સાઈડર’ પછ� ‘Fલેગ’ નામની નવલકથા લખી. બી�
વી��fુમા ંજમ'નીએ �ાસં Lતી લીRુ ંઅન ેપેર�સ પણ જમ'ન તાબા હઠેળ આV�ુ.ં
કા# ુ �યારે પેર�સમા ં રહતેા હતા. એમણે જમ'નીનો `ુUસાથી ,તીકાર કયg. Lવના
જોખમે આમ ક�ુ4. �યારે બળવાખોરોHુ ં ‘કો@બેટ’ નામHુ ં સામયીક હ] ુ.ં કા# ુ એના
સહત&ંી હતા. સા&' અને કા# ુખભખેભા મીલાવીને કામ કરતા; પણ ધીમે ધીમે બh ે
સમL ગયા કે એમના અભીગમ `ુદા પડે છે. ��યુોક' શહરે વીશે સા&'નો અભીગમ
`ુદો હતો અને કા#નુો `ુદો હતો. સા&X એમ કiુ ં કે : ‘અમેર�કા રંગભેદ� છે અને
ભાગલાવાદ� છે. �યાનંો માણસ યા&ંીક બની ગયો છે. �યા ંમાણસને નીજjવ વU] ુ
ગણવામા ંઆવી છે.’ કા# ુ પણ અમરે�કાની #લુાકાતે ગયા. એમને ��યુોક' ગ@�ુ,ં
�યાનંી ગગનTુબંી ઈમારતો વીશે એમને કાઈં વાધંાજનક લાk�ુ ં નહ^. ઉલlંુ
��યુોક'ના ખોરાક, આઈસm�મ, nોડવનેી રોશની, �યાનંા ઝાઝબાર તેમ જ સીગરેટની
�હરેાતમા ંમoમાથંી Rમુાડો કાઢતા અમેર�ક� સૈનીકના ં કા#એુ વખાણ કયા4. �યાથંી
સા&'ને કા# ુસામે વાધંો પડpો. એમણે ટ�કા કર� કે કા# ુકોઈ #qેુ Uપrટ બનવાન ે
બદલે ગોળગોળ વાત કર�ને છટક� �ય છે. સા&' એ દ�વસોમા ંબી� વી��fુ Wગે
ધડાધડ લખતા હતા અને ખoખાર�ને બોલતા હતા �યારે કા# ુકહતેા કે Pુ ં કોઈપણ
�તની �હરે અભીVય_તી બાબતે કંટાળો અHભુવી રsો t.ં અ�યાય અને શોષણ
સામે બhે લડવા માગંતા હતા; પણ સા&'નો vકાવ ડાબેર� હતો. કા#એુ તમામ
રાજક�ય વીચારધારાથી પોતાની �તને :ુર રાખી હતી. એક તબwે એમણે એમ કiુ ં
કે આ માટે Pુ ંહ`ુ નાનો t;ં પણ કા# ુએક વાતમા ંUપrટ હતા કે કોઈપણ �તની
mા�તી પાછળનો હ]ે ુગમે તેટલો dચો હોય તો પણ; એના પાયામા ંતો નીતીમ6ા
હોવી જ જોઈએ. આદશ' સમાજની રચના માટે હ^સાનો આશરો લઈ શકાય નહ^.
સાxય ઉમદા હોય, તો yુ ંસાધનyfુ� ગૌણ બની �ય છે ? કા#Hુ ુ ંકહbે ુ ં ‘ના’ હ] ુ;ં
સા&'Hુ ં કહbે ુ ં ‘હા’ હ] ુ.ં કા# ુભાર9વુ'ક કહતેા કે સાધન yfુ હોbુ ંજ જોઈએ. જો કે
એટZુ ંUવીકારતા કે શોષણ અસs બની �ય �યારે હ^સક વીરોધ જ{ુર� હોય છે; પણ
એમા ં પણ બળવાખોરોએ સયંમ રાખવો જોઈએ. પોતાની જ વાત સાચી છે એમ
જડતાથી માનbુ ંન જોઈએ. એણે વીચારbુ ંજોઈએ કે હ^સાથી કોઈHુ ંભZુ ંનથી થ] ુ.ં
પોતાની આ વીચારધારા કા#એુ 1951મા ં ‘ધ ર�બેલ’ નામની નવલકથામા ં
લખી. ટ�કાકારો તરત એમના ઉપર ]ટુ� પડpા. સા&'ને લાk�ુ ં કે કા# ુ કોઈ લેખક
નહ^; પણ સતં છે. એમના ત&ંીપદે ,કાશીત થતા સામયીકમા ં સમી|કે કiુ ં કે
કા#નુે 8 ,સીf� મળ� છે એને માટે એ લાયક નથી અને એમ પણ કiુ ંકે આદશgની
આડશમા ંકા# ુપોતાનો પલાયનવાદ tપાવી રsા છે. જવાબમા ંકા#એુ 16 પાનાનંો
પ& લ�યો. એમા ં એ સમી|કHુ ં નામ ન લ��ુ.ં સા&'ને સબંોધન ક�ુ4 અને એમ
લ��ુ ંકે તમે એમ માનો છો કે મા& ડાબરે� વીચારધારા જ સાચી છે; પણ એ ખોlંુ
છે. એમણે એમ પણ કiુ ંકે ,તીકાર વખતે LવHુ ંજોખમ લbેુ ંપડે છે. સા&' ભડક�
ગયા અને કા# ુ પર સીધો Pુમલો કયg અને કiુ ં કે બધા �ણ ે છે કે આપણે 10
વરસથી મી&ો છ�એ મને લાગે છે કે ત} મ�કમા ંલ��ુ ંછે; પણ Pુ ંતને 9tુ ંt ંકે :ુર
ઉભા ઉભા વાતો કરનાર ] ુ ંછો કોણ ? ]ુ ંUવાત�ંયનો #qુો બરાબર સમ�યો નથી.
એક વખતે ] ુ ંઅમને કેટલો Fયારો હતો !
કા#નુી ,સીf નવલકથાઓમા ં‘ધ Fલગે’નો પણ સમાવશે થાય છે. કા# ુમા&
આરામ0રુશીમા ંબેસીને લખનારા લેખક જ નહોતા; પણ કમ'શીલ પણ હતા. એમણ ે
અ Lર�યામા ંરહ�ને ઘણી ચળવળોમા ંસm�ય ભાગ લીધો હોઈ વીરોધીઓએ તઓેન ે
સમe માનવ�ત ઉપર આmમણ કરનાર શેતાન ગણાVયા. એક શહરેમા ંમરેલા dદર
ચારે તરફ દેખાય છે. તાવ અને ચાઠંાથંી પીડાતા માણસોની સ�ંયામા ંપણ વધારો
થતો રહ ે છે. થોડાક ખચકાટ બાદ ડૉ_ટરો Fલેગનો Uવીકાર કરે છે અને એ શહરેન ે
બહારથી વી0lંુુ પાડ� દેવાય છે. કોઈ Wદર ન આવી શકે અને કોઈ બહાર પણ ન
જઈ શકે. બહારગામ ગયેલા લોકો બહાર જ અટવાઈ �ય છે અને શહરેમા ંઆવેલા
#લુાકાતીઓ શહરેમા ં જ ફસાઈ �ય છે. ગામમા ં WધાRુધંી ફાટ� નીકળે છે.
ચીજવU]ઓુની આયાત–નીકાસ પર ,તીબધંને લીધે લોકો ચીજવU]ઓુ ખર�દ�ન ે
સઘંરો કરવા માડંે છે. વેપાર�ઓ ભાવ વધાર� દે છે. કાળાબ�ર ફાટ� નીકળે છે,
લોકોનો ડૉ_ટરો પરથી પણ વી�ાસ ઉઠ� �ય છે, આખી નવલકથા એક ડૉ_ટરની
ડાયર�{ુપે લખવામા ંઆવી છે. એક પાદર� આને ‘માણસના પાપની ઈ�રે કરેલી
સ�’ કર�ને ગણાવે છે �યારે ડૉ_ટર સવાલ કરે છે કે, ‘બાળકો આ રોગનો આસાનીથી
ભોગ બને છે. પાપ કરવા 8ટલા ંમોટા ંપણ નથી થયા;ં તો પછ� ઈ�ર એમને કયા ં
પાપની સ� કરે છે ?’ ડૉ_ટર ની{ુ6ર રહ ે છે અને એ પણ માદંા પડે છે. એમન ે
Fલેગ નથી; છતા ંમર� �ય છે. લેખક કહવેા લાગે છે કે એમHુ ંમોત �fાથી થ�ુ ંછે.
અહ^ ટેરો નામનો માણસ ફરવા આVયો છે એ નાUતીક છે; છતા ં નૈતીકતા અન ે
આદશgનો આeહ રાખે છે. એમને નવાઈ લાગે છે કે ડૉ_ટર પણ આUતીક નથી; છતા ં
દદ�ઓની સારવારમા ંGુબેલા કેમ છે ? ડૉ_ટરને ,K 9છેુ છે. એ માને છે કે ઈ�ર�ય
આદેશને નામે માણસને ,લોભન આપવામા ંઆવે છે. એ એમ પણ માને છે કે ધમ'ન ે
વ�ચે લાVયા વીના સમાજમા ંનૈતીકતા �ળવી શકાય છે. એ ,K 9છેુ કે : ‘yુ ંઈ�ર
વીના માણસ સતં બની ન શકે ?’ ભલાઈ ખાતર ભલાઈ શQ છે. ઈ�રના ડરથી કે
Uવગ'ની લાલચ વીના પણ માણસ સારો બની શકે છે.
કા# ુની�શેથી ,ભાવીત હતા. ની�શે નીર��રવાદ� હતા. બી� વી��fુ સમય ે
એમણે પેર�સના ં અખબારોમા ં એક �હરેાત આપેલી. 8Hુ ં શીષ'ક હ] ુ ં : ‘ઈ�રHુ ં
અવસાન થ�ુ ં છે એમHુ ં ઉઠમ�ુ ં ફલાણા Uથળે અને આટલા વાkયે રા��ુ ં છે.’ એ
દ�વસે 50 હ�ર માણસો એકઠા થયા. એમની સમ| ની�શએે 8 ભાષણ ક�ુ4 એ
નીર��રવાદ�ઓHુ ં બાઈબલ ગણાય છે. એમણે ,Kો 9છુ�ા કે : ‘ઈ�ર હોય તો
હ�ટલર 8વા �ર માણસને પેદા શા માટે કરે ? અને વી��fુમા ં8 કરોડો માણસો
મયા' એની જવાબદાર� કોની ? માયા' ગયલેાઓમા ંપાદર�ઓ પણ હતા, બાળકો પણ
હતા,ં મહ�લાઓ પણ હતી અને bfૃો પણ હતા. આ બધા ંનીદgષ Lવોની હ�યા કોણ ે
કર� ?’ કા#એુ શQતા બતાવી કે ઈ�ર વીના પણ સારા માણસ બની શકાય છે.
સારા બનવા માટે �fા જ{ુર� નથી. કોઈપણ માણસ નીrઠા9વુ'ક પોતાની ફરજ
બ�વે એ સાચો �fા� કહવેાય. પછ� એ ડૉ_ટર હોય કે વક�લ હોય, કે પછ�
સાધારણ ખેGુત હોય અથવા સરકાર� કમ'ચાર� હોય, #ળુ #qુો ,ામાણીકતા અને
નીrઠાનો છે. એમા ંઈ�રને વ�ચે લાવવાની કોઈ જ{ુર નથી.
કા# ુઅને સા&' સાહ��યકારો હતા. �ાસં, જમ'ની અને �kલે�ડના સાહ��યકારોએ
પોતાની ;ૃતીઓમા ંવી��fુની અસરોને બરાબર ઝીલી હતી અન ેસાબીત ક�ુ4 હ] ુ ંકે
‘સાહ��ય એ Lવાતા Lવનનો અને સમાજનો અર�સો છે.’ બી� વી��fુ પછ�
�રુોપની ,�મા ં Vયાપેલી ઘેર� હતાશા એમણે બરાબર સાહ��યમા ં ઝીલી બતાવી
�યારે ,K થાય છે કે �જુરાતી સાહ��યમા ંઆbુ ં કેમ જોવા મળ]ુ ંનથી ? આજનો
�જુરાતી લેખક જમીન ઉપર પગ રાખવાને બદલે હવામા ં ઉડે છે. એbુ ં કેટલાક
તટUથ નીર�|કોને લાગે છે. �જુરાતના ગોઝારા રમખાણો વીશે ભાkયે જ કોઈ
નવલકથા લખાઈ છે. કવીતા કે વાતા'મા ંપણ એના પડઘા બP ુઓછા પડpા છે. yુ ં
આ ‘,ો–એUટા�લીસમ�ેટ’ વલણ કહ� શકાય ?
...\gciV T^g^
‘�જુરાત સમાચાર’, દ�નીકમા ંવષgથી ��. ���� ���ની .`iHg] `idg]/ નામે
mા�તીકાર� અને લોક,ીય કૉલમ ,કાશીત થાય છે. તેના તા.13 ���આુર�,
2013ના Wકમાથંી ડૉ. યાસીન દલાલના અને ‘�જુરાત સમાચાર’ દ�નીકના
સૌજ�યથી સાભાર…
સ@પક': Oq. \gciV T^g^, માન:્ સપંાદક, ‘સૌજ�ય માRરુ�’ માસીક, ‘આશીયાના’,
5, સૌરાr� કલાકે�� સોસાયટ�, રાજકોટ-360 007 � : (0281-257
5327) �.����: [email protected]
નવી :ૃrટ�, નવા વીચાર, નbુ ં ચી�તન ગમે છે ? તેના પર�ચયમા ં રહવેા
નીયમીત આ ર�શનલ �લોગ http://govindmaru.wordpress.com/ વાચંતા રહો. દર
ymુવારે નવો લખે #કુાય છે. તમાર� મહનેત ને સમય નકામા ંનહ^ �ય તેHુ ંxયાન
રાખીશ... ..ગોવી�દ મા{ુ..
♦●♦●♦ ‘��ш�–�������’મા ં મોડેથી જોડાયેલા વાચકમી&ો, પોતાના સ�દભ'–
સeંહ સા{ુ કે પોતાના L�ા� ુવાચકમી&ોને મોકલવા ઈ�છતા હોય તે માટે, મારા
‘��������’ �લોગના � �–���� �� � �!� , આગલા બધા જ લેખોની પીડ�એફ
વષ'વાર ગોઠવીને #કુ� છે. સૌ વાચક મી&ોને �યાથંી જ જ{ુર� પીડ�એફ ડાઉનલોડ
કરવા વીન�તી છે.
�"��#к: GOVIND MARU, 405, Krishna Apartments, Wing - B, Opp. Balaji
Garden, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai – 400709 ���� :
8097 550 222 �.����: [email protected]
%&���� �'�(�: : [ E"J]: [ E"J]: [ E"J]: [ E"J] – [email protected]
� )* к��+ ���,х: 24/01/2014